________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળી–ભાગ ૨ જે. ૧૧૭ લખતાં દોષ નથી. અને જે પ્રકારે લખવાથી દોષ લાગે છે, તે પણ સૂત્રમાં ચોકખું જણાવી દીધું છે કે હે મુનિ ! તમારે પૃથ્વી ઉપર લખવું નહિ, લખાવવું નહિ કે કઈ લખતું હોય તે રૂડું પણ જાણવું નહિ; એમ દશવૈકાલિક સૂત્રના ચેથા અધ્યયનમાં કહ્યું છે કે કુદવા ૪૪નાન્નિા ૪૪ વગેરે એટલે પૃથ્વી ઉપર લખવાનું નિષેધ્યું, પણ બીજા ઉપર લખવું નિષેધ્યું નથી. તેમજ નિશીથ સૂત્રના ઉદ્દેશે -સૂત્ર ૧૩ મું–તેમાં કહ્યું છે કે
जेभिक्खु माउगामस्स मेहूण वडियाए लेहं लेहइ, लेह लेहावेइ, लेहं वडियाए बहियागच्छइ गच्छंतं वा साइज्जइ.. १३
- અર્થ –જે કોઈ સાધુ માતાના સરીખી ઇદ્રિ છે તે સ્ત્રીની તેહને મિથુનને નિમિત્તે, આપણે વિષેને ભાવ લખે, અનેરા પાસે લખાવે, આપણે
અભિપ્રાય લખાવવા નિમિત્તે બહાર જાય, જતાને અનુદે તે તેને ચમાંસિય ગુરૂ પ્રાયશ્ચિત કહ્યું.
' એ કારણ સિવાય પ્રાયશ્ચિત ચાલ્યું નથી. તે પછી પુસ્તકાદિક લખવામાં દોષ હોયજ ક્યાંથી ?
પ્રશ્ન ૮૭–પુસ્તકના તે ભંડારે ભંડાર ભર્યા જોઈએ છીએ, તે પછી પુસ્તકાદિકને વિશેષ સંગ્રહ કરવાથી તે પરિગ્રહમાં કેમ ન ગણાય ?
ઉત્તર—પરિગ્રહ રૂપે સંચય કરે તે પરિગ્રહમાં ગણાય. ઉપકાર બુદ્ધિએ સંગ્રહ કરે તે પરમાર્થમાં ગણાય. દેવદ્ધિક્ષમાશ્રમણે ચેરાસી આગ લખી સંગ્રહ કરી રાખ્યું હતું તે પરિગ્રહની બુદ્ધિએ નહિ, પણ ઉપકાર બુદ્ધિએ પરમાર્થની બુદ્ધિએ પ્રત્યક્ષપણે આપણે અનુભવીએ છીએ. પુસ્તકપાનાંને જે કોઈ પરિગ્રહમાં ગણે તે કોઈની પાસે વિશષ હશે તે કોઈની પાસે અપ ડાં પણ હશે તે તે પણ પરિગ્રહમાં ગણવાં પડશે. સૂત્ર સિદ્ધાંતની અપેક્ષાએ તે પુરા પ્રક્રિાદો યુ. મમત્વ કે મૂચ્છ ભાવ રાખે તે પરિગ્રહમાં છે, પણ ધર્મ ઉપકરણની બુદ્ધિએ, જ્ઞાનની વૃદ્ધિના હેતુઓ રાખે તે પરિગ્રહમાં ગણાય નહિ.
પ્રશ્ન ૮૮–કેટલાક લોકો પુસ્તક પાનાં ધર્મ ઉપકરણને પરિગ્રહમાં ગણી સાધુઓ ઉપર આક્ષેપ વચને મૂકે છે તેનું કેમ ?
ઉત્તર તે તે આક્ષેપ વચને મૂકનારને વિચારવાનું છે. પણ આપણે એટલે તે વિચાર કરે જોઈએ કે જે પુસ્તક પાન કે ધર્મોપકરણને પરિ-- ગ્રહમાં ગણ પિતાની પવિત્રતા જણાવવા બીજા ઉપર આક્ષેપ વચનના પ્રહાર કરીએ કે નિંદાયુક્ત વાક્ય બેલાએ તે પેલા પરિગ્રહ કતાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org