________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૯ મે.
ઉત્તર-—તેને અ ટીકાવાળાએ નીચે પ્રમાણે કર્યાં છે. टीका:- हीण पुण चाउ सेति । हीनायां पुण्य चातुर्दश्यां जातो हीण पुण्य चातुर्द्दशः किलचतुर्दश: किलचतुदशीतिथिः पुण्याजन्माश्रित्य भवति ॥ साच पूर्णात्यंतभाग्यवतो जन्मनि सवाते अत आक्रोशताउक्तं होण पुण चाउद्दसेति
એટલે આક્રોશ વચને શર્કદ્ર ચદ્રને કહ્યુ કે અરે પુણ્યહીણા ! તુ શુ ચાઉદશના જન્મેલા છે ? એટલે ચાઉદના જન્મેલા અત્યંત પુન્યવાન એવા તુ નહી' એ ભાવ:
""
અમૂલ્ય રત્નના છપાવી પ્રગટ કરનાર
અન્ય શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે કહ્યુ છે. જીએ ભડાર ” યાને પ્રાચીન રાજાની ચેાવીશ કથા રતનચ દ કાલીદાસ શાહે સવત્ ૧૯૫૨ માં છપાયુ. તેમાં કથા ૨૧ મી પાને ૪૪૨ મે જ્ઞાનવતીની કથામાં કહ્યું છે કે ચતુર્દશીની રાત્રિમાં જન્મેલે કેણુ વીર પુરૂષ હાય કે જેમને આ દુષ્ટ સ્ત્રીના દાસપણાથી છેડાવે ?
થાય છે.
(C
આ ઉપરથી એમ જણાય છે કે—ચતુર્દશીના જન્મેલે પરાક્રમી
404
પ્રશ્ન ૫૦—વદલીયા ભત્તના અર્થ શું? ઉતર—-ભગવતી શતક પ મે ઉદ્દેશે ૨ે ફ્રેબ્રિયમંત્ત એવા શબ્દ છે. તેને અટીકામાં કહ્યો છે કે-વાજિત્રા મેંવત્તુતિન અને ભાષામાં પણ લખ્યું છે કે-વરસાદની ઝડી થયેલી રાંકા માટે ભકત કર્યા તે મેઘ લાડુ પણુ કહેવાય અને ઉજવાઈ સૂત્રમાં પણ માબુવાળા છાપેલા પાને ૨૪ મે વલીયા ભત્તના અ મેઘ લાડુ કરેલ છે એટલે ઉપર પ્રમણે અ છે.
તથા ઠાણાંગ ડાણે ૯ મેં બાજુવાળા છાપેલા પાને ૫૩૨ મે આવતી ચાવીશીના પહેલા તીર્થંકર મડાપદ્મ અ િંતના અધિકારે કહ્યુ` છે કે હું સ્ટિયમનવા !" એ મૂળ પાડે અથ ટીકાवर्दलिका मेघडंबरं तत्रहिं वृष्टया मिक्षा भ्रमणाक्षमो भिक्षुक लोको भवतीति गृहीतमर्थ विशेषतो भक्कंदानाय निरुपयतीति ॥
ભાષા-વાદળ ભકત મેહુમાં દાન દે તે
આના પરમાર્થ એ છે કે વરસાદની ઝડીમાં રાંકા ભિખારીને અથ
જે ભકત નિષ્પન્ન થયુ હાય તે સાધુને લેવુ કલ્પે નહિ.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org