Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund
Catalog link: https://jainqq.org/explore/034884/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ibliebic 1% દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5422006 તીર્થોનો ઇતિહાસ : લેખક : મુનિ શ્રી. ન્યાયવિજયજી [ત્રિપુટી ] શ્રી. ચારિત્ર સમારક ગ્રંથમાળા અ મ દા વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સાહિત્ય ગ્રંથમાળા પુષ્પ પાંચમું જૈન તીર્થોનો ઇતિહાસ લેખક મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) પ્રકાશક મેતીચંદ મગનભાઈ ચેકસી શ્રી જૈન સાહિત્ય ફંડ તરસ્થી સુરત વિ. સં ૨૦૦૫ 1 અક્ષય તૃતીયા વીર સંવત ૨૪૭૫ ઈ. સ. ૧૯૪૯ મૂલ્ય રૂા. ૧૨-૦-૦ આવૃત્તિ પહેલી જ પ્રતઃ ૫૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન શેઠે મગનભાઈ પ્રતાપ જૈન લાયબ્રેરી, ગાપીપુરા-સુરત. પ્રાપ્તિસ્થાન ચ'દુલાલ લખુભાઇ પારેખ 3. માંડવીની પાળમાં નાગજી ભુદરની પાળ-અમદાવાદ અન્ય પ્રકાશનો (૧) સૂર્યપુર અનેક પુસ્તક ભાંડાગારદર્શિકા સૂચિ મૂલ્ય રૂ. ૧-૦-૦ (૨) 'પુરના સુવર્ણ યુગઃ સુરતના જૈન ઇતિહાસ મૂલ્ય રૂ. ૧--૦--૦ (૩) સૂર્યપુર રાસમાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુદ્રણસ્થાન, આનંદ પ્રાં. પ્રેસ, ભાવનગર. www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક વર્ષો પૂર્વે ધર્મધ્વજમાં આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મ અરિજીના રવ. વિદ્વાન શિષ્ય ઇતિહાસપ્રેમી મહારાજ શ્રી નવિજયજીના “કલયાણકભૂમિઓ”શિષ નીચે તે વિષય પર માહિતી આપતા લેખે વાંચવામાં આવ્યા હતા. ત્યારબાદ “અમારી પૂર્વદેશની તીર્થયાત્રા એ લેખ મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી તરફથી લખાયેલા આત્માનંદ પ્રકાશમાં વાંચવામાં આવ્યા. કલ્યાણકભૂમિઓ વિષેના લેખોમાં તે ભૂમિ પર ભૂતલનો ઈતિહાસ અતીવ સુંદર રીતે કાળેા હતો. શ્રી ન્યાયવિજયજીએ પોતાના લેખેમાં ભૂતકાલીન ઇતિહાસ આપવા ઉપરાંત વર્તમાનકાલીન ઇતિહાસ તથા તે સંબંધી સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી, અને તે પ્રત્યે મહેને આકર્ષ્યા હતે. આ લેખમાં પ્રસિદ્ધ થયેલ સાગશને વિસ્તારથી લખવા મેં મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજી મહારાજને પત્રકાર તેમજ આગ્રામાં સુરિસમ્રાટ અકબર પ્રતિબંધક આચાર્ય શ્રીમદ્ હીરસૂરીશ્વરજીપ્રતિષ્ઠિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના જિનાલય પાસેના ઉપાશ્રયમાં રૂબરૂ વિનંતી કરી, જે તેઓએ સહર્ષ સ્વીકારી લીધી. તેઓએ પણ તીર્થોની યાત્રા કરી છે, જેથી સુંદર રીતે વિસ્તૃત માહિતી તેઓ આપી શકયા છે. કલિકાળમાં જેને માટે આલંબનરૂપ જન તીર્થો અને જન આગમ એ બે મુખ્ય છે. દિગમ્બર સંપ્રદાયમાં સિદ્ધક્ષેત્રો તથા અતિશય ક્ષેત્ર એમ તીર્થોના બે વિભાગે વિદિત છે, પણ વેતાંબર સંપ્રદાયે વિશાલ ભાવના તરીકે તારે તે તીર્થ એમ માન્યું છે. તીને તરવાનું સાધન માન્યું છે. વર્તમાન ચેવીસીના વીશે તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિમાં પણ કેટલીક ભૂમિ વિચછેદ થઈ ગઈ છે. અર્થાત સ્થાપના પણ નથી, જેથી નવીન સ્થાપના કરી સં સ્મરણ રાખવાની આવશ્યકતા છે. ચાલુ સાદીમા ગુર્જર દેશમાં અનેક નવીન તીર્થે ઉપસ્થિત થયા છે છતાં કલ્યાણક ભૂમિમાં વિચ્છેદ થયેલાની આરાધના એકાન્ત હિતકર છે એ પરમ શ્રદ્ધાથી યાત્રાળુને નવડ થાય તથા તીર્થ પ્રસિદ્ધિમાં આવે એ બેય ય નમાં રાખી, આ આખેય ગ્રંથ તવાર કરાવવામાં આવ્યો છે. જેન તીર્થો અંગે બીજા અનેક પુસ્તકે પ્રસિદ્ધ થયેલ છે, તેમાંથી પણ જરૂરી હકીકતો લેવામાં આવી છે. છેલ્લે આ ગ્રંથ દરેક જિજ્ઞાસુને ઉપયોગી થશે, એ ભાવના સાથે વિરમું છું. “કેશરી'' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ બે એલ. પૂજ્ય પિતાજી સ્થાપિત શ્રી જૈન સાહિત્યકુંડ તરફથી આ માળામાં પુષ્પ પાંચમું નામ “ જૈન તીર્થોને ઇતિહાસ” પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે. ઈ. સ. ૧૯૪૦માં સૂર્યપુર રાસમાળા ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. સૂર્યપુર (સુરત) બધી સર્વ સંગ્રહ વિભાગવાર પ્રસિહ થઈ ચૂકેલ છે. આ ઉપરાંત અન્યત્ર સેવાકાર્ય તરીકે તીર્થસેવા દ્વારા આત્માની તથા સમાજની સેવા કરવાની ભાવના પુરી કલિકાળમાં શ્રી જિનમતિ તથા શ્રી જિનખાગમ તારણહાર છે. તીર્થો જિનમતિમંડિત હોવાથી તેની સેવા ઉચ્ચ કોટીની ગણાય. તીર્થો સંબંધી અને પુસ્તક બહાર પડી ગયાં છે, પણ આ પુસ્તાની વિશેષતા એ છે કે-આ પુસ્તકમાં લેખ મુનિશ્રીએ પિતે લણાં તીથની યાત્રાઓ કરી છે તેથી જ્ઞાન સાથે અનુભવ યુકત વર્ણનની ગુંથણી કરી છે. તીર્થોને અંગેની હકીકતે, વહીવટદારોને તેમજ યાત્રિકોને ઉપયોગી નીવડે એ બેય રાખવામાં આવ્યું છે. મા પુસ્તમ પ્રકાશન કરાવવા માટે શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરીએ પ્રેરણા કરી હતી જેનો સ્વીકાર કરી આજે આ ગ્રંથ સમાજ સમક્ષ રજૂ કરું છું. લેખક મહામુનિમીને પ્રયાસ ઉત્તમોત્તમ છે. અને તેમનો ઉપકાર શી રીતે માની શકાય ? આ ગ્રંથ ઘણા વર્ષોના લાંબા ગાળા બાદ તૈયાર થયેલ છે, જેને અંગે છેલ્લી પરિસ્થિતિ જવાબદાર છે. બહુ • સુરતની જૈન ડિરેકટરી, (૧) સુર્યપુરત્યપરિપાટી, (૨) સૂર્યપુર અનેક જન પુસ્તક લાંડાગારદર્શિક સૂચિ () સૂર્યપુરને સુવર્ણયુગ યાને જૈન ઇતિહાસ, () સૂર્ય પુરાસમાળા (સંયમકાર કેશરીચા હીરાચંદ ઝવેરી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્પણ વીસમી સદીના પ્રારંભ કાળે પિતાના પરમ ગુરુદેવ પરમયોગી શ્રી. બુટેરાયજી મ. ની સાથે પંજાબમાં જે ત્વની જવલંત શ્વેત પેટાવવા જેમણે ભગીરથ પુરુષાર્થ સેવ્ય, અને પેટાયેલી એ શાસન પ્રભાવનાની જાતના સંરક્ષણને ભાર જેમણે પિતાના લઘુશિષ્યસમા સ્વહસ્તદીક્ષિત ગુરુબંધુ શ્રી. આત્મારામજી મ. ને સુપ્રત કર્યો. જેમનો સમાદર કરતાં પૂ. આત્મારામજી જેવા સમર્થ પુરુષે પ્રેમપૂર્વક આદરથી ગાયું, કે “સંપ્રતિ મુક્તિ ગણિ રાજા” એ જૈનશાસનના બેતાજ ધર્મ ધુરંધર તપ, ત્યાગ ને સંયમની ઉજજવળ પ્રતિમા પ્રચંડ પુરુષાર્થ ને અદમ્ય ઉત્સાહની જીવંતમૂર્તિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી. મૂલચંદજી મ.ના પવિત્ર હસ્તકમળમાં મારી આ કૃતિ અર્પણ કરી કૃતાર્થ થાઉં છું, -વિનીત ન્યાયવિજય | | ત્રિપુટી] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્ર સ્તા વ ના श्रीतीर्थपाथरजसा विरजी भवन्ति तीर्थेषु च भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयन्तः ॥ १ ॥ જિન ધર્મમાં તેના ઉપાસકોને કરવાનાં કાર્યોમાં તીર્થયાત્રા પણ એક પ્રધાન સત્કાર્ય ગણાવ્યું છે. ખાસ કરીને જે સ્થાનોમાં તીર્થકર ભગવંતેનાં કથાક યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ -મોક્ષ આદિ પવિત્ર કાર્ય થયાં હોય તેને તીર્થસ્થાન કહેવામાં આવે છે. આ સિવાય તીર્થકર ભગવંત અને ઉત્તમ સાધુપુરુષના વિહારથી તપ-અનશન આદિથી પવિત્ર થયેલા સ્થાનને તેમજ કઈ વિશિષ્ટ પ્રભાવશીલ અને પવિત્ર વાતાવરણવાળા સ્થાનને પણ તીર્થ તરીકે માનવામાં આવે છે. આવાં સ્થાનમાં સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, ૨નપુરી, અયોધ્યા, હસ્તિનાપુર, રાજગૃહી, શત્રુંજયગિરિરાજ, ગિરનાર, ખંડગિરિ, તક્ષશિલા, મથુરા, અહિચ્છત્રા, રાણકપુર, આબુ, કાપરડાજી, જીરાવાલાજી, કેસરીયાજી, કરહેડાજી, જેસલમેર, ભીલડીયા, પાવાગઢ, ભાયણી, સેરીસ, પાનસર, શંખેશ્વરજી, કાઈ, જગડીયાજી, ઈડર, પિસીના, માતર, ખંભાત, ભૃગુકચ્છ, કુલ્પાક, અંતરીક્ષજી, ભાંડકજી, શ્રવણબેલગેલ, મુલબદ્રી, શ્રીપર્વત, અજાહરા પાર્શ્વનાથજી, બજા પાર્શ્વનાથજી, પ્રભાસપાટણ, નવખંડા પાર્શ્વનાથજી (ઘેઘા), મધુમતી (મહુવા), વલભીપુર વગેરે વગેરે અનેક તીર્થો જૈનમાં બહુ જ પ્રસિદ્ધ છે. તીર્થરથાને ને મહિમા અને તીર્થયાત્રા કરવાની પ્રથા માત્ર જૈન ધર્માવબીઓમાં જ છે. એમ નહિ કિન્ત સંસારના પ્રાયઃ બધા પ્રાચીન ધર્માવલંબીએમાં તીર્થને મહિમા અને તીર્થયાત્રા કરવાનું પ્રસિધ્ધ જ છે. બ્રાહ્મણોમાં અને વૈષ્ણવોમાં કાશી, હરદ્વાર, જગન્નાથપુરી, સોમેશ્વર, દ્વારિકા, નાથદ્વારા, કારેશ્વર, મથુરા, વૃંદાવન, ગયા, ડર, વડતાલ, સિદ્ધપુર વગેરે અનેક તીર્થો પ્રસિદ્ધ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ બૌધ્ધમાં કપિલવસ્તુ, પાવાનાર, કુશીનાર, મૃગદાવ, બધીગયા, સાંચી, સારનાથ, કિશ્ચિયનેમાં જેરૂસલેમ, રોમ ( ઈટલી) મુસલમાનમાં મકકામદિના, અજમેરના ખ્વાજાપર, શીખેમાં અમૃતસરનું સુવર્ણ મંદિર, પટણા, લાહોર પાસેનું “નાનકાના” ગ્રામ, આર્યસમાજીસ્ટોનું અજમેરનું સ્વામી દયાનંદજીનું સમાધિસ્થાન અર્થાત્ સંસારભરના દરેક ધર્માવલંબીઓ-પછી ભલે તે નાસ્તિક હેય કે આસ્તિક હોય, મૂર્તિપૂજક હોય કે અમૂર્તિપૂજક (મૂતિભંજક) પશુ-તીર્થ જરૂર માને છે. મહાપુરુષના ચરણેથી વિભૂષિત પવિત્ર ભૂમિનાં દર્શન અને સ્પર્શન કરવાથી મુમુક્ષુ મહાનુભાવોના હૃદયમાં ભકતા અને પૂજય વૃત્તિ પ્રકટ થવા સાથે હૃદયની મલિન વાસનાઓને ક્ષય થાય છે. તીર્થયાત્રાનું મુખ્ય ફલ એ જ છે કેતીર્થસ્થાનેનાં પવિત્ર અણુ ઓ આપણા આત્માને પવિત્રતા તરફ વળે-પવિત્ર કરે અને આપણી અપવિત્રતા કે અપાત્રતાને દૂર કરી પૂર્ણતા તરફ વાળે. કેટલીક વાર તે પ્રકૃતિરમ્ય મનહર રસ્થાને પણ આપણને શાંતિ આપે છે. કાશમીર, મહાબલેશ્વર, સીમલા, મસુરી અને માઉન્ટ આબૂ જેવા શાંત, રમ્ય અને પ્રકૃતિથી સુશોભિત સ્થાને વિલાસી અને એશઆરામી અને શાંતિ આપે છે, તે પછી પ્રકૃતિથી રમ્ય સુંદર, એકાન્ત અને મનેરશ્ય તેમજ મહાપુરુષોની ચરણરજથી પવિત્ર તીર્થસ્થાને મુમુક્ષુ ભવ્યાત્માઓને આત્મિક શાંતિ આપે; આધિ, વ્યાધિ, ઉપાધિથી સંતાપિત થયેલા જીને આત્મિક શાંતિ આપે એ પણ એટલું જ સ્વાભાવિક છે. અને એટલા જ માટે શાસ્ત્રકારોએ તીર્થ શિષ્યનો અર્થ-નાતીત તીર્ઘ આમાને તારે તેનું નામ તીર્થ કહેલ છે. આ તીર્થ સ્થાવર અને જંગમરૂપે છે. સ્થાવર તીર્થ આપણે આગળ જણાવી ગયા છીએ તે જ્યારે જંગમ તીર્થ છે શ્રી શ્રમણ સંધ અને જિનવાણી દ્વાદશાંગી. અહીં સ્થાવર તીર્થની ચર્ચા હેવાથી જંગમ તીર્થની વિશદ વ્યાખ્યા મુલતવી રાખવી ઉચિત ધારી છે. મનુષ્યના જીવનમાં એવા પ્રસંગો અવશ્ય ઉપસ્થિત થાય છે કે તેને આત્મિક શાંતિની ભૂખ લાગે છે તેમજ આત્મિક શાંતિની અનિવાર્ય આવશ્યકતા લાગે છે. અન્ય ઉપાધિથત સ્થાનેમાં શાસ્ત્ર અભ્યાસ-ધાર્મિક પ્રવૃત્તિ કે બીજી ગમે તે સત્યવૃત્તિ મનુષ્યને જે અનુપમ શાંતિ, જે સાત્વિકતા અને પવિત્રતા આપે છે તેના કરતાં અનેકગણી અનુપમ શાંતિ, સાતિવક્તા અને પવિત્રતા તીર્થસ્થાનમાં પ્રાપ્ત થાય છે. એટલા જ ખાતર ભારતીય ધર્મોના પ્રાચીન ઋષિ-મહષિઓ, મહાભાઓ અને સંતપુરુષે એકાંત ગિરિશિખર, ગુફાઓ, જંગલે, વનખંડે, નદીતીરે કે સમુદતીરેના શાંત ભૂમિપ્રદેશમાં વિહરી અનંત શાંતિને લાભ, શાશ્વત સુખશાંતિને લાભ પ્રાપ્ત કરી આપણે માટે પણ એ જ ભવ્ય શાયત આદર્શ મૂકતા ગયા છે. અને તીર્થયાત્રાને મહિમા સહભ્રમુખે ગાઈ તીર્થયાત્રાનો ઉપદેશ આપી ગયા છે. એમનો એ ઉપદેશ માન્ય રાખીને દરેક આરિતક ધર્મના ઉપાસકો ગમે તેવાં વિકટ કોને પણ સુખરૂપ માની તીર્થયાત્રા જરૂર કરે છે. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાવિક આસ્તિક તો સંસારની ઉપાધીથી મુકત બની છેલ્લી અવસ્થા તીર્થસ્થાનમાં ગાળવાની અભિલાષા રાખે છે. કેટલાક દરમહિને તીર્થયાત્રા કરે છે, કેટલાક દર વર્ષે તીર્થયાત્રા કરે છે અને કેટલાક જીવનમાં એક વાર તે અવશ્ય તીર્થયાત્રા કરીને પણ કૃતકૃત્યતા અનુભવે છે, જેનોમાં એ માન્યતા પ્રચલિત છે કે જેણે સિદ્ધિગિરિરાજની યાત્રા નથી કરી તે માતાના ઉદરમાંથી બહાર જ નથી ખા. બ્રાહ્મણેમાં કાશી, વિણમાં વૃંદાવન માટે પણ આવી જ કેક્તિ પ્રવર્તે છે. આગળના સમયમાં વાહનોની અત્યારના યંત્રયુગ જેવી અનુકૂળતા હતી ત્યારે એકલદોકલ મનુષ્યને તીર્થયાત્રા કરવી બહુ જ મુશ્કેલ મનાતી હતી. એટલે જેમને યાત્રા કરવી હોય એ કઈ સંઘના પ્રયાણની રાહ જુએ અને જ્યારે એ અવસર મળે ત્યારે મહાન પુણ્યદય સમજી તીર્થયાત્રા માટે સંઘ સાથે પ્રયાણ કરે છે. આવો સંઘ કાઢનાર સંઘપતિ-સંઘવી કહેવાય છે અને તે સંઘપતિ હજારે, લાખો, અરે કરોડો રૂપિયા ખચી તીર્થયાત્રાનો સંઘ કાઢે અને સાથેના સંઘની ભક્તિ કરવા સાથે તીર્થયાત્રા પણ કરાવે છે. આવા મહાન સંઘે ભૂતકાળમાં અનેક નીકળ્યા છે જેનું યથાર્થ વર્ણન કરવાનું આ સ્થાન નથી, પરંતુ ભગવંત શ્રી શષભદેવજીના પુત્ર.ચક્રવતિ ભરત મહારાજાથી લઈને અનેકાનેક રાજા મહારાજા ચક્રવર્તીઓ અને અનેક કુબેરભંડારીસમાં ધનપતિઓએ આત્મકલ્યાણ અને શાસનપ્રભાવના માટે સંઘ કાઢયા છે જેને અ૫ પરિચય સુલલિત ભાષામાં મનહર રીતે શત્રુંજય મહામ, કુમારપાલ પ્રતિબંધ, ત્રિ, શ. ક. ચરિત્ર પ્ર. કુમારપાલપ્રબંધ, સંઘપતિ ચરિત્ર, નાભિનંદનેધાર પ્રબંધ, વસ્તુપાલ ચરિત્ર, શત્રુ તીર્થોદ્ધાર પ્રબંધ, ઉપદેશસપ્તતિકા, ઉપદેશતરંગિણી, હીરસૂરિ રાસ વગેરે વગેરે અનેક ગ્રંથોમાં આપવામાં આવે છે. તીર્થયાત્રાળુએ કયા કયા નિયમ પાળવા જોઇએ, કઈ રીતીયે યાત્રા કરવી જોઈએ એનું વિસ્તૃત વર્ણન પણ મળે છે પરંતુ ઓછામાં ઓછા નિયમો પાળવા માટે “છ'રી પાળવાનું ખાસ ફરમાન છે તે “છરી” આ પ્રમાણે છે. • एकाहारी भूमि संस्तारकारी, पद्भ्यांचारी शुद्धसम्यकत्वधारी। यात्राकाले सर्वसचित्तहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥ ભાવાર્થ દિવસમાં એક વાર ભજન (એકાસણું), ભૂમિ ઉપર એક જ આસન પાથરી: સુવું તે સંથારો,(ભૂમિશયન) પગે ચાલવું, શુદ્ધ શ્રદ્ધા રાખવી, સર્વ ચિત્તને ત્યાગ કરો અને બ્રહાચર્યનું પાલન–આટલું તે દરેક પુણ્યાત્મા વિવેકી યાત્રીએ યાત્રાના દિવસોમાં જરૂર પાલવું. તેમજ જે ગામ નગર શહેરમાં આ યાત્રાળુઓને સંઘ જાય તે ગામ, નગર શહેરમાં દરેક જિનમંદિરોમાં વાજતેગાજતે દર્શન કરવા જાય, પૂજા કરે, સ્નાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ મોટી પૂજ ભણાવે, ધ્વજા ચઢાવે, અષ્ટપ્રકારી પૂજાને સામાન દરેક મંદિરમાં આપે, વામિવાત્સલ્ય કરે, ત્યાંના મંદિરના જીર્ણોદ્ધારની જરૂર હોય તો તે પણ કરે, કરાવે બીજાં અનેક શુભ ખાતાઓની સંભાળ લે. જરૂર હોય ત્યાં ઉદારતાથી ધન આપે. સાધમ કોને મદદ આપી સહાયતા કરે. અને શાસનપ્રભાવના કરે. તેમજ જે તીર્થ માં આ સંઘ જાય ત્યાં ઉપર્યુક્ત બધી વિધિ કરવા સાથે તીર્થોદ્ધાર અથવા એકાદ દેવકુલિકા કરાવે, ખુટતાં ઉપકરણે આપે, પૂજારી-સેવક, ગરીબોને મદદ કરે, રક્ષક, યાચક વગેરેને ખુશી કરે, વડીલને અને સંઘજનેને પહેરામણી કરે અને અનેક પ્રકારે ધન ખચી સક્ષેત્રમાં પોતાનું ધન વાવી, મહત્ પુણ્યોપાર્જન કરી કૃતકૃત્યતા અનુભવે. - આવા સંઘમાં વર્તમાન ઈતિહાસ યુગના પ્રસિદ્ધ સંઘપતિઓનાં નામ આ પ્રમાણે મલે છે, સમ્રાટુ સમ્મતિ, મહારાજા વિક્રમાદિય, ગપગિરિના મહારાજા આમરાજા, પરમાતા પાસક મહારાજા કુમારપાલ, આભૂ મંત્રીશ્વર, આંબડમંત્રી, ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તેજપાલ, સંઘપતિ ગુણરાજ, શેઠ સમરાશાહ, શેઠ કશાહ, સોની તેજપાલ, જેસલમેરના બાફણ અને પટવાના સંઘે. છેલે શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ, શેઠ હઠીસિંહ, શેઠ મોતીશાહ, શેઠ સારાભાઈ ડાયાભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ વગેરેના સંઘ મહાપ્રભાવિક શાસન ઉદ્યોતકારી અને પ્રસિદ્ધિ પામ્યા છે. આવા સંઘથી અનેક ગ્રામ-નગર-શહેરાના જિનમંદિરના દ્વાર થયા છે, નવાં જિનમંદિર પણ બંધાયા છે, માર્ગમાં આવતાં તીર્થોના પણ ઉધાર થયા છે. નવી ધર્મશાળાઓ-ઉપાશ્રયે બન્યા છે. પાંજરાપોળે પણ થઈ છે. અને ગામોના કુક્ષુપ સ્ટી સંપ થયા છે. અનેક ગામોમાં સાર્વજનિક જળાશ બનાવ્યા છે. સાર્વજનિક ધર્મશાળાઓ-નિશાળે વગેરેને મદદ અપાય છે. ગરીબોને, નિરાધાર અને અનાથને સહાય પહોંચાડાય છે. એટલે યાત્રા અનેક રીતે સંપૂર્ણ ફલદાયી જ છે. - આજના યંત્ર યુગમાં છરી” પાળતા સંઘ નીકળે તે છે જ; અને ટ્રેનમાં પણ સંઘ જાય છે, દૂર દૂરનાં તીર્થોની સ્પેશીયલે જાય છે અને યાત્રાઓને લાભ લેવાય છે. યાત્રિકોને દરેક તીર્થોની માહિતી નથી હતી જેથી કેટલીકવાર તીર્થ કરવા જતાં રસ્તામાં આવતાં તીર્થોનું વિસ્મરણ થઈ જાય છે; તીર્થની યાત્રા કરવાનું રહી જાય છે, તેમજ તીર્થમાં જવા છતાંયે તીર્થની માહિતી ન હોવાથી પૂરે લાભ લેવાતું નથી. આ ખામી દૂર કરવા પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તે પ્રસ્તુત પુસ્તકમાં પ્રવાસે યોગી સંપૂર્ણ માહિતી આપવા સાથે તીર્થની પ્રાચીનતા, તીર્થ સ્થાપનાને ઈતિહાસ, પૂર્વકાલીન પરિસ્થિતિ અને ગૌરવ, પ્રાચીન શિલાલેખ તીર્થયાત્રિકોએ પિતાના સમયની આપેલી સ્થિતિનું ટ્રક ખ્યાન, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન ગૌરવ તેમજ અનુકૂલતા, પ્રતિકૂલતા અને મળતી સાધન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી બતાવવા આવેલ છે. પુસ્તકમાં સૌથી પ્રથમ સૌરાષ્ટ્ર વિભાગ. ત્યારપછી કચ્છ પ્રદેશ, ગુજરાત, રાજપુતાના (મારવાડ-માળવા-મેવાડ), દક્ષિણ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રાંત, પંજાબ, પૂર્વદેશ (બંગાળ-બિહાર-ઓરીસા) અને વિચ્છેદ તીર્થો આવા કમથી તીર્થસ્થાને પરિચય આપવામાં આવે છે, પુસ્તકમાં આવતાં તીર્થોને પરિચય સુજ્ઞ વાંચક, અનુક્રમણિકા અને પુસ્તક. વાંચનમાંથી મેળવી લેશે છતાં યે આપવામાં આવેલાં તીર્થોની ટૂંકી યાદી આપું છું. આ પુસ્તકમાંથી તીર્થસ્થાનો પરિચય આપવા સાથે મુખ્ય મુખ્ય શહેર કે જેમાં જિનમંદિર વિપુલ સંખ્યામાં છે, જેનોની વસ્તી પણ સારી સંખ્યામાં છે તેમજ જ્ઞાનમંદિર, પુસ્તક ભંડાર વગેરેની વિશિષ્ટતા ધ્યાનમાં લઈ તે તે શહેરાને પણ પરિચય આપ્યું છે, અને આ શહેરે પણ તીર્થયાત્રામાં જતાં માર્ગમાં આવે છે તેને ખાસ પરિચય આપ્યો છે. સૌરાષ્ટ્ર વિભાગમાં મુખ્ય શત્રુંજય, ગિરનારને વિસ્તારથી પરિચય આપે છે. પ્રાચીન મુખ્ય ઉદ્ધારકે, ટુંકો ઈતિહાસ, રસ્તાઓ, ધર્મશાળાઓ, ધાર્મિક સંસ્થાઓ, પ્રાચીન શિલાલેખ વગેરે આપ્યા છે. છતાંએ આ પુસ્તક દશવર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું એટલે તે વખતની પરિરિથતિને અનુકૂળ રાજદ્વારી વાતાવરણને ખ્યાલ રાખીને જ અમુક વસ્તુ લખાઈ હતી. આજે હિન્દ આઝાદ થયા પછી તેમાં મેટું પરિવર્તન થયું છે એટલે વાંચકે તે વસ્તુ ખ્યાલમાં રાખે તે જરૂરી છે તેવી જ રીતે શત્રુંજય ગિરિરાજમાં પણ દશ વર્ષમાં તે મહાન પરિવર્તન થયેલું નિહાળશે. ખાસ કરીને શત્રુંજય ગિરિરાજની તલાટીમાં બનેલું ભવ્ય વિશાલ આગમમ દિર. આ આગમ મંદિર પૂજ્યપાદ આગમેધધારક શ્રી સાગરા નંદસૂરીશ્વરજી મહારાજની સતત પ્રેરણું અને ઉપદેશથી જામનગરનિવાસી સંઘપતિ નગરશેઠ પટલાલ ધારશીભાઈએ મુખ્ય મંદિર બંધાવ્યું છે. આ ભવ્ય અપૂર્વ મંદિરની પ્રતિષ્ઠા સં, ૧૯૯૯ માં મહા વદિ દશમે થઈ છે. તેનું નામ દેવરાજ શાશ્વત જિનપ્રસાદ શ્રી વર્ધમાન ન આગમમંદિર છે. આ આગમ મંદિરમાં જન દર્શનમાં સુપ્રસિદ્ધ અને પરમ માનનીય પીરતાલીસ આગમને સુંદર આરસની તણીઓમાં મનહર રીતે છેતરવામાં આવ્યાં છે. આખાએ મંદિરમાં ચારે બાજુ આગમથી કતરેલી મહર શિલાઓ છે. તેની પાસે જ ગણધરમંદિર શ્રી સિદ્ધચક્ર મંદિર છે. ગણધર મંદિર નીચે ભવ્ય ભેંયરું- તલઘર છે, આ મંદિર જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાલીદાસભાઈએ કરાવ્યું છે. આ મંદિરમાં અનેક ગામના ભાવિક બીમતિએ મૂર્તિઓ વગેરે બિરાજમાન કરી મહાન લાભ ઉઠાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ છેઅહીં પાસે જ પાછળના ભાગમાં એક મોટું પુસ્તકાલય-જ્ઞાનમંદિર છે. જેમાં મોટી સંખ્યામાં હસ્તલિખિત અને છપાયેલાં પુસ્તક-શાસ્ત્રોને માટે સંગ્રહ છે. અહીં પણ ભેંયરું છે. તેમજ અહીં જીવનનિવાસ યાત્રિકોને વિસામાનું સુંદર સાધન છે. યાત્રિકોને પૂજા કરવાનાં બધાં સાધનની અનુકૂળતા મળે છે. સાધુમહારાજે અને સાધ્વીજીઓ માટે પણ બધી જાતની સગવડ જળવાય છે. આવું જ બીજું મનહર આગમમંદિર શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સુરતમાં બન્યું છે. તે તામ્રાગમ મંદિર છે. તેમાં જૈન આગમને તામ્રપત્ર ઉપર કોતરાવવામાં આવ્યાં છે. આ ત્રણ માળનું ભવ્ય મંદિર છે, જેની પ્રતિષ્ઠા ૨૦૦૪ ના મહા સુદ ૩ થઈ છે. અહીં યાત્રિકોને ભાતું અપાય છે. તેમજ પૂજા વગેરેની સંપૂર્ણ સામગ્રી મલે છે. સુરતથી લગભગ ૧ માઈલ દૂર છે. - આવી જ રીતે હિન્દ આઝાદ થયા પછી પણ ઘણું ફેરફાર થયા છે. ગિરિ. રાજ ઉપર પગથીયાંને સુંદર રસ્તે તૈયાર થાય છે. કુંડ વગેરે સાફ કરાવાયા છે, પ્રાચીન કિલ્લાને જીર્ણોદ્ધાર પણ થયો છે, બીજા રસ્તાઓ સુધારવા પ્રયત્ન ચાલે છે. શ્રી યશોવિજયજી જેન ગુરૂકુલમાં ગુરૂકુલ સ્થાપક ગુરુદેવની અદ્વિતીય વિશાલ ભવ્ય મૂર્તિ, અને કેમ સ્કુલ તથા મિડલ કુલ શરૂ થઈ છે. પાલીતાણા શહેરમાં પૂ. પા. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યના પ્રયત્નથી અદ્વિતીય સાહિત્યમંદિર બન્યું. અને તેમાં હસ્તલિખિત અને છપાયેલાં અનેક પુસ્તકોને સારામાં સારે સંગ્રહ છે. . આવું જ ગિરનાર તીર્થ માટે પણ બન્યું છે. નવાબી રાજ્ય જતાં પ્રતિબે છે અને અડચણ દૂર થઈ છે. તીર્થને સંપૂર્ણ વહીવટ અને વ્યવસ્થા શેઠ આ. ક ની પેઢીને સોંપવામાં આવેલ છે. વળી શત્રુંજય ગિરિરાજની ટુંક કદમ્બગિરિ ઉપર શાસનસમ્રાટુ પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી બાવન જિનાલયનું ભવ્ય મંદિર બન્યું છે. નીચે જિનમંદિર, વિશાલ ધર્મશાળા, ઉપાશ્રય વગેરે બળ્યા છે. અને સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી રહીશાળા ની પાજના રસ્તા ઉપર સુંદર જિનમંદિર અને વિશાળ ધર્મશાળા બની છે. સારે રસ્તો બનાવવાની તૈિયારી ચાલે છે. આવા અનેક ફેરફારો થયા છે. એટલે કે સૌરાષ્ટ્ર વિભાગમાં, શત્રુંજય, ગિરનાર ઉપરાંત તલાજા, ઘઘા, અજારાની પંચતીથી, બરેચા વગેરે તીર્થો આપ્યાં છે. કરછ વિભાગમાં ભદ્રેશ્વર, અબડાસાની પંચતીર્થી અને કટારીયા વગેરે તેમજ ખાખરના શત્રુંજયાવતાર ચિત્યને શિલાલેખ પણ આપે છે. ભદ્રેશ્વરમાં નવી ભેજનશાળા, આશ્રમ વગેરે બન્યાં છે. કટારીયામાં જૈન બેગ સ્થપાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી, ચાણુર્માચારૂપ, પાટણ, પાનસર, સેરીસા ભેાયણ, મહેરા, મેત્રાણુ તારંભ, થંભતીર્થ, માતર, ભીલડીયાજી, રામસેન ભેરેલ, ઝઘડીયાજી, અગાશી તેમજ મુંબઇ, ભૃગુકચ્છ (ભરૂચ), ખંભાત, વડોદરા, અમદાવાદ, પાટણ, રાધનપુર, પાલનપુર વગેરેને પણ ટુંક પરિચય આપે છે. અમદાવાદમાં પ. પા. ગુરુદેવ શ્રી દર્શનવિજ્યજી ત્રિપુટી મહારાજના ઉપદેશથી અને પ્રેરણાથી સેસાયટીમાં (એલીસબ્રીજ) એક સુંદર જૈન પ્રાપ્ય વિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમાં શ્રી ચારિત્રવિજયજી ન જ્ઞાનમંદિર છે જેમાં હજારે પુસ્તકને સંગ્રહ છે અને વિદ્યાભવનમાં પઠન પઠન સ્વાધ્યાય વર્ગ સારી રીતે ચાલે છે. શહેરમાં તેની શાખાઓ પણ ખુલી છે. વિદ્યાભવનને ઉદ્દેશ જેને સાહિત્યને પ્રચાર અને જનોને સ્વાધ્યાયને રસ લગાડી જૈન સાહિત્ય વાંચી તેને પ્રચાર અને પ્રભાવના કરતાં શીખે, જીવનમાં ઉતારે અને સાચા જેન બને તે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના તીર્થની પાસે હમણાં કઈ તીર્થને જીર્ણોદ્ધાર થયેલ છે. પૂ પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજશ્રીના સદુપદેશ અને પ્રેરણાથી અમદાવાદનિવાસી શેઠ લાલભાઈ ઉદેરામ લઠ્ઠાએ ભગીરથ પ્રયત્ન કરી આ તીર્થને જીર્ણોધાર કરાવ્યા છે. મંદિર નાનું નાજુક અને દેવભૂવન જેવું બનાવ્યું છે. કલકત્તાના સુપ્રસિધ્ધ કાચના મંદિરની નાની પ્રતિકૃતિ સમજી લે એવું નાનું ને નજીક મંદિર છે. મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજી ભગવાન છે. આ મંદિરજીમાં વિ. સં. ૨૦૦૩ના મહા સુદ પૂર્ણિમાએ પ્રતિષ્ઠા થઈ છે અને પ્રતિષ્ઠા થઈ તે જ વખતે પ્રભુના મુખારવિંદમાંથી અમી ઝર્યું હતું. પ્રતિષ્ઠા પછી પણ યાત્રિકોને અનેક ચમત્કારો જોવામાં આવ્યા. અહીં ત્રણ માળની વિશાલ ધર્મશાળા છે, સુંદર ઉપાશ્રય છે. ભેજનશાળા ચાલુ છે અને ભાથું પણ અપાય છે. યાત્રિકોને બધી જાતની સગવડ છે. ચાણમાં અને હારીજ વચ્ચે જ કોઈ સ્ટેશન આવે છે. સ્ટેશન ઉપર જ નવી ધર્મશાળા પણ બંધાય છે. સ્ટેશનથી તીર્થસ્થાન મંદિર થી ના માઈલ દૂર છે. રોજ સ્ટેશન પર ગાડાનું સાધન પણ આવે છે. રસ્તે પણ સારો છે. ગામ બહાર મણિલાલ બંકાનું મકાન હતું તે પણ મનમોહન પર્વનાથ કારખાનાને આપવામાં આવ્યું છે. મુંબઈથી સાત ગાઉ દૂર શંખલપુર છે કે જે પ્રાચીન શંખપુરીનગરી હતી. ત્યાં પ્રાચીન ત્રણ માળનું ભવ્ય મંદિર છે. ત્યાં પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશ અને પ્રેરણાથી વજાદંડાદિ મહેસવ પચાસ વર્ષ થયે તેમજ નવીન ધર્મશાળા બંધાવવાનું ફંડ, જમીનનું વગેરે પણ નક્કી થઈ ગયું છે. કઈ તીર્થને પ્રાચીન ઇતિહાસ સાલમી સદીથી તે મળે જ છે. જગદ્ગુરુ શ્રી * મોઢેરામાં કંડ પાસેના પાણીના બંધનું બદકામ થતાં નીચે પ્રાચીન જન મૂર્તિઓ નીકળી હતી પરંતુ અનેક કારણોને લીધે તે મૂર્તિઓ હતી તે જ સ્થળે ઢાંકી વિષ આવી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ હીરવિજ્યસૂરીશ્વરજીને પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ અહીં મેટી અંજનશલાકા પણ કરાવી છે, એમ શિલાલેખો જોતા જણાય છે. તીર્થ મહાન ચમત્કારી અને પ્રભાવિક છે. કંબધ તીર્થને ઉદ્ધાર થઈ ગયા પછી પાસેના ગામના જમણ પુર, વાઘપુર વગેરેના જીર્ણોદ્ધાર પણ થયા છે. તીર્થને મહિમા જ અદ્દભૂત છે. આવી જ રીતે સેરીસામાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ એ બંધાવેલ મંદિરમાં પૂ. પા. શાસનસમ્રા આ. મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના હાથે શેઠ આ. ક. ની પેઢીના પ્રયત્નથી પ્રતિષ્ઠા પણ થઈ છે. આવું જ પાનસરમાં પણ ચાર દેરીઓ નૂતન અને ભવ્ય બની છે. ભેજનશાળા પણ શરૂ થઈ છે. શંખેશ્વરજીમાં સુંદર નો લેપ થયો છે. ચાણુરમા પાસેના સેંધા ગામમાંથી એક વિશાલકાય સુંદર જિનપ્રતિમા પ્રાપ્ત થઈ છે જે ચાણસ્મામાં બિરાજમાન કર્યા છે. રાજપુતાના વિભાગમાં આગિરિરાજ, દેલવાડા, અચલગઢ, કુંભારીયાજી તેમજ મ રવાડની નાની અને મેટી પંચતીથી, ફધી, સુવર્ણગિરિ, કાપરડા, કેરટાજી, શ્રી મેવાડ માં કેશરીયા, કરડેડાજી, નાગફણી પાર્શ્વનાથ, માળવામાં મક્ષી , અવંતિમાં આવતી પાર્શ્વનાથ શ્રી સિદ્ધચક્ર મંદિર નૂતન અને ભવ્ય બન્યું છે. માંડવગઢ વગેરે તેમજ જેસલમેર, બિકાનેર, અલવર, જયપુર, અજમેર, ઉદયપુર. ઇદે ૨, ધાર વગેરેને ટુંક પરિચય આપે છે. ચિતેડના મંદિરોને જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા થઈ છે. રાણકપુરને ભવ્ય જીર્ણોદ્ધાર થયો છે તે અબૂનાં દેલવાડાનાં મંદિરોને જીર્ણોદ્ધાર શરૂ થાય છે. જાહેરમાં નૂતન નંદીશ્વરદ્વોપનું ભવ્ય મંદિર બન્યું છે. દક્ષિણમાં મહારાષ્ટ્રમાં કુપાક, અંતરી. ક્ષજી પાર્શ્વનાથ, ભાંડુકજી પાર્શ્વન થી મુક્તાગિરિ, થાણું, નાશીક વગેરેને પરિચય આપે છે. અંતરીક્ષપાશ્વનાથજીમાં શ્રી મૂળનાયકજીને ૨૦૦૫ માં સુંદર વા. લેપ થયે છે. થાણામાં સિધચક્રમંદિર પટ તથા શ્રી મુનિસુવ્રતસ્વામીનું નૂતન જિનમંદિર સુંદર બન્યું છે તેમજ ઉતર પ્રાંતમાં પંજાબમાં તક્ષશિલા, ભેરા, કાંગડા આદિના પરિચય સાથે તે પ્રાંતમાં પૂર્વાચાર્યોના વિહારને ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ લખી છે. પરંતુ આ પુસ્તક લખાયા પછી હિંદના ભાગલા પડતાં પૂ.