________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા—ભાગ ૪ થે.
ઉત્તર—સાંભળેા સૂત્રકારના અભિપ્રાય. પ્રથમ વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશી માનવા વાળા એમ કહે છે કે-માતૃસ્થાન વનસ્પતિ એટલે નિગાદનુ ઘર છે, એટલે સર્વ જીવની પ્રથમ ઉત્પત્તિ નિગેાદમાં છે. માટે તેને માતૃસ્થાન કહ્યુ છે. સાખ ભગવતીજી શતક ૨૮મે ઉશે ૧લે-બાજુવાળા છાપેલા પાને ૧૮૨૮ મેથી-કહ્યું છે કે
૨૨૬
वाणं ते! पावं कम्म कहिंसमज्जि णिसु कहिं समायरिसु ? गायमा ! सव्वेव तावं तिरिक्ख जोणिएस होज्जा १ अहवा तिरिक्ख जोणिएस णेरइएसु य होज्जा २ अहवा तिरिक्ख जोणि मणुस्सेसुय होज्जा ३ अहवा तिरिक्ख जोणिएस य देवे य होज्जा ४ अहवा तिरिक्ख जोणिएमु य णेरइएस मणुस्सेसु य होज्जा ५ अहवा तिरिक्ख जोणिए मु य णेरइएस य देवेसुय होज्जा ६ अहवा तिरिक्ख जोणिय मणुसे देवेसु य होज्जा, अडवा तिरिक्खजोगिएसु य णेरइएस य મનુસ્સેપુ ય લેવેમ ચ ોના ૮ ઇત્યાદિ
ભાષા—જીવ હે ભગવન ! પાપકમ પ્રત્યે કસી ગતિને વર્તમાન છતાં ગ્રહ્યા કિસી ગતિને વિષે ભાગવ્યા ઇતિ પ્રશ્ન ઉત્તર-હે ગૌતમ ! સગલાઇ પઢુિલા તિર્યંચ યાનિકને વિષે હવે જે ભણી સર્વ જીવના માતૃસ્થાન જે રૂષ તિર્યંચ યાનિ જાણવી તે ભણી તિય ચયાનિકને વિષે સં હુવે. ૧. ઇદ્ધાં અભિપ્રાય જેહ વિચાર્યા સમયને વિષે નારકાદિ હુયા તેડુ અલ્પ પણે કરી સગલા પણ સિદ્ધિ ગમને તથા તિ ગતિ પ્રવેશે કરી નિર્લેપ પર્ણ કરી નીકળ્યા એટલે કેઇ એક સિદ્ધ ગયા કેઇ એક તિર્યંચગતિ માંહે ગયા અનેરી ગતિ જીવ રહુિત હવે તિવાર પછી તિર્યંચ ગતિને અન ંત પણે કરી અનિલે પણીય પણાં થકી તે તિર્યંચ તિહાંથી નીકળ્યા. તેહ સ્થાનકને વિષે નારકને વિષે નારકાદિષણે કરી ઉપના તિવારે તિર્યંગતિને વિષે નારક ગત્યાદ્રિ હેતુ ભૂતં પાપકમ' ઉપાયા એ એક ભાંગે ૧ ઈમ આગિલપણ ભાવના કરવી, અથવા તિયચ યેાનિકને વિષે નારકીને વિષે અથવા તિ ચયાનિકને વિષે હુંવે, મનુષ્ય ચેાનિકને વિષે હુવે અથવા તિર્યંચ ચેાનિકને દેવને વિષે હુંવે. ૪. એ દ્વિક સચેગી ભાંગા ૩ જાણવા. ।। અથવા તિર્યંચ યેાનિકને વિષે, નારકીને વિષે, મનુષ્યને વિષે હવે. પ. અથવા તિર્યંચ ચેાનિકને વિષે, નારકીને વિષે, દેવને વિષે હુંવે. ૬. અથવા તિર્યંચ ચેાનિકને વિષે, મનુષ્યને વિષે, દેવને વિષે હવે. છ એ તીન ભાંગા ત્રિક સંયોગે જાણવા. ॥ અથવા તિર્યંચ યેાનિકને વિષે, નારકી-
હુવે.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org