________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૮ મો.
ભાષા —જો જ્ઞાની હાય તાકે બારડ પ્રકાર તપ કરી કનીકી નિરા હાય હું કૈસે જ્ઞાની કે હાય ? જો નિદાન કહીયે ઇંદ્રિય વિષયનિકી ઇચ્છા ત્તાકરી રહીત હોય. બહુરિ અહંકાર અભિમાન કરી રહિત હાય બહુરિ કાહેતેં નિજા હાય ? વૈરાગ્યભાવના જો સંસાર દંડ ભગતે વિરકત પરિ શુામત.ત. હાય.—
૪૪૦
ભાવાથ”—તપકરિ નિર્જરા હાય સે। જ્ઞાન સહિત તપ કરે તાકે હેય.—અજ્ઞાન સહિત વિપય તપ કરે તામે હિંસાદિક હાય, અસે તપ તૈ ઉલટા કર્યાંકા અન્ય હાય હૈ ખર તપ કર મદ કરે પરફ્· ન્યૂન ગિૌ, કોઇ પૂજાર્દિક ન કરે. તાસ ક્રોધ કરે ઐસે તપå (ક કા ) અન્ધહી હાય. ગ રહિત તપતે નિરા હાય. બહુરિ તપ કરી આલેક પરલેાક વિષે ખ્યાતિ લાભ પૂજા ઈંદ્રિયનકે વિષયભાગ ચાહે, તાકે (કમ') ખંધડી હોય. નિદાન રહિત તતૅ નિર્જરા હેાય. બહુહર સ`સારદેહ ભાગ વિષે આસક્ત હાય તપ કરે, તાકા આશય શુદ્ધ હોય નાહિ, તાકે નિર્દેરા ન હાય. વૈરાગ્ય ભાવનાહી હૈ, નિર્જરા હેાય હૈ. ઐસા જાનના.
""
પાને ૪૪ મે કહ્યું છે કે નિરા સ્વરૂપ “ દોહા-પૂરવ આંધેલ કર્મ જે, ક્ષરે તપેાખળપાય, સા નિરા કહાય હૈ ધાર તે શિષ જાય ” ગૌતમા– ક્રિક ઉત્કૃષ્ટી કરણીવાળાના ઉગ્રતપ ૧, દીસતપ ૨, તતપ ૩, મહાતપ ૪, અને ઘારતપ ૫ કહેલ છે. તે તથા નિરાશીતપ, સકામતપ, લબ્ધિતપ અને સંભાવી તપ. એ તમામ તપને ઉપર કહેલા ખાર પ્રકારના તપમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન ૧૯—કોઈ એમ કહે કે તપશ્ચર્યાદિ કષ્ટક્રિયા કરવાથી દેહને કષ્ટ પડે છે. તેથી આત્મા પણ દુ:ખી થવા જોઇએ તે કેમ ?
ઉત્તર-તપશ્ચર્યાદિ કરવાથી દેહને કષ્ટ થાય છે, પણ આત્મા દુઃખી થાય છે એમ કહેવાય નહિ. કેમકે-જે તપશ્ચર્યાદિ કરે છે તે આત્માના કલ્યાણને માટે કરે છે. અને તેમ કરવાથી તે આત્માને આનંદ માને છે. અને જ્ઞાની પુરૂષ! એટલે સુધી કહે છે કે- તેવદુઃવવું મારું જપ તપાદિ ક્રિયા વડે જે જે દેહને દુઃખ થાય છે તે મહાફળની પ્રાપ્તિને માટે છે.
જેમ કાચા દૂધના કઢો કાઢવા તથા પયપાક (દૂધપાક ) કરવા માટે દૂધ સહિત કડા ચુલા ઉપર ચડાવી હેઠે અગ્નિનુ જોર કરવાથી જોકે કડાયાને તપવા (દાઝવા ) પણું તે થાય છે, પરંતુ તેને લીધે દૂધ કઢાઈને અમૃત જેવા સ્વાદ આપે છે, તેમ દેહરૂપ કડાયાને તપરૂપ અગ્નિએ દહન કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org