પા. આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજી મહા શજના સદુપદેશથી જે અનેક શુભ કાર્યો થયાં હતાં તેમાં વળી પંજાબ દેશધારક પૂ પા. મૂલચંદ્રજી ગણિ મહારાજની જન્મભૂમિ શિયાલકોટમાં ત્રણ માળનું મુખજીનું ભવ્ય મંદિર બન્યું હતું તેમાં પૂ.પા. શ્રી પંજાબદેશાધારક બુટેરાયજી મહારાજ પૂ. પા શ્રી મલચંદજી ગણું અને પૂ. શ્રી ન્યાયાંનિધિ વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિ પણ સ્થાપિત થઈ હતી તે શિયાલકોટ, ગુજરાવાલા, ડેરા-ગાજીખાન, લાહોર વગેરે પાકિસ્તાનમાં જતાં ત્યાંની સ્થિતિને કાંઈ ખ્યાલ જ નથી આવતા. એ મહાન સમાધિમંદિર-જ્ઞાનમંદિર વગેરેનું શું થયું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યાંની પરિસ્થિતિમાં માટે ફેરફાર થયે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ દેશનાં તીર્થોમાં સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, શૌરીપુર, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, અયોધ્યા, હસ્તિનાપુર, મથુરા તેમજ આગ્રા. દિલ્હી, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, કલકત્તા-મુશદાબાદ-અજીમગંજ વગેરેને પરિચયાત્મક ઈતિહાસ આપે છે. છેલ્લે વિચ્છેદ તીર્થો અષ્ટાપદજી, મિથિલા, કપિલા, સેટમેટકિલા (શ્રાવસ્તિ), ભક્િલપુરને ટ્રેક પરિચય આપે છે. આ સિવાય લખનૌ ને અધ્યા વચ્ચે “અહિચ્છત્રા” નગરીના ખંડેર ઉપલબ્ધ થયાં છે. તેની શોધખોળમાંથી અનેક જિનમંદિરે મળવાની સંભાવના છે. તેમજ ત્યાં અનેક પ્રાચીન સીકકાએ વિગેરે છે. તે પણ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમજ કાશી અને અબાજી વચ્ચેનું જેનપુર શહેર કે જ્યાં જેનોની ઘણી જ સારી વસતી હતી, ત્યાં એક મોટી વિશાલ મજીદ છે જે બાવન જિનાલય પ્રાચીન જૈન મંદિરમાંથી બની છે. આ પણ એક ઐતિહાસિક સ્થાન છે. સંશોધકોએ આ સ્થાનોની જરૂર મુલાકાત લેવા જેવી છે. તેને ટૂંક પરિચય આપે છે. આવી જ રીતે ભરતપુર સ્ટેટમાં ડીગ-ભરતપુર, જયપુર સ્ટેટમાં મહાવીરજી વગેરે સ્થાન પ્રાચીન તીર્થરૂપ છે. ઉદયપુર સ્ટેટમાં તે મેવાડમાં તે જ્યાં જ્યાં રાજ્યને કિલ્લે બંધાય ત્યાં ત્યાં શ્રીકષભદેવજીનું મંદિર બંધાય આવો સિસોદીયા રાજવીઓને કાયદો હેવાથી ત્યાં અનેક મંદિરો, દેવસ્થાને, તીર્થ જેવાં જ છે. ખરી રીતે તે હિન્દની આર્યભૂમિ જ એવી છે કે જ્યાં નાનામાં નાના ગામડાથી તે મોટા શહેરોના નિવાસીઓને પણ તીર્થસ્થાનની જરૂર પડે છે. ગામડે ગામડે તમે જેજે. ગામ બહાર થોડે દૂર-નદીકાંઠે કે જંગલમાં એકાંત સ્થાનમાં નાનું દેવમંદિર–પક્ષમદિર-માતૃમંદિર હશે જ હશે. અને નગરના ભાવિકજને પ્રેમ-શ્રદ્ધા અને ભક્તિથી હૃદયાંજલી આપતા જ હશે. આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ જૈન તીર્થસ્થાનો, ખાસ કરીને શ્વેતાંબર જૈનતીર્થોને જ પરિચય આપે છે. બાકી હિન્દભરનાં તીર્થોનો ઇતિહાસ લખવા બેસીયે તો આવા પુસ્તકના કેટલાયે વિભાગે પ્રકાશિત કરવા પડે. આટલું વાંચી સુજ્ઞ વાંચકે ને એમ પ્રશ્ન થશે જ કે આ બધું બરાબર છે, પરંતુ પ્રાચીન જન આગમ સાહિત્યમાં આ તીર્થો સંબંધી કાંઈ ઉલલેખ છે ખરે? અને હેય તે તેનાં પ્રમાણ જરૂર આપે. વાંચકેના આ પ્રશ્નનો જવાબ નીચે આપું છું अहावय उज्जिते गयग्गपए धम्मचक्के य । पासरहाव-तनगं चमरुप्पायं च वंदामि ॥ શનાથપદેશાટના તથા તાિયાં છે તથા, અહિछत्रायां पार्श्वनाथस्य धरणेंद्रमहिमास्थाने । " (આચારાંગ નિર્યુકિત, પત્ર ૧૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦. નીશીથ ચૂર્ણમાં પણ ધર્મચક્ર, દેવનિમિત રતૂપ, છવિતસ્વામી પ્રતિમા અને કલ્યાણકભૂમિ આદિ તીર્થસ્થાનોની નોંધ મલે છે. " उत्तरावहे धम्मचकं मथुराए देवणिम्मिओ थूभा कोमलाए जियंतसामी पडिमा, तित्थंकराण वा अम्मभूमिओ।" છેદસૂત્રોના ભાષ્ય અને ટીકાકારે લખે છે કે-અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ તિથિઓમાં નગરમાં રહેલાં સર્વ જિનમંદિરનાં દર્શન કરવાં જોઈએ. જૂઓ તેના પાઠે. " निस्सकडमनिस्सकडे चेइए सबहिं थुई तिनि । वेलंब चेइआणि व नाउं रविकिक आववि." " अट्ठमीचउदसी सुचेय सव्वाणि साहणो सव्वे वन्देयव्वा नियमा अबसेस -तिहीसु जहमत्ति ॥" एएसु चेव अट्ठमीमादीसु चेइयाई साहुणो वा जे अणणाए वसहीए ठिआते न वदंति मास लहु ॥ વ્યવહાર ભાષ્ય અને ચૂર્ણિ આઠમ, ચૌદશ આદિ પર્વતિથિના દિવસે માં સર્વ જિનમંદિરોમાં રહેલી જિન પ્રતિમાઓને, અને પિતાના તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પથાય. લઘુ સાધુઓએ વંદન કરવું જોઈએ. જે વંદન ન કરે તો સાધુ પ્રાયશ્ચિત્તનો ભાગી થાય. મહાનશીથ સૂત્રમાં પણ ચય, તીર્થ અને તીર્થોમાં ભરાતા મેળાઓને ઉલેખ મળે છે. जहन्नया गोयमा ते साहुणो तं आयरियं भगति जहा-णं जइ भयवं तुम आणावेहि ताणं अम्हेहिं तिस्थयत्तं करि( २)या चंदप्पहसामियं वंदि(३) याधम्मचक्कं गंतूणमागच्छामो ॥ આ પાઠ આ સિવાય જ્ઞાતાધર્મકથાંગમાં પાંડવેના નિર્વાણ સમયે સિદ્ધ"ગિરિ-guદાવાદ વગેરેના પાઠે આવે છે. તેમજ સેલગ અને પંથકના નિવાણમાં પણ પુંડરીકાચલને ઉલેખ છે. શ્રી જીવાભિગમ સૂત્ર, શ્રી રાયપાસેનીય સૂત્ર અને જંબુદ્વીપપન્નત્તિના પાઠોથી શાશ્વતી જિનપ્રતિમા, પૂજનવિધિ અને દેવો. આસો તથા ચૈત્રની ઓળીમાં નંદીશ્વરદ્વીપની યાત્રાએ જાય છે અને અઠ્ઠાઈ મહેત્સવ કરે છે તેમજ જિનેશ્વર ભગવંતના કલ્યાણુક દિવસોમાં પણ દે નંદીશ્વરદ્વીપની યાત્રાએ જાય છે, મહત્સવ કરે છે, વગેરે પાઠે બહુ જ પ્રસિદ્ધ છે એટલે અહીં નથી આપ્યા. આવી જ રીતે શ્રી ભગવતી સૂત્રમાં જંઘાચારણ અને વિદ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ચારણ મુનિપુંગવે નંદીશ્વરદ્વીપની યાત્રાએ જાય છે વગેરે હકીકત પણ એ જ સૂચવે છે કે પ્રાચીનમાં પ્રાચીન જૈન અંગ શાસ્ત્રદાહશાંગી અને બીજા આગમ શાસ્ત્રોમાં પણ તીર્થો-તીર્થયાત્રા અને જિનેશ્વર ભગવંતની પૂજા વિધિ વગેરે સુચારીત્ય ઉપલબ્ધ થાય છે. જેમ પ્રાચીન જૈન સૂત્રમાં મૂર્તિપૂજાના પાઠ ઉપલબ્ધ થાય છે તેમ વૈદક સાહિત્યમાં પણ વેદ કાળથી તેવા પાઠે મલે છે. જુઓ, તેને માટે નીગ્ન ઉલેખ, “ મૂર્તિપૂજાની ઐતિહાસિકતા વેદકાળ જેટલી પ્રાચીન છે.” આ જ લેખમાં છેલે જણાવ્યું છે કે “ફકત ભારતમાં જ નહિ પણ જ્યાં જ્યાં હિંદ ધર્મની પ્રજાએ પગ જમાવ્યો ત્યાં હિંદુ દેવદેવીઓના વિવિધ સ્વરૂપને પ્રચાર, પૂજન, અર્ચન તેમજ દેવમંદિરનાં શિલ્પમાં ઉતર્યો. જાવા, કંબોડીયા, સુમાત્રા વગેરેમાંથી મળતાં હિન્દુ મૂતિઓનાં પ્રતિકેની સાક્ષી પૂરે છે."* જનોએ જેમ તીર્થયાત્રા અને તીર્થસ્થાનનું મહત્વ, તેનું ગૌરવ. સાચવ્યું છે તેમજ એ પવિત્ર તીર્થસ્થાનોમાં પોતાનું સર્વસ્વ ખચી તીર્થસ્થાને સુંદર કલા અને શિલ્પથી શણગારવામાં પણ લગારે ૫છી પાની નથી કરી. પવિત્ર તીર્થભૂમિઓને પિતાનું સર્વર માની તીર્થભૂમિઓને અનુકૂલ ભવ્ય જિનમંદિર, સુંદર વેરાગ્ય રસભરપૂર જિનમૂર્તિઓ અને શ્રી તીર્થકર ભગવંતના પૂર્વભવે તથા મહાત્માઓના વિશિષ્ટ જીવનપ્રસંગેને પત્થરમાં આલેખી જીવંત સ્મરણે રજુ કર્યા છે. આમ કરી તેમણે ભારતીય પ્રાચીન શિપ સ્થાપત્યને-લલિત કલાને અને તેને રસત્કર્ષને જીવંત રાખે છે. બૌધ્ધોએ પણ કાવેરી-ઈલોરા-અને અજંતાની ગુફાઓમાં, બૌદ્ધ વિહાર મઠોમાં, સારનાથ સાંચીના મંદિરમાં અને મૂતિઓમાં જે અદભૂત શાંતરસ–વૈરાગ્યરસ, અપૂર્વ મદિરોની બાંધણી અને રચનામાં શિલ્પ કલાને જે ગૌરવભર્યું સ્થાન આપ્યું છે, તે ખાસ દર્શનીય છે. આવી જ રીતે વૈદિક ધર્માવલંબીઓએ પણ પોતાનાં તીર્થસ્થાનને, મૂતિઓને તેનાં વિવિધ આસને, વિવિધ મુદ્રાઓ, વિવિધ રૂપે અને અવતારોનું જે અદ્દભુત નિરૂપણ કરી શિ૯૫ કલાને જે ઉત્તેજન આપ્યું છે તે ખાસ દશનીય છે તેમજ રૂપાવતાર ' અને રૂપમંડન વગેરે ગ્રંથમાં મૂર્તિરચના-નિરૂપણ પ્રમાણે ચતુમુખ, પંચવકત્ર, શિવલિંગ, અર્ધનારીશ્વર, ગોપાલસુંદરી, સદાશિવ કે મહાસદાશિવ, વિષ્ણુ રામચંદ્રજી, સીતા, રૂદ્ર, હનુમાનજી વગેરે વગેરે અનેક આકૃતિઓ વિવિધ રૂપધારી મૂર્તિઓ બનાવી તીર્થોને શોભાવ્યા છે. છેલે રાજા મહારાજાઓ, મુસલમાન બાદશાહ અને મુગલ સમ્રાટોએ ભારતીય કલાને જે રૂપે ઉત્તેજન આપ્યું છે તે સૌમાં તીર્થધામેનું શિલ્પ ઉત્કૃષ્ટ અને ઉત્તમ છે, * ગુજરાતની કેટલીક અનન્ય પ્રતિમાઓ.” લેખક નિરાલાલ ભાઈ શંકર દવે કુમારને ૩૦૦ મો અંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : આવા પ્રાચીન હિન્દુ શિલ્પ અને સ્થાપત્યના અપૂર્ણ નમૂના માટે આમ્મૂદેલવાડાના જૈન મંદિર, કુંભારીયાજીનાં અને મીરપુરના જૈન મદિરા જગવિખ્યાત છે. પાશ્ચાત્ય વિદ્વાન ફ્રાઈંસ સાહેબ અને કર્નલ ટોડે આબૂનાં મંદિરો અને તેનુ' અદ્ભૂત શિલ્પ જોઈ મુક્ત કઠે પ્રશંસા કરતાં છેવટે એમજ કહ્યું કે આ મદિરા સમસ્ત ભારતવર્ષમાં સર્વોત્કૃષ્ટ કલાધામ છે.'' સુપ્રસિધ્ધ દેશનેતા ૫. શ્રી માલવીયાજીએ પાવાપુરીના ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણુસ્થાનના-જલમદિરનાં દર્શન કરતાં કહ્યું “આત્માની અપૂર્વ શાંતિનુ` ધામ આ મંદિર છે.' આવી જ રીતે તારંગા હીલ ઉપરનુ` ગગનચુમ્મી ભવ્ય જૈન મંદિર, રાણકપુરજી અને કાપરડાજીનું મંદિર, અજાહરા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, કુપાકજી, દીયાણા-લેાટાણા અને નાંદીયાની અદ્ભૂત અમીયભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કાય” સ્તુતિને ચરિતાર્થ કરતી જિનભૂતિયા ખાસ દર્શન કરવા લાયક છે. જૈનમ દાની અદ્ભૂત બાંધણી, અપૂર્વ શિલ્પકલા અને રચના જોઇ તેના ઉપર મુગ્ધ થઈ હિન્દના રાજામહારાજા અને ધર્માચાર્યો પણ આકર્ષાયા અને ખાસ શકરાચાય જીની પ્રેરણાથી જગન્નાથપુરી, દ્વારિકા, બદરીનારાયણુ આદિ તીર્ઘાનાં જૈનમદિરમાં પેતાના ઇષ્ટદેવની મૂર્તિ એ સ્થાપી છે, જે દ્યાવધિ વિદ્યમાન છે. મુસલમાન સમ્રાટોએ પશુ ભગ્ય જન મદિશને મસ્જીદ બનાવી છે. જેમકે પાલનપુર, ભરૂચ, પ્રભાસપાટણું, ખંભાત, વિજાપુર, જોનપુર, અજમેરની પ્રસિદ્ધ મસીદો એટલે આ બધી મૂર્તિપૂજાના જ મહિમા અને વિવિધ પ્રકારો છે. આ સંબધી ભારતીય બે વિદ્વાનોના અભિપ્રાયા રજૂ કરી આ લાંખી પ્રસ્તાવના પૂરી કરીશ. " "" મૂર્તિ પૂજાના ખેાળામાં જ શિલ્પકલા સચવાઇ છે. મૂર્તિ અને મંદિરની વિવિધ રચનાએમાં આપણાં રાષ્ટ્રને ધર્મની વિવિધ રેખાએ પડો છે. પુરાણેની અસખ્ય કલ્પન એને પત્થરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂતિ'એ ને મદિરાને વરે છે. મૂર્તિએ પ્રજાતી મનેાભાવના, આશા નિરાશા અને કલ્પનારૂપે છે. સ ંસ્કારેનુ સુરેશ દીક્ષીત. એ નવનીત છે.'' “ જે મુસલમાને હિદમાં આવ્યા હિંદની સત્ત ને વૈભવને લૂટયે; મૂર્તિ ભજક બનવામાં પોતાનુ ગૌરવ માન્યું તે જ મુસલમાન સમ્રાટ, કટ્ટર મુસલમાન સૂબાએ ભારતીય પવિત્ર તીથૅધામે। અને દેવસ્થાનો જોઈ મુગ્ધ બન્યા. બુતપરસ્તિ *ડીને મૂર્તિને નિ ંદન રાએએ મક્કા-મદીના, અ મેર-આગ્રા, દીલ્હી-લખનૌ, વિજાપુર પાવાગઢ-માંડવગઢ વગેરે શહેરમાં મનહર મસ્જીદેા-મકબરા, રાજા, ફારા ખંધાવી તેને ધૂપ-દીપ-પુષ્પમાલા અને વસ્ત્રોથી જ નહિ કિન્તુ હીરા-મેતી- પન્ના-નીલમ વગેરે ઝવેરાતથી શણગારી અને એમાં તાજમહેલની રચના કરીને તે હદ જ કરી છે.’’ P. R. S. એટલે તીસ્થાને તે દરેક ધર્માવલ'બીએ માને છે એ નિર્વિવાદ છે-ખસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ જ માન્યતાથી પ્રેરાઈ આ જનતીને ઇતિહાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાંના ઘણાં તીર્થોની યાત્રા તે અમારી ત્રિપુટીએ કરી છે. એટલે પ્રત્યક્ષ દષ્ટારૂપે તીર્થોનાં વર્ણને જેન સામાયિકમાં અવારનવાર આપ્યાં છે. ખાસ ભાવનગરથી પ્રકાશિત થતા જેન આમાનંદ પ્રકાશમાં અમારી પૂર્વ દેશની યાત્રા, અમારી મારવાડ યાત્રા વગેરે પ્રસિદ્ધ થયેલા હતા. એ લેખ જોઈને જ ભાઈ કેસરીચંદ ઝવેરીએ જૈન તીર્થોને ઇતિહાસ પુસ્તકરૂપે પ્રગટ કરવા માંગણી કરી. અને તેમની જ પ્રેરણાથી આ પુસ્તક તિયાર થયું છે. ત્યારપછી જૈન, જૈન જાતિ, જૈન ધર્મ સત્ય પ્રકાશ વગેરેમાં પણ તીર્થયાત્રાના લેખો અવારનવાર અમારી ત્રિપુટીદાર લખાતા હતા એને પણ આમાં સંગ્રહ કર્યો છે આ સિવાય બીજા પણ અનેક ઉપલબ્ધ સાહિત્યને શકય તેટલે ઉપયોગ કર્યો છે તે વાંચક ગ્રંથોનાં નામથી જોઈ શકશે-આ પુસ્તક લખાયા પછી કેટલાયે મહાવના પ્રાચીન શિલાલેખે અને ઇતિહાસ પ્રકાશિત થયાં છે. જેમકે ઘોઘા થિત શ્રી નવખંડા પાર્શ્વનાથજીના ૧૪૩૧ અને ૧૩૮૧ ના શિલાલેખી પ્રમાણે મલે છે. સિરોહી રાજ્યમાં ઘણું પ્રાચીન મંદિરો છે. તેમાં દીયાણું, લટાણા, નાંદીયા વગેરેમાંથી બારમી સદીના લેખે અમે જેનધર્મ સત્યપ્રકાશમાં પ્રકાશિત કર્યો છે. આવી જ રીતે હારીજ, કાઈ, ચાણસ્મા વગેરેના લેખે પણ ઉપલબ્ધ થયા છે. અમદાવાદના મંદિરે, તેના સઘ વગેરેના રાસા ઢાળે મળ્યાં છે. કેસરીયાજી, જીરાવાલાજી, અંતરીક્ષ વગેરેના રાસ રતવને પ્રાચીન મલ્યા છે જે એ તીર્થોની એતિહાસિક પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ બધા પ્રાચીન ઉલ્લેખો દ્વિતીયાવૃત્તિમાં ઉમેરાશે. આ પુસ્તકના પ્રકાશનમાં આખાયે યશ પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી મ. સા. તથા પૂ. પા. વડીલ શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીને જ ઘટે છે. અમારી ત્રિપુટીએ સદાયે સાથે રહી જે કાંઈ જોયું, નિહાળ્યું, અનુભવ કર્યો તે બધાને યશ એ પૂજયેને જ ધટે છે. અને સદ્બત ગુરુદેવની પરમકૃપાને આશીર્વાદના પ્રતાપે જ અમારી યાત્રાએ સફલ થઈ છે, ત્યાર પછી આત્માનંદ પ્રકાશ, જૈન ધર્મ સત્યપ્રકાશ, ન, જનજાતિ વગેરે સામયિકોએ લેખ પ્રકાશિત કરી અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે તે કેમ ભૂલાય? આર્થિક રહાયક અને પુસ્તક માટે પ્રેરણા કરનાર ભાઈ કેસરીચંદ ઝવેરી તથા અમદાવાદનિવાસી મહાનુભાવ ડાહ્યાભાઈ રતનચંદ વગેરે વગેરે મહાનુભાવોની તેમની શ્રતભકિત અને તીર્થસેવાને પણ ન જ ભૂલી શકાય. છેલ્લે આ પુસ્તક છપાવીને તૈયાર કરનાર શેઠ દેવચંદભાઈ દામજીભાઈ, તેમના બને સુપુત્રો ગુલાબચંદભાઈ અને હરિલાલભાઈ તથા પ્રફ સંશોધન કરનાર બાલુભાઈ રૂગનાથ શાહ આ બધાની ધીરજ, ખંત અને અમાપ ઉત્સાહે આ પુસ્તક સુંદર રીતે બહાર પડે છે તે બધાને પ્રેમથી સંભારું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક વાંચી મુમુક્ષુ છે તીર્થયાત્રા કરવા પ્રેરાય, તીર્થસ્થાને મહિમા જાણું વાંચો તેને અનુભવ કરે અને તીર્થયાત્રા કરી જૈન ધર્મના ભૂતકાલીન અને વર્તમાનકાલીન ગૌરવને અનુભવ કરી પતે તેવા મહાન થવા, એ મહાન વિભૂતિઓના પગલે ચાલી જીવનને વીતરાગ દેવના ધર્મને ચોગ્ય બનાવી સાપતિ તીર્થ ને સફલ કરે એજ શુભેચ્છા. તીર્થયાત્રા કરવા જનાર મહાનુબા નીચેની સૂચનાઓને જરૂર અમલ કરે. તીર્થયાત્રાએ જતાં સસ વ્યસનને જરૂર ત્યાગ કરે, રાત્રિભેજના કંદમૂળ ભક્ષણને ત્યાગ કર, વ્રત પચખાણ કઈક ને કઈક જરૂર કરવાં, બ્રહ્મચર્ય પાળવું, દરેક તીર્થસ્થાનમાં અવશ્ય પૂજા કરવી, ભંડારમાં જરૂર ભરાવવું, સાધારણ ખાતામાં પણ રકમ જરૂર ભરાવવી, આશાતના થતી જોવાય તે ટાળવા પ્રયત્ન કરે. કયાંય ગંદકી ન કરવી. ધર્મશાળાઓમાં પણ શુદ્ધિ જાળવવી. પહાડ ઉપર ચઢતાં પગના જોડા નીચે જ રાખવા. મંદિરમાં સેટી-હથીયાર વગેરે કદી ન લઈ જવા. એંઠા મોઢે ન જવું, પાન સેપારી વગેરે મુખવાસ મોઢામાં ન રાખવા. મુખશુદ્ધિ અવશ્ય કરી લેવી. ઉપર કશું જ ખાવું નહિ. પાણી સિવાય બીજા પીણાં પણ બંધ કરવાં. અંગ શુઇ, વસ્ત્ર શુદ્ધ, ચિત શુક, ઉપકરણની શુદ્ધિનો ખ્યાલ રાખ. પહાડ ઉપર લઘુનીતિ વડીનીતિ ન જવું. રાતામાં થુંકવા વગેરેની બીજી ગંદકી ન કરવી. અને તીર્થસેવાને પૂર્ણ લાભ લઈ આત્મકલ્યાણ સાધવું, એ જ શુભેચ્છા. મુ. ન્યાયવિજયજી (ત્રિપુટી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક તૈયાર કરવામાં સહાયક પુસ્તકની નોંધ. આવશ્યક નિર્યુક્તિ. વિવધ તીર્થંકલ્પ, જૈન તીર્થમાલા પાવલી સમુચ્ચય. પ્રબંધચિંતામણી ઉપદેશતરંગિણી ઉપદેશસપ્તતિકા વસ્તુપાલ ચરિત્ર સંઘપતિ ચરિત્ર શત્રુંજય મહાગ્ય, શત્રુંજય પ્રકાશ આત્માનંદ પ્રકાશની ફાઈ, શત્રુંજય મેમોરીયલ. જૈનધર્મ સત્યપ્રકાશની ફાઈલ જૈનધર્મ પ્રકાશની ફાઇલો જેન તિ જન યુગની ફાઈલ ભીલડીયાજી તીર્થનો ઈતિહાસ, સુષા બાબુ સ.-૧-૨ જૈન પૌમાંક શંખેશ્વર મહાતીર્થ ધર્મધ્વજની ઈલે જેનધર્મ પ્રકાશ હીરક મહોત્સવ અંક મારુ૫ તીર્થને રિપેર્ટ જન સાહિત્ય સંશોધક અમારા લેખને સંગ્રહ આત્માનંદ પ્રકાશ (હિન્દી) જૈન સ્પેશીયલ અંક જૈન તીર્થ ઈતિહાસ વિહાર દર્શન વિહાર વર્ણન પાટણ ચૈત્ય પરિપાટી સૂરત ચિવ પરિપાટી ખંભાત ચૅ પરિપાટી કુમારનો ખાસ અંક વિશાલ ભારત વિશ્વવાણી પ્રાચીન લેખ સંગ્રહ ભાગ-૨ સં. જીનવિજયજી પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૧-૨-૩ બાબુ પુરણચંદજી નહાર પ્રાચીન જૈન લેખ સંગ્ર૯. પૂ. ૫. આ. શ્રી વિજયધર્મસજીિ પ્રાચીન જૈન લેખ સંગ્રહ પૂ. પા. ખા. શ્રી બુદ્ધિસાગરસૂરિજી જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ન ધર્મને પ્રાચીન ઇતિહાસ વીરવંશાવલી જૈન તીર્થોને નકશો, પંચપ્રતિક્રમણ. સમેતશિખર તીર્થ ચિત્રાવલી ઇડર તીથને રિપોર્ટ કેસરીયાજી તીર્થક ઈતિહાસ. ભેરેલ તીર્થ પરિચય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક્રમ ણિ કા પૃષ્ઠ ૧૪૫ ૧૪૫ ૧૪૫ ૧૪૫ ૧૪ ૧ ૧૪૮ ૧૪૯ ૧૫૩ ૧૬૪ ૧૬૪ નંબર નામ પૃષ્ઠ નંબર નામ સૌરાષ્ટ્ર વિભાગ ૨૪ પાઠારા ૧ શ્રી શત્રુંજય ગિરિરાજ ૧ ૨૫ જખૌ ૨ તલાજ ૧૬ ૩ ૨૬ નળીયા મહુવા ૧૧૪ ૨૭ તેરા જ ઘોઘા શ્રી નવખંડ પાર્શ્વનાથ ૧૧૫ ૨૮ કટારીયા ૫ વલભીપુર ૧૧૫ ૨૯ અંગીયા ' ૬ દ્વારિકા ૧૧૬ ૩૦ કંથકે ટ ૭ ઢાંક ૧૧૭ ૩૧ ખાખર ૮ જામનગર ૧૧૭ ગુજરાત વિભાગ ૯ મિરનારજી (રૈવતાચલ) ૧૧૮ ૩૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ • ૧૦ કોડીનાર ૧૩૩ . ૩૩ વડગામ ૧૧ ના શહેર ૧૩ ૩ ૩૪ ઉ૫રીયાળા ૧૨ અજારા પાર્શ્વનાથજી ૧૩૫ ૩૫ વીરમગામ દેલવાડા ૧૩૭ ૩૬ માંડલ ૧૪ દીવ ૧૩૮ ૩૭ દસાડ ૧૫ બલેજા (બરેયા) પાર્શ્વનાથ ૧૩૮ ૩૮ પાટડી ૧૬ વર્ધમાનપુરી (વઢવાણ) ૧૩૯ ૩૯ પંચાસર ૧૭ ઉપરીયાળા ૧૩૯ ૪૦ રાધનપુર કરછ વિભાગ ૪૧. સમી. ૧૮ ભદ્રેશ્વર તીર્થ ૧૪૦ ૪૨. મુંજપુર ૧૯ અંજાર ૪૩. ચંદુર (મોટી) ૨૦ મુદ્રા ૪૪. હારીજ 1 માંડવી ૧૪૩ ૪૫. ચારૂપ ૨૨ ભુજ ૧૪૪ ૪૬. પાટણ ૨૭ સુથરી ૪૭, ગાંભુ-ગસુતા ૧૬૪ ૧૬૫ ૧૬૫ ૧૬પ ૧૬૬ ૧૬૬ ૧૪૩ ૧૪૩ ૧૬૬ ૧૬૭ ૧૭૨ ૧૭૪ ૧૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૮૨ આબુ નંબર નામ પૃષ્ઠ નંબર નામ ૪૮. મેઢિના ૧૭૮ ૮૦. કાવી-ગંધાર ૫ર જય અંબેઈ (મનમોહન પાર્શ્વનાથજી)૧૮૦ ૮૧, માતર ૨૫૫ ૫. ચાણસ્મા ૮૨. અગાશી ૨૫૬ ૫. હરીજ ૧૮૨ ૮૩. મુંબઇ ૨૫૭ પર. મેત્રાણું ૮૪. પરાલી તીર્થ ૨૫૮ ૫૩. અમદાવાદ ૧૮૩ ૮૫. પાવાગઢ ૨૫૯ ૫૪. નરેડા ૮૬. ભિન્નમાલ ૨૬૩ ૫૫. સેરીસા ૧૮૬ મારવાડ-મેવાડ રાજપુતાના વિભાગ ૫૬. વામજ ૧૮૯ ૮૭. ચંદ્રાવતી ૨૭૧ ૫૭. ભોયણજી ૧૮ ૨૭૬ ૫૮. ૫. સર ઓરીયા ૨૮૪ ૫૯ મહેસાણા ૧૯૦ ૯૦. અચલગઢ ૨૮૪ ૬૦. આનંદપુર (વડનગર) ૯૧. આરાસણ-કબારીયાજી ૨૭ ૬૨. તારંગા ૧૯૨ મોટા પિસીનાજી ૩૦૨ ૬૨, ઈડરગઢ ૨૦૬ ૯૩. મહાતીર્થ સંકશ્યલ ૩૦૩ ૬૩. પોશીના પાર્શ્વનાથજી ૨૧૧ ૯૪. જીરાવલા પાર્શ્વનાથ ३०४ ૬૪. મોટા પિસીનાજી ૨૧૧ બ્રહ્માણ (વરમાણ) ૩૦૯ ૬૫, ૫૯લવીયા પાર્શ્વનાથ કયિકાસહક (પાલનપુર) ૨૧૨ સાર ૩૧૨ ૬૬. મગરવાડા રાણકપુર ૩૧૭ ૬૭. ભીલડીયાજી (ભીમપલી). ૨૧૪ ૯૯, વ૨કાણ ૬૮. ઉણ ૨૨૪ ૧૦૦, નાડોલ ૩૨૩ ૬૯. થરા ૨૨૫ ૧૦૧. નાડલાઈ ૩૨૩ ૭૦. રામસેય ૨૨૫ ૧૦૨ સાડી ૩૨૬ ૭૧. મુહરી પાસ (ટીટેઈ) ૨૨૮ ૧૦૩.. ઘાણેરાવ ૩૨૬ હર, રોલ (મેલ). ૨૨૯ ૧૦૪. મુછાળા હાવીર ૩૨૬ ૭૩. નાગફણું પાર્શ્વનાથ ૨૩૧ ૧૦૫. પીઠવાડા ૭૪. દભવતી (કોઈ) ૨૩૩ બામણવાડાછા ૩૨૯ ૭૫. વડોદરા ૨૩૬ ૧૦૭.. મીરપુર ૨૩૦ ક, જમડીયા ૨૩૬ ૧૦૮. નદીયા ૨૩૦ ૭. ભરૂચ ૨૭૭ ૧૦૯ લોટાણું ૭૮. સુરત ર૪૧ ૧૧૦. દીયાણજી થત સ્થંભન પાર્શ્વનાથ (ખંભાત) ૨૪૨ ૧ . નીતોડા ૩૨૨ ૩૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮. નામ પૃષ્ઠ ૩૯૪ ૩૯૪ ૩૯૫ o Rટ૭. ૩૯૭ નંબર ૧૧૨. ૧૧૩. ૧૧૪. ૧૧૫. ૧૧૬. ૧૭. ૧૧૮. ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૭ ૧૨૪. ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૫ ૩૯૮ અજારી નાણું બેઠા સેમેશ્વર રાતા મહાવીર સુવર્ણગિરિ કોટા તીર્થ નાકેડાજી કાપરડાજી કલેધી એશીયાજી જેસલમેર અમર સાગર લોકવા દેવીકેટ બ્રહ્મસર બાડમેર ४०४ ૧૫૪ છે ધાર છ 6 છ પૃષ્ઠ નંબર નામ ૩૩૫ ૧૪૫ સવાલીયા ૩૩૫ સાવલીજી અજમેર કેશરગંજ ૩૭ જયપુર ૩૮૯ અવર ૩૪ (રાવણ પાર્શ્વનાથ) ૩૪૭ મહાવીરજી ૩યા માલવા વિભાગ ૩૫૪ ૧૫ર માંડવગઢ ૧૫૩ તારાપુર લમણુતીર્થ ૧૫૫ તાલનપુર ૩૬૯ ૧૫૬ ૧૫૭ મંદસેર ૧૫૮ ભે પાવર ૧૫૦ અમીઝરા તીર્થ ૩૭૦ સુરાનપુર ३७० મહારાષ્ટ્ર વિભાગ ૩૭૦ ૧૬૧ પાકજી ૩૭૧ ૧૬૨ અંતરિક્ષજી ૩૭૪ ૧૬૩ મુiાગરિ ૩૭૪ ૧૬૪ ભાંડુકજી ૩૭૬ ૧૬૫ કુંજ ૧૬૬ નાશીક ૩૭૯ ૧૬૭ થાણું ૩૮૧ ૧૬૮ વીજાપુર ૩૮૩ ૧૬૯ જાલના 3८४ ૧૭૦ હેમગિરિ ૩૮૫ ૧૭૧ તિનાલી ૩૯૧ પંજાબ વિભાગ ૨૯૨ ૧૭૨ ભેશ. ૩૯૪ ૧૭ તક્ષશિલા ४०७ ૨૯૭ ४०८ ૪૦૮ ૪૦૯ છ 6 ૧૨૮ ૧૨૯ પકરણ ૧૩૦ ૧૩૧ ૮૧૨ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૩૭૯, પિકરણ-ફોધી બીકાનેર ઉદયપુર સમીના ખેડા અલાપુર શ્રી કેશરીખાજી સાંવરાજી કરેડા દેલવાડા-દેવકુલપાટ દયાળશાહનો કિલ્લો નાગદા-અબજી ચિત્તોડગઢ. મક્ષીજી પાવનાથ . અવંતી પાર્શ્વનાથ તલામ ૪૧૮ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૫ ૪૨૫ ૪૨૫ ૪૨૫ ૧૪૨ ४२६ ૧૪૩ ૧૪૪ ૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ નભર ૧૭૪ કાંગડા ૧૭૫ બનારસ ૧૭૬ ભેલુપુર ૧૭૭ ભટ્ટની ૧૭૮ ૧૭૮ ચંદ્રપુરી સિદ્ધપુરી ૧૮૦ પઢા ૧૮૧ બિહાર ૧૮૨ ૧૨૭ ૧૮૮ ૧૨૯ ૧૯૦ કુંડલપુર ૧૮૩ ગુચ્છ ૧૮૪ રાજગૃહી ૧૮૫ પાત્રાપુરી ૧૮૬ શીરડી પૂર્વ દેશ જુવાલુકા નામ મધુવન શ્રી સમ્મેતશિખ જી અરઠાન (વધ માતપુરી ) ૧ ૧૯૨ ૧૯૩ મુશી ઢાબાદ ૧૯૪ મહિમાપુર ૧૯૫ ટગાલા Ret બાલુચર ૧૯૭ અજીમગજ ૧૯૮ ક્ષત્રિયકુંડ ૧૯૯ ગયાજી ૨૦૦ ૨૦૧ ૨૦૨ મુધ્ધગયા કાકી નાથનગર કલકત્તા કાસીમ બજાર પૃષ્ઠ ૪૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૩૪ ૪૩૫ ૪૩૫ ૪૪ર ૪૪૩ ૧૯ નખર ૨૦૩ ચંપાપુરી ૨૦૪ મદારહીલ ૨૦૫ ૨૦૬ યેાધ્યા ૨૦૭ સુલતાનમંજ રનપુરી ૨૦૮ લખનૌ ૨૯ કાનપુર ૨૧૦ શૌરીપુરી ૨૧૧ આગરા ૨૧૨ મથુરા ૨૧૩ દીલ્હી ૨૧૪ ૨૧૫ ૪૪૪ ૪૪૯ ૪૫૧ ૪૫ર ૪૫૩ ૪૫૯ ૪૬૧ ૨૧૬ શ્રાવસ્તિ ૪૬૫ ૨૧૭ અષ્ટાપ ૪૬૭ ૨૧૮ ભલિપુર ૪૬૮ ૨૧૯ મિથિયા ૪૭૭ ૨૨૦ કૌશાંબી ૪૮ ૨૨૧ હસ્તિનાપુર કપિલ જી નામ વિચ્છેદ્ર તીર્થો પુરીમતાલ (પ્રયાગ) પ્રયાગ (અલ્હાબાદ) અહિચ્છત્રા લીત્તભયપત્તત પૃષ્ઠ ૪૯૧ ૫૪૦ ૫૪૩ ૫૪૭ ૨૩૨ ૧૪૮ ૪૮૨ રર૩ ૫૪૯ ૪૮૨ ૨૨૪ તશિક્ષા પર ૪૮૩ ૨૨૫ ૧૫૭ ૪૮૪ ર૬ ૫૫૮ ૪૪ ૨૨૭ ૫૫૯ ૪૮૪ ૨૨૮ ઉર્યારિ ૫૫૯ ૫૦ ૪૮૫ ૨૨૯ જગન્નાથપુરી ૪૮૯ ૨૩૦ જોનપુર ૨૩૧ દ્વારિકા ૫૬૦ ૪૮૯ ૫ ૪૮૯ પરિશિષ્ટ ૧ હું : શ્રી પાર્શ્વનાથ૫ ૫૬૩ પરિશિષ્ટ ૨ જી : ચૈત્ય પરિપાટી સ્તન ૫૬૮ ૪૦ કાંગરા બદ્રીપા નાથ ૪૬ ૪૯૭ ૪૯૯ ૫૦૪ ૫૦૭ પાર પા૩ ૫૧૧ પ ૫૧૯ પર૧ ૫૨૭ ૫૩૩ ૧૩૩ ૧૩૭ www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થોની ટૂંકી માહિતી કાઠિયાવાડ વિભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નામ સ્થાન તીર્થનાયક ભગવાને રેવે લાઈન નજીકનું સ્ટેશન સ્ટેશનથી | તાર ઓફીસ કેટલા | પ્રાંત જિલ્લો| Telegraભાઈલ phic office પોસ્ટ ઓફીસ ( રિમાર્ક) વિશેષ માહિતી | . s | પાલીતારા પાલીતાણા પા. સ્ટેટ | Palitana પાલીતાણા સ્ટેશને ગાડીઓ મળે છે. સં. ૧૦ , ટુંકે ૯ હજારો મદિર (આ. શ્રી વિજયનેમિસુરિએ It ઉદ્ધાર કરાવ્યો છે. = ; છે છું છું તલાજ તલાજ મહુવા પાલીતાણા આદિનાથ શત્રુંજયગિરિ કબગિરિ હગિરિ ૫ગલા તળાજાગિરિ સુમતિનાથ મહુવા બંદર મહાવીર ઘોઘા બંદર નવખંડાપાઉં, વલા. વઢવાણ શહેર જુનાગઢ ગામ ગિરનાર ગિરિ પ્રભાસપાટણ ચંદ્રપ્રભુ ! , કોડીનાર અંબિકા( વિદ) , મં: ૫ ભાવનગર ધળા . ભાવનગર Talaja Mabuva ગવર્મેટ | Gogha વળાં સ્ટેટ | Vala વઢ. એટT Wadhvana જી. સ્ટેટ | Junagadh Ø વઢવાણ જુનાગઢ તાલધ્વજગિરિ ટુંક 8. મહુવા તલાજા માઈલ ૨૮, જિવિતરવામિ ઘોઘા મોટા રેડ, ચમરિક મૂર્તિ વલા આગમ તીર્થ, જૂની તલાટી જવા | નદી કાંઠે કૃત્રિમ તીર્થ જુનાગઢ Iઈ નેમિનાથ કલ્યાણક ૩ 1 મિરિવર ટુંક ૫ ટ્રામ મોટર મળશે. મં. ૨ કાનિાર ગાડી મેટર મળશે. વિતીય ઉના ) , હીરસુરિ સર્મભૂમિ તેમનાય જ વેરાવલ Prabhaso (ગાયકવાડ)[ Kodinar જુ, સ્ટેટ | Una ઉના www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ગુજરા 39 ખરેજા (રેમ) ઢાંકગિરિ જામનગર નામ સ્થાન અંજાર ભદ્રેશ્વર ,. સુથરી કટારીયા J. S. પાર્શ્વનાથ અજયપાનાથ B. S. પાર્શ્વનાથ J. S. શ્રાક્રિનાય G. S. નેમિનાથ J.D. તીર્થ નાયક ભગવાન શાન્તિાથ મહાવીર પાર્શ્વનાથ ઘતોલ મહાવીર રેલ્વે ભાઈન ૪. રૈ. 39 "9 ,, · વેરાવલ મહુ બાંટવા પાનેલી જામનગર નજીક સ્ટેશન બજાર "3 ભુજ "" માર २ ૬૦ ૨૯ } ૧ સ્ટેશનથી ફૈટલા માઈલ ↑ કચ્છ વિભાગ २० ૨૮ X જી. સ્ટેટ ૪૬ "} પારદર કડી "3 ગોંડલ સ્ટેટ જામ. રટેટ | Jamnagar | જામનગર 19 Una અભડાસા .... વાગર Bantva તાર ઓફીસ પેસ્ટ પ્રાંત જીલ્લા Telegraphic એગ્રીસ office ... Anjar ,, ઉના 39 આંટવા ઢાંક Mandvi અંજાર વાલા સુથરી Bhachhaw વાંઢિયા ગાડી મેટરભસશે (સ્ટે. પ્રાચી) | દીવબંદર મા. ૧૦, દેલ મા. ૨ પરબંદર મા ૩૦ માંગરાલ મા.