________________
૨૨
વળી કોઇનું' એમ પણ કહેવું છે કે કૃષ્ણપક્ષીમાંથી શુકલપક્ષી થાય તે જીવને સમિત પણ પહેવુજ પ્રાપ્ત થાય. એટલે જે ભવમાં પહેલું સમકિત પ્રાપ્ત થાય તે જીવ તેજ ભવે મેક્ષ જાય નહિ, સાખ ભગવતીજીના ૨૬ મા શતકના પહેલા ઉદેશાની કૃષ્ણ પક્ષીને આઉખા કર્માંના બ`ધ આશ્રી ચાર માંહેલા ૧-૩ એ એ ભાંગા કહ્યા છે. એટલે પહેલે ભાંગે પૂર્વે આઉખુ બાંધ્યું -વત્ માને બાંધે છે-ને આગામી કાળે બાંધશે તેના ૪ વિકલ્પ થાય છે.
૧ પહેલા વિકલ્પ——મભવી કૃષ્ણપક્ષી.
२ બીજો વિકલ્પ—દૂભવી-ત્રણ કાળમાં મેક્ષ નહિ જવાવાળા ભવી કૃષ્ણપક્ષી.
૩ ત્રીજો વિકલ્પ અદ્ધ પુદ્ગલ ઉપરાંતના ભવી કષ્ણપક્ષી.
૪ ચોથો વિકલ્પ-અન્ત પુદ્ગલને નજીક આવેલા ૩ ભવની હદમાં ( અંદરના ) કૃષ્ણપક્ષી.
અને ૩. જે ભાંગે, પૂર્વે આઉખુ` બાંધ્યુ—માને નથી બાંધતા અને આગમીચે કાળે આધશે.
પ્રશ્ન ૪૪—આગમીયે કાળે આઉંખુ બાંધે તો વર્તમાને તે અવશ્ય અધ હોવા જોઇએ. તે પછી પહેલા ભાંગામાં ને ત્રીજા ભાંગામાં તફાવત શાને રહે ?
ઉત્તર—પહેલે ભાંગે તે વમાને પણ કષ્ણપક્ષીમાં બંધ પડે છે અને આગમિયે કાળે પણ કૃષ્ણપક્ષીમાંજ અંધ પડશે.--અને ત્રીજે ભાંગે ગત કાળમાં અંધ પડયો તે કૃષ્ણપક્ષીમાં અને વમાને પૂછ્યા સમય કૃષ્ણ પક્ષી છે પણ પૂછચા સમયે આઉખાના બંધ કાળ નથી, ઉત્તર કાળે આઉખુ બાંધશે. ગત કાળમાં અને પુછયા સમય કૃષ્ણપક્ષીને ભાંગે લેવા, અને ત્યાર પછી શુકલ પક્ષી થઇ આઉભું બાંધે અને આવતે કાળે પણ બાંધશે. આ ઉપરથી સમિતિની પ્રાપ્તિ કાઇ માને છે તથા તે અદ્ધ પુદ્ગલની અદરના જીવ છે માટે આવતે કાળે પણ આઊભુ` બાંધશે એમ કેટલાકનું કહેવુ', છે-અને કેટલાક એમ પણ કહે છે કે-પહેલો ને ૩ જો ભાંગે ત્રણે કાળના કષ્ણપક્ષીનેજ છે. અને વત્તમાન સમયે (પુછયા સમય) આઉખાના બાંધને કાળ નથી--કાંતા પૂર્વે ખાંધ્યુ હોય કે પુછ્યા સમયના ઉત્તર કાળે બાંધશે પણ ત્રણે કાળ કૃષ્ણપક્ષીમાં ૨ ખીજા ને ૪ થા ભાંગાની ના કહી તે ઉપરથી ત્રણે કાળના કૃષ્ણપક્ષીનાજ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org