________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા ભાગ-૯ મો.
૪૯૫
૫. એ જ પ્રમાદ કહેવાય છે તે ઠ્ઠું ગુણઠાણે લાલે છે અને સાતમે ગુણુઠાણું, નથી લાભતા માટે છઠ્ઠાને પ્રમત્ત અને સાતમાને અપ્રમત્ત ગુણુઠાણુ કહ્યુ છે.
પ્રશ્ન ૧૭— પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનને બીજો અર્થ થાય છે ખરી ? ઉત્ત?--ધર્મસિંહ મુનિના દશ દ્વારના જીવ ઠાણામાં પ્રમત્ત અને અપ્રમત્તને અ તદ્દન બીજોજ કર્યાં છે તે એ પ્રમાણે છે કે
પ્રમત્તના અથ જે ( અપ્રમત્ત જીવસ્થાનકેસ'જવલનના ચાર કષાય છે તે થકી ) પ્ર, કહેતાં વિશેષે મત્ત કહેતાં માતા છે, સજલવનના ક્રોધ, માન, માયા, લેભ, તેને પ્રમત્ત સંયતિ જીવ સ્થાનક કહીએ પણ પ્રમાદી ન કહીએ.
અને સાતમા જીવ સ્થાનકનું લક્ષણ, જે, અ, કહેતાં નથી, પ્ર કહેતાં વિશેષે મત્ત કહેતાં માતા, સજવલનના ક્રોધ, માન, માયા, લેાભ. એટલે છઠ્ઠાથી કાંઇક પાતળા છે, તેને અપ્રમત્ત સયતિ જીવસ્થાનક કહીએ ( આ પ્રમાણે કહેલ છે. )
પ્રશ્ન ૧૮- ચાલતા સમયમાં આ ભરતક્ષેત્રમાં સમકિત દૃષ્ટી જીવ કેટલા લાલે ?
ઉત્તર-- આત્મારામજી કૃત તત્ત્વ નિર્ણય પ્રાસાદત્ર યશ્રિંશઃ સ્ત’ભઃ ॥ પાને ૫૬ મે કહ્યુ` છે કે
વિદ્યમાન ભરત ક્ષેત્રમે... પંચમ કાળમે’ સમ્યગદ્રષ્ટિ જીવ કેત્તે પાઇએ સમાધાન–જિન પંચ લબ્ધિ રૂપ પરિણામી પરણત વિષે સમ્યકત્વ ઉપજે હૈ, તે પરિણામ ઇસ કકળ કાળમે મહા દુર્લભ, સિતે દોય, તથા તીન, અથવા ચાર કહે હે; પાંચ છતુ તે દુભ હૈં, ઇસ કથનકી સાખ સ્વામી કાર્તિકેય ટીકા કહે છે.
=
તથા હિઃ— ત્રિયંતિ તિનામોમવા માંટેનોàદિનાઃ प्राप्यांत कतिचित् कदाचन पूनर्जिज्ञासमानाक्कचित् ॥ आत्मज्ञाः परमप्रमोदसुखिन: प्रोन्मील दंतर्दशो द्वित्राः स्युर्बहवोयदि त्रिचतुरास्ते पंचपा दुर्लभाः ॥ तेति द्वित्रायदि इति कथनात् ज्ञानार्णवे प्युक्तम् ॥
ઇસ કાલમે ઘને જીવ આપકૂ' સમ્યગ્ષ્ટી માને હૈ તે, માનાં, પરંતુ શાસ્ત્ર વિષે તીન ચાર હી કહે હૈં.- જખ ભરતખંડમે દા તીન જધન્ય, ઔર ઉત્કૃષ્ટ પાંચ, વા, છ&; (૬) સમ્યકત્વધારી, જીવ વમાન કાલમે લાલે હૈં, વે ભી ગૃહસ્થ હૈ, વા સાધુ હૈં યહૂનિશ્ચય નહિ તમતે, સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org