૨૦ વિચ્છે; તીથ ( ખરડા વિગેરે) તીય સમાન અનેક શિ (રિમાર્ક) વિશેષ માહિતી ખાસ તીથ નથી. મદિર ૩ રેકડી મલશે, ઊ’ઢ મળશે. ભુજમાં મ, ૩ વડાલા મા. ૨ પ'ચતીર્થીયાત્ર', માંડવી મા. ૨૬ ભુજ મા. ૪૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિભાગ B. B. & C. I. RY. રેવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગામ સ્થાને તીર્થનાથ ભગવાન સ્ટેશનથી | તાર ઓફીસ લાઈન નજીકનું સ્ટેશન| કેટલા પ્રાંત કલો]Telegraphic માઈલ Office પિટ ઓફીસ | (રિમાર્ક) વિશેષ માહિતી ડીસા ચામ શખેશ્વર પાર્શ્વનાથ BBC | પાટડી હારિજ વડગાંવ આદિનાથ |M. H. ૫ ટકી ભાંડક ગોડી પાર્શ્વ પાટણ " | પંચાસર પાર્શ્વIM, H, પશુ ચારૂપ શામળાપા ચામ ચાણમાં T ભદેવા પાર્શ્વ [M H. ચાણસ્મા કોઈ મનમેહનપા ઉ૫રીયાળા | ઋષભનાથ T બ્રાંચ ઉપરિઆળા અમદાવાદ ૨૪ અમદાવાદ નડા. પદ્માવતી પાર્થT. નરોડા ભેયણ મહિનાથ |H. B.T ભોયણું પાનસર મહાવીર . પાનસર સેરિસ પાર્શ્વનાથ કલેલ રાધનપુર ઝીંઝુવાડા યાદવાસ્થળી, રાધનપુર મા. ૩૮ Harij હારિજ | મેટર રસ્ત, ઝીંઝુવાડા મ. ૧૬ ૪ | Mandal દસાડા છ દસાડા, મા. ૬ બનાસકાંઠા , થરાદ બળદ ગાડી, થરાદ મા. ૨૪ ગુજરાત Patan પાટણ ઘણુ મંદિરે ચાણસ્મા મા. ૧૬ Charup | પાટણ મા. ૧૦ Chanasma ચાણસ્મા | (ભટેવા) મોઢેરા પાર્શ્વ મ. ૧૪ Cambay કંબે ઈ | સ્ટેશને ગાડી મળે છે | |Viramgam] વીરમગામ | વીરમગામ મા. ૧૨. છતા. ૬ અમદાવાદ Ahmedabad| અમદાવાદ ઘણાં મંદિર, હઠીબાઈની વાડી Naroda નરોડા અમાવાદ મા. ૯ ધર્મશાળા ૩. Bhoyni યણ | ઘેલડા રટે. ૩. Panser પાનસર ગામમાં ચિત્યાલય છે. Kalol કોલ | વામજ મા. ૫ વાહને મળશે T I www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ |H. B. ડિસા સિદ્ધપુર આબુરોડ જિલડીયા - મેત્રાણા - દેલવાડા કુંભારિયા તારંગાહીલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નેમ-આદિ મંદિર ૫. જિતના M. I, | તારંગા હિલ વડનગર માતe. આદિનાથ સુમતિનાથ મંદર ૯ પાર્શ્વનાથ વડનગર મહેમદાબાદ ઈડર ઈડરમઢ પિસીના ૧૬ બનાસકાંઠા | Deesa | ડિસા | સમાચાર તીર્થ ૬૦ સિદ્ધપુર | Met. Read સિદ્ધપુર | પાટણ ૨૮, પાલનપુર ૨૬ શિરહી | Abu. | આબુ(ખરેડી) અચલગઢ ૫, ઓરોઆ કા અંબાભવાનીની બેલગાડી મળશે મહીકઠા !Taran Hol| તારંગાહીલ Vadnagar વડનગર કપિસૂત્ર પ્રથમ વાંચન મં. ૫ Matar માતર ખેડા ૪ નડીયાદ ૧૪ મહીકાંઠા Idar શત્રુંજય ઉજજયંતાવતાર મં... Ixtar વડાલી ૨૦ તારંગા - બ્રહ્મખેથી વાહન મળે છે શામલા પાસે મુહરીથી લાવ્યા ખંભાત Camb.y ખંભાત મં. ૮ પ્રાચીન ગ્રંથભંડારે Kuvi જંબુસર મા. ૧૬ ખંભાત મ.રર ભરૂચ Amod અમદ ભામે ૨૦ લાયકવાડ. Dubhoi ડભોઈ મઢવાચકયવિજય રવભૂમિ ! જરૂચ Broach ભરૂચ અશ્વાવબેધ, સમલીવિહાર છે ! જપીપલા Anklesver | અંકલેશ્વર સુરત-જિ. ૪૫ ૪ | જી. થાણુ| Niran | અગાશી |મુંબઈ મા. ૪૦ ફેન મોટાપસીના ટીટાઈ ખંભાત ખંભાત B. J. કાવી. કાવી મુહરીપાર્થ તંભન પાથ' ઋષભ, ધર્મ પાર્થ, વીર લોઢી પાર્થ નિસુવ્રત ,, } ભરૂચ ડભોઈ કાવી ગવાર ડભોઈ ભરૂચમત્કર જઘડીયા અગાશી આદિનાથ www.umaragyanbhandar.com ભરૂચ જઘડીયા વીર Page #31 -------------------------------------------------------------------------- ________________ - માળવા-મેવાડ મારવાડ રાજપુતાના વિભાગ B B. & C. I. Ry. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મામ સ્થાન તીર્યનાયક ભગવાન | લાઈન સ્ટેશનથી. તાર ઓફીસ નજીકનું સ્ટેશન] કેટલા પ્રાંત જીલે |Telegraphic માલ cffios પિસ્ટ ઓફીસ (રિમા) વિશેષ માહિતી ભોપાવર Dhar માંડવગઢ ઉજજૈન માસીજી) સમલિઆ વડવાણી | શાતિનાથ BB&CI EISIE ૩૨ | માળીવા ખગ્રાસન ૧૦|R. M. | ઇન્દોર પાર્શ્વનાથ(હતા , | મઉ | ધાર સ્ટેટ અવંતીપા |BB&cl| ઉજજૈન વાલિયર Ujjan પાર્શ્વનાથ | G.I.P. મકસી માળવા Maksi | શતિનાથ |BB&cl] રતલામ : ! ૧૦ સિલાણા ) Ratlam મં. નથી |RM | મહુ co Woela 22 Barwani નં. ૮ ! | મંદસેર ૦ | ગાલિયર | Mandsor પાર્શ્વનાથ | અડદ Tharod નાગફણા પાW R M T ચિત્તો જ. Chitor પાર્શ્વનાથ | | કરેડા ૧ (મેવાડ) | Karera | અમલી આદિનાથ ઉદેપુર Kherwara સરદારપુર | ઇન્દર મંદિર ૫, (માલવા) રાજમઢ મેળા પણ ૧૦ મોહનખે નાલછા શાંતિનાથ છે, (પર્વત ઉપર) ઉજન G. I. P. મંદિર ૧૭ મકિસ રતલામ | R.M. રત.. ૯ જાવ મા ૧૩ રાવણ કુંભકર્ણ પાદુકા (જિ. મં). મંદાર (દશપુર). મંદાર મા. ૧૦ ચિત્તોડ કિલ્લામાં મં. છે (મેવાડ) કરેછે. ઉપસર્ગહર પાર્શ્વ બાવન જિના. નાથદ્વારા ઉદેપુર મા. ૧૪ દયાલશા મા.૧૮ #404257 શરિયાછ ઉદેપુર મા. ૫ * મંદર વહી ચિત્તોડગઢ દેલવાડા ધુલેશ મંદિર ૪ | www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ સામલીબાપા = " માણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Patiel શિરોહી સ્ટેટ) ચમીના 1 રાજનગર મેંગસ્થલા I જીવિત સ્વામી |BB%Cl મંજરી મહાવીર પીંવાડા નામનવાડા નદિયા જીવિતસ્વામી શીરહી મ', ૧૭. રાવલા પાર્શ્વનાથ સવણ પૌડવાલા સાર મહાવીર ભિન્નમાલ વગિરિ મંદિર (1)| (S) પર્વત રાતા મહાવીર |BB&gI વે ચારી tતના રાવપુર આદિનાથ | બ | જોધપુર સ્ટેટ Udaipur | ઉદેપુર | અદબદછમાં શાંતિનાથ છે | લવાડ, કુંભલમેર, Abu | વીર તીર્થ ધિચ્છદ સુંસ્થલ Pindwara પીંવાડા મીરપુરમાં મં. કપડવાડા મા. વિરહીમા ૧૦ફાશ. ૭૧૪મા શિ. મા. ૧૪,નંદિશ્વરચે વીર Shirobi શિરોહી. | પાયે મંદિર હમીર તીર્થ મા ૧૦ આ મા. ૧૮ ભા. ૪-૬ મેળે વાગર નવાલ મા. ૧૦ શિાહી મા.૨૦ સાચાર ધાનેરા ૩૪, ભીલડી ૬૦ ધાનેરા , ભાંડવા ૫૦ Jalor જાલોર જાલેર મ. ૧૨(મારવાડ) મા ૭૦Falns બાલી વીજાપુર મા. ૨, વાલી મા. ૪ સાદરી | મેટર, એશલી પાઉં. મા ૧૧ મંત્રોકયદીપ રાણી મા. ૧૧ માં ફા. વ. ૧૦ મા. શુ૧૩ મેળો | મુછાળા મહાવીર તીર્થ મા. દેસુરી ધાણેરાવર, સાદરી રાણી મા.૨૩ જમાલ I મારવાડ | સં. ૧૦ |BB&CIL કાલના www.umaragyanbhandar.com ધારાવ દેસરી કાલના Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એરનપુરા વિદુર મારવાડ જે. એરનપુરા | નાબાઈ | સં. ૮, ટે. ૨ નાડલ પ્રાચીન મં. ૪ વરકરણ | પાર્શ્વનાથ અસલિયા રાધાર મેડી–પાશ્વ ૌરાગિરિ | મહાવીર માડી. નાકે પાર્શ્વનાથ કાપપ્પા લોધી ઓશીબા મહાવીર જેસલમેર નં. ૮ લેવા || પાર્શ્વનાથ હાલાકી. રાવણદેવ | રાવણ (LH) બાલોત્રા જે. (PB)| સેલા મેડતા જ, એશિઅન બાડમેર મારવ's ધારાવ વિજયસેનસૂરિ જન્મ Rapi નાડુશ | શોતિસ્તવ રચના, વર. માક રાણી સ્ટેશન પાર્શ્વનાથ વિદ્યાલય Eran. Co. | એરન ૫| એરનપુરા છાવણી શિવગંજ ૬ Bran. ro. | એરનપુર | સેમેશ્વર તીય ગિાડી] Marwar.|મરવાં જ વિ. સં. ૧૯૩૯ દિ. શ્રા. શુ. ૧૧ Evn. Co. | એરનપ | ગુડાબાલોત્રા મ૧૪શિવમંજ છે ડાબાલે ત્રા| ચરલી બાલવા મા.મં. મં. 8 શ્રા. વ. ૨ (છ. માલાણી) Pipar | પીપક | પીપાડ ૭, ભીલાડ ૧૪, ફ. ૨૦. Mertaroad| મેડતા રો| મે. Osian એશિબા |ઓશવંશ ઉત્પત્તિ Barmer જેસલમેર | પ્રાચીન ગ્રન્થભંડારો,(મેટર) જેસલમેર મા. ૧૦ (રાજપુતાના) સિંધ મ. ૨ ધર્મશાળા અલવર સ્ટે| અલવર | રાવણ મંદોદરી પ્રતિષ્ઠિત વિચ્છે I બીચ BBCI. અલવર; www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્ર-વરાડ વિભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat via areat Telegraph .! તીર્થનાયક | રેલ્વે સ્ટેશનથી તાર ઓફીસ ગામ સ્થાન ભજવન લાશન નિષ્ણનું સ્ટેશન કેટલા પ્રાંત અલી Telegraph I માઈલ Offios પાટ inlat ( મિક) વિશેષ માહિતી હાયકલ ૨ | કલહાપુર] | .. (મું ઈ-૩૦) Hatkal | કું જ 1 મીરજ મા. ૧૬,હાપુર મા. ૧૭ Nagada Ko ubhujસાંગલી, કાર્તિકી-ચેત્રી ૧૫ મેળે ઝડ કુંજ | -HGH M.S.M. પર્ધન થ M K. બ્રીચ હેમકૂટગીર શાંતિનાથ કુલપાક આદિનાથ Nિ. | અલિર - ભદ || પાર્શ્વનાથ Gિ. IP ભં શીરપુર ! અંતરિક્ષ GિI. P. આકેલા . | કર્ણાટક નિઝમ ૧ | સી પી. | ૪૮ | વરાડ Alir | બલારી | ગીરી-કિલો, વિર તીર્થ અશિર | માણેકસ્વામી હર્ષકારક મહાવીર Warora વરોરા | કેશરીયા પા. મ. ચાંદ: મા. ૧૮ Basim બાસીમ ! અધર મૂર્તિ, બાલાપુર મા. ૪૮ www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂર્વદેશ (ઉત્તરહિન્દ-બિહારઓડિસા-બંગાલ) વિભાગ E. I. R. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગામ થ'ને તીર્થનાયક ભગવાન સ્ટેશનથી | તાર ઓફીસ નકનું સ્ટેશન | કેટલા | પ્રાંત જીલ્લો|Telegraph માઈલ Office : પેસ્ટ ઓફીસ (રિમા') વિશેષ માહિતી GRs સાથ થનાર ભલુપુર ભદે ઘટ સિંહપુરી ચ દ્રત ફૈજાબાદ અયોધ્યા અષ્ટાપદ સેતમહેત જેતપુરી લખનૌ કપીલા શે. રિપુર અહિચ્છત્રા મં. ૮ (1) b&(e બનારસ પાર્શ્વનાથ સુપાર્શ્વનાથ શ્રેયાંસનાથ |B&NWI. (ચંદ) શતિ | .. | મ. ૧ (ધર્મ) |o&B(8) ફૈજાબાદ આદિનાથ અપાયા , નિર્વાણ (સંભવ) બલરામપુર ધમનાથ સોહાવલ . ૧૪ લખ. જ. વિમલનાથ BB(બ. કાયમગંજ નેમિનાથ JEI(મેન) શિકોહાબાદ પાર્શ્વનાથ |EI(બ્ર.)| એના Lenares બનારસ | ઠઠેરી બજાર, અંગ્રેજી કાઠી ૪ કલ્યાણક કેશી મ. ૩ | ૪ ક. ગંગાકાંઠે. કાશી મા. સા Sarnath સારનાથ | ૪ ક. કાશી મા. ૬ (મેટર) ૪ ક. કશી મા. ૧૪ (મોટર) ઉ. હિં | Fyzabad ફેજાબાદ | અયોધ્યા મા. ૪, નૌટાઈ મા. ૧૦ ઉત્તરહિદ | Ayodha અયોધ્યા ૧૮૪. કટરામમહેલો છું. મા. ૪ હિમાલય ... | (વર તીર્થ) કલાસ વિગેરે (ગંઠા) |Balrampur ૪ . વિ તીર્થ (શ્રાવસ્તિ) Sohaval ફરાબાદ | ૪ ક. મં. ૨ (નૌરાઈ) Lucknow | લખનઉ | કાનપુરમાં કાચનું મંદિર * | ૪ ક. ધર્મ. મેટર રસ્તો છે, , Shikohabad મુ. બટેશર. જન્મ ક યાત્રિ સગવઠારવી . | બરેલી | Aonla F શમનગર (દિ તથ) ખર જૈન સૂપ www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat , મથુરા | નેવિ Gિ.I.P. મથુરા બરેલી Muttra | મથુરા | પીજા મંડી, ને તા જિમમ હસ્તિનાપુર ૧-૧૭-૧૮મં| N. w! મારત ઉ. હિં. 1 Mavana | વહસુબા | ૧૨ ક. મુવાના મેટર મલશે કાંગડા આદિનાથ | | | પેઢાનકેટ પંજાબ નમાહાટ (વિદ) - પ્રવાસ ત્રષભદેવ ઈલ હાબાદ ૨ | ઉ. વિ. [Allahabad |ઈલાહાબાદી કેવલ ક. (વિચ્છેદ) કૌશાંબી પદ્મપ્રભુ JEI() મટવારી પાચિમશરીગ ૪ ક. વિચ્છેદ) આસામ ભદિલપુર શીતલનાથ ૭૬ હજારીબાગ | Bengal Jori mોરી ૪ ક. વિદ) મિહિલા નમિ, મલ્લિ |B.N.W. સીતામઢી મેથીષ | Sitamarhi | સીતામઢી ૮ ક. વિચ્છેદ, પાકે વિશાલ * * | | હાજીપુર મુજફરપુર – | વિસાલપટ્ટો ખંડિયર . પટના સ્થૂલિભદ્ર | E || પટના. પટના Patoa પટના | મ, ૨ મ્યુઝિયમ, (બિહાર) બિહાર- મં. ૨ ,,B.BL બિહાર. થ. Bibar બિહાર રે તંગીયાનગરી, શા. ધર્મuળા (પ) પુરી મહાવીર ગીયા |નિવણ કે. જલમંદિર મં. ૫ સા.બ્રાંચ નવાદા (D પટના) મેયર સર્વિસ છે. કંડલપુર ગૌતમસ્વામી | BBA | નાદ Silad મિલાવ | (વાગાંવ) વિ. મા. ૭ મોટર રાજગૃહી મુનિસુવ્રત રાજગીર " | Rejgir રાજગીર ૪ . પાંચ પહમ યાત્રા મા શાયા મહાવીર | બ્રાંચ નવાદા ૨ | મયા (શિ) | Navada નવાળા | ગુણશીલ-ય જલમંદિર - કાકડી સુવિધિનાથ TE 1.] લખીસરાઈ ૧૪ મુગર (બિ) Janu | મેટરવિવું છે (ભાઈ) , થી |B.N. # નેટવર પા | ગોરખપુર (ભાની-૬) કંઇ નથી. ગામ બુખા . oછવાડ મહાવીર !E. II લખીસરાઈ [ ૧૮ ] ગેર (બ)J દિiા મામલામાં . સં. ૨.૨ મy. www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ક્ષત્રિયકુંડ ગીગ્ડીઝ ઋજીવાલિકા મધુવન સમ્મેતશિખર * પાર ચપ પુરી માહિલ અજીમગંજ× બાલુક ઉદ્દગાર પહાડ મહાવીર E. I મ. ૧ (,, mg) મહાવીર મ'. ૧૨, મે. પાસનામ ૩૧ વાસુપુજ્ય .. મ. ૭ (૧) . ૬. (વિચ્છેદ) "9 19 E. I. E I. (B v(B.m) (BB) E. B. B N. ખગીર મિત્ર કલકત્તા મ. ૨ (૪) ,, અપર સ. | મં. શીતલ IB B. લખીસરાઈ મીડી "" / B. I. 99 ', 38 નિમિયાધા ભાગલ. જ મ ંદારહિલ અજિગજ જીઆગજ ભુવનેશ્વર ૨૪ . : ૧૬ રર ७ 3 8 O .. ૪ .. મુંગેર (બ) હજારીબાગ બિહાર oll . " . P: " ." "; "" ખેંગાલ ... Giridih ડિસ ગાય "9 19 " "" .. ભગલપુર Champauagar ચંપાનગર ૪ ૪, ભ. ૨ ભગત. ધર્મો, મ. Mand.Hili આરસી નિર્વાણું ૪. ટેકસીમેટર મળે છે. Azimganj જિમગ× શ્રા. ૮૦ સ્ટેશન પર ધમ શાળા Jiaganj | જિઆગંજ કટગે લ’· મહિમાપુર, નદીપ!ર જિ, ગંજામ, Udaigiri ઉદયગીર | કુમારગીરિ–હાથીમુદ્દા, સુહસ્તિસૂરિ સ્વર્ગવાસ ખારવેલ લેખ, કુમારીગીર છે.વા ધમ તાંમાં મં. ૨, વાહને મળે છે → સાલા કાચનું માં ર સૂચનાઃ—×તીથ નહીં પણ તીને લગતું મથા=અથવા તી સમાન, જંકસન, મામાલ, મા. પાત્રકાર, ૧.=૧મશાળા, મં=મદિર, ક=કયાણુક. સના ગીરડી י, જન્મ. સૂચના મ-૪ન્મયાન મે ટર મળશે, ધ શાળા-પેઢી દેવલ ૪૦ નદી (બાકર) - પારસનાથ મેટર સર્વિસ, ઇસરી સ્ટેશન .. >> સુ. મધુવન "" Calcutta કલકત્તા E. B. R. જમાલગંજ સ્ટેશન ( જિલ્લા-મેગરા)પાસે જૈન ટીલે નીકળ્યા છે. ચુરા તથા રામનગર( અહિછત્રા)માં જૈન ટીલા છે. કે. લ. મા. ૨૦૦, મેલા'બર ટુંક ૨૦ ૪. ધમ, ઇસરી સ્ટેશ । મા ૧૦ જગન્નાથપુરીમાં જીરાવલા પાર્શ્વનું તથ વિચ્છેદ છે. કાર પાર્શ્વનાથ વિગેરે વિચ્છેદ છે. ભીન્નમાલ, સાચેર, ધાણેરાવ, દેસુરી, સાદરી, શેશી, બલી, કાડિનાર, ઉના વિગેરે સ્થાનામાં રેલ્વે થનાર છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થોનો ઈતિહાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ - णमोथ्थुणं समणस्स भगवओ महावीरस्स. 2008990 900000007 °oo000000 ગિરિવર દરશન||. વિરલા પાવે. ०००००००००००००००००० 100००००००००००००००००|| જૈન તીર્થોનો ઈતિહાસ - [प्रवासा५या माहिती साथे] नामाकृतिद्रव्यभावः, पुनतस्त्रिजगज्जनं । क्षेत्रे काले च सर्वस्मि-बर्हतः समुपासहे ॥१॥ श्रीतीर्थपाथरजसा विरजीभवन्ति, तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादि ह्यनिशः स्थिरसंपद् स्युः, पूज्या भवन्ति जगदीशमथार्चयन्ति ॥२॥ श्रीसिद्धाचलतीर्थराजतीलके श्रीपादलिप्ते पुरे, विश्वोपकृतिकं यशोविजयजिनामाङ्कित चादिमं । श्रीमद्ज्ञानविवर्धनं गुरुकुलं जैनं वरं स्थापितं, स श्रीसंयतपुंगवो विजयतां चारित्रराजेश्वरः ॥३॥ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને શ્રી શત્રુંજય ગિરિરાજ (સિદ્ધાચલજી) સંસારમાં દરેક પ્રાચીન ધર્મમાં કોઈ ને કોઈ સ્થાન વિશેષ પૂજ્ય, પ્રતિષ્ઠિત અને પવિત્ર માનવાનાં ઉદાહરણે પ્રત્યક્ષ જ છે. મૂર્તિપૂજા માનનાર કે ન માનનાર દરેક વર્ગ, ઈશ્વરવાદી કે અનીશ્વરવાદી હરેક પોતાનાં પવિત્ર તીર્થસ્થાને માને છે. હિન્દુઓ કાશી હિમાલયાદિને, મુસલમાને મકકા તથા મદીનાને, કિયને જેરૂસલમ, બૌધ્ધો બુદ્ધગયા, બેધિવૃક્ષને હજારો વર્ષોથી તીર્થરૂપે માને છે. આ ધમાંવલમ્બીઓ પિતાનાં પવિત્ર તીર્થસ્થાની જિંદગીમાં ઓછામાં ઓછી એકાદ વાર યાત્રા અવશ્ય કરે છે અને પોતાના જીવનને પુનિત બનાવી પિતાને જન્મ સફલ થયાનું માને છે. આવી જ રીતે જૈનધર્મમાં આવાં કેટલાયે સ્થાને ઘણાં જ મહત્વનાં, પૂજનીય અને પવિત્ર માનવામાં આવ્યાં છે. આમાં શત્રુંજય, શિખરજી, ગિરનાર, પાવાપુરી, આબૂ વગેરે મુખ્ય મહત્વનાં તીર્થસ્થાને છે. આ બધાં તીર્થોમાં શત્રુંજય ગિરિરાજ શ્રેષ્ઠ, વધુ પવિત્ર અને પૂજનીય મનાય છે. દરેક તીર્થોમાં શિરતાજ સિધ્ધાચલજી મનાય છે. જૈનનું આ પ્રસિદ્ધ તીર્થસ્થાન મુંબઈ ઇલાકાના કાઠિયાવાડ પ્રદેશના ગહેલવાડ પ્રાંતનાં પાલીતાણા નામના દેશી રાજ્યના પાટનગર પાલીતાણામાં આવેલું છે. મુંબઈથી વિરમગામ, વઢવાણું, બેટાદ થઈ ભાવનગર જતી બી. એસ. રેનું શીહોર જંકશન છે ત્યાંથી એક નાની (બ્રાંચ) લાઈન પાલીતાણ જાય છે. આ લાઈનનું આ છેલ્લે જ સ્ટેશન છે. સ્ટેશનથી ગામ અધ માઈલ દૂર છે. ગામમાં જવા-આવવા માટે સ્ટેશન પર ઘોડાગાડી વગેરે વાહનોની સગવડ મળે છે. શહેરમાં પ્રવેશતા એક કસ્ટમથાણું છે જ્યાં નવા માલ પર સ્ટેટ તરફથી જગાત લેવામાં આવે છે. - ભૂગલમાં પાલીતાણાનું સ્થાન ૨૧ અંશ, ૩૧ કલા, ૧૦ વિકલા ઉત્તર અક્ષાંશ અને ૭૧ અંશ, પ૩ કલા, ૨૦ વિકલા પૂર્વદેશાન્તર છે. પાલીતાણા એક શહેર છે અને તેની વસ્તી આશરે ૧૫૦૦૦ ની છે જેમાં ર૫૦૦ આશરે જેને છે. શહેરમાં થતાં રાજકીય મકાનને બાદ કરતાં જેટલાં મેટાં મેટાં વિશાલ મકાને છે તે બધાં શ્વેતાંબર જૈન સમાજનાં જ છે. શહેરમાં બધી મળીને ૮૦ થી ૯૦ જૈન ધર્મશાળાઓ છે જેમાં લાખ જૈનયાત્રીઓ આનંદપૂર્વક ઉતરી શકે છે. આ ધર્મશાળાઓમાં કેટલીક તે લાખ્ખો રૂપિયાના ખર્ચે દાનવીર જેનેએ બંધાવી છે જે દેખાવમાં મેટા રાજમહેલ જેવી લાગે છે. યાત્રિકને ભેજન વગેરેની સગવડ મળે તે માટે જૈન સમાજ તરફથી બે જન ભેજનશાળા, એક જેન દવાખાનું અને નાની મોટી પાઠશાળાએ, સાહિત્યમંદિર વગેરેની સગવડ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ - - - - ઇતિહાસ ] : ૩ : પાલીતાણા પાલીતાણા શહેરની જન સંસ્થાઓ આણંદજી કલ્યાણજીની પેઢી. * આ સંસ્થા આખા હિન્દુસ્તાનના શ્વેતાંબર જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે. હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતે અને શહેરના ૧૦૮ પ્રતિનિધિઓ તેની વ્યવ. સ્થા ચલાવે છે. તેની મુખ્ય પેઢી અમદાવાદમાં છે અને શાખા પેઢી પાલીતાણામાં છે. તેને ત્યાંના વતનીઓ “કારખાનું” એ ઉપનામથી સંબોધે છે. એક બાહોશ મુનિમના હાથ નીચે આ સંસ્થા ચાલે છે. શત્રુંજય તીર્થની વ્યવસ્થા અને રક્ષણ કરવાનું બધું કાર્ય પેઢીના હાથમાં છે. સાથે જ ત્યાંની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પેઢીને મુખ્ય હિસ્સો હોય છે. પેઢીમાં બીજાં નાનાં નાનાં ખાતાંઓ પણ ચાલે છે. પેઢીને ભંડાર અક્ષય મનાય છે. બીજાં ખાતાંઓ અને પોતાની વ્યવસ્થા ચલાવવા મુનિમજીના હાથ નીચે સંખ્યાબંધ મહેતાઓ, કલાકે, કરે અને સિપાઈઓ રહે. છેતીર્થરક્ષાની અને વ્યવસ્થાની સંપૂર્ણ જુસ્સેદારી સાથે જ. હિન્દના યાત્રાએ આવતા શ્રીસંઘ ચતુર્વિધ સંઘની સેવા-દેખરેખ સાચવવાનું મહાન કાર્ય આ પેઢી દ્વારા જ થાય છે. અહીં યાત્રાએ આવનાર સાધુ-સાધ્વીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપગરણે પૂરાં પાડવામાં આવે છે. પાત્રા, તેનાં સાધનો, પાટપાટલા, વસ્ત્રાદિ, ઔષધિ આદિ બધી વસ્તુઓને પૂરે ખ્યાલ પેઢી રાખે છે. યાત્રાળુ શ્રાવક-શ્રાવિકાઓને વાસણ, ગાદલાં-ગોદડાં, ઔષધિને પ્રબંધ કરે છે. આ સિવાય સાધનહીન શ્રાવક-શ્રાવિકાઓને, ભેજકેને, ગરીબોને મદદ પણ આપે છે. કારશી, સ્વામિવાત્સલ્ય-જમણ આદિની વ્યવસ્થા પણ પેઢી કરાવી આપે છે. યાત્રાળુઓને શુદ્ધ કેસર, સુખડ, બરાસ, ધૂપ આદિ સામાન્ય પડતર કિસ્મતે આપે છે. પહાડ ઉપર અને નીચે બધી વ્યવસ્થા, સારસંભાલ, જીણોધ્ધાર, નવીન જિનમંદિરજીની સ્થાપના વગેરે બધાં કાર્યોની દેખરેખ પેઢી રાખે છે. પહાડ ઉપર જતાં રસ્તામાં ભાતાતલાટી' આવે છે. ત્યાં યાત્રાળુઓને ભાતું અપાય છે કે જેમાં વિવિધ પકવાને હોય છે. આ સિવાય ગરમ કે ઠંડા પાણીને પ્રબંધ પણ રાખે છે. ભાતાતલાટીનું વિશાળ મકાન, તથા બગીચો, બાજુના કમરાઓ આદિની વ્યવસ્થા ઘણી સારી છે. તલાટીના આગળના ભાગને વિશાલ ચેક, તેની છતરી, શેઠ લાલભાઈ દલપતભાઈની માતુશ્રી ગંગામાએ બંધાવેલ છે. ૧. પેઢીની સ્થાપના સંબંધી ઇતિહાસ આ જ ગ્રંથમાં પાછળ આપવામાં આવશે. હ, ભાતાતલાટીની શરૂઆત મુનિ મહારાજ શ્રી કલ્યાણવિમલજીના ઉપદેશથી શરૂ થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા * * : [ જૈન તીર્થાના પહાડ ઉપર ચઢતાં રસ્તામાં કુંડ અને વિસામાએ આવે છે. આ વિસામા ઉપર ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા પેઢી રાખે છે, ઉપર કિલ્લામાં રહેલ જિનમદિરા અને ધાર્મિક સ્થાનાનું રીપેરીગ, સાફસુફી, દેખરેખ પેઢી રાખે છે. ઉપર્યુક્ત કાયા કરવા માટે પેઢી તરફથી ઉપર એક ઈન્સપેકટર રહે છે. સેકડા પૂજારી, સિપાઈએ, કામ કરનારાએ તેના હાથ નીચે કાર્ય કરે છે. પહાડ ઉપર રથયાત્રા, પૂજા, સ્નાત્ર આર્દિની વ્યવસ્થા પણ પેઢી જ કરે છે. ખીજા કાર્યો માટે પણ પેઢીના હાથ નીચે સે‘કડા માણસેા કામ કરે છે. નીચેની કેટલીક ધર્મશાલાએ પણ પેઢીના વહીવટમાં છે. શેઠ આણુ ધ્રુજી કલ્યાણજીની પેઢી એટલે એક નાના દરબાર સમજી લ્યે. પેઢી તરફથી એક મેાટી પાંજરાપેાળ છાપરીયાળીમાં ચાલે છે. ભાવનગર સ્ટેટ આ ગામ પેઢીને ભેટ આપેલું છે, જ્યાં સેંકડા હજારા પશુઓનુ` પાલન થાય છે. શહેરમાં પણ પાંજરાપેાળનું વિશાલ મકાન છે. અહી ઘેાડાં પશુએ રાખી બાકીનાં છાપરીયાળી મેાકલવામાં આવે છે. આ સિવાય પેઢી તરફથી પાઠશાલા, જ્ઞાનભ'ડાર, ઔષધાલય વગેરે પણ ચાલે છે. સાતે ક્ષેત્રાની વ્યવસ્થા, સારસભાલ અને દેખરેખ રાખવાનુ` મહાન્ કાર્ય આ પેઢી કરે છે. આ સંસ્થા પાલીતાણાની મહાન અને પુરાણી સસ્થા છે. ધાર્મિક કેળવણી સંસ્થા શ્રી ચોવિજયજી જૈન ગુરુકુળ પાલીતાણા એ હિન્દુસ્તાનના જૈનસંઘનું મહાન તીથક્ષેત્ર છે તેમ જૈનધર્મના સસ્કારી અને જ્ઞાન આપવાનું કાશી જેવું વિદ્યાક્ષેત્ર નથી તેા પણ કેટલીક વિદ્યાપ્રચાર સસ્થા સારું' કામ કરી રહી છે. આ બધામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાનપ્રચાર કરનારી સંસ્થા તે શ્રી યશવિજયજી જૈન ગુરૂકુલ છે, જેની સ્થાપના સદ્દગત ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે (કચ્છીએ) કરી છે. સંસ્થાની સ્થાપના પાલીતાણાને વિદ્યાપુરી બનાવવાની શુભ ભાવનાથી જ કરી હતી અને શરૂઆતમાં સંસ્કૃત, પ્રાકૃત તથા જૈનધર્મનું ઉત્તમ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા હતી. સ. ૧૯૬૮ ના ક. શુ. ૫ ના શજ આ સંસ્થાની સ્થાપના મહારાજ સાહેબ શ્રી ચારિત્રવિજયજી(કચ્છી)એ કરી હતી. એ જ સાલના વૈશાખ મહિનામાં સંસ્થા સાથે ખાડીગ હાઉસની સ્થાપના કરી હતી. સંસ્થાનુ શરૂઆતનુ' નામ યશેાવિજયજી જૈન સસ્કૃત પ્રાકૃત પાઠશાલા, ખેર્ડીંગ હાઉસ હતુ. ૧૯૬૯ ના ભયંકર જલપ્રલય સમયે ગુરુમહુારાજ શ્રી ચારિત્રવિજયજીએ સૈંકડા મનુષ્ય અને પશુઓના જાન બચાવ્યા હતા, મહારાજશ્રીનું આ મહાન્ પરોપકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫ : પાલીતાણું કાર્ય જોઈ તે વખતના પાલીતાણા સ્ટેટના મેનેજર મેજર સ્ટ્રોંગ સાહેબે પાઠશાલા માટે પાંચ વીઘા જમીન તદ્દન અલ્પ મૂલ્ય ભેટ આપી હતી. ત્યાં ભાવિ ગુરુકુલને યોગ્ય ભવ્ય મકાન બંધાયાં. મહારાજશ્રીએ તનતોડ મહેનત કરી સંસ્થાને ઉન્નત અને ભવ્ય બનાવી મુંબઈની કમિટીને આ સંસ્થાની વ્યવસ્થાનું કાર્ય સોંપ્યું અને મહારાજશ્રીની ઈચ્છાનુસાર સંસ્થાનું નામ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ રાખવામાં આવ્યું છે. અત્યારે આ સંસ્થા ઘણા જ ઊંચા પાયા પર ચાલે છે. તેના વ્યવસ્થાપકે ઉત્સાહી અને સમાજસેવી છે. ગુરુકુલમાંથી સંખ્યાબંધ સાધુઓ પણ થયા છે. સંસ્થાની ઘરની સ્કુલ, સિંધી વિદ્યાભૂવન, જિનમંદિર, ગુરુમંદિર (કે જ્યાં સંસ્થાના સ્થાપક આત્મા મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજની ભવ્ય વિશાલ મૂર્તિ બિરાજમાન છે. ), પ્રાર્થનામંદિર, જ્ઞાનમંદિર, લાયબ્રેરી વગેરે વિભાગ ઘણા જ સુંદર છે. સંસ્કૃત પ્રાકૃત વિભાગ પણ ચાલુ થશે એવી ભાવના છે. પાલીતાણા સ્ટેશન ઉપર ઉતરતાં પ્રથમ જ જૈન સમાજના આ ભવ્ય ગુરુકુલનાં દર્શન થાય છે. સેંકડો વિદ્યાથીઓ કલેલ કરતા વિદ્યાધ્યયન કરી જ્ઞાનામૃતનું મધુર ભજન પામી આત્માનંદ મેળવે છે. જૈન બાલાશ્રમ- છપ્પનના દુષ્કાળ સમયમાં આ સંસ્થા સ્થપાઈ હતી. આ સંસ્થા અનાથ જૈન વિદ્યાર્થીઓને બધાં સાધનો પૂરાં પાડી વિદ્યાભ્યાસ કરાવે છે. સંસ્થા ઘણાં વરસો સુધી ભીડભંજન મહાદેવના મકાનમાં હતી. હમણાં તળાટીના રસ્તા ઉપર ભવ્ય બિડીંગ બની છે. જીવનમંદિર, લાયબ્રેરી ઈત્યાદિની વ્યવસ્થા સારી છે. ગરીબ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ છે. શ્રી સિદ્ધક્ષેત્ર જેન શ્રાવિકાશ્રમ આ સંસ્થા જૈન શ્રાવિકાઓ-સધવા છે કે વિધવા, તથા કુમારિકાઓને ધાર્મિક, નૈતિક, વ્યવહારિક અને ઔદ્યોગિક શિક્ષણ આપવાના હેતુથી સ્થપાએલી છે. શ્રી હેમચંદ્રાચાર્યજી પાઠશાલા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ સંસ્થા ચાલે છે. ખાસ સાધુ મહાત્મા, સાધ્વીજીઓને સંસ્કૃત પ્રાકૃત ધાર્મિક સિદ્ધાંતનું જ્ઞાન આપવા આ સંસ્થા ચાલે છે. શ્રાવક-શ્રાવિકાઓને પણ સમય મળે છે. આ સંસ્થા ઘણી સારી છે. ખાસ જૈન પંડિતદ્વારા અધ્યાપન કાર્ય ચાલે છે. વીરબાઈ પાઠશાલા આ પાઠશાળા શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરબાઈએ સ્થાપી છે. પાઠશાળા માટે વિશાળ ભવ્ય મકાન છે. સાધુ-સાધ્વીઓ અને શ્રાવ–શ્રાવિકાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ન [ જૈન તીર્થને વ્યાકરણ, કાવ્ય, કેશ, સાહિત્ય, ન્યાય આદિને અભ્યાસ કરાવાય છે. બ્રાહ્મણ પંડિતોને ખાસ સ્થાન અપાય છે. અત્યારે તે ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા ચાલે છે. રાયબાબુ બુદ્ધિસિંહજી જૈન પાઠશાલા– પાલીતાણા શહેર તથા બહારગામના યાત્રાળુઓના છોકરાઓને ધામિક જ્ઞાન આપવાની વ્યવસ્થા છે. તેમજ શ્રાવિકાઓને તથા શ્રાવકેને પણ જીવવિચારાદિ પ્રકરણેનું જ્ઞાન આપવાની વ્યવસ્થા છે. સાધુ સાધ્વીઓને માટે પણ પ્રબંધ છે. ચાલીશ વર્ષથી સંસ્થા ચાલે છે, વ્યવસ્થા સારી છે. દેખરેખ માટી ટેળીની છે. શ્રી જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ– આ સંસ્થાની વ્યવસ્થા તથા દેખરેખ શેઠ પ્રેમચંદજી મરાઠી આદિ રાખે છે. ખાસ કરીને મારવાડ વગેરે પ્રદેશમાં વસતા જૈન વિદ્યાથીઓ અત્રે અભ્યાસ કરી શકે તે માટેનો પ્રબંધ આ સંસ્થામાં મુખ્યત્વે રાખવામાં આવ્યું છે. રાયબાબુ ધનપતસિંહજી પાઠશાલા પાલીતાણા શહેરના જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અપાય છે. નાની ટળી વ્યવસ્થા રાખે છે. ત્રીશ વર્ષથી સંસ્થા ચાલે છે. જ્ઞાનભંડાર–લાયબ્રેરી તલકચંદ માણેકચંદ લાયબ્રેરી સુરતનિવાસી શેઠ તલકચંદ માણેકચંદે પાલીતાણામાં આવતા જૈન યાત્રાળુઓને તથા પાલીતાણાની જનતાના લાભાથે આ લાયબ્રેરીની સ્થાપના કરી છે. ઈગ્લીશ, ગુજરાતી દૈનિક, સાપ્તાહિક, માસિક પેપરે આવે છે. પુસ્તક પણ સારી સંખ્યામાં છે. વીરબાઈ લાયબ્રેરી– શેઠ કેશવજી નાયકની ધર્મપત્નીએ આ સંસ્થા સ્થાપી છે. સંસ્થા માટે ભવ્ય મકાન અર્પણ કરેલ છે. શાસ્ત્રીય પુસ્તક શાસ્ત્રસંગ્રહને જથ્થો સારે છે. