________________
શ્રી પ્રશ્નોત્તર મેહુનમાળા-ભાગ ૯ મે.
ઉત્તર—આઉખા સાથે જે છ બાલના બંધ પડે છે તેમાં અનુભાગ બંધને પ્રદેશ બુધ પડે છે, તે તા એકજ ભવ આશ્રી છે. તેમાં પ્રદેશ મધ તા જેવા બંધ તેવીજ રીતે ભોગવે. અને અનુભાગ બંધ તે અનેરા પ્રકારે પણ ભગવે, પરંતુ ઘણા કાળની સ્થિતિના જે ખાંધ પડયા છે તે શુભ ધ્યાનાર્દિક જોગથી સંવર કરણીથી ઘણા કાળની સ્થિતિનાં ઢાય તે હસ્વ થ્રેડા કાળની સ્થિતિનાં થાય, તીવ્ર રસનાં હાય તે મ' રસનાં થાય, નીવડ બંધના હાય તે શિથિલ બંધના થાય. સાખ ભગવતીજી તથા ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનની તથા ઘણા સૂત્રમાં એ પ્રમાણે જોવામાં આવે છે.
પ્રશ્ન ૨૫-ચાર પ્રકારે ખધ કહેલ છે તે કેવી રીતે થાય છે ? ઉત્તર-શ્રીમદ્ રાજચંદ્રે પાને ૪૮૭ મે કહ્યું છે કે પ્રકૃતિ અને પ્રદેશ ખંધ યાગથી થાય છે, સ્થિતિ તથા અનુભાગ અંધ કષાયથી થાય છે.
પ્રશ્ન ૨૬-જો કમ આત્મ પ્રદેશ સંઘાતે ઉપરાઉપર લાગેલાં છે, તે માંહેનાં કર્મ શી રીતે નીકળી શકે ? કારણ કે પહેલાં તે ઉપરના થરનાં કમ નીકળવાં જોઈએ, તેમ ન થતાં પ્રથમનાં કમ નીકળવાં હોય તે શું ન્યાયે નીકળી શકે ?
ઉત્તર---કમ ચેક્સી પુદ્ગલ છે માટે સૂક્ષ્મ પુદ્ગલના થર થતા નથી. જે કર્મની સ્થિતિ પાકે તે કર્મ ઉદય આવે છે, માટે કર્મનું ઉપર અગર નીચેનું પાખલ્યતાપણું નથી.
પ્રથમ સમયનાં ક્રમ અને બીજા સમયનાં કમજાવતું અસંખ્યાત સમયનાં બાંધેલા ક સ ખીર નીરની પેઠે આત્મપ્રદશેજ રહે છે. માટે કર્મનો થર થતા નથી.
-જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ છે તે કેડા માર અંધાય છે કે એકી સાથે બધાય છે ? જો એકી સાથે બંધાતી હોય તો એક હારે પાંચેનું આવરણુ ખસવું બેઇએ અને પાંચ જ્ઞાન ખુલ્લા થવાં ઇએ તેમજ જૂદા બાંધવાનું ચાલ્યુ નથી. તે શું કમ ખસવાથી એક બીક્ત જ્ઞાન ઉઘાડાં થાય?
---> K
ઉત્તર---જ્ઞાનાવરણીય કર્યું છ કારણે બંધાય છે, તે એકી સાથે બધાય અને ન્યારી ન્યારી પ્રકૃતિએ પણ બધાય અને તે ઉદયાવલિમાં પાંચ પ્રકારે આવે. પાંચ માંહેલી જે પ્રકૃતિનું આવરણુ ખસ્યું તે જ્ઞાન ઉધાડું થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org