________________
૧૨
પ્રશ્ન ૧૯. ---પહેલા મોલમાં સમકિત પ્રાપ્ત થયુ તે ઉપશમ, ક્ષયેાપશમ, કે ક્ક્ષાયક ?
ઉત્તર—કોઇ ક્ષયાપશમ કહે છે ને કોઇ ક્ષાયક પણ કહે છે. ક્ષયાપશમના કહેવાવાળા ક્ષાયક સમકિત ૮ મે ગુડાણે માને છે અને સમવા– યાંગના ૨૧ મા સમવાયની સાખ આપે છે,
અને ક્ષાયકના માનવાવાળા ૪ થૈ ગુણઠાણેથી ક્ષાયક માને છે તે આ ચાલતા અધિકારનીજ સાખ આપે છે એટલે ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનના પહેલાજ બોલના ન્યાયે તથા ક ગ્રંથના ન્યાયે શ્ચાયક સમિત ચેાથે ગુણહાણે થાય છે.
હવે આઠમે ગુણઠાણે ક્ષાયક સમકિત કહ્યું છે તે સમવાયાંગજીમાં કહ્યું છે કે—નિયટ્ટીબાદર ગુણહાણે છ પ્રકૃતિનો ક્ષય કરે તેને ૨૧ પ્રકૃતિ સત્તામાં રહે. આ ઉપરથી ૭ મા ગુઠાણા સુધી ચેપશમ સમિતિ માને છે તે આમેથી ક્ષાયક સમિતિ માને છે.
અને ચેાથે ગુણઠાણેથી ક્ષાયક માનવાવાળા કહે છે કે-ઉ. ના ૨૯ મા અધ્યયનમાં જે સંવેગ તથા પ્રધાન ધમની શ્રદ્ધા થઈ તે સમકિત પામ્યા પહેલાં માર્ગાનુસારીમાં થઇ અને ત્યાર પછી અનંતાનુબ ંધીની ચેકડીના ક્ષય થયેા પછે દશનાવરણીયની ત્રિકને ખપાવી તે પાઠ આ પ્રમાણે છે.
મંત્રનાં મતે લીયે હૈં નળચટ્ટ ? સંવેગે-વૈરાગ્યે કરી હે પૂજ્ય ? જીવ શુ ઉપરાજે ? એ પ્રશ્ન-ભગવ’ત ઉત્તર કહે છે.-વેગેનું અનુત્તરમનનું નળયરૂં સંવેગે કરી પ્રધાન ધર્માંની શ્રદ્ધા ઉપરાજે अणुत्तराएधम्मसद्धाएसंवेगं ટુન્ત્રમાĪજીરૂ પ્રધાન ધર્મ'ની શ્રદ્ધાએ મુકિત અબિલાષરૂપ વૈરાગ્ય શીઘ્ર પામે. અજંતાળુવી જોદ માળ માયા સ્રોમે વેર્ફે સમકિત ધાતી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા. લેાભ ખપાવે. વં ચ ગમ્યું ન સઁધર્ફે નવા કર્મ ન બધે તળાવનાં અન’તાનુબ’શ્રીને ઉદય જે મિથ્યાત્વ હતું તે મિચ્છવિસોદિ૪૩૫ મિથ્યાત્વને ટાળીને સંસારણ મર્ડ સકિતના આરાધક થાય કૂંગળ વિમોદિ વિમુત્રા” સમકિત અતિ નિર્મળ કરીને ક્ષાયક સમકિત પામેલા જીવ પ્રત્યે તેવમવાદોનું સિારૂં અકેક ભવ્ય જીવ તેજ ભવ ગ્રહણ કરીને એટલે તેણેજ ભવે સીઝે. મોદિ† વિમુદ્રાપ્ તત્ત્વ મન૫૪માં નામરૂ ?—વિશેષ નિમ ળ અને શુદ્ધ થયેલા સમકિત કરી ત્રીજો ભવ તા ઉલ્લુ ઘેજ નહિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org