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાયનાં પુસ્તકને સંગ્રહ પણ યથેષ્ટ છે. સાપ્તાહિક અને માસિક પેપરે પણ આવે છે. પન્નાલાલ લાયબ્રેરી – બાબુ પન્નાલાલજીની ધર્મશાલામાં જ લાયબ્રેરી છે. પુસ્તકને સંગ્રહ સામાન્ય છે. મુનિમજી જોઈએ તેને વાંચવા આપે છે. મોહનલાલજી લાયબ્રેરી– ઉજમબાઈની મેડીમાં આ લાયબ્રેરી છે. સામાન્ય પુસ્તકસંગ્રહ છે. ટેળીવાળા વ્યવસ્થા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] પાલીતાણા અંબાલાલ જ્ઞાનભંડાર– આણંદજી કલ્યાણજીની પેઢીના તાબામાં આ જ્ઞાનભંડાર છે. શાસ્ત્રસંગ્રહ સારે છે. સાધુ સાધ્વીઓને અમુક સમયે ઉપગ કરવા દેવામાં આવે છે. શ્રી દેવધિગણિ ક્ષમાશ્રમણ જૈન જ્ઞાનમંદિર– આ જ્ઞાનમંદિર શેઠ આણંદજી કલ્યાણજીની દેખરેખ નીચે સારી રીતે ચાલે છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, ધાર્મિક શાસ્ત્રીય સંગ્રહ ઘણું જ સારે છે. વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, સાહિત્ય સંગ્રહ પણ સારો છે. શેઠાણું જસકેર બાઈની ધર્મશાલામાં આ સંસ્થા છે. રાયબાબુ ધનપતસિંહજી જ્ઞાનભંડાર આ સંસ્થા તલાટી ઉપરના બાબુના મંદિરમાં છે. શાસ્ત્રસંગ્રહ સારે છે. સાધુ સાધ્વીઓના ઉપયોગ અર્થે સંસ્થા સ્થપાયેલ છે. મુનિમજીની વ્યવસ્થા છે. શ્રી યશોવિજયજી જેન ગુરુકુલ અને જૈન બાલાશ્રમમાં પણ જ્ઞાનમંદિર, લાયબ્રેરી ચાલે છે, જેમાં ધાર્મિક સામાજિક પુસ્તકોને સંગ્રહ છે. પેપર પણ આવે છે. બન્ને સ્થાનમાં વ્યવસ્થા સારી છે. આ સિવાય હમણાં જ નવીન બંધાયેલ મુક્તિકમલ જૈન સાહિત્યમંદિર તથા ગિરિરાજની શીતલ છાયામાં નીચે તલાટીની પાસે બંધાયેલ ભવ્ય આગમમંદિર પણ દર્શનીય છે. પાલીતાણા શહેરનાં જૈન મંદિરની સંક્ષિસ નોંધ ૧. મોટું દહેરાસર– મૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે. વિ. સં. ૧૮૭૧ દીવબંદરનિવાસી શેઠ રૂપચંદ ભીમશીએ આ દેહરાસરજી બંધાવી મહા શુદિ બીજને દિવસે પ્રભુજીની સ્થાપના કરી હતી. આ મંદિરની વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૨. નાનું દહેરાસર (શ્રી ગેડીજી પાર્શ્વનાથજીનું મંદિર – સુરતનિવાસી ભણશાળી હીરાચંદ ધરમચંદની ધર્મપત્નીએ ૧૮૫૦માં પાલીતાણામાંના પિતાના મકાનમાં નાનું દહેરાસર કરાવી, શ્રી ગેડીજી પાર્શ્વનાથજીની સ્થાપના કરી હતી. હમણું વિશાલ મંદિર બનાવી તેમાં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૩. ગોરજીના ડેલામાં શ્રી શાંતિનાથજીનું મંદિર સં. ૧૯૫૦ માં રાયબાબુ ધનપતસિંહજીની અંજનશલાકાસમયે પ્રતિષ્ઠા થઈ છે. આ પ્રમાણે વેતાંબર શ્રી સંઘનાં ત્રણ મંદિરે પાલીતાણા શહેરમાં છે. નીચેનાં છ મંદિરો ગામ બહાર . જૈન ધર્મશાળાઓમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા : - ઃ [ જૈન તીર્થોના ૪. શે. નરશી કેશવજીની ધર્મશાળામાં ચામુખજીનું મંદિર સ. ૧૯૨૧ ની શેઠ નરશી કેશવજીની અંજનશલાકા સમયે આ દેહરાસરજીમાં ચામુખજીની પ્રતિષ્ઠા થઇ છે. વ્યવસ્થા શેઠ જેઠુભાઇ નરસીભાઇ તરફથી ધર્મશાલાના મુનિમજી કરે છે. નરશી કેશવજીની ધર્મશાલામાં આ ચામુખજીનું મંદિર છે, ૫. ચ’દ્રપ્રભુનું મંદિર શેઠ નરશી નાથાની ધર્મશાલામાં આ મંદિર છે. સ. ૧૯૨૮ માં શેઠજીએ મંદિરજીની સ્થાપના કરી હતી. ધર્મશાલાના મુનિમજી શેઠજી તરફથી વ્યવસ્થા રાખે છે. ૬. શ્રી મહાવીરસ્વામીનું યાને પાઠશાલાનું મંદિર શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરબાઇએ શ્રી સંઘના પઢનપાઠન માટે જે પાઠશાલા ખંધાવી ત્યાં જ અંદરના ભાગમાં દેહરાસરજી બંધાવી સ. ૧૯૫૪માં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવસ્થા કમીટીની છે. સંભાળ મુનીમજી રાખે છે. મૂલનાયકજી શ્રી મહાવીરસ્વામી છે. ૭. મેાતીસુખીયાનું મંદિર શ્રી આદીશ્વર પ્રભુનું યાને મેાતીસુખીયાની ધર્મશાલાના દહેરાસરજીની સ ૧૯૫૪માં સુખીવાળા શેઠાણી મૈતીકુંવરે પ્રતિષ્ઠા કરાવી છે. શિખરબંધ નાજુક મંદિર છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. વ્યવસ્થા માટે ટ્રસ્ટ ફ્રેંડ છે, ૮. શ્રી પાર્શ્વનાથજીનું યાને જસકુ ંવરનું મ ંદિર સુરતનિવાસી શેઠાણી જશકુવરે પોતાની ધર્મશાલામાં અંદરના ભાગમાં વિશાલ કપાઉન્ડમાં શિખરબંધ મંદિર બંધાવી સ. ૧૯૪૯માં પ્રતિષ્ઠા કરાવી છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથ પ્રભુજી છે. મદિર વિશાલ અને સરસ છે. શેઠ આ. ક.ની પેઢી વ્યવસ્થા રાખે છે. ૯. સાચા દેવનું યાને માધવલાલ ભાજીનું મંદિર કલકત્તાનિવાસી ખાણુશ્રી માધવલાલ દુગડે ૧૯૫૮માં ધર્મશાલા ખધાવી અને પાછળના ભાગમાં શિખરબંધ મિઠેર બધાવી એ જ સાલમાં પ્રતિષ્ઠા કરી. મૂલનાયક શ્રી સુમતિનાથજી ભગવાન છે. વ્યવસ્થા બાબુજી તરફથી મુનિમજી રાખે છે. ૧૦. ગુરુકુળ મંદિર પાલીતાણા સ્ટેશન સામે જ શ્રી ય. વિ. જૈન ગુરુકુલમાં ભવ્ય મદિર છે. મૂલનાયક શ્રી સુમતિનાથજી સંપ્રતિ રાજાના સમયના પ્રાચીન છે. સસ્થાની સ્થાપનાના સમયથી જ મંદિરજીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાથે જ મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજની ભવ્ય મૂર્તિ, ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજની ભવ્ય મૂર્તિ તથા સરસ્વતી દેવીની મૂર્તિ ખાસ દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ દેવનગરના સમગ્ર મંદિરોનો ખ્યાલ આપતું વિહંગ દશ્ય ઉજવલ જિનગૃહ મંડલી તિહાં દીપે ઉત્તેગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : દેવનગર મુખ્ય ટુંક ઃ શ્રી આદિજિન પ્રસાદે જતાં માર્ગના મંદિરોની હારમાળા નવ ટુંકમાંથી લેવામાં આવેલ દેવનગરનું વિહંગ દશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] પાલીતાણા ૧૧. બાલાશ્રમ મંદિર જેન બાલાશ્રમમાં હમણાં નવા બનેલા મકાનમાં જૈન મંદિર છે જે તલાટી રેડ ઉપર આવેલ છે. પાદુકા દહેરીઓ ૧. આદિનાથની દહેરી - શ્રી ત્રાષભદેવ પ્રભુજીની દહેરી છે. ત્રણ જોડી પગલાંની સ્થાપના છે. કચ્છી રણસિંહ દેવરાજની ધર્મશાળા પાસે જે તળાવ છે તે સ્થાને આ દહેરી આવેલી છે. દહેરી ફરતે કેટ કરેલ છે. આ લલિતાંગ તળાવ મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે પિતાની ધર્મપત્ની લલિતાદેવીના નામથી બંધાવેલ છે. કહે છે કે આ તળાવ સાડાબાર લાખ રૂપિયા ખર્ચ કરી બંધાવવામાં આવ્યું હતું. તળાવને કિનારે. શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય આલિશાન મંદિર પણ બંધાવ્યું હતું, જેમાંનું અત્યારે કશું નથી, ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં તળાવ સારા રૂપમાં હતું. અત્યારે દહેરા ને પાદુકાઓ છે. તળાવ પુરાઈ જવાથી અત્યારે તે તે સ્થાન પર વસ્તી થઈ ગઈ છે. ૨. જુની તલાટીની દહેરી અત્યારે જે તલાટી છે તેની પહેલાંની તલાટી જે સ્થાને હતી ત્યાં બે શહેરીઓ છે જેમાં ત્રણ પાદુકાઓ છે. દહેરીના ચેહરા ઉપર જૂનું રાયણનું વૃક્ષ છે. પર્યુષણમાં ચિત્યપરિપાટી કરતા શહેરને જનસંઘ વાજતેગાજતે અહીં આવી દર્શન કરી શ્રી સિદ્ધગિરિરાજની સ્તુતિ ચૈત્યવંદનાદિ કરે છે. ઠે. બાવાના અખાડા પાસે અને દરબારી સ્કુલના પાછળના ભાગ. આ પવિત્ર સ્થાનની રક્ષા માટે ચેતરાને ફરતી જાળી કરાવી લઈ રીપેરીંગ આદિ કરાવવાની જરૂર છે. આ. કે. પેઢી અને સ્થાનિક સંધ આ તરફ જરૂર લક્ષ આપે. ૩. ગોડીજીના પગલાંની દહેરી - ધાંધરકના નદીના ઘાટ ઉપર અને રમશાનથી છેડે દૂર આ દહેરી આવેલી છે. વિજયાદશમીએ શ્રી સંઘ તરફથી અહીં ધ્વજા ચડે છે. ૪. દાદાજીની દહેરી ખરતરગચ્છીય જંગમ યુગપ્રધાન જિનદત્તસૂરિજીની પાદુકાની દહેરી છે. હમણા ત્યાં નવું મંદિર બન્યું છે. ઘેઘાવાળાની ધર્મશાળા પછવાડે આવેલ ગેરછની વાડીમાં. શહેરમાં ત્રણ ઉપાશ્રયે છે. તપાગચ્છના ઉપાશ્રયને મેટા ઉપાશ્રયના નામથી ઓળખાવાય છે. બીજે ખરતરગચ્છને અને ત્રીજો અંચલગચ્છને ઉપાશ્રય છે. આ ઉપાશ્રયમાં અત્યારે યતિઓ ઉતરે છે. પ્રાયઃ સાધુઓ અને સાધ્વીઓ જુદી જાદી ધર્મશાળાઓમાં ઉતરે છે. ઉપાશ્રયેની વ્યવસ્થા શ્રી સંઘ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા :૧૦: પાલીતાણા શહેરની જૈન ધર્માંશાળા ૧ શેઠ હેમાભાઈની ૨ માતીશાની હેમાભાઇની 3 ૪ ૫ ', ', ७ નરશી કેશવજીની નરશી નાથાની માતીસુખીયાની પન્નાલાલ મામુની કેાટાવાળાની ,, ૯ છે. માધવલાલ માણુની ૧૦, રતનચંદ પાટણવાળાની ૧૧ નહાર બિલ્ડીંગ ૧૨ . જશકુંવરબાઇની ૧૩ પુરખાઇની ૧૪ શેઠ રણસિ’હુ દેવરાજની ૧૫,, ચંપાલાલ મારવાડીની ૧૬ ચાંદભવન "" 23 , 99 ૧૭ કલ્યાણ ભવન ૧૮ ઘાઘાવાળાની ૧૯ જામનગરવાળાની ૨૦ મગન મેાદીની ૨૧. પુનશી સામતની ૨૨ મહાજનના વડા ૨૩ શેઠ હુઠીભાઈની ૨૪ વેરા અમરચંદ તથા ૨૫ સાત ઓરડાની ૨૬ મસાલીઆની ૨૭ લલ્લુભાઇની ૨૮ ૨૯ હઠીસીંગભાઇની શેઠે સુરજમલની ગારજીના ડેલા ૩૦ ઉજમની ૩૧ ધર્મશાળા ઠેકાણું, માટા દેરાસરજીની પછવાડે. મેાટા દેરાસરજીની સામે, 77 મેાટા દેરાસરજીની પછવાડે. 99 હવેલી ધર્મશાળા મેલીકડીયાની "1 "" "" "9 77 " 77 19 17 ?? "" "" " "9 "" "" 27 ,, "" .. "" 22 "" "1 77 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" "" "" " "9 "" "1 શ "" 37 "" 99 39 "" ?? ,, "" "9 તેમાં ભવ્ય ધર્મશાળાઓ છે. ધર્મશાળા "" }} . "" "" 99 "" ', m શત્રુંજયના દરવાજા બહાર. મેાટા વુન્ડાની જોડે. નરશી કેશવજીની જોડે, તલાટીના રસ્તા પર 99 "3 "" 39 37 ,, "" ܕܕ [ જૈન તીરના 27 '' "" ,, દરબારી નિશાળ સામે, દરખારી નિશાળના ગઢ સામે. પેાષ્ટઓફ્િસ પાસે તળાવના નાકે. મેાતીસુખીયાની ધર્મશાળા સામે, ચંપાલાલ મારવાડીની ધર્મશાળા સામે. ܪܕ ,, ' મેાતીસુખીયાની સામે, અન્ને સાથે સાથે જ છે, ભીડભંજનની પડખે, મગન માદીની ધર્મશાળા સામે, ગામમાં દાણાપીઠમાં. ગામમાં નવાપરામાં ગામમાં ગાડીના દેરા સામે, ગામમાં સાત એરડા સામે, ગામમાં શત્રુંજયના દરવાજા પાસે. ગામમાં લલ્લુભાઇની ધર્મશાળા સામે, ગામમાં કાપડ બજારમાં. ગામમાં માંડવી પાસે. ગામમાં કઢાઇ અંજારમાં, www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૧૧ :. શ્રી શત્રુંજય ૩૨ ભંડારીની ધર્મશાળા ગામમાં બારેટના નાના ચારા પાસે ૩૩ પીપળાવાળી છે બારેટના મોટા ચોરા પાસે. . . . ! રૂ૪ જોરાવરમલજીની , , ગામમાં ફકીરની ડેલી પાસે.. ૩૫ ડાહ્યાભાઈના એારડા , છ સાત એારડાની અંદર ગાળે..., ૩૬ દયાચંદજીવાળી ઉજમબાઈની ધર્મશાળાની અંદર ગાળે. ૩૭ નગરશેઠને વન્ડે (ધુલીઓ વસે) પિષ્ટઓફીસ પાસે. છે જેમાં આંબિલખાતું ચલાવે છે. ૩૮ વીરબાઈ પાઠશાળા ' , , નરસી કેશવજીની સામે... " ૩૯ શેઠ નગીન કપુરચંદની છે કે ૪૦ મહાજનની ગામના સંઘની ,, ,, ગામમાં નવાપરામાં " વિશાળ ધર્મશાળા છે. - આ સિવાય ગૌશાલા (પાંજરાપોળ), સદાવ્રત, રસોડાં, જેને વીશી, શ્રી વર્ષમાન તપ આયંબિલખાતું જે ઘણું જ સારું ચાલે છે. શેઠ આ. ક. પેઢી તરફથી ચાલતાં અનેક ધાર્મિકખાતા, શ્રેયસ્કર મંડલ, એન. એમ. પંડિત એન્ડ પુસ્તક પ્રકાશક મંડલ વિગેરે વિગેરે છે. શત્રુંજય તીર્થને ઈતિહાસ - આપણે ગિરિરાજની ઉપર ચઢ્યા છીએ તે શ્રી શત્રુંજય તીર્થને ઈતિહાસ પણ જોઈ લઈએ— - આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. જેન આગમ જ્ઞાતાધર્મકથામાં શત્રુંજય ગિરિરાજને ઉલ્લેખ પુંડરીકાચલ વગેરે નામથી મળે છે. આ સિવાય અનેક જન ગ્રંથોમાં આ તીર્થનું માહાસ્ય,, મહત્વ, ગૌરવ અને પ્રભુતાને ઉલ્લેખ વિસ્તારથી મળે છે. આ તીર્થની સ્પર્શના કરી અનેક ભવ્યાત્માઓ આત્મકલ્યાણ સાધી, કમરહિત બની મુક્ત થયા છે. આ મહાન તીર્થના માહાત્મ્યસૂચક “શત્રુંજય માહાસ્ય' નામને મહાન ગ્રંથ સંસ્કૃત ભાષામાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે બનાવેલ છે જે ૩૬૦૦ શ્લોક પ્રમાણ છે. હિન્દુધર્મમાં જેમ સત્યુગ, કલિયુગ આદિ પ્રવર્તમાન કાલના ૪ વિભાગ માનેલા છે તેમ જૈન ધર્મમાં પણ સુષમઆર, દુષમઆરે આદિ પ્રવર્તમાન કાલના છ વિભાગ માનેલા છે. આ આરા( કાલચક્ર)માં ભારતવર્ષમાંની દરેક વસ્તુઓના સ્વભાવ અને પ્રમાણમાં સ્વાભાવિક પરિવર્તન થાય છે. આ નિયમ પ્રમાણે શ્રી શત્રુંજય ગિરિરાજના વિસ્તારમાં અને ઊંચાઈમાં પણ પરિવર્તન થાય છે. શત્રુંજય માહાઓમાં લખ્યું છે કે પ્રથમ આરામાં આ તીર્થ ૮૦ જન,. બીજા આરામાં ૭૦ એજન, ત્રીજા આરામાં ૬૦ એજન, ચોથા આરામાં ૫૦ એજન, પાંચમા આરામાં ૧૨ જન અને છઠ્ઠા આરામાં ૭હાથ પ્રમાણ આ તીર્થનું માન હોય છે, આwતીર્થ પ્રાય; શાશ્વત છે અથાત તેને કદી વિનાશ નથી થતા.': એ ગ્રેજોના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય * ૧૨ : [ જૈન તીર્થને એક પવિત્ર સ્થાન અમનને પણ તે એ માને છે કે જેને પ્રલયકાલમાં પણ વિનાશ થતું નથી. આ મહાન પવિત્ર તીર્થાધિરાજનું વિસ્તારથી વર્ણન કરતાં આખું પુસ્તક તૈયાર થઈ જાય છતાં યે સંક્ષેપમાત્રમાં તેનું વર્ણન જણાવું છું. ત્રીજા આરાના અંતમાં વર્તમાન જૈનધર્મના આદ્યપ્રવર્તક શ્રી કષભદેવ ભગવાનને જન્મ થયો. આ અવસર્પિણું યુગમાં જેનધર્મમાં ચોવીશ તીર્થકર ભગવાન થયા છે તે બધામાં શ્રી ત્રાષભદેવજી પ્રથમ તીર્થકર હતા તેથી તેમને આદિનાથી પણ કહે છે. - આ યુગમાં પ્રવર્તમાન માનવ ધર્મ, ધર્મ સંસ્કૃતિના આદ્ય પુરતા આ બાષભદેવજી જ છે. તેમણે પોતાના જીવનની ઉત્તરાર્ધ અવસ્થામાં સંસારત્યાગ કરી સાધુપણું સ્વીકાર્યું હતું. એક હજાર વર્ષ ઘેર તપશ્ચર્યા કંયા બાદ તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. શ્રી કષભદેવજી પિતાની સર્વજ્ઞાવસ્થામાં શ્રી શત્રુંજયગિરિ ઉપર અનેકાનેકવાર પધાર્યા હતા અને દેવરાજ દેવેન્દ્ર, નરેન્દ્ર, મનુષ્ય તથા પશુઓની સન્મુખ આ તીર્થની પૂજ્યતા, મહત્તા, પવિત્રતા તથા પ્રાચીનતાનું વર્ણન કર્યું હતું. ભગવાન શ્રી રાષભદેવજીના પ્રથમ પુત્ર અને ભરતખંડના પ્રથમ ચક્રવર્તી ભરતરાજાએ આ ગિરિરાજ ઉપર બહુ જ વિશાલ ગગનચુંબી ભવ્ય સુવર્ણમય જિનાલય બંધાવ્યું અને તે જિનાલયમાં રનમય જિનબિંબની સ્થાપના કરી ત્યારથી તે આ તીર્થનું માહાસ્ય ઘણું જ વધ્યું. બાદ શ્રી ઋષભદેવજીના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ કેડ મુનિમહાત્માઓની સાથે ચિત્રી પૂર્ણિમાને દિવસે આ ગિરિરાજ પર નિવાણપદ પ્રાપ્ત કર્યું. આજે પણ તે પવિત્ર દિવસની સ્મૃતિમાં હજારે જેન યાત્રીઓ યાત્રાર્થ આ ગિરિરાજ પર આવે છે. આ સિવાય નમિ અને વિનમિ નામના વિદ્યાધર મુનિપંગ બે કોડ મુનિ મહાત્માઓની સાથે, દ્રાવિડ અને વારિખિલ નામના બંધુ મહર્ષિએ દશ કરોડ મુનિઓની સાથે, ચક્રવર્તી અને તેમના ઉત્તરાધિકારી અનેક રાજાઓ અનેક મુનિ મહાત્માઓની સાથે, શ્રી –રામચંદ્રજી, ભરત આદિ ત્રણ કરોડ મુનિઓની સાથે, શ્રી કૃષ્ણજીના સુપુત્ર પ્રદ્યુમ્ન અને શાખ આદિ સાડીઆઠ કુમારની સાથે, પાંચ પાંડે વિશ કરેડ મુનિ મહાત્માઓની સાથે, અને નારદઋષિ વગેરે એકાણું લાખ મુનિ મહષિઓ આ ગિરિરાજ પર મુક્તિ પામ્યા હતા. બીજા પણ અસંખ્ય મુનિ મહર્ષિએ આ પવિત્ર ગિરિરાજ ઉપર તપશ્ચર્યા કરી શાશ્વત સુખમક્ષસુખને પ્રાપ્ત ૧.તેમનાં પાંચ નામ છેઃ ઋષભદેવ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ તીર્થંકર અને આદિનાથ (યુગાદિનાથ).. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી સંજય થયા હતા. અનાદિકાલથી અસંખ્ય તીથ કરે અને સુનિ મહાત્માઓ અહીં મુક્તિ ગયા છે અને ભવિષ્યમાં પણ જશે. વર્તમાન વીશીના બાવીશમાં તીર્થકર શ્રી નેમનાથજી સિવાય બધા તીર્થકરોએ આ ગિરિરાજની સ્પર્શના (ફરસના) કરી છે. આ કારણેથી સંસારભરમાં જ નહિં કિન્તુ ત્રણ લેકમાં આ સ્થાન સૌથી વધારે પવિત્ર અને પૂજનીય છે. જે મનુષ્ય ભાવપૂર્વક એક વાર પણ આ સિધ્યક્ષેત્રની ફરસના કરે છે તે ત્રણ જન્મમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આ તીર્થમાં રહેનાર પશુ પક્ષી પણ જન્માન્તરમાં મુક્તિ પામે છે એમ લખ્યું છે. આ તીર્થનું મહત્વ જણાવતાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજ લખે છે કે “ મજૂરણસિંહા fat ma uત્ત, सिद्धाः सिध्यन्ति सेत्स्यन्ति प्राणिनो जिनदर्शनात् । बाल्येऽपि यौवने वाध्ये तिर्यग्जातौ च यत्कृतम्, तत्पापं विलयं याति सिद्धाः स्पर्शनादपि ॥ १ ॥ " આવી રીતે આ ગિરિરાજનું માહાભ્ય છે. ચક્રવતી ભરતરાજે આ ગિરિરાજ પર સુવર્ણમય જિનમંદિર બંધાવ્યું હતું. બાદ તે મંદિરને અનેક દેવેંદ્રો અને નરેન્દ્રોએ પુનરુધ્ધાર કરાવ્યો છે. ભરતાદિ રાજાઓએ રત્નમય અને પાછળના ઉદ્ધારકેએ સુવર્ણમય યા રજતમય જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તે પ્રતિમાઓને પાછળ પાછળના ઉદ્ધારકેએ ભાવી કાલની નિકૃષ્ટતાને ખ્યાલ રાખી તે મૂર્તિઓ પર્વતની ગુફાઓમાં પધરાવી દીધી છે જ્યાં આજે પણ દેવતાઓ પ્રતિમાઓની પૂજા કરે છે. આ તીર્થ થયેલા ઉધ્ધારાની સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે. ૧ ભગવાન શ્રી અષભદેવજીના સમયને ભરતચકીએ કરાવેલો ઉધ્ધાર, ૨ ભરતરાજાના આઠમા વંશજ દંડવીર્ય રાજાએ કરાવેલો ઉદ્ધાર. ૩ શ્રી સીમંધર તીર્થકરના ઉપદેશથી ઈશાનેં કરાવેલે ઉધ્ધાર. ૪ મહેન્દ્ર દેવેન્દ્ર કરાવેલે ઉધ્ધાર. ૫ પાંચમા બ્રક્ષેદ્ કરાવેલે ઉધ્ધાર. ૬ ચમરેન્દ્ર કરાવેલે ઉધ્ધાર. ૭ શ્રી અજિતનાથ તીર્થકરના સમયમાં સગર ચક્રવર્તીએ કરાવેલ ઉદ્ધાર. ૮ વ્યન્તરેન્દ્ર કરાવેલ ઉદ્ધાર. ૯ શ્રી ચન્દ્રપ્રભુ તીર્થકરના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ કરાવેલ ઉદ્ધાર. ૧૦ શ્રી શાન્તિનાથ પ્રભુના પુત્ર ચકાયુદ્ધ રાજાએ કરાવેલે ઉધ્ધાર. ૧૧ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાલમાં શ્રી રામચંદ્રજીએ કરાવેલ ઉધ્ધાર. ૧૨૪શ્રી નેમિનાથ તીર્થકરની વિદ્યમાનતામાં પાંડેએ કરાવેલ ઉદ્ધાર. X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ’જય : ૧૪ : [ જૈન તીર્થાના આ પછી શ્રી ભગવાન મહાવીરસ્વામીના સમયમાં મગધ સમ્રાટ શ્રેણિકે શત્રુ જય ગિરિરાજ ઉપર મદિરા અધાવ્યાં હતાં. (જુએ શત્રુજય માહાત્મ્ય) સુપ્રસિધ્ધ શત્રુંજય તીર્થની પ્રાચીનતા શ્રી જ્ઞાતાસૂત્ર, અંતકૃર્દેશાંગ (સૂત્ર ૧૨૩ મું), સારાવલીપ્રકીર્ણક વગેરે જૈન સિધ્ધાંત-શ્વેતાંબર જૈન આગમમાં આવતા વર્ણનાથી સિધ્ધ થાય છે. તેમજ ચૌદ પૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા, શ્રી વજ્રસ્વામીએ ઉધ્ધરેલા અને તે ઉપરથી શ્રી પાદલિપ્તસૂરિજીએ સક્ષિપ્ત કરેલા શ્રી શત્રુજય કલ્પની નીચેની આ ગાથા જુઓ— ** श्रीभद्रबाहुस्वामिना प्रणिते श्रीवत्रस्वामिनोध्धृते ततः श्रीपादलिप्ताचायेण संक्षिप्तीकृते श्रीशत्रुंजयकल्पेऽप्युक्तम् ।” (વિ. સ. ૧૪૫૭ માં લખાયેલી પાટણ જૈન ભંડારમાં રહેલી અપ્રસિદ્ધ કુમારપાલ પ્રેમધની પ્રતિ. પૃ. ૮૨ ) આ ઉલ્લેખથી શ્રી ધર્મઘાષસૂરિરચિત શત્રુજયકલ્પ તથા શ્રી જિનપ્રભસૂરિજીરચિત શત્રુજય કલ્પથી પણ શત્રુ ંજયની પ્રાચીનતા સિધ્ધ થાય છે. આ સિવાય શ્રી દાક્ષિણ્યચિન્હસૂરિજીકૃત કુવલયમાલા કથા. ( રચના સં. ૮૩૫, શક સ. ૭૦૦) જેવી પ્રાચીન કથાએ અને શ્રી ધનેશ્વરસૂરિજીકૃત શત્રુજય માહાત્મ્ય વગેરે ગ્રંથા પણ શત્રુંજયની પ્રાચીનતા સિધ્ધ કરી રહેલ છે. શત્રુંજ્ય તીથૅના ઉધ્ધારકામાં ચક્રવતી ભરતરાજ,' સગર ચક્રવતી અને પાંડવે * ततेणं से थात्रञ्च'पुत्ते अणगारसहस्त्रेणं सद्धिं संपुरिवडे जेणेत्र पुण्डरीए पञ्चए तेणे व उवागच्छइ । उवागच्छिला पुंडरीयं पव्वयं सणियं सणिय दुरुहति । दुरुहिता मेघघणसन्निका देवान्नायं पुढवि सिलापट्टयं जान पाम्रोवगमणं गुन्ने । (ज्ञाता० अध्य०५, प० १०८ - १ ) ततेर्ण से सुए अणगारे अन्नया कयाई तेणं अगारसहस्सणं सद्धिं संपरिवुडे जेणे व ૉંલિ પત્ર” જ્ઞાન fqદ્રે ! ( અ. ૧. ૬. ૧૦૬-૨ ) ततणं ते सेन्यपामो करवा पंच अणगार सया बहूणि वासाणि सामन्नपरियागं पाउणिता जिणे व पोंडरीए पoत्रए तेणे व उपागच्छन्ति जहे व यावच्चापुते तहेव सिद्धा । (ज्ञा. अध्य . . ૧૧૨-૨) सेयं खलु अहं देवाप्पिया इमं पुष्वगाहियं भत्तपाणं परिद्ववेत्ता सेतुंजं पव्वयं सणियं सणियं दुरुहित्तए × × × जेणेव सेतुजे पव्वए तेथे व उवागच्छन्ति । उवागच्छिता सेतुजं Üયં તુતિ । ( જ્ઞા. ય. પૃ. ૧. ૧૨૬-૨ ) १. भूमीन्दुसगरः प्रफुल्लतगरत्र गदामरामप्रथः, श्रीरामोऽपि युधिष्ठिरोऽपि च शिलादित्यस्तथा जावडिः, मंत्रीवाग्भट देव इत्यभिहिता शत्रुंजयोद्धारिणस्तेषामञ्चलतामियेष सुकृतिः य સળ અંતઃ। . ( ખાલચદ્રસૂરિષ્કૃત વસ ́તવિલાસ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૫ ઃ શ્રી શત્રુંજય વિગેરેનાં નામે મળે છે. તેમજ સમ્રાટ સંપ્રતિ એ પણ મંદિર બંધાવ્યા છે. આધ્યાર પણ કરાવ્યું છે. ત્યારપછી રાજા વિક્રમેર પણ કર્ણધ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. આ ઉદ્યારે સામાન્ય છે. શાલિવાહન, શિલાદિત્ય વગેરે વર્તમાન યુગના ઐતિહાસિક રાજા મહારાજાએ પણ આ તીર્થના ઉદ્ધારકામાં ગણાય છે. આ ઉપરાંત વિ. સં. ૧૦૮ માં જાવડશાહે શત્રજયના ઉધ્ધાર કરાવ્યો. ત્યારપછી વિ. સં. ૪૭૭ માં થયેલા વલભીના રાજા શિલાદિત્યે ધનેશ્વરસૂરિજીના ઉપદેશથી શત્રજયનો ઉદ્ધાર કરાખ્યો અને બૌધ્ધના હાથમાં ગયેલા તીથના રક્ષા કરી હતી. શ્રી પાદલિપ્તાચાર્યજીએ પણ શત્રુંજયની યાત્રા કરી હતી. સુપ્રસિદ્ધ ગુર્જરનરેશ સિધ્ધરાજ જયસિંહે આ તીર્થની યાત્રા કરી બાર ગામ બક્ષીસ તરીકે દેવદાનમાં આખ્યાનાં પ્રાચીન ઉલ્લેખ મળે છે. ૧. સમ્રાટ સંપ્રતિએ ભદેવા શિમિર ઉપર હાથીએ ચઢેલાં મરૂદેવા માતાનું મંદિર બંધાવ્યું હતું. તથા શાંતિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું હતું. શત્રુ જય ઉપર જતાં કુંતાસરના ગાળાથી જુદાં પડતાં બે શિખરો પૈકી શ્રી ચામુખજી તરફનું શિખર મરુદેવા શિખર તરીકે ઓળખાય છે. અહીં. પહેલી ટુંકમાં પ્રવેશ કરતાં સાર્મ સમ્રાટ સંપ્રતિ રાજાનું દેરાસર છે. જો કે આ દેરાસર ઉપર. તે પછી છેલો ઉદ્ધાર સં. ૧૬૧૮ માં કમળશી ભણશાલીએ કરાવ્યાને લેખ મળે છે, અને તે પછી તેના રંગમંડપમાં ભાવનગરવાળા શેઠ આણંદજી પુરુષોત્તમે ચિત્રકામ કરાયું છે. એટલે તેની પ્રાચીનતા પીછાણવાને રંગમંડપને ઘાટ તથા ગર્ભદ્વારની કેરણ સિવાય બીજું કાંઈ દાનિક સાધન જળવાયું નથી. સંપ્રતિએ ગિરનાર ઉપર પણું મંદિર બંધાવેલ છે જે અત્યારે પણ સંપ્રતિની ટુંક રૂપે ઓળખાય છે. || ૨. શ્રી શેષરૂરિજી શત્રુંજય કપમાં શત્રુંજયના તીર્થોદ્ધારનાં નામ જણાવતાં નીચે મુજબ લખ્યું છે. "संपर विकम बाहड हा(शा)ल पालितहत्तरायाइ । વારિરિ તયે સિરિસસુર મહાતિર્થે ” - રાજા વિક્રમ જનધર્મી જ હતા. મહાબભાવિક શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિમે જેનધર્મ સ્વીકાર્યો હતો અને સિદ્ધગિરિરાજને મહાન સંઘ કાઢો હતો. તેમણે ગિરિરાજ ઉપર મંદિરાદિ બંધાવ્યા હશે અને સ્મારક વગેરે કરાવ્યું હશે જેથી તે કાર્યને ઉદ્ધાર રૂપે લખેલ છે. શ્રી જિનપ્રભસૂરિજી પણ વિવિધ તીર્થંક૯૫માં નીચે મુજબ લખે છે. संप्रतिविक्रमादित्यः, सातवाहनवाग्भटौ । નિrsswવત્તાય તોદ્ધારતાં રમતા (વિવિધ તીર્થકલ્પ પૃ. ૨, લે. ૩૫) * ૧ જિ તીવ્ર પૂળાથે ત્રાવણકામશાસનક, મહાપર્વ મંત્રી સિદ્ધરામણીમુગા ૧૨૮૮ લગભગમાં ઉદયપ્રભસરિચિત ધર્માસ્યુદય મહાકાવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીને મહારાજા કુમારપાલ શત્રુંજયની યાત્રા કરી હતી અને તેમના જ મંત્રી બાહડે કુમારપાળના સમયે જ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યા હતા. આ ઉધ્ધાર વિ. સં. ૧૨૧૧ અથવા ૧૨૧૩ મા થયે હતા અને તેમાં એક કરોડ સાઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો એમ મેગસૂરિ “પ્રબંધ ચિંતામણિમાં જણાવે છે. જ્યારે ઉપદેશસપ્તતિકામાં ૨ કરેડ ૯૭ લાખ રૂપિયા ખર્ચ થયાને ઉલ્લેખ છે. મહામંત્રી વસ્તુપાલ શત્રુંજયની સંધપતિ તરીકે સાડીબાર વાર યાત્રા કરી હતી. આ તીર્થમાં તેમણે ૧૮ કરોડ, ૯૬ લાખ રૂપિયાનો વ્યય કર્યો હતે. આ તીર્થમાં તેમણે અહી ઈન્દ્રમંડપ, પાર્શ્વ નેમિજિન મંદિર, શાબમઘમ્મ, અંબા વગેરે શિખરો (ટુંક) કરાવ્યાન, ગુરુ, પૂર્વજ, સંબંધી, મિત્રેની તથા ડેસ્વાર તરીકે પિતાની અને પિતાના નાના ભાઈ તેજપાલના મૂતિઓ કરાવ્યાના સુવર્ણમય પંચ કલશે સ્થાપાળ્યાના, પૂવક્ત બને મંદિરમા બે સુવર્ણદંડ અને ઉજજવલ પાષાણુમય મનહર બે તારણ આખ્યાના ઉલ્લેખો ધમાં યુદય, સુકૃત સંકીર્તન, કાતિકૌમુદી, સુકૃતકાર્તિકલેલાના વગેરેમાં ઉલ્લેખ મળે છે. વિશેષમાં વરધવલરાજા પાસે આ તીર્થની પૂજા માટે અર્ક પાલિતક (અંકેવાળીયા) ગામ અપાવ્યું હતું. જુઓ નીચેને લોક अर्कपालीतकं ग्राममिह पूजाकृते कृती। श्रीवीरधषक्षक्ष्मापाद दापयामास शासने । (धर्माभ्युदय ) મંત્રીશ્વરે પાલીતાણામાં લાલતાંગ નામનું સરોવર બંધાવ્યું હતું. મંત્રીશ્વર તેજપાલે નંદીશ્વર તીર્થની રચનાનું મંદિર કરાવ્યાના અને અનુપમ સરોવર (વિ. સં. ૧૨૬ પહેલા ) કરાવાના પણ ઉલ્લેખ મળે છે. ઈતિહાસપ્રસિધ્ધ માંડવગઢના મંત્રી પથકુમારે ૮૦ સ્થાનમાં જિનમંદિર કરાવ્યાં, તેમાં શત્રુંજય તીર્થ પર કેટકેટ જિનેંદ્ર મંડપ સાથે શ્રી શાન્તિજનની વિ. સં. ૧૩૨૦ લગભગમાં પ્રતિષ્ઠા કરી હતી. દાનવીર જગડુશાહ (વિ, સં, ૧૩૧૩ થી ૧૩૧૫) વિમલાચલના શિખર ઉપર अन्यदा सिद्धभूपालो निरपत्यतयादितः तीर्थयात्रा प्रचक्रमानुशनत्वादचारतः, हेमचन्द्र. प्रभुरतत्र महानीयत तेन च पिना चन्द्रमसं किस्यान्नीलोत्पलमतन्द्रितम् । सम्मान्य तांस्ततो राजास्थानं सिंहासना( सिंहपुर )भिधम् ।। दत्त्वा द्विजेभ्य आरूढ श्रीमच्छर्बुजये गिरी, श्रीयुगादिप्रभुं नत्वा तत्राभ्यर्च्य च भावतः । मेने स्वजन्म भूपालः कृतार्थमिति हर्षभूः, ग्रामद्वादशकं तत्र ददौ तीर्थस्य भूमिपः ।। ( પ્રભાવ ચરિત્ર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુ જ્યનું વિહંગ દશ્ય મોતીશા શેઠની ટૂંકન રમ્ય દેખાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનારજી શ્રી ગિરનારજી પરના જિનાલયના શિખરોના બે દિલસ્પર્શી દો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૭ : આ સિવાય પુનડ, સાત દેવકુલિકાઓ રચાવી હતી. ધનાઢ્યોએ શત્રુંજય ઉપર લાખ્ખો રૂપિયા ખચી, પુણ્ય ઉપાર્જન કર્યુ હતુ.. શ્રી શત્રુંજય આલ્યૂ વગેરે મત્રીઓ અને તીર્થયાત્રાઓ કરી, અગણિત આ પછી ૧૩૭૧ માં સમરાશાહના ઉધ્ધાર આવે છે. મહાન્ યુગપ્રધાનાચા માલબ્રહ્મચારી શ્રી વજ્રસ્વામીજીના સદુપદેશથી મધુમતી(મહુવા)વાસી ભાવડશાહના પુત્ર જાવડશાહે વિ. સ. ૧૦૮ માં આ તીર્થના ઉષ્માર કરાવ્યા છે. આ વિષયની નોંધ લખતાં શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થંકલ્પમાં લખે છે કે- अष्टोत्तरे वर्षशतेऽतीते विक्रमादिह । વડુચવ્યયાહૂ વિë, નાહિ: સ યથીષિરાત્। ૭૨ || X X X मधुमत्यां पुरि श्रेष्ठ, वास्तव्यो जावडिः पुरा । श्रीशत्रुंजय महात्म्यं, श्रीवैरस्वामितोऽश्रृणोत् ॥ જાવડશાહના જીર્ણોદ્ધાર સમયે કેટલાં મહિશ અને મૂર્તિઓ મૂલનાયક તરીકે સ્થાપિત થયાં તેના ઉલ્લેખ પણ જિનપ્રભસૂરિજી આ પ્રમાણે જણાવે છે. इत्थं जावडराचार्हत् पुण्डरीक - कपर्द्दिनाम | મૂિિનવૈશ્ય લગ્નો,વિમાનાતિથિમાજ્ || ૮૩ || ૧. જાવડશાહના મુખ્ય ઉદ્ધાર પછી આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજીએ પણુ અહીં ઉદ્ધાર કરાવ્યેા છે. પ્રભાવક ચિરત્રમાં તેના ઉલ્લેખ નીચે પ્રમાણે મળે છે, પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ નાગાર્જુને શત્રુ ંજય પર્વતની તલેટીમાં જઇને, પાદલિપ્ત’ નામે નગર વસાવીને પેાતાના ગુરુના નામ ઉપરથી તેનું સ્થાપન કર્યું, અને પર્યંતની ઉપર તે સિદ્ધસાહસિક વીરપ્રતિમાથી અધિષ્ઠિત ચૈત્ય કરાવ્યું. ત્યાં ગુરુમૂર્તિ સ્થાપિત કરી અને ગુરુમહારાજશ્રી પાદલિપ્તસૂરિજીને ખેાલાવીને ખીજા' જિનાિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરાવી. ” આ ઉદ્દાર પણ ગૌણુ-પેટા ઉદ્દાર મનાય છે. હાલના કેટલાક લેખા પાલી ભાષા સાથે પાલીતાણાના સબંધ જોડવા પ્રયત્ન કરે છે પરન્તુ તે એક નરી કલ્પના માત્ર છે. તે માટે કાઇ પ્રમાણુ નથી. જ્યારે જૈન ગ્રંથમાં પ્રમાણ મળે છે કે શ્રી પાદલિપ્તસૂરિજીના શિષ્ય નાગાર્જુને પેાતાના ગુરુના નામથી શત્રુ જયની તલાટીમાં ગામ વસાવ્યું અને પાદલિપ્તનું પ્રાકૃતરૂપ ‘પાલિતય' થાય છે તે ઉપરથી પાલીતાણા થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય :१८: [ જૈન તીર્થોને दक्षिणाङ्गे भगवतः, पुण्डरीक इहादिमः। वामाने दीप्यते तस्य, जावडिस्थापितोऽपरः ॥ इक्ष्वाकु-वृष्णिवंश्यानाम-संख्याः कोटिकोटयः । अवसिद्धाः कोटिकोटी-तिलकं सूचयत्यदः ॥ पाण्डवा पञ्च कुन्ती च, तन्माता च शिवं ययुः । इति शासति तीर्थेऽत्र, षडेषां लेप्यमूर्तयः॥ राजादनश्चैत्यशारवी श्रीसङ्घाद्भुतभाग्यतः, दुग्धं वर्षति पीयूषमिव चन्द्रकरोत्करः । व्याघ्रीमयूरप्रमुखास्तिर्यञ्चो भक्तमुक्तितः, प्राप्ता प्रणतादीशपादुकाः ॥ थामे सस्यपुरस्यावतारो मूलजिनौकसः, दक्षिणे शकुनी चैत्यपृष्ठे चाष्टापदः [0] स्थितः। नन्दीश्वर-स्तम्भनकोज्जयन्ता नामकृच्छ्रतः, भव्येषु पुण्यवृध्ध्यर्थमवतारा इहासते ॥ आत्तासिना विनमिना नमिना च निषेवितः, स्वर्गारोहणचैत्ये च श्रीनाभेयः प्रभासते । तुङ्ग अङ्ग द्वितीयं च श्रेयांसः शान्तिनेमिनौ, अन्येऽप्यषभ-वीराधा अस्यालकुर्वते जिनाः ॥ मरुदेवां भगवती भवनेऽत्र भवच्छिदम्, नमस्कृत्य कृतीस्वस्य मन्यते कृतकृत्यताम् । यक्षराजकपीह कल्पवृक्षप्रणेमुषाम्, चित्रान् यात्रिकसङ्घस्य विघ्नान् महयति स्फूटम् ।। જાવડશાહના મુખ્ય ઉધ્યાર પછી (વલ્લભી) સં. ૪૭૭ માં શ્રી ધનેશ્વરસૂરિ છના ઉપદેશથી વલ્લભીના રાજા શિલાદિત્યે શત્રુંજયને પુનરુદ્ધાર કરાવ્યું હતું. આ પહેલાં શ્રી મલ્લવાદિસૂરિજીએ સૌરાષ્ટ્રમાં ફેલાયેલ બૌદ્ધ ધર્મના આચાર્યોને શિલાદિત્યની સભામાં વાદમાં જીતી શત્રુંજયતીર્થ જૈન સંઘને સુપ્રત કરાવી રાજા દ્વારા જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. ત્યારપછી બપ્પભટ્ટસૂરિજીના ઉપદેશથી ગપગિરિ (વાલીયર)ના પ્રતાપી રાજા આમે જૈન ધર્મ સ્વીકારી શત્રુંજયને મહાન સંઘ કાઢ્યો હતો. આ રાજાએ પણ ત્યાં १. पनी स41 संभव छ. ૨. મલવાદિરિજીનો પરિચય માટે પ્રભાવક ચરિત્ર જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૯ : શ્રી શત્રુંજય જઈ મંદિર બંધાવ્યું હતું અને જીર્ણ થયેલા ભાગને ઉદ્ધાર કરાવ્યા હતા. આ બપ્પભટ્ટસૂરિજીએ શ્રી ઉજજૈન તીર્થ તથા ગિરનાર તીર્થની રક્ષા કરી શ્રી જૈન શ્વે સંઘને સુપ્રત કરાવ્યું હતું. ગિરનાર તીર્થ પણ શત્રુજ્યનું જ એક શિખર છે. રાજા આમે ગિરનાર ઉપર પુષ્કળ દ્રવ્ય ખચ જીર્ણોધ્ધાર કરાવ્યું હતું. આ રાજાએ સૂરિ છના ઉપદેશથી ગોપગિરિ વાલીયર)માં ૨૩ હાથ પ્રમાણવાળું શ્રી વીર ભગવાનનું શ્રેષ્ઠ મદિર કરાવ્યું. ત્યાં સવા લાખ સોનામહોર ખરચી એક ભવ્ય મંડપ કરાવ્યું. આ સિવાય બીજું એકસો હાથ ઊંચું મંદિર બનાવરાવ્યું હતું, જેમાં નવ રતલ પ્રમાણુ શુધ્ધ સુવર્ણની પ્રતિમા સ્થાપી હતી. સૂરિજી વિ. સં. ૮૯૫ માં સ્વર્ગવાસી થયા હતા. આમ રાજા અને સૂરિજી મહારાજ સંઘ સહિત ૮૯૦ માં સિધ્ધાચલજી વગેરે તીર્થોની યાત્રાએ ગયા હતા. આ જીર્ણોધ્ધારને પણ એ સમય સમજે. બાહડ મંત્રીશ્વરને ચૌદમો ઉદ્ધાર જાવડશાહના ઉધ્યાર પછી આ તીર્થને માટે અને મુખ્ય ઉધ્ધાર ગુજરાતના પરમ પ્રતાપી પરમાર્ડતપાસક મહારાજા કુમારપાલના મંત્રીશ્વર બાહડે કરાવ્યું હતે. પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે શ્રીમાન વાટ મંત્રીએ તીર્થનો (સિધ્ધાચલજી) ઉધ્ધાર કરાવ્યું તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનને વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત ૧૨૧૩માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે વજાપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ” “ફિરજિસુવિર્ષ (૧૨૧૩) જ દવા દાષાપત્તા प्रतिमां सप्रतिष्ठां स, श्रीहेमचन्द्रसूरिभिः ॥” । આ જીર્ણોધ્ધારમાં બાહડ મંત્રીએ એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. “ દિક્ષપુતા કોરી, પિતા વત્ર મft.. ___स श्रीवाग्भटदेवोऽत्र, वणर्यते विबुधैः कथम् ?" કુમારપાલ પ્રબન્ધમાં બાહડના આ જીર્ણોધ્ધારમાં ૨૭,૦૦,૦૦૦ રૂપિયાને ખર્ચ થયાનું લખ્યું છે. પ્રબન્ધચિન્તામણિ અને કુમારપાલપ્રબન્ધમાં આ તીર્થના બાહડ મંત્રીના જણેપ્યારનું વિગતવાર વર્ણન છે ત્યાંથી વાંચકેએ વાંચી લેવું. સંક્ષેપમાં વાત એમ છે કેબાહડના પિતા મંત્રીશ્વર ઉદાયન સમ્રા કુમારપાલની આજ્ઞાથી સૌરાષ્ટ્રમાં યુદ્ધ માટે ૧. કુમારપાલ પહેલાં ગુજરાતના રાજા સિદ્ધરાજે સિદ્ધગિરિની યાત્રા કરી હતી અને દેવપૂજનાદિ તથા તીર્થરક્ષા આદિ નિમિત્તે બાર ગામ અર્પણ કર્યા હતાં. આ પ્રસંગ ૧૧૭૯માં બન્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૦ : [ જૈન તીર્થાના ગયા. પ્રથમ સિધ્ધાચલજીની યાત્રા કરી. તે સમયે મૂલનાયકજીનુ મંદિર લાકડાનું હતું. મત્રીજી ચત્યવંદન કરતા હતા તેવામાં એક ઉદ્રા દીવાની વાટ લઈને દરમાં પેસી ગયા. મત્રીશ્વરે જોયું કે આમ અકસ્માતથી મંદિરજીને આગ લાગવાના માટા ભય છે. હું યુધ્ધમાંથી જીતી પાછા આવીને આ મંદિરજીના જીર્ણોધ્ધાર કરાવીશ. બાદ મંત્રીજી યુધ્ધમાં ગયા અને વિજય પામ્યા પરન્તુ તરતજ ત્યાં જ તેમનું મૃત્યુ થયું. મૃત્યુ સમયે શત્રુ ંજય ઉધ્ધારની પેાતાની ભાવના પૂરી કરવાનુ પેાતાના પુત્રાને કહેવરાવ્યું. આ સમાચાર પુત્રાને મળ્યા પછી ખાહડ મત્રીશ્વરે આ જાધાર કરાવ્યા. ૧૨૧૧ પહેલાં ખાતમુહૂર્ત કરાવ્યું. ૧૨૧૧ માં મંદિરજી તૈયાર થયું, પરન્તુ હવાના જોરથી તે ખડિત થઈ ગયું. આ ખીનાના માંહડને સમાચાર મળવાથી જાતે ત્યાં જઇ પુનઃ કામ કરાવ્યું. મદિરની પ્રદક્ષિણા ન મનાવવામાં આવે તે મંદિર બનાવનારને સંતતિ નથી થતી આવે . શિલ્પશાસ્ત્રના નિયમ છે. મંત્રીને જ્યારે આ વસ્તુ કહેવામાં આવી ત્યારે તેમણે કહ્યુ કે એની ચિન્તા નહિ; મંદિર મજબૂત ખનાવે. છેવટે ૧૨૧૩માં ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી તલાટીમાં મહારાજા કુમારપાલના પિતાના સ્મરણાર્થે ત્રિભુવનપાલવિહાર બંધાવી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના હાથથી પ્રતિષ્ઠા કરાવી ત્યાંથી ગિરનાર ગયા અને મંત્રીશ્વરે ત્યાં પણ એક ભવ્ય મદિર બંધાવ્યું. પહાડ ઉપર પેાતાનાં પિતાની ઇચ્છાનુસાર પાજ બંધાવી, જેમાં ૬૩ લાખ રૂપિયાના ખર્ચ થયા. કુમારપાલના રાસમાં લખ્યુ છે કે એ કરાડ સત્તાવન લાખના ખર્ચ થયા. મંત્રીશ્વર માહડ પાટણ ગયા પછી મહારાજા કુમારપાલ શ્રી હેમચદ્રાચાર્ય જી મહારાજના ઉપદેશથી એક મહાન્ સંઘ લઇ સિધ્ધાચલજી ગયા. મહાન્ સમૃધ્ધિ સહિત કુમારપાળ રાજા પાલીતાણે આવ્યા. ત્યાં તલાટીમાં પેાતાના પિતાના નામથી અધાયેલ મન્દિર જોઇ, દર્શન કરી રાજા ઘણા પ્રસન્ન થયા. ખીજે દિવસે ગિરિરાજ ઉપર ચઢતાં હી‘ગળાજના હુડા ઉપરના સીધેા ચઢાવ જોઇ તેની નીચે કુડ બંધાવવાના હુકમ કર્યાં, જે કુંડ અત્યારે પણ વિદ્યમાન છે. ઉપર જઈ બધે દર્શન કરી કુમારપાળ ઘણા જ પ્રસન્ન થયા. ગિરિરાજ ઉપર કુમારવિહાર મદિર અધાવવાની વ્યવસ્થા કરી. આ મદિર અત્યારે પણ વિદ્યમાન છે, રાજાએ તીની રક્ષા માટે ચાવીશ ગામ ચાવીશ બગીચા ઇનામ આપી તીર્થભક્તિ કરી. ત્યાંથી સંઘ સહિત ગિરનાર તરફ ગયા. આવી રીતે આ ચૌદમા મહાન ઉધ્ધાર મહારાજા કુમારપાલના સમયમાં મંત્રીશ્વર બાહુડે તેરમી સદીમાં કરાવ્યા. મંત્રીશ્વર માહડના ઉધ્ધાર પછી ગુર્જરેશ્વર વીરધવલના મહામાત્ય વસ્તુપાલ તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા મેાટા મોટા સંઘ લઇને ચૌદ વાર (૧૨૫) આવ્યા છે અને શત્રુ ંજય ઉપર અનેક નવીન ધર્માંસ્થાના-મદિરા વગેરે કરાવી તીર્થને ૧. શ્રી ચારિત્રસુંદરજી કુમારપાલ ચરિત્રમાં લખે છે કે ગિરનાર ઉપર કુમારપાલ રાજાએ પગથિયાં બધાવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : : : શ્રી શત્રુંજય શાભાવ્યું હતુ. ગિરિરાજ ઉપર મ*ત્રીશ્વર અન્ધુયુગલે શ્રી નેમિનાથજી અને પાર્શ્વનાથજીનાં ભવ્ય જન મદિરા તથા વિશાલ ઇન્દ્રમડપ અધાવવાની વ્યવસ્થા કરી, મુખ્ય મંદિર ઉપર ત્રણ સુવર્ણ કલશ ચઢાવ્યા. શાંખ પ્રદ્યુમ્ન, અખાવલેન વગેરે શિખરા કરાવ્યાં. તેમજ તેજપાલે ગિરિરાજ ઉપર શ્રી નંદીશ્વર દ્વીપની રચના કરાવી.૧ પહાડ ઉપર ચઢવાની મુશ્કેલી હતી, રસ્તા કઠીણ હતા તે સુલભ બનાવવા વસ્તુપાલે ગિરિરાજ ઉપર પગથી (પાજ) ખંધાવી, જેના ઉલ્લેખ એક શિલાલેખમાં હતા, જે લેખ ગિરિરાજ ઉપર દાલાખાડીમાં હતા.૨ આ ઉપરાંત નીચે શહેરમાં યાત્રાળુઓને પાણીની અડચણ હતી તે દૂર કરવા લલિતાસાગર તથા અનુપમાસરોવર બંધાવ્યાં. આ સિવાય એ જ સમયે નાગારના શેઠ પુનડશાએ પણ ગિરિરાજ ઉપર અનેક ધાર્મિક કા કરાવ્યાં છે. મૂલગભારામાં મૂળનાયક શ્રી ઋષભદેવજી પ્રભુના અભિષેક માટે હજારો યાત્રી કલશા લઈને ઊભા રહેતા તેમાંથી કઇ કલશ પડે તે જિનખિંખ ખંડિત થાય, તેમ જ મુસલમાનેાના હઠ્ઠા થતા હોવાથી, કુમારપાલના સ્વર્ગવાસ પછી પચીશ વર્ષ ન વીત્યાં ત્યાં સુલતાન શાહબુદ્દીન ઘેારીએ હિન્દુ ઉપર ચઢાઇ કરી હતી અને બીજા હુમલા ચાલુ હતા, આવા સમયે કોઇ ગિરિરાજ ઉપર આવીને મૂલબિંબ ડિત કરે માટે પહેલેથી ખીજી મૂર્તિ તૈયાર રાખવી જોઇએ એમ વિચારી દીદી વસ્તુપાલે દિલ્હીના તે વખતના બાદશાહ માજુદ્દીનની રજા લઈ મમ્માણથી આરસપહાણના મોટા મોટા પાંચ ખડ મગાવ્યા, અને અહુ જ મુશ્કેલીથી તેને ગિરિરાજ ઉપર ચઢાવી ત્યાં રખાવ્યા. વિવિધ તીર્થ કતપકાર લખે છે કે તેમાંથી બે મૂર્તિ બનાવીને ત્યાં મુકાવી. જુઓ નીચેના લેાકેા ॥ ૨૭ || दुःख (ष) मास चिवान् म्लेच्छाद्भङ्गं संभाव्य भाषिनम् । मंत्रीशः श्रीवस्तुपालस्तेजपालाग्रजः सुधीः मम्माणोपलरत्नेन निर्माय्यन्तनिर्मले ! म्यधाभूमिगृहे मूर्तीः, आचार्हत्पुण्डरीकयो: " || શુટ | મત્રીશ્વરે મ્લેચ્છોના ભાવી ઉપદ્રવની સંભાવનાથી મમ્માણુના ઉત્તમ પથ્થરની મૂર્તિઓ બનાવીને ગુપ્તઘરમાં લખ્યુ છે કે મમ્માણુથી પાંચ શ્રી ઋષભદેવજી અને શ્રી પુ'ડરીકસ્વામીની, એમ બે રાખી. જ્યારે શત્રુંજય તીથેાપારના પ્રમન્યમાં એમ પથ્થર ખડા મંગાવીને મૂકયા. આવા મહાન્ ધ કાર્યોં કરનાર મંત્રીશ્વર વસ્તુપાલે તે વખતના દિલ્હીના પાદ ૧. હાલ શ્રી આદિનાથના મુખ્ય મંદિરની બન્ને તરફ શ્રી મંદિરસ્વામીનું તથા નવા આદીશ્વરનું જિનાલય છે તે મૂળ વસ્તુપાલ તેજપાલે અંધાવ્યાનું કહેવાય છે. આ શિલાલેખ ભાવનગર સ્ટેટ તરથી પ્રકાશિત લેખસંગ્રહમાં છપાયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૨ : [ જૈન તીર્થોને શાહ સાથે મિત્રી બાંધી ગુજરાતનું અને હિન્દુઓ તથા જેનેનાં ધર્મસ્થાનકે ન તેડવાનું વચન લીધું હતું. અનુક્રમે ૧૨૯૮માં મંત્રીશ્વર સ્વર્ગવાસી થયા.' મંત્રીશ્વરે આબુ, ગિરનાર અને શત્રુંજયાદિ તીર્થમાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે. આ ત્રણ તીર્થસ્થાને પર મંદિર બંધાવવામાં ૪૪ કરોડ અને ૩૬ લાખ રૂપિયાને તેમણે વ્યય કર્યો હતે. એમનાં આ ધર્મકાર્યો જોઈને જ વસ્તુપાલન અને પિથડમંત્રીને સંભારતાં શ્રી જિનપ્રભસૂરિજી ઉચિત જ કહે છે કે વસ્તુપાઈનો વઘાહિતર જા. वक्ता पारं न यात्यत्र, धर्मस्थानानि कीर्तयन् ।। વસ્તુપાલ પછી મહાદાનેશ્વર જગડુશાહ૩ સં. ૧૩૧૬ લગભગ કચ્છ ભદ્રેશ્વરથી મહાન સંઘ લઈને સિદ્ધાચલજી આવેલ તેમણે સાત દેવકુલિકાઓ કરાવી છે. આચાર્ય १. दिग्नन्दामितेषु विक्रमनृपात्संवत्सरेषु १२९८ प्रया तेषु स्वर्गमवाप वीरधवलामात्यः शुभध्यानत:। बिम्ब मौलमथा भवद्विधिवशाव्यमय सुभद्राचले, द्वैः स्तोकैगीलतैः कदापि न मृषा शङ्को सतां प्रायशः ॥ ६२ ॥ (શવું જોહાર પ્રબંધ, પૃ. ૭) ૨. B. પ્રતમાં પથરા' છે ૩, જગડુશાહઃ તેમનું મૂળ વતન કંથકેટ હતું. તેમના પિતા વ્યાપાર અર્થે ભદ્રેશ્વર આવીને વસેલા. જગડુશાહની ખ્યાતિ મહાન દાનેશ્વરી તરીકે છે. તેમણે સં. ૧૩૧૨, ૧૩, ૧૪, ૧૫,માં ભારતમાં પડેલા દુષ્કાળ સમયે લાખો મણ અનાજ ભેટ આપી જગતના પાલનહારનું બિરુદ મેળવ્યું હતું. આ દુષ્કાળમાં દિલ્હીના બાદશાહ મૌજુદ્દીન, સિંધના રાજા હમીર, ગુર્જરેશ્વર વિશલદેવ, કાશીના રાજા પ્રતાપસિંહ, ઉજૈનીના રાજા મદનવર્મા વગેરે બાર રાજ્યોને તેમણે અનાજનું દાન કર્યું હતું. જગડુને નિમિત્ત ગુરુ પાસેથી દુષ્કાળના ખબર પડી ગયા હતા જેથી તેણે લાખો મુંડા અનાજ સંગ્રહ્યું હતું, જે ખરા સમયે કામ આવ્યું. જગડુશાહે થરપારકરના રાણું પીઠદેવની સામે થઈ જે કિલો તેણે તોડ્યો હતો તે ભદ્રેશ્વરને કિલ્લો નવો બંધાવ્યો હતો. શત્રુંજયની યાત્રાએ જતાં વઢવાણ શહેરમાં અષ્ટાપદજીનું જિનાલય બંધાવવાની વ્યવસ્થા કરી હતી, તેમજ શત્રુંજયના શિખર સમાન ઢંકગિરિ ઉપર ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. ગુજરાત-કાઠિયાવાડમાં બીજે પણ ઘણે સ્થલે તેમણે મંદિર બંધાવ્યાં છે. આ સિવાય કૂવા, વાવ, પર, ધર્મશાળાઓ, દાનશાળાઓ, જ્ઞાનમંદિર અને જ્ઞાનશાલાઓ પણ ખૂબ બંધાવી હતી. વિક્રમની ચૌદમી સદીમાં આ દાનવીર થયા છે. વિશેષ માટે જુઓ જગડુચરિત્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૩ : શ્રી શત્રુંજય શ્રી પરમદેવસૂરિના તેઓ પરમ ભક્ત હતા અને સૂરિજી મહારાજના ઉપદેશથી જ આ ધર્મકાર્યો કર્યા હતાં. જગડુશાહ પછી ધર્મવીર સાધુપુરુષ પેથડશાહને સમય આવે છે. માંડવગઢના આ દાનવીર પુરુષે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી અનેક ધાર્મિક કાર્યો કયાં છેસં. ૧૩૨૦ લગભગ શ્રી ધર્મઘોષસૂરિજીની અધ્યક્ષતા નીચે સિદ્ધાચલ ને મહાન સંઘ કાઢયો. સિધ્ધગિરિ ઉપર “સિધકટાકેટી'ના નામે ઓળખાતું શ્રી શાન્તિનાથજીનું બહેતર દંડ કલશયુકત ભવ્ય જિનાલય બંધાવ્યું તેમજ તેમની સાથે આવેલા ધનાઢય ગૃહસ્થાએ પણ ત્યાં મંદિર બંધાવ્યાં. સંઘ સહિત આવતાં રસ્તામાં ધોળકામાં ભવ્ય મંદિર બંધાવ્યું, તેમજ ગિરનારજી, જુનાગઢ, વંથળી, પ્રભાસપાટણ આદિ સ્થલેએ પણ તેમણે મદિર બંધાવ્યાં છે.' આ ઉપરાંત મારવાડમાંથી આભૂમંત્રીને સંધ, તથા ખંભાતથી નાગરાજ સેનીને સંઘ મેટા આડંબરથી સિધ્ધાચલજીની યાત્રાએ આવેલ છે અને તેમણે લાખ રૂપિયા ખર્ચી ભવ્ય જિનમંદિરો બંધાવેલ છે. ૧. પેથડશાહ તેઓ માંડવગઢના મંત્રી હતા. તેમણે તપગચ્છના મહાપ્રતાપી આચાર્યશ્રી દેવેંદ્રસૂરીશ્વરજીના શિષ્યશ્રી ધમ ઘોષસૂરીશ્વરજીના ઉપદેશથી ૮૪ ભવ્ય જિનાલો બંધાવ્યાં જેમાંનાં ઘણું જિનમંદિરોના સ્થાનોનાં નામ શ્રી મુનિસુંદરસૂરીશ્વરવિરચિત ગુર્નાવલી ૫, ૧૯ અને ૨૦માં આપેલાં છે. તેમજ તેમણે સાત જ્ઞાનમંદિર કરાવ્યાં છે. મહાપાધ્યાયશ્રી ધર્મસાગરજી તપાગચ્છપટ્ટાવલીમાં લખે છે કે" श्रीशत्रुजये च एकविंशतिघटीप्रमाणसुर्वणव्ययेन रैमयः श्री ऋषभदेवप्रासादः कारितः ॥ केचिच्च तत्र षट्पंचाशत् सुवर्णघटीव्ययेनेंद्रमालायां(ला यो) परिहितवानिति वदति ॥" (પદાવલી સમુચ્ચય, પૃ. ૬૦), બત્રીશ વર્ષની નાની ઉમ્મરે મંત્રીશ્વરે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તેમના પુત્ર ઝાંઝણકુમારે શત્રુંજય અને ગિરનારજી ઉપર સુવર્ણ અને ચાંદીના હવજ ચઢાવ્યા હતા. (પદાવલી સમુચ્ચય, પૃ. ૬૦) મંત્રીશ્વર પિથડે માંડવગઢમાં શ્રી ધર્મષસૂરિજી મહારાજના પ્રવેશોત્સવમાં બહેતર હજાર (૩૬ ને ઉલ્લેખ પણ છે) જીર્ણટંક ખર્યા હતા. આ સિવાય અનેક દાનશાલાઓ, વાવ, કુવા, પરબ, જ્ઞાનમંદિરો કરાવ્યાં હતાં. જુઓ સુકૃતસંકીર્તન. પેથડશાહનાં આવાં અનેક ધાર્મિક કૃત્યે જોઈ શ્રી જિનપ્રભસૂરિજીએ વસ્તુપાલની સાથે પેથડને સંભારીને કહ્યું કે-તેમણે બનાવેલાં ધમકૃત્યોની પ્રશંસા કરવા કોઈ સમર્થ નથી, અર્થાત તેમણે ઘણું ધર્મસ્થાને બનાવી જિનશાસનની અપૂર્વ શોભા વધારી છે. શ્રી ધર્મષસૂરિજી જૈનશાસનના મહાપ્રભાવિક આચાર્ય થયા છે. તેઓ તપગચ્છમાં ૪૬મા પટધર છે. વિશેષ માટે જુઓ ગુર્નાવલી, પટ્ટાવલી સમુચ્ચય વગેરે ગ્રંથે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૪ : [ જૈન તીર્થોમ સમરાશાહને પંદરમે ઉદ્ધાર– આપણે ચૌદમા ઉધ્યારથી લઈને પંદરમા ઉધ્ધાર પહેલાંની શ્રી શત્રુંજય ગિરિ રાજની જાહોજલાલીને ગૌરવભર્યો ઈતિહાસ જોઈ ગયા. તેરમા ઉધ્ધાર અને પંદરમા ઉધ્ધારની વચમાં ૩૮૪૦૦૦૧ સંઘ શત્રુંજયની યાત્રાએ યાત્રા કરવા આવ્યા હતા. સિધ્ધગિરિની મહત્તા, પૂજ્યતા, પ્રતાપ અને વૈભવની યશગાથા હિન્દના ખૂણે ખૂણામાં ફેલાઈ હતી. જગડુશાહ, વસ્તુપાલ અને પેથડશાહનાં ભવ્ય મંદિરોની ખ્યાતિ પણ ખૂબ પ્રસરી હતી. તેવામાં ગુજરાત ઉપર અલાઉદ્દીન ખુનીની રાહ દષ્ટિ પડી. સં. ૧૩૬૦માં તેણે ગુજરાત છવું. અલપખાનને ગુજરાતને સૂબો ની અને તેણે વારંવાર સૌરાષ્ટ્ર ઉપર પણ હુમલા કરવા માંડ્યા. સં. ૧૩૬૮-૬૯ માં શત્રુંજય ઉપર તેણે હમલે કર્યો અને ત્યાંના મૂલ જિનબિંબને ખંડિત કર્યું. ત્યાંના ઘણાં મંદિર અને મૂર્તિઓ પણ તેડી. આ સમાચાર સમરાશાહને મળ્યા. તેમને આ સાંભળી ઘણું દુખ થયું. વસ્તુપાલની ભાવિ આશંકા સાચી પડી. કહ્યું છે કે સપુરુષોની શંકા કદી પણ મિથ્યા થતી નથી. અને વસ્તુપાલના મૃત્યુ પછી ૭૦ વર્ષ બાદ મૂલનાયકની એ ભવ્ય મૂર્તિને કઠછેદ મુસલમાએ કર્યો. સમરાશાહ મૂલ પાટણના નિવાસી હતા. બાદશાહ અલ્લાઉદ્દીન સાથે તેમને સીધો સંબંધ હતા. બાદશાહની રજા લઈને સમરાશાહ પાલીતાણે આવ્યા અને સસલમાનેએ ગિરિરાજ ઉપર જે તેડફોડ કરી હતી તે બધું ઠીક કરાવ્યું. મૂલ ૧. શત્રુંજય પ્રકાશ પુસ્તકમાં લખ્યું છે કે મુસલમાનોના હુમલાના ડરથી ભાવિક શ્રાવકાએ શત્રુંજય ગિરિરાજના પાછલા રસ્તેથી જિનેશ્વર દેવની ઘણી પ્રતિમાઓ ઉતારી ગંદાળા ગઢને રસ્તે પીરમબેટમાં મોકલી દીધી. જ્યારે ઉપદેશતરંગિણ, વિવિધ તીર્થકલ્પ, જયપ્રબંધ, શત્રુંજયક૯પ વગેરેમાં લખ્યું છે કે મૂલબિંબ અને મૂલમંદિરને મુસલમાએ ભંગ કર્યો. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે બીજાં મંદિરની મતિઓ નીચે લઈ જઈ શકાઈ હશે, જયારે મૂલબિંબ નહિં લઈ જઈ શકાયું હોય. પીરમબેટમાંથી ખોદકામ કરતાં ઘણી જિનભૂતિ ઓ નીકળેલ છે. ૨. સમરાશાહ અલ્લાઉદ્દીનનો તીકંગ દેશને સૂબેદાર હતું. બાદશાહ સમરાશાહની બહિ ઉપર ફિદા હો જેથી ઘણીવાર તેને દીલ્હી રોકી રાખો. જ્યારે સમરાશાહને રાજયના મંદિરભંગના સમાચાર મળ્યા ત્યારે તેણે બાદશાહને કહ્યું કે “આપના સને અમારી હજ તોડી નાંખી છે.' પછી બાદશાહે બધું વૃત્તાંત જાણ સમરાશાહના પ્રેમ અને આમથી સમરાશાહની ઈચ્છા મુજબ શત્રુંજયાધારમાં પૂરી મદદઆપી હતી. (શ...૮૩) વિવિધતીથ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિ લખે છે કે શ્રી વાસ્થાન(૧૨૬૨)સંભે વિક્રમવારે जावडिस्थापितं बिम्बं म्लेच्छर्भग्न कलेवशात् ॥१९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ - ઇતિહાસ ] : ૨૫ : શ્રી શત્રુજય મંદિર પણ ઠીક કરાવ્યું. મમ્માણથી સુંદર આરસના ખંડ મંગાવી મૂલનાયકનું નવીન બિંબ તૈયાર કરાવ્યું. સમરાશાહના પિતા દેશલશાહ સંઘ લઈને સિધ્ધાચલજી આવ્યા. આ સમયે બીજા પણ અનેક સંઘે આવ્યા હતા, ઘણુઓએ પિતાની શક્તિ પ્રમાણે ગિરિરાજ ઉપર દેવકુલિકાઓ અને કેટલાકે ભવ્ય મંદિર બંધાવ્યાં. તેમાં સમરશાહે મુખ્ય મંદિરના શિખરને ઉધ્ધાર કરવા સાથે પ્રભુની દક્ષિણ દિશામાં અષ્ટાપદછનું નવીન ચૈત્ય કરાવ્યું. તેમના પિતા દેશલશાહે દેસલવસહી બંધાવી, પાટણના શા. લુંક તરફથી ચાર દેવકુલિકાઓ બંધાઈ, તથા સંધવી જેત્ર અને કૃષ્ણ સંઘવીએ આઠ દેરીઓ કરાવી. શા કેશવ તરફથી સિધ્ધકોટાકોટીનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યે. અનુક્રમે બધા સંઘની હાજરીમાં સં. ૧૩૭૧ના મહા શુ. ૧૪ને સોમવારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયે. પ્રતિષ્ઠામાં તપાગચ્છની બૃહશાલિક શાખાના આચાર્ય શ્રી રત્નાકરસૂરિ વગેરે અનેક પ્રભાવિક આચાર્યો વિદ્યમાન હતા. શ્રી રત્નાકરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી તેમ શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધમાં પણ જણાવેલ છે. જુઓ आसन् वृद्धतपागणे सुगुरवो रत्नाकराहवा पुराऽयं रत्नाकरनामभृत्प्रववृते येभ्यो गणो निर्मलः ॥ તે સમાયાપુરજિત ઇતિ -િ बीपत्रयेकमितेषु १३७१ विक्रमनृपादद्वेष्वतीतेषु च ॥ प्रशस्तन्तरेऽपि" वर्षे विक्रमतः कुसप्तदहनैकस्मिन् १३७१ युगादिप्रभु । श्रीशबुजयमूलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् ॥ साधुः श्रीसमराभिधत्रिभुवनीमान्यो वदान्यः क्षिती। श्रीरस्नाकरसूरिभिर्गणधरैर्यैः स्थापयामासिवान् ।। वक्रम संवत्सरे चन्द्रहयामीन्दु( १३७१ )मिते सति।। श्रीमूलनायकोद्धारं साधुः श्रीसमरो व्यथात् ॥ १२० ॥ ભાવાર્થ –૧૩૬૯માં કલિયુગના પ્રતાપથી જાવડશાહે સ્થાપેલ બિંબ (મૂલનાયકચ્છ)ને ઑોએ ભંગ કર્યો. ૧૩૭૧માં સાધુપુરુષ સમરાશાહે ભૂલનાયકને ઉહાર કર્યો. - શ્રી જિનપ્રભસૂરિજીના આ કથન મુજબ જાવડશાહના મૂલનાયકના બિંબને મુસલમાનેએ ખડિત કર્યું હતું અર્થાત્ લગભગ બાર વર્ષ સુધી મૂલબિંબ જાવડશાહનાં જ પૂજાયાં. બીજું મંત્રીશ્વર બાહડે મૂલમંદિરને જીર્ણોદ્ધાર કરાવેલ પરંતુ મૂલબિંબ તે જાવડશાહનું જ રહેલ. સમરાશાહે પણ મૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો છે; જ્યારે બીજા મંદિરોને ઉદ્ધાર બીજાઓએ જ કરાવ્યો છે એમ સિદ્ધ થાય છે. સમરાશાહે મલમંદિર અને મૂલબિંબ નવાં કરાવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૬ : [ જૈન તીર્થાના આ વચનાથી સમરાશાહના શત્રુંજયદ્વારની પ્રતિષ્ઠા શ્રી રત્નાકરસૂરિજીના જ હાથે થઈ હતી એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ પછી ૧૩૭૫ માં સસરાશાહના પિતા–દેશલશાહે શત્રુંજયની પુન: યાત્રા કરી હતી. સમરાશાહ પાટણ આવ્યા પછી દિલ્હીના સુલતાન કુતુબુદ્દીનના આમંત્રણને માન આપી દિલ્હી ગયા. ત્યાં તેમણે ગ્યાસુદ્દીનને સમજાવી બંદીવાન તરીકે રાખેલા પાંડુદેશના સ્વામી વીરવલ્લ(ખીરખલ)ને મુક્ત કરાવ્યે. આઇશાહના ફરમાનથી ધર્મવીર સમરસિ ંહ હસ્તિનાપુરમાં સઘપતિ થઇ શ્રી જિનપ્રભસૂરિ સાથે તીર્થયાત્રા કરી. બાદમાં સમરસિંહ તિલંગદેશમાં ગયા. સુલતાન ગ્યાસુદ્દીનના પુત્ર ઉલ્લખાને તેમને વિશ્વાસપાત્ર અને ભાઇ તરીકે સ્વીકારી તિલૈંગના સૂએ બનાવ્યેા. ત્યાં તુર્કોમુસલમાનાએ પકડેલા સેંકડા હિંદુ કુટુબેને મુક્ત કરાવ્યા. ઉરગલ ( વરગલ ) પ્રાંતમાં શ્રાવકોને વસાવી, તે પ્રાંતમાં નૂતન જિનાલયેા બનાવી જૈન ધર્મની પ્રભાવના કરી. સમસિહુ સ. ૧૩૯૩ પહેલાં સ્વસ્થ થયા, ભયંકર મુસલમાની સમયમાં સમસિ ંહે એક મહાપુરુષ તરીકે કાર્યં કરી જૈન શાસનની મહાન્ પ્રભાવના કરી છે અને એટલા જ માટે શ્રી અખદેવસૂરિજી સમરારાસમાં લખે છે કે— હિવ પુણ નવીય જ વાત જણ દ્વીહાડ ટ્વાહિલ ખત્તિય ખગ્ગુ ન લિતિ સાહસિયહ શાહ મુગલઇ તિણિ હિંણિ તુિ ક્રિકખાઉ સમરસીહ જિણધમ્મવણિ તસ ગુણ કરઉં ઉદ્યોઉ જીમ અધારઇ ટિકણિ સમરાશાહ સંબંધી વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ સમરાસસેા, નાભિનંદ નાદ્વાર પ્રમ’ધ, શત્રુજય તીર્થોદ્ધાર પ્રખ'ધ, ઐતિહાસિક પ્રબ ંધ, શત્રુજય પ્રકાશ વગેરે ગ્રંથા જોવાં. શ્રીમાન્ જિનવિજયજી લખે છે કે શત્રુંજય ઉપર સમરાશાતુ અને તેમની પત્નિની મૂર્તિ પણ છે. કર્માશાહના સાળમા ઉલ્હાર— ધર્મવીર સમરાશાહના ઉધ્ધાર પછી ઘેાડાં વર્ષો બાદ મુસલમાનોએ શત્રુજય ગિરિરાજ ઉપર પુન: ભયંકર હુમલા કર્યાં અને મૂલનાયકજીનું બિંબ ખડિત કર્યું". ઘણાં વષા સુધી આ સ્થિતિ ચાલી—ખંડિત (ખખ પુજાયું. આખરે સ. ૧૫૮૭ માં દાનવીર અને ધર્મવીર કમાશાહે ગિરિરાજ ઉપર મહાન્ ઉધ્ધાર કરાવ્યા. શત્રુંજયના આ ઉધ્ધાર પહેલાંની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીમાન્ જિનવિજયજી અસરકારક શબ્દોમાં આ પ્રમાણે લખે છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ निहास] શ્રી શત્રુજ્ય " समरामाह की स्थापित की हुइ मूर्ति का मुसलमानोंने पीछे से फिर शिर तोड दिया। तदनन्तर बहुत दिनों तक वह मूर्ति वैसे ही-पंडित रूप में ही-पूजित रही। कारण यह कि मुसलमानोंने नइ मूर्ति स्थापन न करने दी। महमूद बेगडे के बाद गुजरात और काठियावाड में मुसलमानोंने प्रजा का बड़ा कर पहुंचाया था। मन्दिर बनवाने और मूर्ति स्थापित करने की बात तो दूर रही, तीर्थस्थलों पर यात्रियों का दर्शन करने के लिये भी जाने नहीं दिया . जाता था। यदि कोइ बहुत आजीजी करता था तो उसके पास से जीभर कर रुपये लेकर यात्रा करने की रजा दी जाती थी। किसी के पास से रुपये, किसी के पास से. १० रुपये और किसी के पास से पंक असरफी... इस तरह जैसी आसामी और जैसा मौका देखते वैसी ही लंबी जवान और लंबा हाथ करते थे। बेचारे यात्री बुरी तरह को सेजाते थे। जिधर देखी उधर ही बडी अंधाधुंधी मची हुई थी। न कोइ अर्ज करता था और न कोई सुन सकता था। कई वर्षों तक ऐसी ही नादिरशाही बनी रही और जैन प्रजा मन ही मन अपने पवित्र तीर्थ की इस दुर्दशा पर आंसु बहाती रही। सोलहवीं शताब्दि के उत्तरार्द्ध में चित्तोड की वीरभूमि में कर्मासाह नामक कर्मवीर भावक का अवतार हुआ, जिसने अपने उन वीर्य से इस तीर्थाधिराज का पुनरुद्धार किया। इसी महाभाग के महान् प्रयत्न से यह महातीर्थ मूच्छित दशा को त्याग कर फिर जागृतावस्था को धारण करने लगा और दिनप्रतिदिन अधिकाधिक उन्नत होने लगा। फिर नगद्गुरु श्री हीरविजयसरि के समुचित सामर्थ्य ने इसकी उन्नतिक गति में विशेष धेग दिया जिसके कारण यह भाज जगत् में मन्दिरों का शहर (The City of Temples) कहा जा रहा है।' કમશાહ મૂલ વીરભૂમિ ચિત્તોડગના વાસી હતા. તેઓ મૂળ પ્રસિદ્ધ જૈન રાજા આમરાજના વંશજ હતા. તેમના પિતાનું નામ તેલાશાહ, માતાનું નામ લીલુલીલાદેવી હતું. તેમને રત્ન, પિમ, દશરથ, ભેજ અને કમ નામક પાંચ પુત્રે હત્ય, તેલાશાહ તે સમયના મેવાડના પ્રસિદ્ધ મહારાણા સાંગાના મિત્ર હતા. તપગચ્છની પ્રસિદ્ધ રત્નાકર શાખાના ધર્મરત્નસૂરિ વિહાર કરતા એક સંઘની સાથે ચિતડ પધાર્યા. તે વખતે તેલાશાહે પિતાના પુત્ર કર્મશાહની સાક્ષીમાં પૂછયું કે મેં જે કાર્ય વિચાર્યું છે તે સફલ થશે કે નહિં? આચાર્ય પ્રશ્ન જઈને કહ્યું કે ૧. ઇ. સ. ૧૯૧૬ ના ફેબ્રુઆરી તા. ૧૪ ના “ટાઈમ્સ ઓફ ઈન્ડીયા માં મુંબઈના તે વખતના ગવર્નર લોર્ડ વિલીંગ્ડન( જે હમણાં વાયસરોય થયા હતા)ની કાઠિયાવાડની भुसारी प्रगट छ त ( The Governor's tour in The City of Temples) भभी वित्त वन प्रमट यथु छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૮ : || જૈન તીર્થોને તમારા મનમાં શત્રુંજયના ઉદ્ધારને પ્રશ્ન છે, અને તે કાર્ય તમારા નાના પુત્ર કમશાહના હાથથી થશે. વળી પ્રતિષ્ઠાપક અમારા શિષ્ય થશે, ” થોડા સમય પછી તેલાશાહ સ્વર્ગસ્થ થયા. અહીં ધર્મરત્નસૂરિજી પણ સ્વસ્થ થયા. કમીશાહની ઉન્નતિ થતી ગઈ. તે રાજ્યમાન્ય બન્યા. અમદાવાદના સૂબા સાથે મંત્રી બાંધી. અમદાવાદના સૂબા બહાદુરશાહ ઉપર કમશાહે શેડે ઉપકાર કર્યો હતે તેના બદલામાં સૂબાગીરી મળ્યા પછી એણે કમાંશાહને પોતાની પાસે બેલાવ્યા અને કોઈપણ કાર્ય હોય તે સૂચવવા કહ્યું. કમશાહે શત્રુંજય ઉપર પોતાની કુલદેવી બિરાજમાન કરાવવાનું કાર્ય કર્યું. સાથે જ તીર્થોધ્ધાર માટે પણ મદદ માંગી. બહાદુરશાહ શાહી ફરમાન લખી આપ્યું. એક ફરમાન જુનાગઢ કહ્યું કે કર્મશાહને શત્રુવારમાં પૂરેપૂરી મદદ આપવી. કમીંશાહ ફરમાન લઈ ખંભાત ગયા. ત્યાં વિનયમંડનસૂરિજીને પિતાને અભિપ્રાય જણાવ્યો અને તેમને સાથે લઈ પાલીતાણે ગયા ત્યાં જ અમદાવાદના કુશલ કારીગરોને બોલાવ્યા. ખંભાતમાં બિરાજમાન શિલ્પ તથા જ્યોતિષશાસ્ત્રના પારંગત વિવેકધીરગણિ તથા વિવેકમંડન પાઠકને પાલીતાણે પધારવા વિનંતિ કરી. તેઓ આવી પહોંચ્યા અને શુભ મુહૂર્ત જીર્ણોધ્ધારનું કાર્ય શરૂ થયું. શ્રી ઋષભદેવ પ્રભુનું નૂતન મંદિર બનાવ્યું તથા વસ્તુપાલે બનાવેલી અને ભંડારમાં રાખેલી મૂર્તિઓ કાઢી. મંદિરનું કાર્ય પૂરું થતાં કર્માશાહે પોતાના વડીલ બધુ રત્નાશાહને સપરિવાર તેડાવ્યા, તેમજ પોતાના ગુરુ તપાગચ્છના વિદ્વાન આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજીને પણ વિનંતિ કરવા તેમને જ મોકલ્યા. દેશ-દેશાવરમાં શત્રુધ્ધારની કકેત્રી મેકલી. જુનાગઢના દિવાન ર તથા નરસીને પણ તેડાવ્યા. અનેક ગામના સંઘે આવ્યા. સૂરિજીમહારાજ પણ સપરિવાર આવ્યા. સાથે અનેક આચાર્યો પધાર્યા. અનકમે ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ રવિવારે વિધિપૂર્વક શ્રી વિદ્યામંડનસૂરિજીએ મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરી. બીજા આચાર્યો અને મુનિવરેએ બીજી અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠાપક આચાર્ય ઉદારહૃદયી, વિનમ્ર અને રાગદ્વેષરહિત હતા. પ્રતિષ્ઠા કરાવ્યા છતાં પિતાનું નામ કયાંય કેતરાવ્યું નથી. रागद्वेषविमुक्त्यरैनुमत्या निरिव श्रीसरिणाम् ॥ १३१ ॥ श्रीऋषभमूलबिम्बे श्रीविद्यामण्डनाइसरिवरैः ।। श्रीपुण्डरीकमूर्तावपि प्रतिष्ठा शुभा विदधे ॥ १३२ ॥ ૧. રત્નાશાહે ચિત્તોડમાં શ્રી પાર્શ્વનાથજી અને સુપાર્શ્વનાથજીનાં મંદિર બંધાવ્યાં હતાં જેની પ્રતિષ્ઠા વિકમંડન પાઠકે જ કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ - ઇતિહાસ ] : ૨૯ : ' શ્રી શત્રુંજય नालीलिरवंश्च कुत्रापि हि नाम निजं गभीरहृदयास्ते । प्रायः स्वोपज्ञेषु च स्तवेषु तै नाम न न्यस्तम् ॥ १३३ ॥ स्वस्ति श्री नृपविक्रमाज्जलधिदिग्बाणेन्दु १५८७ शुभे, मासो माधषसंशिकल्य बहुले पक्षे च षष्ट्यां तिथौ। वारेऽर्के श्रवणे च भे प्रभुपदाद्रौ साधुकर्मो धृती, .. विद्यामंडनसूरयो वृषभसन्मूतः प्रतिष्ठा व्यधुः ॥ १३४ ।। આ ઉદારતા મહાત્મા પ્રતિષિત મૂર્તિ અદ્યાવધિ જનસંઘનું કલ્યાણ કરી દર્શન દઈ રહી છે. આવું મહાન કાર્ય કરાવ્યા છતાં કયાં ય પિતાનું નામ ન રાખવાની ઉદારવૃત્તિ ધરાવનારા એ આચાર્યને ધન્ય છે. તેઓ રત્નાકરસૂરિજીના સમુદાયના આચાર્ય હતા. બૃહતપાગચ્છના રતનાકરસૂરિજીના ઉપદેશથી સમરાશાહે તીર્થરાજને ઉદ્ધાર કરાવ્યું હતું અને તે સૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. તેમના વંશજ તપાગચ્છીય શ્રી વિદ્યામંડનસૂરિજીએ કમશાહના ઉદ્ધાર સમયે પ્રતિષ્ઠા કરી મહાન તીર્થસેવા અને શાસનસેવા બજાવી હતી. પ્રતિષ્ઠા પ્રસંગે કમશાહે લાખે રૂપિયાનું દાન કર્યું. આ ઉધ્ધારમાં કમાશાહ શેઠને સવા કરેડ દ્રવ્યને ખર્ચ થયો હતે. શેઠ કમશાહ ઉધૂત મંદિર અને શ્રી વિદ્યામંડનસૂરિજીપ્રતિષ્ઠિત મૂતિ અદ્યાવધિ જનસંઘનું કલ્યાણ-આત્મહિત સાધવામાં હાયક થઈ રહેલ છે. પ્રતિદિન સેંકડો-હજારો ભાવિક આત્મા દર્શન-પૂજન કરી આત્મકલ્યાણ સાધી રહેલ છે. આ સોળમો ઉદ્ધાર હતો. તેજપાલ સેનીનો ઉદ્ધાર-- આ ઉધ્ધાર સં. ૧૮૫૦ માં થયેલ છે. તેજપાલ ની ખંભાતના વાસી હતા. તેજપાલ સેની જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના મુખ્ય શ્રાવક શિષ્યોમાંનાં એક હતા. શયને ઉદ્ધાર કેમ કર્યો અને કેવી રીતે? તેને ઉલ્લેખ તે વખતના એક શિલાલેખમાં મળે છે જેને ભાવાર્થ આ પ્રમાણે છે. “સં. ૧૫૮૭ માં કમશાહે આનંદવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજય તીર્થ ઉપરના મૂળમંદિરને પુનરુધ્ધાર કર્યો. (પં. ૪૩) પરતુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં પાછું એ મૂળમંદિર, જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાવા લાગ્યું. તેથી તેજપાલે પિતાના મનમાં વિચાર કર્યો કે, આ મંદિરને ફરીથી બરાબર ઉધ્ધાર થાય તે કેવું સારુ? (પં. ૪૪) એમ વિચારી હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પિતે એ મંદિરને ઉધ્ધાર કર શરૂ કર્યો અને થોડા જ સમયમાં આખું મંદિર તદ્દન નવા જેવું તૈયાર થયું. (પં. ૪૫-૬). .* * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય - ૩૦: [ જૈન તીર્થોને આ ચિત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું તે જોઈ લેકે તેને કલ્પ વૃક્ષની ઉપમા આપતા હતા. (પં. ૫૮-૬૦) સંવત ૧૬૫૦ માં બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજયની યાત્રા કરી અને તે જ વખતે શ્રી હીરવિજયસૂરિવરના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (પં. ૬૧-૬૨) આ મંદિરના ઉધ્ધારની સાથે સા. રામજીનું (૧), જસુ ઠકનું ( ૨ ), સા. કુંઅરજીનું (૩) અને મૂલા શેઠનું (૪) એમ બીજ પણ ચાર મંદિરે તૈયાર થયાં હતાં, કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે આ જ સમયે કરી. (પં. ૬૨-૬૫) (પ્રાચીન જૈન લેખ સંગ્રહ, લેખ ૧૨, અવકન પૃ. ૨૭) ઉપર્યુક્ત લેખ મુખ્ય મંદિરના પૂર્વ દ્વારના રંગમંડપમાં નં. ૧ વાળા શિલાલેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવે છે. આ લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્યનો અને તેજપાલને પણ પરિચય આપેલ છે જે નીચે પ્રમાણે છે. વિજયદાસૂરિની પાટે પ્રભાવક શ્રી હીરવિજયસૂરિ થયા. તેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના મેવાત દેશમાં બોલાવ્યા. સંવત ૧૬૩ભાં અકબરની શજધાની ફતેહપુર(સીકર)માં પહોંચ્યા. બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયે, અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા પળાવી.૧ મૃત મનુના ધનને ત્યાગ કર્યો, જીજીઆરે બંધ કર, પાંજરામાં પૂરી રાખેલા પક્ષીઓને ઉડાડી મૂક્યા, શત્રુજ્ય પર્વત જેનેને સ્વાધીન કર્યો, તેમજ પોતાની પાસે જે માટે પુસ્તકભંડાર હતો તે પણ સૂરિજીને સમર્પણ કર્યો. (પ. ૧૨ થી ૨૧) X ૧. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પરિવારના ઉપદેશથી સમ્રાટ અકબરે અહિંસાનાં જે ફરમાને આદિ આપ્યાં છે તે સૂરીશ્વર ને સમ્રાટ મના ગ્રંથમાં પ્રકાશિત છે. જુઓ સૂરીશ્વર ને સમ્રાટ, તથા વૈરાટના લેખમાં પણ ૧૦૬ દિવસે અહિંસાના પળાવ્યાનો ઉલ્લેખ છે. જુઓ જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૪. ૨. શત્રુંજય પર્વત આદિની રક્ષાના ફરમાને ઉ. ભાનુચંદ્રને મળ્યા હતા અને તે તેમણે શ્રી હીરવિજયસૂરિજીને મોકલ્યા હતા. કહે છે કે આ ફરમાન પ્રાપ્ત કરતાં ઉપાધ્યાયજીને ઘણી મહેનત પડી હતી. કેટલાકે વિરોધ કર્યો હતો, ઊંધું-ચતું પણ કર્યું હતું છતાં કેાઈનું કાંઈ જ ચાલ્યું ન હતું અને ઉપાધ્યાયજીને જ શત્રુંજયના કર માફનું તથા રક્ષાનું, શત્રુંજય તીર્થ અર્પણનું ફરમાન મળ્યું હતું અને એ જ ફરમાન સમ્રાટુ જહાંગીરે પુનઃ તાજું કરી આપ્યું હતું. તે ફરમાન સૂરીશ્વર ને સમ્રાટમાં છપાયેલ છે. તથા ફરમાન–પ્રાપ્તિ કેવી રીતે કરી તે માટે શ્રી વિજયાનંદસરિ શતાબ્દિ સ્મારક અંકમાં શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ - - -- - ઇતિહાસ ] : ૩૨ ઃ શ્રી શત્રુંજય જેમના વચનથી ગુજરાત આદિ દેશમાં મંદિરે વગેરે બનાવવામાં શ્રાવકેએ અગણિત વ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવ આદિ અનેક સંઘ સાથે શત્રુજયની યાત્રા કરી. શ્રી વિજયસેનસૂરિજી મહારાજને પરિચય એ જ શિલાલેખમાં નીચે મુજબ આપે છે. “શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ જયવંતા વતે છે. * * ૪ એમને પણ અકબરશાહે વિનયપૂર્વક લાહેરમાં બોલાવ્યા હતા, કે જ્યાં અનેક વાદીઓ સાથે વાદ કરી તેમણે વિજય મેળવ્યું અને બાદશાહના મનને ખુશ કર્યું. બાદશાહે હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યા હતાં તે બધાં વિજયસેનપ્રભાવક ગુરુશિષ્ય ઉ. ભાનચંદ્રજી તથા સિદ્ધિચંદ્રજીને લેખ મો. દ. દેશાઇન પ્રગટ થબેલ છે તે જુઓ. ૧. શ્રી હીરવિજયસૂરિજી મહરાજ સંધ સહિત પાલીતાણે પધાર્યા ત્યારે બીજા ૭ર સંધ સાથે હતા. હજારો સાધુ સાધ્વીઓ અને લાખોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સાથે હતી. ૧૬૫૦માં શત્રુંજયની પ્રતિષ્ઠા કરાવી તે પહેલાં પણ સૂરિજીએ ૧૬૨૦ ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવી હતી. સૂરિજી મહારાજને જન્મ પાલણપુરમાં ૧૫૮૩માં થયેલ. દીક્ષા ૧૫૯૬માં, પંડિત પદ ૧૬ ૦૭માં, સૂરિપદ ૧૬૧૦માં થયેલ. ૧૬૩૯ માં જે શુ. ૧૩ને દિવસે થએલ બાદશાહ અકબરને માનભર્યું નિમંત્રણને માન આપી ફત્તેહપુર સીકીમાં મળ્યા. મોગલ યુગમાં મોગલ બાદશાહને પ્રતિબંધ આપવાનાં દ્વાર સૂરિજી મહારાજે જ ખેલાં હતાં, સાથે છ મહિના અહિંસા, તીર્થરક્ષા, ગેરક્ષા, છછયારે માફ આદિ મહાન કાર્યો શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પ્રશિ એ જ કરાવ્યાં હતાં. સમ્રા અકબરે સૂરિજી મહારાજના અદ્દભૂત ત્યાગ, તપસ્યા, ઉત્તમ ચારિત્ર અપૂર્વ જ્ઞાનાદિ ગુણોથી આકર્ષાઇ જગદગુરુનું ગૌરવવતું બિરૂદ આપી અદભૂત અને અપૂર્વ માન આપ્યું હતું. સૂરિજી મહારાજના શિષ્યોએ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આદિને પણ ઉપદેશ આપે હતો. ૨. શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે આપેલ ફરમાન સૂરીશ્વર ને સમ્રાટમાં પ્રગટ થયેલ છે. સૂરીશ્વર અને સમ્રાટમાં શ્રી હીરવિજયજી, શ્રી વિજયસેનસૂરિ, ઉ, ભાનચંદ્ર તથા સિદ્ધિચંદ્ર, વિવેકહર્ષ ગણિ વગેરેનાં સમ્રાટે આપેલા ફરમાનપત્રો પ્રગટ થયાં છે તે તથા આઇને અકબરીમાં સમ્રાટ અકબરના દરબારના વિદ્વાનોનાં નામોમાં પણ શ્રી હીરવિજયરિ, શ્રી વિજયસેનસૂરિ અને ઉ. ભાનુચંદ્રજીનાં જ નામ છે. આ બધું જોતાં શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ અને તેમના શિષ્ય પરિવારે મોગલ સમ્રાટ ઉપર જે પ્રભાવ અને જૈન ધર્મની ઊંડી છાપ બેસારી છે અને જૈનશાસનની પ્રભાવનાનાં જે મહાન કાર્યો કરાવ્યાં છે તેવાં મહાન કાર્યો બીજું કઈ કરાવી શકાયું નથી. સાથે જ ગૌવધબંધ, છછાયાવેરે મા, તીર્થોની રક્ષા વગેરે મહાન કાર્યો પણ તેઓ જ કરાવી શકયા છે. બાદશાહ અકબરને અહિંસાનું દિવ્ય અમૃત પાન કરાવી જૈન ધર્મને દઢ અનુરાગ કરવાનું ભાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૩૨ : [ જૈન તીર્થોને સૂરિને પણ આપ્યાં અને વિશેષમાં એમના કથનથી પિતાના રાજ્યમાં સદાને માટે ગાય, ભેંસ, બળદ અને પાડાને વધ નહિં કરવાનાં ફરમાને કાલ્યાં (પં. ૨૫ થી ૩૨) ત્યારપછી તેજપાલ સોનીને વંશને અને ખુદ તેજપાલ સનીને પરિચય આપે છે. તેજપાલે ૧૬૪૬ માં ખંભાતમાં શ્રી સુપાર્શ્વનાથ(પાર્શ્વનાથનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ સિવાય આબુને સંઘ કાઢી સંઘપતિ થયા હતા. ગિરિ શજે ઉદ્ધાર કરાવ્યું, ખરચી એક લખ્ય લ્યાહરી. . –ષભદાસ કવિ રચિત હીરસૂરિ રાસ. ( પ્રાચીન જન લે. સં. અવલોકન પૃ. ૨૯ ) ઉપર્યુક્ત શિલાલેખ ૧૬૫૦ ની પ્રતિષ્ઠા–ઉધ્યાર પછી એક બે વર્ષમાં જ તૈયાર કરવામાં આવેલ છે. શ્રી હીરવિજયસૂરિજી અને તેમના ગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજીના ઉપદેશથી શત્રુંજય ઉપર બીજાં ઘણું ભવ્ય મંદિર બન્યાં છે જેની પ્રતિષ્ઠા તે ગુરુશિષ્ય ૧૯૨૦ માં કરી છે, જેના લેખે પ્રા. જૈન લે. સં. માં અંક ૪ થી ૧૧ માં પ્રગટ થયેલ છે. એ જ વસ્તુ તપાગચ્છ પટ્ટાવલીમાં 9. શ્રી ધર્મસાગરજીએ સંક્ષેપમાં નીચે મુજબ લખી છે. તથા ચતુરાપાર ના રૂમની, દુકાવાર ર. ઝગતિમિ: શીરાગુંજશે ચતુર્મુલાછાપરાવિકાસાવાવત્તિયાઝ વારિતા - આજે જૈન સંઘ આ છેલ્લા ઉધ્ધાર કાર્યને પ્રત્યક્ષ નિહાળી પુનીત થઈ રહેલ છે. વિશેષ જાણવા માટે સૂરીશ્વર ને સમ્રાટુ, શત્રુંજય તીર્થોધ્ધાર પ્રબંધ, પ્રા. જેને લે. સં. ભા. બીજ, શત્રુંજય પ્રકાશ વગેરે ગ્રંથે જોઈ લેવા. આગળને ઈતિહાસ બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિજી અને તેમના શિષ્યને શત્રુજયાદ તીનાં ફરમાન આયાં. બાદમાં જહાંગીરે એ જ ફરમાને પુન: તાજાં કરી આપ્યાં. આમાં શ્રી વિજયદેવસૂરિજી અને યતિવર્ય શ્રી પરમાનંદજીને મુખ્ય પ્રયત્ન હતું. આ ફરમાન ૧૬૬૪ માં બાદશાહ જહાંગીરે આપ્યું હતું. આ સમયે ગુજરાતમાં એક દાનવીર, ધર્મવીર અને કર્મવીર શેઠ શાંતિદાસ પ્રકાશમાં આવ્યા. તેઓ મુખ્યતયા ૯. શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય-પરિવારના પરમ ભક્ત હતા. સમ્રાટ જહાંગીર પણ વિજયહીરસૂરીશ્વરજી અને તેમના શિષ્યોને જ ઘટે છે. આ ધર્મોપદેશથી અકબર જ નહિં કિન્તુ જહાંગીર, શાહજહાં વગેરે પણ પ્રભાવિત થયા હતા તે તેમણે આપેલાં ફર ભાનેથી જણાઈ આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૩ : શ્રી શત્રુંજય સાથે તેમને ગાઢ સંબંધ હતો. જહાંગીર ગાદી પર બેઠે એ જ વર્ષમાં એટલે કે ૧૬૬૧ માં તેણે શાંતિદાસ શેઠને અમદાવાદની સૂબાગીરી આખ્યાને ઉલ્લેખ મળે છે. . આ પછી શાહજહાંના સમયે તે શાંતિદાસ શેઠનાં લાગવગ. સત્તા અને વૈભવ વધ્યાં હતાં. સાથે જ જૈનધર્મની સેવા કરવાથી શાંતિદાસ શેઠની પ્રસિધ્ધિ જંનેમાં પણ ઘણું વધી હતી. સં. ૧૬૮૬માં શાહજહાંએ શાંતિદાસ શેઠ તથા શા. રતનસુરાને શત્રુંજય, શંખેશ્વર, કેસરીયાજી વગેરે તીર્થો તથા અમદાવાદ, સુરત, ખંભાત અને રાધનપુર વગેરે શહેરોનાં મંદિરોની રક્ષાને તથા શ્રીસંઘની મિલ્કતની વ્યવસ્થાને ખરીતે અપાયે હતે. શાંતિદાસ શેઠે તીર્થનો વહીવટ સંભાળ્યો ત્યારે તીથાધિરાજ ઉપર મંદિરને ઘણે પરિવાર હતા અને ભારતવર્ષના જૈન સંઘમાંથી ઘણું યાત્રાળુઓ યાત્રાએ આવતા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં કાઠીઓનું જેર હતું. યાત્રાળુઓના જાનમાલની રક્ષા માટે ગિરિરાજની છાયામાં વસતા કાઠી-ગરાસીયા ત્યાં આવી ચુકી ભરતા હતા. બદલામાં યાત્રાળુઓ કાઠી-ગરાસીઆઓને રાજીખુશીથી ઈનામ આપતા હતા. દરમિયાન એક વખત નાડલાઈને સંઘ આવતાં લેવડ-દેવડમાં વાંધે પડ્યો. કાઠી-ગરાસીયાના નેતા હથિયાર લઈ સંઘને શેકવા આવી પહોંચતાં સંઘ સાથેના માણસોએ કાઠી–ગરાસીયાએને મારીને ભગાડી દીધા હતા. આ પ્રસંગ સં. ૧૬૯૦ માં બન્યો છે.' આ પ્રસંગે બાદશાહ શાહજહાંજને પુત્ર મુરાદબક્ષ ગુજરાતને સૂબે હતે. તેણે શેઠ શાંતિદાસને પાલીતાણું ઈનામમાં આપ્યાનું ફરમાન જાહેર કર્યું હતું. બાદમાં એ જ મુરાદબક્ષ દિલ્હીને બાદશાહ બનતાં એ જ ફરમાન પુનઃ તાજું કરી આપ્યું હતું. તેમાં લખ્યું છે કે “ આગલી સનંદની રૂએ અમદાવાદના સૂબાના તાબાનું સોરઠની સરકારમાં આવેલું પાલીતાણુ પરગણું જેનું બીજું નામ ઈસ્ત્રીજા (શેત્રુ જ) પણું છે તે શાંતિદાસ ઝવેરીને ઈનામમાં આપેલું છે. ” એટલે શાહી જમાનામાં આ તીર્થ અમદાવાદના નગરશેઠને અર્પણ થયું, પરંતુ વ્યવસ્થા શેઠજીના હસ્તે તેમના પાલીતાણાના માણસો દ્વારા થતી. પહેલાંને પ્રસંગ કે જેમાં સંઘના ચોકીઓએ કાઠી-ગરાસીઆઓને નસાડી મૂક્યા છે ત્યાર- પછી સં. ૧૭૦૭માં પાલીતાણાની વ્યવસ્થા રાખનાર કડવા દેશી મારફત ગારીઆ- ૧. આ પ્રસંગનું વર્ણન “ઐતિહાસિક રાસસંગ્રહ' ભા. ૪ માં છે. ૨. મુરાદનું ફરમાન અને પાછળથી તે બાદશાહ થયા તે સમયનું ફરમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે. ૩. પાલીતાણામાં આજુબાજુ ગરાસિયા ચેક કરવા આવતા. યાત્રાળુઓ તેમને ખુશી કરતા. પરંતુ જે સંધ પિતાની સાથે ચોકિયાતનું જૂથ લઈને આવતો તેને પાલીતાણામાં બીજા ચોકિયાતેની જરૂર ન રહેતી. આવો એક પ્રસંગ સત્તરમી સદીમાં અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૩૪ : [ જૈન તીર્થોના ધારના ગેહેલાને ચાકીનું કામ સોંપાયુ અને તે નિમિત્તે ગારીઆધારથી ગાહેલ કાંધાજી, બાઇ પદમાજી, ખાઇ પાટલદેને લઈને કડવા દોડી અમદાવાદ ગયા; તેમજ ખારોટ પરબત, ગોરજી ગેમલજી તથા લખમણુજી વગેરે તેમની સાથે ગયા, અને ત્યાં શેઠ શાંતિદાસ સહસકરણુ તથા શાહ રતનસૂરા વગેરે સંધ જોગું ખત લખી આપ્યુ મુગલસમ્રાટ મુરાદબક્ષ પછીના સમય ભારતમાં અરાજકતાના હતા. ચાતરમ્ નાના રાજાએ સ્વત ંત્ર થઇ રાજઅમલ સ્વતંત્ર ચલાવવા ઇચ્છતા હતા. આ સમયે નાડલાથી એક સ`ધ સિદ્ધાચલજીની યાત્રાએ નીકળ્યા હતા, જેમાં નાડલાઇના રહે. વાસી મેહાજલ, ચાંપા, કેશવ અને કૃષ્ણ ચાર ભાઈઓ મુખ્ય હતા. સાધુઓમાં મુખ્ય દેવવિજય વાચક અને ભાવિજયજી સાથે હતા. સંધ અનુક્રમે ચાલતા ચાલતા અમદાવાદ આવ્યેા. ત્યાંથી ધાળકા આવતાં ત્યાં શ્રી વિજયાનદસૂરિ અને ઉ શ્રી સિદ્ધિચંદજી વાચક વગેરે સંબંને મળી ગયા. સધમાં વીશ હજાર શ્રાવકા હતા. પાંચસા ધોડેસ્વાર અને એક હજાર ઉપરાન્ત હથિયારબન્ધ માણસા હતા. સંધ પાલીતાણે આવ્યા ત્યારે પાલીતાણાના ગરાસીયાના ચેાકીયાતા ત્યાં આવ્યા, પરન્તુ સંધના ચેકીઆતેથી તેમનુ અપમાન થયુ' જેવા તેમણે જઈને પેાતાના ઉપરીને ખબર આપ્યા. ગરાસીયાએ આવી સંપતિને કહ્યું કે સાંધ કાની રજાથી ઉપર ચઢે છે. સંધપતિએ કહ્યું તમારે ખેલવાની કાંઈ જરૂર નથી. આમ કરતાં વધુ ખેલાચાલી થતાં સધના ચાકિયાતે શસ્ત્રસજ્જ થઇને આવી પહોંચ્યા અને ગરાસિયાઓને નસાડી મૂકયા હતા. ગિરી ગરાસીઆ જે તાએ, 46 ઉડી ગયા તે અપાર તે। અતિ અપમાનીઆ આવ્યેા માણસ મેલી તેા, કહખ઼ કિમ ધ્રુવી અા હુકમ વિષ્ણુ એણુ ગિરીએ, ન ચડઇ કા એ, જાણી ગિરીના ગરાસીએ એ; એ, કે આવ॰ નરનાર તેા, તુમ જન કિમ ચડ એક (૧૯૬) કહે! સંપતિ નૃપ હુકમસિ` એ, યાત્રા કરઇ સ ્ લાક તા, લાગ કસ્યા તુમ્તિતણેા એ. કે આવ૦ (૧૯૭) બાહેાસી કરતાં સુભટ સર્વે એં, સજ્જ કર્યાં. ચિઆર તેા હક્કારવ ૢ એ; નાઠા ગિરિના ગરાસી એ, પછા જઇ ગઢિ ગામ તે,સ’ધ દિલ વીટીએ એ. કે આવ॰(૧૯૮) નિવારઈ માણસ ભલાં એ, હામિ ગયા સર્વ તેય તે, મીતિ બહુ કરઇ એ; સંધ દલદેખી કરી એ, છાના છપી તે તા, કઈ મુઝ કાંઇ દીએ એ. કે આવ૦ (૧૯૯) ( વિજયંતિલકસૂરિ રાસ સ. ૧૬૯૭ ૫. દર્શનવિજયજીકૃત; —ઐતિહાસિક રાસ સંગ્રહ' ભા. ૪, પૃ. ૧૪૯ ૧. આ ખતની અસલ નકલ શેઠ આ. ક.ની પેઢી પાસે વિદ્યમાન છે. તે ખતમાં રહેલા નીચેના શબ્દો તે વખતની પરિસ્થિતિ ઉપર સારા પ્રકાશ નાખે છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ માનાના નાના નામના ગામડાના અનાજ** તe ઈતિહાસ ] : ૩પ : શ્રી શત્રુંજય ગુજરાત અને કાઠિયાવાડમાં મુસલમાન સૂબાઓ, મરાઠાઓ, કાઠીઓ અને રાજપુતે પિતાની સત્તા જમાવવા ઇચ્છતા હતા. જેના હાથમાં “લાડી તેની ભેંશ તેવી સ્થિતિ થઈ પડી હતી. કાઠિયાવાડ લેફલ ડીરેકટરીના પૃ. ૩૭ થી ૪૦ ના લખાણ મુજબ લગભગ વિ. સં. ૧૯૦-૩૧ સુધી સૌરાષ્ટ્રમાં અરાજકતા, જોહુકમી, અન્યાય ને અત્યાચાર ચાલતાં હતાં. રાજકાન્તિ જબરજસ્ત થઈ રહી હતી. એક વાર મરાઠા સત્યે અમદાવાદ પર હલ્લે કરેલ. શાંતિદાસ શેઠના વંશજો શેઠ ખુશાલચંદ વગેરેએ પિતાની લાગવગ અને ધનને ઉપગ કરી અમદાવાદ લૂંટાતું બચાવ્યું હતું, જેના બદલામાં પ્રજાસેવાની કદરરૂપે શેઠજીને નગરશેઠનું માનવંતું બિરૂદ મળ્યું અને અમદાવાદમાં જેટલે વ્યાપાર કાંટે ચઢીને થાય તેમાંથી સેંકડે ચાર આના શેઠજીને વંશપરંપરાગત મન્યા જ કરે એમ ઠરાવ્યું. હાલમાં પણ કંપની સરકારે બ્રિટીશ ગવર્નમેન્ટ) શેઠ કુટુમ્બને દર વર્ષે રૂા. ૨૧૩૩ ઉચક આપવાના ઠરાવ્યા છે જે અદ્યાવધિ મળ્યા - સૌરાષ્ટ્ર ઉપર પણ આસ્માની સુલતાની વીતી ગઈ હતી. છતાં જેન સંઘે તીર્થની વ્યવસ્થા બરાબર સાચવી. સં. ૧૭૮૯થી ૧૭૯૩ સુધી ગુજરાત ઉપર રતનસિંહ ભંડારીને અમલ હતું. આ સમયે શ્રી વિજયદયાસૂરિજીના નેતૃત્વ નીચે વિમલવસહીમાં પ્રતિષ્ઠા થઈ. સં. ૧૭૯૧માં ભાવસારે છીપાવસહીને જીર્ણોદાર કરાવ્યો. સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા પુનઃ આવી. તેણે જોરજુલમથી ચેથ ઊઘરાવવા માંડી. અમદાવાદના નગરશેઠનો ગાયકવાડ સાથે સારો સંબંધ હતો જેથી પાલીતાણાની રક્ષા થઈ. આ સમયે નવા નવા કુંડ બન્યા, કેટલાંક નવાં ચિત્ય પણ બન્યાં. શ્રીસંઘે હાથીપેળમાં કેઈને નવું મંદિર ન કરવા દેવાને ઠરાવ કર્યો. આ ઠરાવ શિલાલેખરૂપે હાથીપળના બહારના દરવાજાના તદ્દન મથાળા ઉપર છે. સં. ૧૮૦૪માં સુરતથી પ્રેમજી પારેખ સંઘ લઈ સમુદ્રમા ભાવનગર ઊતર્યો. સાથે ડુમસથી શેઠ રૂપચંદ કચરાને પણ સંઘ હતે. ભાવનગરના મહારાજાએ તથા “ ગ૭ ૮૪ ચોરાશીનું એકરારી લેવું. તથા એકરાર બાપના બેલશું પળવું તથા આદીશ્વરની સાખી પાલવું. રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસી ન લેવું તપાગછનિ ! શ્રી ! ” આવું ખત કોઈ રાજા ન જ કરી આપે, અર્થાત ગોહેલ કાંધાજી વગેરે ચોકિયાત જ હતા. બીજું, મુગલ સમ્રાટોએ શ્રીહીરવિજયસૂરીશ્વરજી અને શાંતિદાસ શેઠ વગેરેને * આ તીર્થનાં ફરમાને આપેલાં જેથી તીર્થની વ્યવસ્થા શાંતિદાસ શેઠના કુટુમ્બીઓ કરતા જેથી ખતમાં લખેલ “તપાગચ્છનિ’ શબ્દ બરાબર બંધબેસતો જ છે. તેમજ આ ચોકીનો કર જેમ અત્યારે કેસરીયાજીમાં ભીલ લે છે તેને જે જ ચેકી-કર હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૩૬ : [ જૈન તીર્થ ભાવનગર સંઘે સંઘવીઓનું બહુ જ સારું સન્માન કર્યું અને રક્ષણ માટે પોતાનું સૈન્ય પણ સાથે આપ્યું. ત્યાંથી નીકળી સંઘ કનાડ પહોંચે. આ વખતે ગારિયા ધારથી પૃથ્વીરાજજી ગોહેલે પિતાના કુંવર ઘણુજીને ત્યાંસુધી મળણું કરવા મોકલ્યા. સં. ૧૯૩૭માં ગાયકવાડ સરકારના મેદી પ્રેમચંદ લવજી સંઘ લઈને આવ્યા. તેમણે મરુદેવા શિખર ઉપર ટૂંક બંધાવવાનું શરૂ કર્યું અને ૧૮૪૩માં પુન: સંઘ લઈ અવ્યિા ને પ્રતિષ્ઠા કરી. પાલીતાણાથી ધને શેઠ તથા જેતે બારેટ પણ આવ્યા હતા. આ પ્રસંગ એક વસ્તુ બરાબર સાફ કરે છે કે આ વખતે પાલીતાણા જેના તાબામાં જ હતું. ગાથિાધારથી ગેહેલે પૃથ્વીરાજજી સંઘના સત્કાર માટે પિતાના પુત્રને મોકલે છે, જેનો સાથે સંબંધ વધારે છે અને છેવટે પિતે પાલીતાણા આવીને ત્યાં વસવાટ કરવા લાગે છે. આ વખતે શત્રય તીર્થ અને પાલીતાણાની કુલ વડવટી સત્તા અમદાવાદના નગરશેઠ વખતચંદના હાથમાં હતી. તેમની હાજરીમાં જ તેમના સુપુત્ર શેઠ હેમાભાઈ વહીવટી કાર્યની દેખરેખ રાખતા હતા. તેઓ બહુ કુશલ, મુત્સદી અને ધર્મપ્રેમી હતા. તેમની દેખરેખમાં શત્રુંજય ગિરિરાજની ઉન્નતિ થતી જતી હતી. નવાં મંદિરે, ધર્મશાળા વધતાં જતાં હતાં. તીર્થરક્ષા માટે તોપગોળા, દારૂખાનું અને બીજાં હથિયાર પણ રહેતાં હતાં. આ સ્થિતિ જોઈ ગેહલ રાજપુતેને ઘણું આશ્ચર્ય થતું. ચોકી કરવાને પિતાને હકક છે તેના બહાને તેમણે યાત્રિકને કનડવા માંડયા. આ સમયે અંગ્રેજેની નવી સત્તા સૌરાષ્ટ્રમાં આવી રહી હતી. શેઠ હેમાભાઈએ અંગ્રેજ અમલદારેની સાથે રહી દેશી રાજ્યની ખંડણી મુકરર કરાવી આપી. આ વખતે રાજકેટમાં એજન્સીનું મુખ્ય મથક હતું. બીજા રાજ્યની જેમ રાજકેટની પોલીટીકલ આફિસમાં નગરશેઠ હેમાભાઇની શત્રુંજય તીર્થના મૂળ ગરાસિયા તરીકે ખુરશી રહેવા લાગી અને તેમના વકીલ ત્યાં રહી બધું કાર્ય સંભાળતા. ગેહેલ કાંધાજીના વંશજો શેઠ શાંતિદાસના વારસદારવતી શત્રુંજય તથા પાલીતાણાનું રક્ષણ કરતા હતા. આ વખત સુધી પાલીતાણા પ્રગણાની સઘળી ઉપજ શત્રુંજય તીર્થની રક્ષા માટે જ વપરાતી હતી. (જુઓ બાલ, પિલીટીકલ એજન્ટ ઉપરની અરજી) પરતુ અનુકમે તેમને પણ સત્તા જમાવવાને મેહ લાગ્યો. પાલીતાણા રાજધાનીને એગ્ય સ્થાન હતું અને જૈન સંઘની પૂરી ઓથ હતી. આ પરિસ્થિતિમાં પાલીતાણાની આજુબાજુના પ્રદેશમાં પોતાની સત્તા જમાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. ઠાકર પૃથ્વીરાજજીએ તે પાલીતાણાને કાયમનું પોતાના વસવાટનું સ્થાન ૧. લગભગ ઈ. સ. ૧૮૨૦ માં રાજકોટમાં એજન્સીની સ્થાપના થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૭ : શ્રી શત્રુંજય બનાવ્યું અને આગળ કદમ વધાર્યા. છેવટે ઠાકર ઉન્નડજીએ આ અનુકૂળતાને લાભ લઈ સૈન્ય એકઠું કર્યું. ગાયકવાડના અમલદારે અને કાઠીઓ સાથે દોસ્તી બાંધી અને રાજ્ય જમાવ્યું. પરંતુ આ બધામાં એક ભૂલ થઈ કે ઠાકોર કાંધાજીએ વિકટ પરિસ્થિતિમાં શત્રુજયનું રખેવું આરબેને ત્યાં ગીરવી મૂક્યું એટલે જૈન યાત્રિકની કનડગત વધી પડી. કાકેર અને જૈન સંઘની વચ્ચે વૈમનસ્યનાં બીજ રોપાયાં અને તેને અંગે બ્રીટીશ સત્તાને સમાધાન માટે વચ્ચે આવવું પડયું. શાંતિપ્રિય જેનેએ કાયમની શાંતિ થાય તે માટે કાઠિયાવાડના પિોલીટીકલ એજંટ કેપ્ટન બાલ રૂબરૂ એક ચોક્કસ રકમ નિયત ઠરાવી સમાધાન કર્યું, જેમાં સાફ લખ્યું છે કે “સુખડી તથા જામીને બદલે રક્ષણાર્થે તેમજ ભાટ તથા રાજગરના મળીને વાર્ષિક રૂ. ૪૫૦૦) ઉચક આપવા ઠરાવ્યા અને તેના બદલામાં ચોકી પહેરાની ખબર રાખવા અને કઈ વાતે નુકશાન, આફત, ફીતુરી કે આસમાની સુલતાની થાય તે તે ભરી આપવાને ઠાકર કાંધાજી (દાદભા) તથા તેમના કુંવર ઘણુજીએ સં. ૧૮૭૮ (ઇ. સં. ૧૮૨૧) માં કરાર કરી આપે. પહેલાંના કરારનામાના અને આ કરારનામાના અમુક શબ્દ ખાસ વાંચવા જેવા હોવાથી નીચે આપવામાં આપે છે સં. ૧૭૦૭( ઈ. સ. ૧૬૫૧)ના કરારના શબ્દો “સં. ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ મે ગોહિલ શ્રી કાંધાજી, તથા નારાજી, તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમ. જત લખતું આમા શ્રી શેત્રજાની ચકી પુહરૂ કરૂં છું તથા સંઘની ચોકી કરું છું. તે માટે તેનું પરઠ કીધું. x x ગચ્છ ચોરાસી એ કરારિ લેવું. તથા એ કરાર બાપના બેલશું પાળવું તથા શ્રી આદિશ્વરની સાખી પાલવું, રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસિ ન લેવું તપાગછનિ. ” આ કરારમાં એક બાજુ ગેહલ કાંધાજી, બાઈ પદમાજી, તથા બાઈ પાટમદેની સહી છે. બીજી બાજુ ગેમલજી વગેરેની સાક્ષી છે. દેસી કડવા નાથાએ આ લખ્યું છે અને લખ્યા પ્રમાણે ન પાળે તે અમદાવાદ જઈને ખુલાસો (જવાબ) આપવાનું પણ લખ્યું છે. સાક્ષીઓમાં તે ત્યાંસુધી લખ્યું છે કે-લખત ભાટ પર બત નારાયણએ લખું, પાલિ નહિતુ અગ્નિ જમાન છું. અમદાવાદ મધે જબાપ કરૂં સહી તથા ભાટને અગડ કરી છે તે પાળવું સહી સહી.” આ કરારપત્ર સાફ સૂચવે છે કે અનેક ભાગીદારો વચ્ચે આ કરાર થયે હતું અને એના સાક્ષીભૂત બાર વગેરે હતા. આમાં કેઈ રાજા કે કાકેર હોય એવું કશું જ સૂચિત થતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૩૯ : [ જૈન તીર્થોને હવે બીજા કરાર અંગેના શબ્દ “સને ૧૮૫૭ના જૂના ખતપત્ર પરથી એવું માલુમ પડી આવે છે કે પાલીતાણા પરગણું અને જેના ઉપર મંદિર અર્પણ કરેલું છે તે શત્રુંજય પહાડ શ્રાવક કેમને દીવલી સરકાર તરફથી મળેલી સનંદની રૂએ બક્ષીસ યાને ઈનામ આપવામાં આવેલાં અને મંજુર રાખવામાં આવેલાં છે.” હાલને ઠાકર (કાંધાજી સેંઘણજી) ગાદીએ આવ્યા પછી ઘણું અંધેર ચાર્યું છે. એના દીકરા જોડેના કજીયાથી મહેસુલની વસુલાતમાં કાંઈ ઠેકાણું રહેલું નથી. x x x છેલ્લાં બે વરસ થયાં પોતાની નોકરીમાં રહેલા કેટલાક આરઓને જાત્રાળુ પાસેથી લેવાતી રકમ આ ઠાકોરે ઘરાણે મૂકી છે. આ આર એવી ડખલગીરી કરી રહ્યા છે કે જેવી ડખલગીરી પહેલાં કદી કરવામાં આવી ન હતી. જે વખતે શ્રાવક કેમના જાત્રાળુઓ પાલીતાણે આવે છે તે વખતે તેમનાથી શાંતિથી યાત્રા થઈ શક્તી નથી અને કેટલાક અત્યાચારે આ કેમની લાગણીને ભારે દુઃખ આપે છે.” “શ્રાવક કેમ(ને) મોટા ભાગે કંપની સરકારની તથા ગાયકવાડ સરકારની યિત છે. પિતાની પ્રજા આવા વેરામાંથી મુક્ત થાય એ બહુ ઈચ્છવા જોગ છે એમ ધ્યાનમાં લઈ પાલીતાણા તરફથી ગાયકવાડ સરકારને જે ખંડણી આપવામાં આવે છે, તેમાં આ રકમ પૂરતી માફી ગાયકવાડ દરબાર પાલીતાણાને આપે અને પાલીતાણા પાસે એવી શરત કરાવી લે કે શત્રુંજય જનારા શ્રાવક યાત્રાળુઓ પાસેથી કંઈ લેવું નહિ અને તેમને રક્ષણ આપવાની જવાબદારી પાલીતાણાને માથે રાખવી.” –(આર. ખાનવેલ એજટ). ૧૮૨૧ના કરારમાં પણ ગેહેલ કાંધાજી તથા બેંઘણજીની સહી છે અને સાક્ષીમાં બારોટ અને રાજગોર તથા બીજા ગેહલાની સાક્ષી છે. સાથે જ ૫૦૦) ની રકમ નક્કી થઈ છે તેમાં પણ ૨૫૦) રાજગોરને, અને ૨૫૦) ભાટને આપવા ઠરાવ્યું છે. અર્થાત માત્ર ચેકીનું કાર્ય ગેહેલ કાંધાજી કરે જ્યારે લખવાનું કાર્ય રાજગોર વગેરે કરે અથાત્ આ કરાર કે રાજા પ્રજા વચ્ચે છે જ નહિ. આ કરાર કાયમી હતે એમ પણ સિદ્ધ થાય છે. જૂઓ તે શબ્દ “અવધ પૂરી થયા પછી કરાર પ્રમાણે રૂ. આગલ સાલ આપશે તાં સુધી ચાલુ પાલીસુ.” મેજર આર. કીટીંજ પણ અને અર્થ કરતાં લખે છે કે “એમાં લખ્યા મુજબ જ્યાં સુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતને અમલ જોઈએ.” અર્થાત્ આ કરાર કાયમને જ હતો. ૧. મિ. બર્નવલે તેમના આ પત્રમાં અહીં જે સને ૧૬૫૭ના ખતપત્રને ઉલ્લેખ કર્યો છે તે ખતપત્ર બાદશાહ મુરાદબક્ષે શેડ શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું તે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. : ૩૯ : [ શ્રી શત્રુંજય ઈ. સ. ૧૮૨૧માં કાયમનું સમાધાન થવા છતાં એ ઠાકોર સાહેબ તરફથી નગરશેઠના મુનિ મેતીશાહ ઉપર સખ્તાઈ વગેરે કનડગતે શરૂ કરવામાં આવી જેથી કનલ લેક સાહેબે તપાસ કરી જેને ઉપર કનડગત ન કરવા માટે ઠાકોર સાહેબને સમજાવ્યા. આ ઘટના ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૩૬ દરમ્યાન બની. ત્યારપછી પુનઃ કનડગતે શરૂ થતાં એજન્સીએ પાલીતાણામાં શાંતિ અને વ્યવસ્થા રખાવવા એક અમલદાર કે જેનું નામ સંભવતઃ રામરાય હતું તેને રે. આ પછી ઈ. સ. ૧૮૬૧ લગભગમાં શત્રુંજય ઉપરનાં ઘાસ અને લાકડાં લાવનાર પિતાની પ્રજા ઉપર રાયે જકાત નાખી અને વખત જતાં તેને ટેકસનું રૂપ આપ્યું. તેમજ ડુંગર ઉપરનું ખેડા ઢેરના ઘાસનું સ્થાન જપ્ત કર્યું. આ બનાવ બન્યા પછી જેનોએ છાપરીઆળીમાં નવી પાંજરાપોળની સ્થાપના કરી. ઈ. સં. ૧૮૬૩ માં ઠા. શ્રી સુરસિંહજીના સમયમાં પુનઃ વિવાદ ઊભે થયે અને એજન્સીએ તેના સમાધાન માટે મેજર આર. કીટીજને નીમ્યા. તેમણે જે ફેસલો આપે છે તે તેના અમુક મુદ્દા, વાચકને રસ અને કુતૂહલ કરાવે તેવા હોવાથી, નીચે આપું છું: (૨) (બ) “૪ પાલીતાણાના ઠાકરને દીલ્લી દરબાર તરફથી કે સનંદ મળેલ નથી. તેમજ જાત્રાળુઓ પાસેથી લેવાતા વેરા સંબંધીનું કોઈ સત્તાવાર ધારણ પણ કમનસીબે મળી આવતું નથી. ” ૧૮૨૧ નું ખત કાયમી હતું તે માટે તેઓ લખે છે કે – (૮) બx x x આટલું છતાં સામાન્ય કાયદાની હકુમતમાં આવેલા બે સરખી પાયરીવાળા ઈસમે વચ્ચે થયેલાં ખતમાં આવી કલમ દાખલ થયેલી હોય તે, બેશક હું એ અર્થ કરતાં અચકાઉ નહીં કે એમાં લખ્યા મુજબ જ્યાં સુધી નિયમિત રીત રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતને અમલ થ જોઈએ.” કીટીજ સાહેબ અહીં એ નવી જ વાત રજૂ કરે છે કે “પાલીતાણાના ઠાકર પોતાની ભૂમિમાં એક રાજકર્તા છે.” આમ લખી ઉપર્યુક્ત કરાર કાયમી ન હોવાનું જણાવે છે. શ્રાવક કેમની તીજોરીની સ્થિતિ જોઈ કર નક્કી કરે છે, એટલે કે જેને પૈસાદાર છે માટે તેમની પાસેથી વધુ રકમ અપાવવાનું ઉચિત માન્યું છે.” ગેહેલ કાંધાજ વખતે એક મનુષ્ય દીઠ નવ પૈસાનું રખેવું લેવાતું તેને સ્થાને કિટીંજ સાહેબે મનુષ્ય દીઠ બે બે રૂપિયા ઠરાવ્યા. આ રખેપાની રકમને તેમણે જ “જાત્રાળુકર” એવું નવું નામ આપ્યું. પિતાના ફેંસલામાં તેમણે આવી કેટલીયે નવીન શોધે રજૂ કરી કુલ દશ હજારની રકમ કરાવી અને જેમાં મલયું, નજરાણું, વળાવા વગેરેનો સમાવેશ કરી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ ંજય : ૪૦ : [ જૈન તીર્થાના આ કરાર પછી પણ અશાન્તિ ચાલુ રહી છે. પાલીતાણાના ઠાકેરે વધુ રકમની માગણી કરવાથી પુનઃ શ્રીમાનસિંહુજી સાથેર ૧૮૮૬ માં કર્નલ જે. ડબલ્યુ ૧ ધૂળીયા વન્તા, અંદરબાઇ ધ`શાલા અને વડાની પાછળની ખારી ઇત્યાદિમાં રાજ્યે વિનાકારણની દખલગીરી કરી છે. ઇ. સ. ૧૮૭૪ માં ડરતા સંધ આવેàા અને પાલીતાણામાં પડાવ હતા ત્યારે ચેરી થઇ. રાજ્યે ચેારીમાં અમદાવાદના નગરશેઠના હાથ હેાવાનું અને તેથી પેતે વળતર ન આપવાનું જાહેર કર્યું". આ બાબતમાં મહીકાંઠા એજન્સીએ પુનાના સેશનકાર્ટાના જજ ન્યૂડ઼ેમ સાહેબ અને મુંબઇની હાઈકોર્ટના રજીટ્રાર ન્યૂજન્ટ સાહેબનું કમીશન નીમ્મુ કમીશને નિણુય આપતાં નગરશેઠને નિર્દોષ ઠરાવ્યા, ચેરીનું વળતર રાજ્ય પાસેથી અપાવ્યુ', અને વધુમાં જણાવ્યુ કે આ માટે રાજ્યે દિલગીરી દર્શાવવો અને સ્ટેટ એજન્સીની મંજૂરીથી અમલદારા નીમવા, વગેરે વગેરે. આ સિવાય પહાડ ઉપર શિલાલેખ તેડાવ્યા, નવાં પાટીયાં મરાવ્યાં અને તાપેાના કાન પુરાવ્યા ઇત્યાદિ ઉપદ્રવા માટે હંટર કમીશનની નિમણુંક થઇ અને એજન્સીએ શત્રુ ંજયના રક્ષણ માટે થાણેદાર ત્રિકમરાયના હસ્તક થાણું બેસાયુ ઇ. સ. ૧૮૭૬માં મહારાણી વિકટારીયાના ઢંઢેરા સ`ભળાવવા પાલીતાણામાં મુંબઇ હાઈકા ના રજીસ્ટ્રાર ટામસાહેબ આવ્યા. તેએ ત્યાંની પરિસ્થિતિથી અજાણ હતા. તેમણે બુટ પહેરી મંદિરમાં જવા પ્રયત્ન કરેલા. તે આશાતના દૂર કરવા પાંચ રૂપિયા ભગવાન સામે આપ્યા. ભૂખણવાવની વાડીમાં દખલ કરી તથા કબ્જો લીધેા. અને કૅન્ડીના નિણૅય વિરુદ્ધ શત્રુંજય ઉપર ચાકીઠાણું ગાઠવ્યું, કે ડનાં પાણી રાકવાના પ્રયત્ન કર્યાં તથા શત્રુ ંજય પહાડને સાવજનિક ઠરાવવા શિવાલય અને પીરના પ્રશ્નો ઉઠાવ્યા. પરન્તુ એજન્સીએ તે તરફ લક્ષ્ય ન આપ્યું. વિ. સ’. ૧૯૩૩-૩૪ માં ભાદરવા વિન્દે અમાસે ઢેઢાને મેળા ભરાવ્યેા. એજન્સીએ આ વસ્તુને કૅન્ડીના રિપોર્ટ વિરુદ્ધ જાહેર કરી મેળે! ભરવાની બંધી કરાવી અને અબ્દુલ્લાખાનની સરદારીમાં રાજ્યના ખર્ચે થાણું ગાઠવ્યું. આ સિવાય આ. કે. પેઢી ઉપર યાત્રાળુઓને આવતા રાકવાના આક્ષેપ તથા જુદા જુદા જૈનો ઉપર મંડાયેલા ફીજદારી કૈસે વગેરે. ૨. ઇ. સ. ૧૮૮૪-૮૫માં હાક્રાર શ્રી માનસિંહજી ગાદી પર બિરાજમાન થયા, જૈનાએ પુરાણાં દુઃખ ભૂલી જઇ નવા ઠાકૅાર સાહેબ સાથે મીઠાશભર્યું સંબંધ સ્થાપવા નવા રાજસાહેબને સત્કાર્યો. શેઠાણી હરકુંવરબાઇ એકલાએ જ ૨૫૦૦૦, પચીસ હજાર જેલીટ નાદર રકમ ઠાકાર સાહેબને ભેટ આપી. તેમ બીજા જૈનોએ પણ બહુ જ સારા સત્કાર કર્યાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] [:૪૧:. શ્રી શત્રુંજય ટસન સમક્ષ ૪૦ વર્ષને કરાર થયો, જેમાં રૂ. ૧૫૦૦૯) પંદર હજારને કરાર થયે. અને છેલ્લે કરાર ૨૬-પ-૨૮ થયે, જેમાં લખ્યું છે કે – ગઢની અંદરના ભાગમાં કઈ પણ ટૂંકમાં નવું દેરાસર. બાંધવા નિમિત્તે ઠાકોર સાહેબને કાંઈ પણ રકમ લેવાને હક્ક રહેશે નહિ. હાલ જે મકાન વિદ્યમાન છે તે મકાનમાં હિતસંબંધ ધરાવનાર શખ્સના હક્કને બાધ નહિ આવતાં ડુંગરના કેઈ પણ ભાગને ઉપગ શ્રાવક કેમના સિદ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે. હાલમાં જે દેરાસરે ગઢની અંદર તેમજ બહાર વિદ્યમાન છે તે દેરાસર ઉપર કોઈ પણ જાતની કાંઈ પણ રકમ લેવાને દાવથઈ શકશે નહિxx x શ્રાવક કોમની કોઈ પણ વ્યક્તિને ડુંગર ઉપર જતાં કેઈ પ્રકારની હરકત કે હેરાનગતિ કરવામાં આવશે નહિ. તેમજ ગઢ આગળ અગર ડુંગર ઉપર જવાના રસ્તાની આજુબાજુ પાંચ વાર સુધીમાં કેઇ જગ્યાએ કાયમનું પિલિસ થાણું બેસાડવામાં આવશે નહિ. ગઢમાં આવેલ સઘળી જમીન, ઝાડો, મકાને અને બાંધકામને ધાર્મિક તેમજ તેને લગતા હેતુઓ માટે ઉપયોગ કરવાને જેને કુલમુખત્યાર છે, અને ફરજદારી કારણે બાદ કરતાં, દરબાર તરફથી કોઈ પણ જાતની દરમિયાનગીરી કે દખલગીરી સિવાય ઉકત ધામિક મિલકતને વહીવટ કરવાને જૈનો હકદાર છે. * * * ડુંગર ઉપર ગઢની બહાર અને અંદરના મંદિરને વહીવટ નો દરબારની જરાપણુ દખલગીરી સિવાય કરશે. ડુંગર ઉપર અને ગઢની બહાર આવેલ પગલાંઓ, દેહરીએ, છત્રીઓ, કડે અને વિશ્રામસ્થાને જૈનોની માલિકીનાં છે. અને તેનું સમારકામ દરબારની રજાની અપેક્ષા સિવાય જેનો કરી શકશે. કુંડ અને વિશ્રામસ્થાનનો ઉપયોગ જન-નેતર સર્વને માટે ખુલે રહેશે. ઉપર કહેલા કુંડોમાં આવતાં કુદરતી ઝરણું એને દરબાર સારાં રાખશે અને વખતેવખત સમરાવશે. આ રાજસાહેબના રાજ્યકાળમાં પણ જશકુંવર શેઠાણ ઉપરને ચેરીના તહેમાનો કેસ, બુટ અને બીડીને કેસ, શિવાલય અને પીરને પ્રશ્ન, શત્રુંજય ઉપરની મોટી તોપનો , (જે તે વડે જેનોએ ગવર્નર સર ફીલીસ, જેમ્સ ફર્ગ્યુસન, રીચ ટેમ્પલ વગેરેને માન આપ્યું હતું ) તથા બારોટનો કેસ, ભીડભંજનના મકાન તરફની વડાની બાણ બંધ કરવી વગેરે પ્રસંગો બન્યા છે, - ઈ. સ. ૧૯૦૪ માં શત્રુંજય ઉપર બટાએ એક મુનિરાજના ખૂન માટે પ્રયત્ન કરશે અને તીર્થની આશાતનાને પણ પ્રયત્ન કરેલે, પરંતુ પૂજ્ય ગુરુમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રયતનથી એ મુનિરાજ બચી ગયા અને એ અમર આશાતના થતી અટકી ગઈ અને જૈન સપને જય થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૪૨: [ જૈન તીર્થને ડુંગરની તળેટીથી ગઢમાં જતાં મેટા રસ્તા 'ના નામથી ઓળખાતા રસ્તે, તેમાં આવેલી હૈયારી (Parapet) સાથે દરબારની કઈ પણ જાતની પરવાનગી સિવાય પિતાના ખર્ચે સમરાવવા અને સારા રાખવાની જેની સત્તા છે અને જાહેરના ઉપયોગ માટે તે ખુલે રહેશે. * * * કેન્ડીના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નેતર પવિત્ર સ્થાને, ઈંગારશા પીર વગેરે જે શત્રુંજય પર આવેલાં છે તેને અમલ અને વહીવટ જનોના હાથમાં રહેશે. x xx ગઢની અંદરના મંદિરો અને કે તથા ડુંગર ઉપરનાં બીજાં ધર્મસ્થાને જોવા આવનાર બહારના માણસોએ કેમ વર્તવું તે વિષે યોગ્ય નિયમ કરવાનો તેનોને હક્ક રહેશે, પરંતુ જેનેતર ધર્મસ્થાનને અંગેના નિયમો તેમની યોગ્ય ભક્તિમાં દખલ કરે તેવા ન લેવા માટે સંભાળ રાખવામાં આવશે. x x x x x ન મંદિરમાં મૂતિઓના શણગાર માટે જે કાંઈ ઘરેણાંઓ અને ઝવેરાત આણંદજી કલ્યાણજીની પેઢી લાવશે તે ઉપર દરબાર તરફથી કંઈ પણ જગાત લેવાશે નહિ. જે વસ્તુઓ ઉક્ત ઉપયે ગ માટે છે એમ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ જણાવશે તે ઉપર જગત માફ કરવામાં આવશે.” આ આખું કરારનામું ઘણું જ મોટું અને લાંબું છે, જે કાયદાશાસ્ત્રીએ વાંચીને વિચારવા જેવું છે. અત્યારે આ કરારનામા મુજબ જેને પાલીતાણા ઠાકોર સાહેબને વાર્ષિક ૬૦૦૦૦ આપે છે. આ કરાર ૩૫ વર્ષની મુદતને છે. શત્રુંજયને આ સંક્ષિપ્ત ઇતિહાસ આપે છે. આમાં મુખ્ય કાર્યકત્ર સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે. આ પેઢીના સ્થાપક અમદાવાદના નગરશેઠ રોઠ પ્રેમાભાઈ હેમાભાઈ છે. તેમને ટૂંક ઈતિહાસ પણ આપણે જાણી લેવા જેવો છે. શેઠ શાંતિદાસ કે જેમને શત્રુંજય તીર્થ અને તેની રક્ષા માટે પાલીતાણું પરગણું, પાદશાહ મુરાદબક્ષે ભેટ આપ્યું હતું તે શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ અને તેમના પુત્ર ખુશાલચંદ થયા. તેમણે સં. ૧૭૮૯ (ફીજરી ૧૧૩૭)માં મરાઠાઓ અમદાવાદને લુટવા આવેલા તે વખતે તેમણે વચમાં પડી, ગાંઠના પૈસા આપી મરાઠાની કે જેના મોરચા ઉઠાવી લેવરાવ્યા. તે ઉપરથી શહેરના મહાજનોએ એકત્ર થઈ તેમને હમેશને હક્ક કરી આપે કે-જેટલો માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેંકડે ચાર આના તે શેઠ તથા તેમના સંતાનને આપતા રહીશું. આ હકને બદલે હાલ શેઠ પ્રેમાભાઈના સમયથી સરકારી તીજોરમાંથી રે. ૨૧૩૩ નગરશેઠને મળે છે. આ વરસમાં બાદશાહી ફરમાનથી ખુશાલચંદ શેઠ અમદાવાદના નગરશેઠ ઠર્યા અને શહેરનાં મોટાં મહાજનેએ તેમને નગરશેઠ માન્યા. આ કુટુમ્બ કહિતને માટે અને વિશેષે કરીને જેન ધર્મની પુષ્ટિ કરવા માટે બુદ્ધિ અને ધનના સદુપયોગ કરવા માટે નામાંકિત થયેલું તેથી ૧. આ બધાનો છૂટક છૂટક પરિચય આગળ આવી ગયો છે, છતાં સરલતા ખાતર ( ભલેપમાં સળખ ઇતિહાસ નહીં આપે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] :૪૩ : શ્રી શત્રુંજય તે કટુમ્બના વડા થી ખુશાલચંદ શેઠને સઘળા વેપારીઓએ મળીને નગરશેઠ તરીકેનું માન આપેલું. આ પછી તેમાં શહેરના આગેવાન અને જનસંઘના વડા ગણાવા લાગ્યા. શ્રી ખુશાલચંદ શેઠથી શરૂ થયેલી આ નગરશેઠાઈ અત્યારસુધી વંશપરંપરાગત ચાલુ છે. ગાયકવાડે એ પણ પાલખી, છત્રી, મસાલ ને વર્ષે રૂા. હજાર એટલે તેમને હકક કરી આપે (ગુજરાત સર્વ સંગ્રહ). ખુશાલચંદ શેઠને નષ્ણુશા, જેઠમલ અને વખતચંદ એ ત્રણ પુત્રો થયા. વખતચંદ શેઠ પ્રતાપી હતા. x x x વિ. સં. ૧૮૬૪ માં પોતે શત્રુંજયને સંઘ કાઢયો. અને ત્યાં કેટલીક પ્રતિષ્ઠા કરી. વિ સં. ૧૮૬૮ માં આ નગરશેઠની આગેવાની નીચે અમલાવાદના શહેરીઓએ સરકારને અરજ કરતાં સરકાર તરફથી એ હુકમ થયો કે માત્ર કન્યા મૂકી કેઈ પણ ગુજરી જાય. તે તેની મિલકતમાં ડખલ ન કરતાં તે કન્યાને, જ્યાં સુધી સંતાન થાય ત્યાં સુધી વારસદાર ગણવી. આ બાબતનો ગુજરાતી ભાષામાં કરેલો હકમ અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખમાં કતરેલો છે. વખતચંદ્ર શેઠને ગાયકવાડ સાથે ઘણે ગાઢ સંબંધ હતે. ૧૮૮૭ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર હેમાભાઈએ ઘણી સાર્વજનિક સખાવત કરી. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હેમાભાઈ ઈન્સ્ટિટયુટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હોસ્પીટલ વગેરે પ્રજા ઉપયોગી કામો તેમની સહાયથી થયાં છે. સં. ૧૯૦૪ માં જન્મ પામેલ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને પણ તેમણે સારી મદદ આપી હતી. ગુજરાત કોલેજ શરૂ કરવામાં દશ હજાર રૂા. આપ્યા. ત્યાંની શહેર-સુધરાઈ માટે સારો પરિશ્રમ લીધે. શત્રુંજય ઉપર સવા લાખ ખરચી ઉજમબાઈની ટુંકનંદીશ્વરદીપની ટુંક બંધાવી. પોતાની ટુંક વિ. સં. ૧૮૮૨ માં ત્યાં બંધાવી અને તેની વિ. સં. ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરાવી. ઘણે ઠેકાણે ધર્મશાળા બંધાવી. ગાયકવાડે રાંચરડી ગામ બક્ષીસ કર્યું, તેની ઉપજેમાંથી અમુક રકમ ખેડા હેર અથે કાઢેલી છે, ને તે ગામ તેમના વંશજોના તાબામાં હજી સુધી છે. વિ. સં. ૧૯૧૪ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર પ્રેમાભાઈ પણ એક પ્રખ્યાત વ્યક્તિ હતા. તેમણે વિ. સં. ૧૯૦૫ શત્રુંજયને સંઘ કાઢયો હતો. તેમણે અમને દાવાદની હઠીસિંગ પ્રેમાભાઈ હે સ્પીટલ (સીવીલ હોસ્પીટલમાં) બાવીશ હજાર દેહ, હેમાભાઈ ઇન્સ્ટિટયુટના મકાનમાં સાત હજાર પચાસ; ગુજરાત કોલેજમાં, મુંબઈની ગ્રાન્ડ મેડીકલ કેલેજમાં, વિકટોરીયા મ્યુઝીયમમાં, મુંબઈ વિકટોરીયા ગાર્ડસ, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વગેરે સાર્વજનિક સંસ્થાઓમાં હજારો રૂપિયાનું દાન કર્યું છે. ૧૯૩૪ નાં દુકાળમાં તથા છ સ્થળે ધર્મશાળા બંધાવવામાં * આ શિલાલેખે અંગ્રેજી ભાષાંતર સહિત મુંબઈ જે. એ. સે.ના જનલ . ૧૯૨ એ. ૫૩ સને ૧૮૯૭ પૃ. ૩૪૮ માં પ્રગટ થાય છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તકમાં પણ પ્રગટ થએલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી શત્રુંજય જિન તીર્થોનો પણ હજારનું દાન કર્યું છે. તેમના નામથી અમદાવાદમાં પ્રેમાભાઈ હેલ સુપ્રસિધ્ધ છે. શત્રુંજય પર પાંચ લાખ ખચ દેરાસર અને પાલીતાણામાં ધર્મશાળા બંધાવેલ છે. વળી કેશરીયાજી પંચતીર્થીના સંઘ કાયા છે. તેમણે હિન્દુસ્તાનને જૈન તીર્થોની રક્ષા અને વહીવટ કરવા માટે વિ. સં. ૧૯૨૭ માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી હિંદુસ્તાનના દરેક પ્રાંત અને શહેરના સંઘના પ્રતિનિધિ તરીકે ૧૦૯ મેમ્બરોની ચુંટણી કરી. તેના કાયદા તથા બંધારણ ઘડ્યાં તથા હંમેશની દેખરેખ માટે અમદાવાદમાંથી વહીવટદાર પ્રતિનિધિઓની કમિટી નીમી અને પેઢીનું પ્રમુખસ્થાન નગરશેઠ કુટુંબમાંની વ્યકિત સંભાળે તેમ ઠરાવ્યું. તેમનું સ્વર્ગગમન વિ. સં. ૧૯૪૩ માં થયું. તેમની પછી આ. ક, પેઢીના પ્રમુખસ્થાને શેઠ મયાભાઈ, તેમની પછી શેઠ ચીમનભાઈ લાલભાઈ તેમના પછી વખતચંદ શેઠના પરિવારમાંથી શેઠ દલપતભાઈના પુત્ર શેઠ લાલભાઈ પ્રમુખ થયા. શેઠ લાલભાઈ દલપતભાઈ અને મનસુખભાઈ ભગુભાઈએ મળીને પેઢીની અનેકવિધ સેવા કરી છે. બુટ કેસ તથા ધર્મશાળાની ખટપટો રાજ્ય સાથે ઊભી થતાં બહુ જ કુનેહથી કાર્ય લઈ વિજય મેળવ્યો હતો. તેમના સમયમાં પેઢીના હાથમાં રાણકપુર, ગિરનાર તથા સમેતશિખરજી વગેરે તીર્થોના વહીવટ આવ્યા. સિધાચલની તળેટી ઉપર બાબુનું પ્રસિદ્ધ મંદિર બંધાયું. શ્રીલાલભાઈ શેઠ પછી પ્રેમાભાઈના પુત્ર મણિભાઈ પ્રમુખસ્થાને આવ્યા, તેમની પછી શેઠ કસ્તુરભાઈ પ્રમુખ ચુંટાયા અને અત્યારે શેઠ લાલભાઈ દલપતભાઈના પુત્ર શેઠ કસ્તુરભાઈ પેઢીના પ્રમુખ છે. તેમના સમયમાં વિ. સં. ૧૯૮૨ માં વેટસનને ચકાદ સમાપ્ત થતાં રાજ્ય જૈનો ઉપર કર નાંખ્યો. જૈનોએ તેની સામે જબરજસ્ત અસહકાર કર્યો. હિન્દના જૈન સંઘના પ્રતિનિધિઓનો સભા અમદાવાદમાં મળી અને જ્યાં સુધી સંતેષજનક સમાધાન ન થાય ત્યાંસુધી અસહકાર ચાલુ રાખવાનું ઠરાવ્યું અને જૈન સંધમાંથી સાત પ્રતિનિધિની ચુંટણી કરવામાં આવી કે જેઓ યોગ્ય સમાધાન કરાવે. જેન સંઘે અસહકાર બરાબર ચાલુ રાખે. બે વર્ષ બાદ હિન્દના વાઈસરોયે એક રાઉન્ડ ટેબલ કેન્ફરન્સ બોલાવી, જેમાં જૈન સંઘના પ્રતિનિધિઓ અને પાલીતાણાના ઠાકર આદિ મળ્યા અને સમાધાન કરાવ્યું, જેમાં વાર્ષિક ૬૦૦૦૦)જેનો આપે તે ઠરાવ્યું. પાલીતાણું રાજ્ય સાથેના આ છેલા ફેંસલા સંબંધી આપણે આગળ જોઈ ગયા છીએ તેથી એ વિષે અહીં વધુ લખવું જરૂરી નથી. તીર્થ રોડ શ્રી કલ્યાણવિમળની દેરી-- આપણે શહેરનાં ધર્મસ્થાને જોઈ ગયા. ત્યારપછી વચમાં શત્રુંજયગિરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી રણુજષ રાજને ઇતિહાસ છે. હવે આગળ વધીએ. નહાર બિડીંગથી આગળ વધતાં કલ્યાણવિમલની એક દેરી આવે છે, જે એક ઊંચા ઓટલા ઉપર છે. ત્યાં યાત્રાળુઓને માટે પાણીની પરબ બેસે છે. વિમલ સંઘારાના આ મુનિરાજના ઉપદેશથી તલાટીએ ભાતુ આપવાનું રાયબાબુ સિતાબચંદજી મહારના દાદાએ શરૂ કર્યું હતું. એ દેરીમાં કલ્યાણવિમલજીનાં પગલાં છે. આ સ્થાને કલ્યાણવિમલજી અને ગજવિમલજીને અગ્નિસંસ્કાર થશે છે. તેમની સ્મૃતિમાં આ સરી અને પાદુકાની સ્થાપના થયેલી છે. રાણાવાવ-ભૂખણવાવ કલ્યાણુવિમલજીની દેરીથી ૧ માઈલ દૂર આ વાવ છે. વચમાં ન બાલાશ્રમનું નવું મકાન આવે છે અને ત્યારપછી આ વાવ છે. સુરતનિવાસી શેઠ ભૂખણદાસે આ વાવ મનુષ્યને તેમજ ઢેરોને પાણી પીવા બંધાવી હતી. વાવ પાસે મેઘમુનિની દેરી છે, જેમાં ત્રણ પગલા છે. રાણાવાવનું અસલ નામ ભૂખજીવાવ હતું. ત્યાંની વાડી પણ ભૂખણદાસ શેઠની જ હતી. પાછળથી સ્ટેટે તે જમીન લઈ લીધી. ભાતા તળટી– રાણાવાવથી અર્ધો માઈલ દૂર આ તલાટી છે. આ પ્રાચીન સ્થાને એક વિશાળ વટવૃક્ષ હતું, જેથી યાત્રાળુઓને ઘણી ઠંડક મળતી, પરંતુ એ વટવૃક્ષ પડી જતાં ત્યાં શેઠ લાલભાઈનાં માતુશ્રી ગંગા માએ હજાર રૂપિયા ખર્ચ વિશાલ તલાટીરસ્થાન બનાવ્યું છે. અંદરના ભાગમાં પરસાલ તયા એરડીઓ છે. ત્યાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના માણસે નિરંતર દરેક યાત્રાળુઓને ભાતું આપે છે. ઉકાળેલું પાણી પણ ત્યાં રહે છે. દર ચૌદશે તથા ચૈત્રની ઓળીમાં આયંબિલ કરાવાય છે. પેઢી તરફથી ચોકીપહેરે પણ રહે છે. પાછળના ભાગમાં બગીચે, એક ગુફા ઓરડી છે. તથા સાધુ-સાધ્વીઓને વિશ્રાંતિ માટે ત્યાં ઓરડા છે. ભાતામાં શરૂઆતમાં ચણા અપાતા. પછી શેવ-મમરા અપાતા, પછી લાડુ સેવ અને તેમાંથી અત્યારે કળીના લાડુ અને ગાંઠીયા અપાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી નવીન પ્રકારના પકવાન્ન પણ કઈ કઈ વખત અપાય છે. વળી કોઈ સમયે ચા, દૂધ અને સાકરનાં પાણી પણ અપાય છે. ભાતા તલાટીની સંપૂર્ણ વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી રાખે છે. સતી વાવ– ભાતા તલાટીની સામે જ વાવ આવેલી છે. તેનું પાણી ઘણું જ સ્વાથ્યપ્રદ અને પૌષ્ટિક છે. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસના પુત્ર શેઠ સુરદાસના પુત્ર શેઠ લહમીદાસે મોગલ સમ્રાટના ફરમાનથી સં. ૧૬૫૭ માં આ વાવ બંધાવી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જય : ૪૬ : [જૈન તીર્થાંના જેના શિલાલેખ છેલ્લા પગથીયા ઉપરના ગેખમાં છે અને તેનું નામ સતી વાવ રાખ્યુ છે. વાવના એટલા ઉપર શેઠ મેાતીશાહ તરફથી કાયમની પાણીની પરમ એસે છે. વાવનો સામે જ શેઠ મેાતીશાહે બંધાવેલા એ મેટા ચેતરા છે જે યાત્રાળુઓની વિશ્રાંતિ માટે બનાવેલ છે. વાવના પાયાના ભાગમાં માટે ચેતા છે જ્યાં પક્ષીએને ચણ નાખવામાં આવે છે. શહેરથી તલાટી સુધી વાહન આવી શકે છે. વાવથી ચાર્ડ કદમ છેટે એક જાળ-પીલુડી વૃક્ષ નીચે શેઠ શાંતિદાસે ખંધાવેલી એક દેરી છે, તેમાં શ્રી ગોડીજી મહારાજના પગલાં બિરાજમાન છે. માદ એક ચેાતરા ઉપર પાળીએ છે અને છેલ્લે દેહરીએ નોંગ ૨૮ તથા અને માજી ત્રણ ત્રણ ઘુમટીના મેટા મડપે ખાંધેલા છે અને તેમાં અકેકી નકશીદાર કેરીમાં ચરણ છે. આ અને મંડપને છેડે પથ્થરતા એક એક હાથી છે. આ મધુ' આપણા અને ખાજુ ખાંધેલા ગઢની અંદર આવેલ છે. જયતળેટી આ દેરીથી ચેડા કદમ દૂર જતાં જયતલાટી આવે છે. આ તલાટી ઉપર ચઢવાના પગથીઆના નાકા ઉપર અને ખાજી પથ્થર અને ચુનાના ખનાવેલ એક એક હાથી છે. તલાટીનું તળિયું મજબૂત પથ્થરથી બાંધેલું છે. અહી કદી કદી નાણુ માંડી સાધુ-સાધ્વીઓને વડી દીક્ષા, શ્રાવક-શ્રાવિકાઓને દીક્ષા વ્રતાદિ ક્રિયા કરવામાં આવે છે. આ ચાકની મને ખાજી છત્રીવાળા મડપ આવેલા છે. ડાખા હાણુ તરફને મ`ડપ અમદાવાદના નગરશેઠ હેમાભાઇ વખતચંદે ખધાવેલ છે. જમણાં હાથ તરફના મંડપ ધેાલેરાવાળાં શેઠ વીરચંદ ભાઈ? ખંધાવેલે છે. આ બન્ને મડપ સં. ૧૮૮૭ માં બંધાવવામાં આવેલા છે. આ અને મડપ વચ્ચે દેહરીએ તથા જમણા હાથ તરફના મંડપના નીચાણુમાંની દેરીએ મળી કુલ દેહરીએ ન'. ૨૮ છે. તેમાં ૪૧ જોડ પગલાં છે. આ મંડપની ભીંતે શ્રી પાર્શ્વનાથજીનાં, શ્રી મહાવીરસ્વામીનાં અને પાંડવાદિકનાં એધદાયક ચિત્ર આલેખ્યાં છે. ડાબી તરફના મડપમાં શ્રી આદિનાથ ભગવાનની ચરણુપાદુકા છે. જમણા હાથ તરફ શ્રી શાંતિનાથજીનાં ચરણે છે. આ મડપેામાં દર્શન ચૈત્યવંદન કરી નીચેની દેરીએમાં ચૈત્યવંદનાદિ કરી યાત્રાળુ ઉપર ચઢવા માંડે છે. તલાટીથી ઉપરના કિલ્લા સુધીને પહાડના રસ્તા ત્રણ માઇલ છે, સમુદ્રના જલની સપાટી ( sea level ) થી પદ્માડનીં ઊંચાઇ ૧૯૮૦ ફૂટની છે. ઉપર ચડવાના રસ્તા પથ્થરનાં નાના મેટા ચેાસલાંએ ચાંટાડીને આંધેલા છે. રસ્તાની પહેાળાઈ એક સારી સડક જેટલી છે જેથી જથ્થામધ માણસાને જતાં આવતાં અડચણુ નથી પડતી. હાં, મેળાના દિવસેામાં આ વિશાળ માગ પણ સાંકડા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૭ : શ્રી શત્રુંજય ઉપર ચડતાં રસ્તામાં પાંચ કુંડ આવે છે. દરેક કુંડની વચમાં ત્રણ ત્રણ ચાર ચાર વિસામા આવે છે. દરેક વિસામાએ શેઠ બ. ક. ની પેઢી તરફથી ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેને લોભ જૈન યાત્રીઓ ઉઠાવે છે. સરસ્વતીની ગુફા જયતલાટીથી ઉપર ચડતાં જમણા હાથ તરફ લગભગ ૫૦ થી ૬૦ કદમ દૂર કિનારા પર એક ઘુમટમાં સરસ્વતીની ગુફા છે. ગુફામાં હંસવાહિની ભગવતી " સરસ્વતી દેવીની પ્રાચીન ચમત્કારી ભવ્ય મૂતિ છે. આથી નીચેના ભાગના ખુલા વિશાળ મેદાનમાં સુપ્રસિદ્ધ આગધ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ભવ્ય આગમમંદિર બંધાય છે. વચમાં ચેમુખ જિનાલય, ચોતરફ દેરીઓ, તેમાં આપશાસ્ત્ર પથ્થર ઉપર કેતરાયેલ છે, સાથે સાહિત્ય મંદિર, ધર્મશાલા વગેરે પણ બંધાય છે. બાબૂના દેહરાની ટુક આ ટુંક, ઉપર ચઢતાં ડાબી બાજુ ૨૫ પગથિયાં ચઢ્યા પછી આવે છે. અજીમગંજન રાયબહાદૂર બાબુસાહેબ ધનપતસિંહ અને લખપતિસિંહે પોતાનાં માતુશ્રી મહતાબકુંવરના સ્મરણાર્થે લાખો રૂપિયા ખચ આ ટુંક બંધાવી છે. વિશાલ જગામાં આ ટુંક બંધાયેલી છે. શરૂઆતના ભાગમાં વહીવટ ઓફીસ, હાવા ધોવાનું સ્થાન અને બીજું મકાનો છે. અને પાછળના વિશાલ ભાગમાં વચમાં સૂર્ય મંદિર, આજુબાજુ ફરતી ચોતરફ દેરીઓ અને મૂલનાયક પાછળ રાયણ વૃક્ષ નીચે પાદુકા છે જે પહાડ ઉપરના મૂલમંદિરનું સ્મરણ કરાવે છે. સં. ૧૯૫૦ મહા શુદિ ૧૦મે અહીં ઉત્સવપૂર્વક બાબુજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ ઘણુ જ દાનવીર અને ધર્મપ્રેમી હતા. અનેક ધાર્મિક કાર્યોમાં તેમણે લાખો રૂપિયા ખર્ચા છે. બેથી અઢી લાખ રૂપિયા ખર્ચ તેમણે જૈન સુત્ર પહેલવહેલાં છપાવ્યાં હતાં. આ મંદિ૨-ક પહાડ ઉપર ગણાય છે તેથી શાસ્ત્રીય નિયમાનુસાર, ચાતુર્માસમાં પહાડ ઉપર ન ચઢાય એ નિયમે, ચાતુર્માસ સિવાય ૮ માસ ભાવિક યાત્રીઓ દર્શન-પૂજનને લાભ થે છે. બાબુના દેહરાની ટુંકનાં દર્શન કરી ઉપર ચઢતાં થોડે દૂર એક એટલા જેવું આવે છે, અહીં ઘણીવાર ચોકિયાત બેસે છે અને કઈ યાત્રી પહાડ ઉપર બીડી, દીવાસળી આદિ લઈ ન જાય તેની તપાસ રાખે છે. અહીંથી ધીમે ધીમે ચઢાવ શરૂ થાય છે. ત્યાં આગળ પહેલા હડાની દેરી આવે છે. ત્યાં વિસામે અને પાણીની પરમ આવે છે. ત્યાંથી થોડે દૂર ચઢતાં પેળી પરબને વિસામો આવે છે. અહીં ધોરાજીવાળા શેઠ અમુલખ ખીમજીના નામથી પરબ બેસાડેલી છે. તેની પાસે જમણા હાથે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૪૮ : [ જૈન તીર્થોના . ઢેરી છે જેમાં ભરત મહારાજાનાં પગલાં છે. સં. ૧૬૮૫ માં તેની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં પહેલા હુડા પૂર્ણ થાય છે. ઈચ્છા કુંડ ધાળી પરખથી સપાટી જેવા રસ્તામાં ચાલતાં પહેલો કુંડ આવે છે. તે કુંડ સુરતવાલા શેઠ ઇચ્છાચરે બધાવેલ છે તેથી ઇચ્છાકુડ કહેવાય છે. અહીં પશુઆને પાણી પીવાની પણ અનુકૂળતા છે. યાત્રિઓને બેસવા બેઠક વગેરે છે. કુમારપાળકુડ— અહીંથી આગળ વધતાં ઊંચે પગથીયા ચઢીને જતાં, એક દેહરીમાં શ્રી ઋષભદેવજી, શ્રી નેમિનાથજી અને તેમના ગણધર શ્રી વરદત્ત એ ત્રણેની પાદુકાઓ છે. તેની સામે ખાંક-બેઠક જેવા વિસામે છે. નેમિનાથજીની દેરીથી આગળ જતાં ચાર્ડ દૂર લીલી પરખ નામે વિસામાનુ` સ્થાન-દેરી આવે છે. અહીં શેઠ ડાહ્યાભાઈ દેવશી (કચ્છી)ના નામથી પરમ ચાલે છે. ત્યાંથી ઘેાડે દૂર જતાં ડાબા હાથ ઉપર એક વિસામા દેરી છે, જેમાં સુરતવાળા શેઠ તલકચંદ્ર માણેકચંદ તરફથી પરખ મેસાડેલી છે. તેની જોડે જમણા હાથ ઉપર કુમારપાલ કુંડ આવે છે. આ કુંડ ગુર્જરેશ્વર પરમાતાપાસક મહારાજા કુમારપાલ સેાલકીએ ખધાવેલ છે. કુમારપાલ કુંડથી આગળ જતાં એક સીધી ટેકરી ચઢવાની આવે છે. અહીં ચઢાવ ઘણા જ કઠણુ છે. આ રસ્તાને હિંગલાજના હુડો કહેવામાં આવે છે. ટેકરી ઉપર હીંગળાજ માતાનું મંદિર છે. અહીં એક ખારોટ એસી યાત્રીઓની યાત્રા સલ થયાનુ ં અને અમુક મેળાના દિવસેામાં શ્રી ઋષભદેવજી પ્રભુના આટલા પુત્રો આજે સિધ્ધિપદ પામ્યાનું કહે છે. સાથે જ આટલા કઠણુ ચઢાવ ચઢીને આવ્યા છે. તો મને પણ કઇંક આપે।. દેવીને ચઢાવવાથી તમને ઉપર ચઢવ નું હવે વધુ કષ્ટ નહિ થાય એમ પણ સૂચવે છે. ત્યાંથી ઉપર જતાં સામે જ વિશ્રાંતિસ્થાન છે, ત્યાં આંક આકારના વિસામા છે. ત્યાંથી ઉપર જતાં જમણી બાજુ પથ્થરમાંસિંદુર પાના લગાડેલ સ્થાનક છે. શેઠ કુટુમ્બ પાતાની આ કુલદેવી ખોડીયારના કર કરવા જતી વખતે આ સ્થળે પગે લાગી નાળિયેર ફાડે છે. અહીં સુધીમાં પહાડના અર્ધો રસ્ત પૂણ' થાય છે. અહીંના વિશ્રાંતિસ્થાનમાં કચ્છી શેઠ હીરજી નાગજી તરફથી પરમ એસાડેલી છે. પગથિયાનાં કાંઠે એક દેરી છે જેમાં કલિકુંડ પાર્શ્વનાથની પાદુકા છે, જેની સ્થાપના સં. ૧૮૩૫ માં કરવામાં આવી છે. આ સ્થાન વિશ્રાંતિ માટે ઘણુ′ જ સારું-અનુકૂળતાવાળુ' છે. ૧. હીંગલાજના ઠંડા, કડે હાથ અને ચયા; ફૂટયા પાપના ઘડા, ખાંડ પુન્યના પડે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] છાલાકુંડ— અહીંથી ઘેાડું ઉપર ચડતાં એક હુડા આવે છે, જેને “નાના માનમાડીઆ કહેવામાં આવે છે. આની પછી મેઢા માનમેાડીએ આવે છે અને પછી છાલાકુડ આવે છે. આ કુંડનું પાણી બહુ જ આરોગ્યપ્રદ છે. આ કુંડની પાગથી ઉપર એક દહેરી અને વિસામે છે. ત્યાં મેાતીશા શેઠના દિવાન શેઠ અમરચંદ તરફથી પાણીની પરબ બેસાડવામાં આવે છે. આની સામે એક ઝાડ નીચે એટલા ઉપર અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાભાઇ વખતચંદવાળા તરફથી પરખ બેસાડેલ છે, જેના લાલ સાર્વજનિક રીતે લેવાય છે. તેની પાસે એક નકસીદાર દહેરી છે. આમાં પગલાં જોડીઆર છે, જેને શાશ્વત જિનનાં પગલાં કહેવામાં આવે છે. આ કુંડ વિ. સં. ૧૮૭૦માં બધાયેા છે. શ્રીપૂજ્યની દહેરી :૪૯ : શ્રી શત્રુજય "" છાલાકુંડના ઉપરના ભાગમાં એક ટેકરી ઉપર તપાગચ્છીય શ્રી દેવેદ્રસૂરિ નામના શ્રીપૂજ્યે બધાવેલ કેટલાક ઓરડા છે. તેમાં કેટલીક કૈરીએ પણુ બધાવેલ છે. મેાટી દહેરીમાં શ્રી વિજયદેવેદ્રસૂરિજીનાં પગલા છે અને બીજી દેરીમાં પુરુષાદાણી શ્રી પાર્શ્વજિનજીના અધિષ્ઠાયક ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિ છે અને બાકીની ૧૪ દેરીઓમાં જુદાં જુદાં પગલાં છે. આ વિશાળ જગ્યાના મધ્ય ભાગમાં કુંડના આકારની એક સુંદર વાવ છે. વાવને ચાર ખૂણે દેરીઓ બનાવેલ છે અને એમાં પણ પગલાં પધરાવેલ છે. એક એરડામાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ છે. સ્થળ એક ંદરે શાંત અને ધ્યાન કરવા ચેાગ્ય છે. હીરબાઇના કુંડ-ચેાથા કું ડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છાલાકુંડથી આગળ જતાં ડાબા હાથે એક વિસામે આવે છે, જે શેઠ હુઠીસિગ કેસરીસિ ંગે બંધાવેલ છે, અહીં મુંબઈવાળા સુરતી માસ્તર તલકચંદ માથુંકચંદ જે. પી. તરફથી પરખ બેસે છે. અહીંથી આગળના રસ્તાને મકાગાળી કહે છે. ત્યાં એક જેડાસાના વિસામે આવે છે. ત્યાં પરખ બેસે છે, આની પાસે એક દહેરીમાં પગલાંની જોડ એક છે અહીથી ગિરિરાજની છેલ્લી ટેકરી અને તે ઉપરનાં સખ્યા મધ:જિનાલયેાનાં શિખરાનાં દર્શન થાય છે. આ ભાગને તળિયુ કહે છે. અહીંથી ચાડે દૂર ચાલતાં ડાબા હાથે હીરબાઇના ચેાથેા કુંડ આવે છે. અહીં માટી વિસામે છે તથા પરખ બેસે છે દ્રાવિડ–વારિખિલ્લની દહેરી— હીરબાઇના કુંડની સામે એક ઊ'ચા ચાતરા ઉપર દૈરી બાંધેલી છે, આ દેરીમાં દ્રાવિડ, વારિખિલ્લુ, અઇમત્તાજી અને નારદજી એમ ચાર જણની શ્યામ પાષાણુની www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંજય : ૫૦: [ જૈન તીર્થોને ચાર કાઉસગિયા મૂતિઓ છે. દ્રાવિડ અને વારિખિલ્લ અહીં કાતિક પૂનમના દિવસે દસ કોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. કાતિક પૂનમને મહિમા આ કારણે ગણાય છે. શેઠ ભૂખણદાસનો કુંડ નં. ૫ આ દેરીથી આગળ જતાં પાંચમે ભૂખણદાસ કુંડ આવે છે. રસ્તાના કુંડમાં આ છેલ્લે કુંડ છે. આ કુંડ સુરતવાળા શેઠ ભૂખણદાસે બંધાવેલ છે, જેમણે તળેટી રેડ ઉપર રાણાવાવ બંધાવેલ છે, અને શહેરમાં સાત ઓરડાવાળી ધર્મશાળા બંધાવી છે. આ કુંડ પાસે બાવળનું વૃક્ષ હોવાથી તેને બાવળકુંડ પણ કહેવામાં આવે છે. કુંડની સામે જમણા હાથ તરફ ઊંચા ઓટલા ઉપર એક દેરી છે. તેમાં રામ, ભરત, શકરાજ, શિલકાચાર્ય અને થાવસ્થા એમ પાંચ જણની કાઉસગીયા મૂર્તિ છે. કુંડના ચોતરા ઉપર એક દેરી છે. તેમાં પગલાં છે. હનુમાન દ્વાર અહીંથી આગળ જતાં ચેડે ઊંચાણવાળો ભાગ ચડતાં હનુમાન દ્વાર આવે છે. અહીં એક દેરીમાં હનુમાનની મેટ ઊભી મૂર્તિ છે. ગિરિરાજ ઉપર ચડવાના માર્ગને આ છેલ્લે હડે ગણાય છે. આ હનુમાનની દેરાની સામે એક ચિતરા ઉપર વૃક્ષની છાયા નીચે બે દેરીઓ છે તેમાં પગલાં છે. અહીં પાણીની પરબ બેસે છે. ઉપર ચડતાં થાકેલ યાત્રાળુ અહીંથી સ્વચ્છ અને ઠંડી પવનલહરીઓથી પિતાને શ્રમ ભૂલી જાય છે. અહીંથી ગિરિરાજને ભેટવાના બે માર્ગ પડે છે. એક રસ્તા નવ ઢેક તરફ જાય છે અને બીજો મોટી ટૂંકમાં દાદાની ટૂંક તરફ જાય છે. જેમને પહેલાં નવ ટૂંક કરીને પછી મોટી ટૂંકમાં જવું હોય તેઓ નવ ટૂંકના રસ્તે જાય છે. માટી ટૂંકને રસ્તે મોટી ટૂંક તરફ જતાં જમણા હાથ તરફ પર્વતની ઊંચી ભેખડ આવે છે અને ડાબા હાથ તરફ બાંધેલી પાળ આવે છે. થોડે દૂર જતાં જમણા હાથ તરફ, ભેખડમાં ત્રણ કાઉસગ્ગીયા મૂર્તિ કોતરેલી આવે છે. આ મૂર્તિઓ જાલી, માલી અને ઉવયાલી મેક્ષે ગયા તેમની છે. અહીંથી આગળ જતાં કિલ્લો આવે છે. આ કિલે નવ ટૂંક સહિત બધાં તીર્થસ્થાનેની ફરતે બાંધવામાં આવેલ છે. આ કિલ્લામાંથી અંદર પેસવાના પ્રથમ પ્રવેશદ્વારને રામપળની બારી કહે છે. વિ. સં. ૧૯૩૯ માં જ્યારે ગિરિરાજ ઉપર આશરે ચાલીસ હજાર યાત્રાળુઓ ભેગા થયા તે વખતે આવજાવ માટે પડતી સંકડાશના કારણે આ બીજી બારી મૂકવામાં આવી હતી. અહીં બારીની બહાર પાણીની પરબ બેસે છે. અહીં તીથાધિરાજને પહોંચવાને માર્ગ પૂર્ણ થાય છે અને યાત્રાળુ તીર્થાધિશાજનાં જિનમંદિરે જુહારવા લાગે છે. હવે આપણે રામપેળ તરફ વળીએ-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] L: ૫ : [ શ્રી શત્રુંજય રામપોળ રામપળની બારીથી આદીશ્વર ભગવાનના મંદિર સુધી આખા પહાડ ઉપર સૌથી વધુ પવિત્ર અને મહત્ત્વની ટૂંક આ સ્થાને છે. આ સ્થાનને દાદાની ક અથવા મોટી કે કહેવામાં આવે છે. શત્રુંજય તીર્થની યાત્રાએ આવનાર કોઈપણ યાત્રિકનું મન લેભાવનાર, ચિત્ત શુદ્ધ કરનાર, આત્માને શાંત - અને પવિત્ર કરનાર આ ક છે. આ ટૂંકના ત્રણ ભુગ પાડવામાં આવેલા છે. રામપળ, વિમળવશી અને રતનપોળ. ૧. રામપળમાં મંદિર-વિમલનાથ ભગવાનનું. આ મંદિર પાંચ શિખરી છે, અને ઔરંગાબાદવાળા શેઠ મેહનલાલ વલ્લભદાસે બંધાવેલ છે. મંદિર બહુ જ ભવ્ય, રળીયામણું અને સુંદર છે. ૨. મંદિર–સુમતિનાથ ભગવાનનું આ મંદિર ત્રણ શિખરવાળું છે. સુરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચદે બંધાવેલું છે. આ બંને મંદિરો તેની રચના અને અકૃતિ માટે સુંદર છે, પણ હમણાં હમણાં ત્યાં પાસે જ ડાળીઓવાળ ડાળી પાથરીને બેસતા હોવાથી યાત્રીઓને દર્શને જતાં અડચણ પડે છે. આની જોડે જ મોતીશા શેઠની ટ્રકની ફૂલવાડી અને કુંડ છે કુંડના પરથા બને છેડે, અથાત્ દૂકના કિલ્લાની પાછળના ભાગમાં કુંતારદેવીને ગોખલે છે. તેની સામે બાજુએ આણંદજી કલ્યાણજીની ઓરડીઓ છે અને સાથે જ મેતીશા શેઠની ઓરડીઓ છે જેને જાળી ભરેલી છે. ત્યાંથી સામે જ સગાળ પોળના નાકે આ. ક. પેઢીનું બે માળનું એક વિશાલ મકાન છે. અહીથી આગળ વધતાં લા પહોળા વિશાળ ચેક આવે છે. ત્યાંથી થોડાં પગથિયાં ઊંચે ચઢી સગાળપોળ તરફ જવાય છે. અહી વચ્ચે ચોક આવે છે જેમાંથી સીધે રસ્તે ઘેટીની પાળે જાય છે. જમણા હાથ તરફનો રસ્તે નવ ટુંક તરફ અને ડાબા હાથને રસ્તે સગાળ પળ તરફ જાય છે. થોડાં પગથિયાં ચઢી સગાળ પળમાં જવાય છે. અહી દરવાજામાં શેઠ આ. કે. પેઢી તરફથી ચોકી બેસે છે જે જૈન - યાત્રીઓ તથા અજેની પાસેથી લાકડી, છત્રી, મેજા, જેડા આદિ તથા કેઈપણ જાતના શસ્ત્ર વિગેરે પાછાં આપવાની શરતે લઈ લ્ય છે. અંગ્રેજે, રાજામહારાજાઓ તથા ઉચ્ચ અધિકારીઓ વિગેરે બૂટ તથા શસ્ત્ર અહીં જ ઉતારે છે. મૂકે છે. અહીંથી આગળ વધતાં સામે જ દેલા ખાડી દેખાય છે. તેમાં ઘણું * લાખાડીમાં ઉત્તરની ભીંતમાં નીચેનો લેખ હતે. આ લેખનો અર્થો હીસ્સો જ ત્યાં ઉપલબ્ધ હતો પરંતુ શ્રીમાન જિનવિજયજી તે લેખની પૂર્તિરૂપ અક્ષરે [ ] આવી આપી લેખ પૂરો કરેલ છે તે લેખ મહત્ત્વ હેવાથી હું નીચે આપું છું. [ આ માહિઋતર] વચ્ચે ત્રાવાવ -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી શત્રુંજ્ય : યર છે. [જેન તો ને કુંડ છે. ઉપર નગારખાનું બેસે છે. આલાખાડીને અંદરના ભાગમાં મહામંત્રી વસ્તુપાલે બંધાવેલી શત્રુંજયની પાજને ઉલેખ કરનાર એક શિલાલેખ હતો જે કર્નલ બાવેલે પ્રકાશિત કર્યો છે. લાખાડીના નાકે બેઠીએને રહેવાની ઓરડીએ, તથા પિળના દરવાજા ઉપર આ. કે. પેઢી તરફથી તીર્થની સંભાળ માટે રહેતા ઈન્સપેકટર વિગેરેને રહેવાનું મકાન છે. અનુક્રમે ત્યાંથી આગળ વધતાં આઠેક પગથિયાં ચઢતાં વાઘણપોળ આવે છે. વાઘણપોળ–– વાઘણ પિળના દરવાજે બે બાજુ બે યક્ષની વિશાલ કૃતિઓ છે તથા બન્ને બાજુ વાઘ તથા વાઘણની મુતિ છે એકી છે. વાઘણ પિળમાં પેસતાં જમણી તરફ [ ૪. શ્રી સંતનું ] ૪. શ્રી ચંદકાકાનં[ rળ ૪. શ્રી રોમપુત્ર ] . બી ખાવા[ ૨ ૧ ૩. શ્રી સૂકીન ૪. ] શ્રી મહેન્દ્ર સિંઘ – तिमहं. श्री वस्तुपालानु ] जमहं श्री तेजपाले[ન શ્રી શકુરતી ] રા( વાગા સરિતા ! લેખને ભાવાર્થ એ છે કે શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્રાટ જ્ઞાતિના ઠકકુર શ્રી ચંડપના પુત્ર ઠકકુર શ્રી ચંડપ્રસાદના પુત્ર ઠક્કર શ્રી તેમના પુત્ર ઠકકુર આશારાજ ના પુત્ર ઠકકર શ્રી લુણીગ તથા ઠકકર શ્રી માલદેવ તથા સંધપતિ મહું વસ્તુપાલના અનુજ મહ શ્રી તેજપાલે શ્રી શત્રુંજય તીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.” (પ્રા. હે. સં. ભા. પૃ. ૬૮ ) વીકમશી બરવાળાના રહીશ હતા. જ્ઞાતે ભાવસાર હતા. નિશ્ચિત જીવન અને સ્વચ્છ હવાને કારણે તેમનું શરીર સુદઢ હતું. બાપ-દાદાનો ચાલ્યો આવતો પાણઝેરા રંગવા વગેરેને બંધ કરતા અને બાકીને સમય મસ્તાનીમાં પસાર કરતા, હજી સુધી તેમણે સંસાર યાત્રામાં પ્રવેશ કર્યો ન હતો. એકદી બન્યું એવું કે ભેજનના સમયે રસોઈ મોડી થતાં અગરતો સ્વાદવિહીન બનતાં વીકમશીએ ભાભીને ફરિયાદ કરી. ભાભીનું મગજ જરા તપી ગયું અને આવેશમાં ને આવેશમાં આક્રોશ પૂર્વક કહ્યું કે “આટલો બધે સ્વભાવ તીખો રાખે છે તે જાવ ને શત્રુંજય પર ને બતાવોને તમારું સામર્થ્ય, “ભાભીનો ટાણે વીકમશીના હૃદયની આરપાર ઉતરી ગયો તેમણે મન સામે મક્કમ નિર્ણય કરી લીધો અને કોઈ પણ ભોગે કાર્ય સિદ્ધિ કરવા માટે શત્રુંજય પ્રતિ પગલાં માંડ્યા. આ સમયે શત્રુંજય પર વાઘણને ઉપદ્રવ સવિશેષ હતો તેનું સ્થાન હતું. હાલની રતનપોળની બહાર, કુમારપાળ મહારાજાના જિનાલયની સામે. વાઘણ એટલી બધી ક્રૂર હતી કે કોઈ પણ પ્રાણીને જીવતે ન જવા દે. જોકે આ ત્રાસથી ત્રાસી ગયા, જીવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૩ : શ્રી શત્રુંજય શેઠ નરસી કેસવજીની ટૂંકમાં જવાને રસ્તે તથા ગોઠી લેકેને ઉતરવાની ઓર ડીઓ આવે છે. વિમળવશી, ડાબા હાથનાં દહેરાં વાઘણપોળના દરવાજામાં પ્રવેશ કરતાં હાથીપાળ સુધીના ભાગમાં આવેલાં , દહેરાંના વિભાગને “વિમળવશી' નામે ઓળખવામાં આવે છે. તેની જમણી અને જોખમે આ વાઘણને ત્રાસ દૂર કરે તેવો સમર્થશાળી પુરૂષ કોઈ ન નીકળ્યો. પરિણામે શત્રુંજયની યાત્રાએ જવાનું લગભગ અશકય જેવું બની ગયું. લોકે આ ઉપદ્રવમાંથી મુક્ત થવાને માર્ગ વિચારી રહ્યા હતા તેવામાં વીકમશી શત્રુંજયની તલાટીએ આવી પહોંચે. તેણે લોકોને વાત કરી, લોકોએ આ સાહસ ન કરવા કહ્યું. પણ મક્કમ મનને વિકમશી ન ડગ્યો. છેવટે લેકેએ સાથે જવા કબૂલ કર્યું. રામપળ લગભગ આવ્યા બાદ વીકમશીએ પોતાની સાથેની જનતાને કહ્યું કે હું રાડ પાડું ત્યારે માનવું કે વાવણ - મરાઈ છે. લોકે બધા ત્યાં સ્થિર થઈ ગયા અને વીર વિકમશી એકલો ધીમે ધીમે પગલાં પાડતો વાઘણુ સન્મુખ ચાલે. કેટલાય દિવસોના આંતરા બાદ પિતાનું ભક્ષ્ય આવતું નીહાળી શાંત નિદ્રા લેતી વાઘણ સચેત બની ગઈ. વાઘણ સિંહ કરતાં પણ ક્રર ને કપટી કહેવાય છે. વાઘણે ક્ષણ માત્રમાં પરિસ્થિતિ માપી લીધી અને જોવામાં વીકમશી નજીક આવ્યો તેવામાં છલંગ મારી તેના પર પિતાને પંજે પાડ્યો પણ વીકમશી આથી ગાંજો જાય તેમ ન હતું તેણે સૌ પ્રથમ તોલ કરી રાખ્યો હતો એટલે સહેજ પાછા હઠી જઈ સતતસુરતનથી પિતાને લુગડે વીંટાળેલો હાથ વાઘણના મોઢામાં બેસી દીધો. આથી વાઘણું વકરી અને પરસ્પર ઠંદ્વયુદ્ધ જામ્યું પણ પહેલવાન સરખા વીર વીકમશીએ વાઘણની કારી ન ફાવવા દીધી. સખ્ત પરિશ્રમ અને દાવપેચ પછી છેવટે વીકમશીને જયશ્રી વરી અને વાઘણને આત્મા પરલોક પ્રયાણ કરી ગયો. ઝપાઝપીને કારણે વિકમશી પણ સારી રીતે ઘાયલ થયો હતો. તેને પોતાને દેહ ઢગલે થઈ જતો લાગ્યો એટલે હતું તેટલું બળ એકત્ર કરી રાડ પાડી, રાડ સાંભળતાં જ રામપળના દરવાજે ઉભેલા લોકોએ હર્ષના પિોકાર કરવા પૂર્વક રતનપળ પ્રતિ દોટ મૂકી આવીને જુએ છે તે વીકમશીના દેહમાંથી રૂધિરની નીક વહી હતી. લોકોએ તેના અપૂર્વ અને તીર્થ ભક્તિના પ્રતિક સ્વરૂપ બલિદાન માટે તેને ધન્યવાદ આપો અને વીર વિકમશીને આત્મા સ્વર્ગે સંચર્યો. - વીર વીકમશીના કાયમી સ્મરણ માટે એક પાળીયે, જે સ્થળે વાઘણુને પોતે મારી તે જ સ્થળે ઉભો કર્યો છે જે અદ્યાપિ પર્યત રતનપોળની બહાર એક નાના વૃક્ષના ક્યારા પાસે મોજુદ છે અને વીર વીકમસીના પરાક્રમની ગાથા મૂક્યા ઉચ્ચારી રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થ ડાબી બન્ને લાઈનમાં દહેરાં અને દહેરીને આવેલ જથ્થ વંદન-નમસ્કાર કરવા માટે તેમજ ઓળખાણ પડે તે માટે ક્રમવાર બતાવવામાં આવ્યું છે. ૧. ડાબા હાથ તરફ દહેરાસર ૧ શ્રી શાંતિનાથજીનું છે, જે દમણવાળા શેઠ હીરા રાયકરણે બંધાવેલું છે. અહીં સવે શ્રાવકે પ્રભુભક્તિ કરી ચૈત્યવંદન કરે છે. આ દહેરાસરની જમણી બાજુએ સીપાઈ લેકેના પહેરાની ઓરડી પાસે એક દહેરી છે તેમાં પાષાણના પ્રતિમાજી ૮ છે. ૨. આ દહેરીની ડાબી તરફ નીચાણમાં દેવી શ્રી ચકેશ્વરી માતાનું દહેરું છે, જે શેઠ કરમાશાએ સંવત ૧૫૮૭ માં ઉધ્ધાર કરી બંધાવી માતાજીને પધરાવેલાં છે. તેની પાસે દેવી શ્રી ચક્રશ્વરી નું નવું દહેરું શેઠ તારાચંદ સંઘવી સુરતવાળાનું બંધાવેલું છે. તેમાં પદ્માવતી વિગેરે દેવીની મૂર્તિ ૪ તથા માતાજીના દહેરામાં માનતાના તથા ઘીના દીવાના પૈસા નાખવાને ગુપ્ત ભંડાર છે. શ્રી ચકેશ્વરી દેવી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની અધિષ્ઠાયિકા મહાદેવી છે. ભાવિકજને અહીં દેવીની સ્તુતિ કરે છે. ૩. શ્રી ચકેશ્વરી માતાજીના દહેરાની પાસે આગળ જતાં એક દેરાસર શ્રી સુપાર્શ્વનાથજીનું આવે છે અર્થાત્ તેમાં મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી છે. તે દહેરાને વિમળવશીનું દહેરું કહેવામાં આવે છે અથવા નેમિનાથની ચેરીનું દહેરું પણ કહેવામાં આવે છે. વળી ભૂલવણી પણ કહેવાય છે, આ મંદિર સં. ૧૬૭૫ માં બંધાયું છે. જાલીમાં પછવાડે ઉપરાઉપર ત્રણ મુખજી છે. છેલ્લા નીચેના ચામુખવાળા ભાગમાં શ્રી નેમનાથજી ભગવાનની ચોરી પથ્થરની આળેખેલી છે, ઘુમ્મટમાં પશુઓનો પિકાર આળેખેલે છે. તેની સામે ભીંતમાં ભગવાન શ્રી નેમિનાથ તથા યાદવેને સમુહ (જાનમાં) બતાવાય છે. એક ઉપરના ખૂણે રામતીને એશીયાલે મુખે બતાવવામાં આવી છે. દહેરું રમણીય, દર્શનીય, આહલાદક છે. તે સિવાય સમવસરણ, ૧૭૦ જિન વિગેરેની રચના છે. આમાં પાષાણની પ્રતિમા ૩૪૯ પગલાં જડ ૩ અષ્ટમંગલિક ૨ તથા ગૌતમસ્વામીની મુતિ ૨ છે. ૪. આ દેરાસર પાસે ડાબી તરફ એક દેરી છે જેમાં પાષાણની ૩ પ્રતિમા છે. તેની પાસે પુણ્ય પાપની બારી છે. પ. આ પુણ્ય પાપની બારી પાસે નાની ભુલવણીમાં દેરી ૧૦ છે. તેમાં એક રરી ખાલી છે જેમાં ગુને વિગેરે રાખવામાં આવે છે. પાષાણની પ્રતિમા ૨૯ તથા પગલાં જેડી ૨ છે. ૬. આ ભુલવણીના બારણા પાસે દેરી ૧ પશ્ચિમ તરફ છે તેમાં પાષાણની પ્રતિમા પ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ - ઈતિહાસ ]. : પ૫ : શ્રી શત્રુંજય ૭. પછી શ્રી વિમલનાથજી ભગવાનનું દેરું છે જે સંવત ૧૬૮૮–૧૭૮૮)માં બંધાવાયું છે. તેમાં પાષાણુની પ્રતિમા ૩ છે. ૮. વિમલનાથજીના દેરા પાસે શ્રી અજિતનાથ ભગવાનનું દેરુ છે જે સંવત ૧૬૮૮-(૧૭૮૮) માં બંધાવાયું છે. તેમાં પાષાણુની પ્રતિમા ૪ છે. ૯. આ દેરાની પાસે મુખ આગળ ચિતરા ઉપર બે દહેરીઓ છે જેમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી ઋષભદેવજી ભગવાન છે. આ દહેરીઓમાં પાષાણુની પ્રતિમા ૮ છે. ૧૦. એ બે દહેરીના આગલા રસ્તા પર દહેરી ૧ લશ્કરવાલા વૃધ્ધિચંદ્રજીની દીકરીની બંધાવેલી છે તેમાં પાષાણની પ્રતિમા ૩, ધાતુની એકલ મૂત્તિ ૧, ધાતુના સિધ્ધચક ૧, અષ્ટ મંગલિક ૧ તથા સિધ્ધચક્ર અને ચામુખજી કસોટીના છે. ૧૧. એક દહેરાની ઉપલી તરફ ત્રણ શિખરનું મોટું દેરાસર છે જેમાં સુળનાયકજી શ્રી સહસ્ત્રફણું પાશ્વનાથ ભગવાન છે, ભાવનગરવાળા શેઠ કુંવરજી લાધાએ - આ દહેરાસરજી સંવત ૧૮૧૫ માં બંધાવેલ છે તથા પ્રતિષ્ઠા કરાવી છે. તેમાં પાષાગુની પ્રતિમાં ૧૮ તથા રૂપાનાં સિદ્ધચક્ર ૧ છે. ૧૨. એ ભાવનગરવાળાના દહેરાસરજીની બાજુમાં નમણુના પાણીનું ટાંકું છે તથા ઉત્તર તરફ દહેરી બે છે જેમાં પ્રતિમાજી પાષાણુની ૪ છે. ૧૩. ત્યારપછી દહેરાસરજી એક શિખરનું છે જેમાં કુલનાયક શ્રી ધર્મનાથજીમહારાજ છે. સંવના અઢારમા સૈકાનું આ દહેરુ છે. પાષાણુની પ્રતિમા ૪ છે. ૧૪. શ્રી ધર્મનાથજીના દેરાસરજીની પાસે ત્રણ બારણાવાળું એક મોટું દેરાસર જ છે જેમાં મૂલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન છે. આ દહેરૂ ભંડારી એ સંવત ૧૬૮૨ માં બંધાવેલ છે. પાષાણની પ્રતિમા ૪ છે. ૧૫. એની પાસે કેટાવાળા શા. મેતીચંદ ઉત્તમચંદ-ઉગરચંદ દહેરૂ છે, જેમાં મૂલ નાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. સંવત ૧૯૦૩ માં આ દેહરૂં બંધાવાયેલ છે. પાષાણની પ્રતિમા ૪ છે. ૧૬. એની પાસે મુશીદાબાદવાળા જગતશેઠે બંધાવેલું શિખરબંધી એક દેરાસર છે તેમાં તથા બહાર ગોખલામાંની મળી કુલ પ્રતિમાજી ૧૧ છે. નમણના પાણીનું ટાંકું તેની પશ્ચિમ તરફ ઊંચાણમાં છે. ૧. જગશેઠના દહેરાની પાછળ શ્રી જામનગરવાળાએ સંવત ૧૯૭૮ માં બંધાવેલું દેરાસર છે જેમાં કુલ નાયકજી શ્રી શાંતિનાથજી ભગવાન છે. પાષાણની પ્રતિમા ૧૦ તથા પગલાં જેડ ૩ છે. - ૧૮, જામનગરવાળાની દહેરીને રસ્તા ઉપરના બારણની ઉગમણુ બાજુ દશ છે તેને વિગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જય : પઃ ઃ [ જૈન તીર્થોના ૧. સુલ નાયકજી શ્રી ધર્મનાથજી ભગવાન: સંવત ૧૮૬૦ પ્રતિષ્ઠા પાષાણની પ્રતિમા દ્ ૨. સુલ નાયકજી શ્રી ધર્માંનાથજી ભગવાન્ સવત ૧૮૪૩ પ્રતિષ્ઠા પાષાણની પ્રતિમા ૭ વિમળશી ૧૯. જામનગરવાળાના દેહરાના રસ્તા તરફના ખારણાની પશ્ચિમ દિશા તરફ દહેરો ૧ તેમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની સ’વત ૧૮૪૩ માં અંજન શલાકાવાલી મુર્તિઓ છે. તેમાં પાષાણની પ્રતિમા ૧૦ ૨૦. ઉપરના દહેરાના રસ્તા ઉપરના બારણાની આસપાસ એ નાની દહેરી છે તેની વિગત ૧. મુલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન્ પાષાણુની પ્રતિમા ૪ છે. ૨. મુલ નાયક શ્રી સુવિધિનાથજી ભગવાન્ પ્રતિષ્ઠા સવંત ૧૯૨૮ પ્રતિમાજી ૯ છે. ૨૧. રસ્તા તરફ બારણાવાળી શા. હેમચંદ વીરજીની દહેરી ૧. સંવત ૧૮૧૦માં પ્રતિષ્ઠા મૂલ નાયક શ્રી ધર્માંનાથજી ભગવાન્ પ્રતિમા ૪. ૨૨. રસ્તા ઉપર દેરાસર ૧ જે અસલ સૂર્યકુંડના છેડાની કિનારી પર આવેલ છે. સ્કૂલ નાયકજી શ્રી સહસ્રરૂણા પાર્શ્વનાથ ભગવાન્ પ્રતિમા ૧૧. ૨૩. એ દહેરાની પાછળ દહેરી ૧ શ્રી આદિનાથજીની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦. પ્રતિમા ૭. ૨૪. ઉપલી દહેરી પાસે ચાતરા ઉપર પગલાંની દહેરી તથા છુટા પગલાં જોડી ૯. ૨૫. તેની પાછળ નગરવાળાના પશ્ચિમ મરણે દહેરી ૨. ૧. સંવત ૧૮૬૦ની અંજનશલાકાની શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિમાવાળી દહેરી પ્રતિમાજી ૩. ૨. પાટણવાલા ખીમચંદ તથા હીરાચંદ તથા કલાની પ્રતિષ્ઠિત સ. ૧૮૬૫ પ્રતિમાજી ૩. ૨૬. નગરવાળાની પડખે દહેરી ૧ પાલી તરફ છે તે પાટણવાળા વારા જોઇતા અખાદાસે સ. ૧૮૬૦માં બંધાવી છે. મૂલ નાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાન્ છે. પ્રતિમાજી ૮, ૨૭. પડખે દહેરી ૧ રાજમાઈની છે. પ્રતિમા ૮. ૨૮. રસ્તા ઉપર અમદાવાદવાળા સાંકળચંદની ભાર્યા ફુલકાર તથા મહાકારની દહેરી ૧, સ. ૧૯૨૫, મૂલ નાયકજી શ્રી વાસુપૂજ્યજી ભગવાન્ પ્રતિમા ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૭ : [ શ્રી શત્રુ་જય ૨૯. પાસે રસ્તા ઉપર અમદાવાદવાળા શા. છગનલાલ સૌભાગ્યચ ંદે સ ંવત ૧૯૨૧ માં બંધાવેલી દહેરી ૧ ને પ્રતિમાજી ૫ છે. ૩૦, વૃક્ષ નીચેના ચેાતરા ઉપર પગલાં જોડ ૨૧. ૩૧. હાથીપાળની પાસે શ્રી ઋષભદેવજી ભગવાનનુ' ( દાદાજીનું) દેરાસર એક છે. આ દેરાસર મહારાજા કુમારપાલનું બંધાવેલુ હાવાથી તેમના નામથી ઓળખાય છે, મલિન વિદ્યાના ચેાગે, સ્વાથી સંસારના આક્રમણને ભેગ અનેલ ચંદરાજા કુકડા બન્યા હતા તે જેના ચેાગે ફરીને મનુષ્યાકાર પામ્યા, ફરીને મૂલ સ્વરૂપ પામ્યા એવા જલ–પ્રભાવવાળા અસલ સૂરજકુંડ ઉપર આ દેરાસર યુગપ્રધાનાચાય કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાય શ્રીના વચનાનુસાર પરમ શ્રાદ્ધવ કુમારપાલ ભૂપાલે બધાવેલુ છે. કાળના પ્રભાવને લીધે તે પવિત્ર જલના દુરુપયેાગ ન થવા દેવાને આમાં હેતુ જણાવવામાં આવે છે. આવતી ચેાવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ ભગવાન્ (રાજા શ્રેણિકના જીવ-જે વતમાન શાસનનાયક ભગવાન્ શ્રી મહાવીરસ્વામીજીના અનન્ય ભક્ત હતા ને) ના પ્રથમ ગણધર શ્રી કુમારપાલ રાજાના જીવ થનાર છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાય ના શ્રી કુમારપાળ મહારાજા પરમ ભક્ત હતા. આ દેરાસરજીમાં પરાણા તરીકેની પ્રતિમાજી પર સાથે પ્રતિમાની કુલ સંખ્યા ૧૩૪ તથા પગલાં જોડી ૧૧. જવાની ખારીની ૩૩. આગળ જતાં સુરજકુંડ, તેના ઉપર પગલાં જોડ ૧ રીખવદેવજીની છે. તેની પાસે ફૂલવાડી તથા જાત્રાળુને નહાવાની જગ્યા છે. તેની છત્રી પત્થરની છે. આપણા શલાટ કારીગરા તથા ડુંગરના નાકરીઆત વગ ને પૂજા દર્શન વાસ્તે એકસ્થાને મહાદેવ બેસાડેલા છે. પાસે ભીમકુંડ વગેરે છે. જમણા હાથ તરફનાં દહેરાં ૩૪. વાઘણ પાળમાં પેસતાં જમણી તરફ પ્રથમ-પહેલી ટુંક શેઠ નરસી કેશવજી નાયકની આવે છે. આ ટુંક સંવત ૧૯૨૮માં અંધાવેલી છે. તેના મંદિર દહેરી તથા પ્રતિમા વગેરેની વિગત નીચે મુજબ– પંચતીથી નું દેરાસર ૧. આ મૂલ દહેરામાં આગલ સમવસરણની મધ્યમાં શ્રી શત્રુંજય ગિરિરાજની, ઉત્તર તરફ મેરુપ તની, દક્ષિણ તરફ શ્રી સમેતશિખરજીની તથા પશ્ચિમ તરફ શ્રી અષ્ટાપદજીની રચના છે. આ રીતે પાંચ તીની રચના એક ભમતીના વચગાળે લાખંડના કમર સુધીના કઠાડાવાળી ' ૩૨. શ્રી કુમારપાલ રાજાની દેરાસરની પાસે સુજકુંડ સામે ઇશ્વરકુંડ ઉપર દહેરી ૧ છે, તેમાં પગલાં જોડ ૧ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય : ૫૮ : [ જૈન તીર્થોને જાળીમાં આવેલી છે. બે ખૂણે બે દહેરી એક એક ગભારાની છે તથા એ રચનાની આસપાસ ત્રણ પીઠિકા ઉપર પણ પ્રતિમાજી ૧૭૪ તથા એક ગૌતમસ્વામીજીની મૂર્તિ છે, તે તમામ મળી પાષાણની પ્રતિમા ૨૩૩ તથા ધાતુની પંચતીર્થી પ્રતિમા ૧૨ તથા ધાતુ એકલવાની પ્રતિમા ૧૭, ધાતુના સિદ્ધચક ૪ તથા પગલાં જડ ૧ છે. એ દહેરાની નીચે ભેંયરામાં પણ પ્રતિમાજી ૬૧, ધાતુની પંચરતીથી ૩, અષ્ટમંગલિક ૧ છે. ૩૫. ઉપર જણાવેલા મૂલ દેરાસરજી (પંચતીર્થીના દેરાસરજી) સામે શ્રી પુંડરીકસ્વામીજીનું દહેરું છે. શ્રી શત્રુંજય ગિરિરાજના અનેક નામમાં શ્રી પુંડરીક ગિરિ પણ છે તે ગણધર ભગવાન્ શ્રી પુંડરીકજીને આશ્રીને છે. પાંચ કોડ મુનિના પરિવાર સહિત શ્રી પુંડરીકસ્વામી મહારાજ અત્રેજ કેવળજ્ઞાન પામી ચૈત્રી પૂર્ણિમાએ શાશ્વત સુખને-સિદ્ધિપદને પામ્યા છે. ભગવાન્ શ્રી ઝાષભદેવજીની આજ્ઞાથી જ શ્રી પુંડરીકસ્વામીજીએ અત્રે સ્થિરતા કરી હતી. અત્રે એક નાના નાજુક (દહેરી જેવા) દહેરામાં શ્રી પુંડરીક ગણધર દેવને સ્થાપવામાં આવ્યા છે. આ દેરાસર તથા ભોંયરાની જમણું તથા ડાબી તરફ મળી દહેરીઓ ૩૯ છે, તેમાં ૩૩ માં હાલ પ્રતિમાજી પધરાવેલા છે. તે દહેરીઓમાં પ્રતિમાજી ૧૩૧ પાષાણની ધાતુની એકલવી પ્રતિમા ૩. આ ફક્ત બે દહેરાની ટુંક નવી દશમી ટુંક તરીકે ગણાઈ ચૂકી છે. તેમાં ઉપર નીચે એમ બે ગાળે ભમતી આવેલી છે. તેની કુલ દહેરીઓ ૭૦ છે. તે સેની એકંદર પ્રતિમાઓ ૭૦૦ છે ને પગલાં જોડી ૨ છે–પચીસ વર્ષ અગાઉ આ ટુંક ફક્ત એક દહેરા તરીકે જાણવામાં આવતી હતી, પણ મુનિમ વલ્લભજી વતા આવ્યા બાદ તેમણે ધીમે ધીમે ભમતી પૂર્ણ કરી. સામે શ્રી પુંડરીકજીનું દહેરું સ્થાપી એક નાજુક ડેલી, પિળ વગેરે બનાવવાથી તે હવે દશમી ટુંક તરીકે ઓળખાય છે. આ ટુંકને ખર્ચ તથા વહીવટ ધણી પતે ચલાવે છે. ૩૬. વાઘણપોળની અંદર જમણી તરફ પહેલું દહેરૂ રાધનપુરવાલા મસાલીઆ કલ્યાણજી જેવંતે બંધાવેલું છે. તેમાં મૂલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પાષાણની પ્રતિમાજી ૧૦ તથા ધાતુની પ્રતિમાજી ૧ છે. ૩૭. ઉપરના દેરાસરની પાછળ તથા શ્રી શાંતિનાથજીના દહેરાની સામે ઊંચા પરસાળ ઉપર શ્રી મહાવીરસ્વામીજીનું, સમવસરણ ત્રણની રચનાવાળું દહેરૂં સુરતવાળા સોમચંદ કલ્યાણચંદે સંવત ૧૭૮૮ બંધાવેલું છે. પ્રતિમાજી ચાર છે. વિમળવશી ૩૮. પાછળ કપર્દી જક્ષની દહેરી ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ - - - - ઈતિહાસ ] : ૫૮ : શ્રી શત્રુંજય ૩૯. સમવસરણના દહેરા પાછળ ભમતીમાં જૂની પ્રતિમા ૩. પગલાં જેડ ૩ તથા પણ બિંબ ૨૩ છે. ૪૦. આગળ કસ્તુરબાઈની દહેરી ૧ છે જેમાં મૂલનાયક શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પ્રતિષ્ઠા સંવત ૧૮૦૪. પ્રતિમા પ છે. ૪૧. તેની પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દહેરી લે છે. પ્રતિમાજી જ છે. ૪૨. પાસે ભમતીમાં દહેરી ૨ છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. પણ પ્રતિમા ૮ છે. કુલ પ્રતિમાજી ૧૦ છે. ૪૩. પાસે ભમતીના છેડાની કેટડીમાં પ્રતિમા ૮ છે. ૪૪. પાછળ ગઢને લગતી પણાની ભમતીમાં એારડી એકમાં જુની પ્રતિમા મૂલનાયક શ્રી બાષભદેવજીની છે. બાકી પણ મૂતિ ૫ છે. ૪૫. પાસે ભમતીમાં પણ મૂતિઓ ૧૪ છે. ૪૬. શ્રી સમવસરણના દહેરાના પશ્ચિમ દ્વાર તરફ નાની દહેરી ૭ ઊગમણા બારણાની ઓળબંધ છે તેમાં પ્રતિમા ૨૨ તથા બહાર બે ગોખલામાં પ્રતિમા ૨ મળી કુલ પ્રતિમાજી ૨૪ છે ૪૭. રસ્તા ઉપર દહેરી ૧ મુલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૩ ૪૮. એ દહેરીની પાછળ રસ્તા ઉપર શા. વેણીચંદ હેમચંદ મુંબઈવાળાની દહેરી ૧ મૂલનાયકજી પાશ્વનાથં ભગવાન છે. પ્રતિષ્ઠા સં. ૧૮૭૩, પ્રતિમા ૯. ૯. ઉપલી તરફ રાધનપુરવાળી બાઈ દલછી ડુંગરશીની દહેરી છે. પ્રતિષ્ઠા સં. ૧૮૮૦. ભૂલનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન પ્રતિમા ૭. ૫૦. ઊંચાણમાં શ્રી ચિંતામણ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સં. ૧૭૯૧ - માં ભંડારીજીનું બીજું બંધાવેલું છે. કાઉસગીયા ૨ સાથે પ્રતિમાજી ૫. ૫૧. શ્રી ચિંતામણજીના દેરાની પડખે પાછળ ગઢને લગતી દહેરી ૩ નીચે મુજબ છે–૧ અમદાવાદવાળા હરકેરબાઈની એક દહેરી મૂળનાયકજી શ્રી પદ્મપ્રભુજી, ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૮૭૪, પ્રતિમાજી પ. રળીયાતબાઈની દહેરી એક, મૂલનાયકજી શ્રી આદિનાથજી પ્રતિષ્ઠા સં. ૧૮૭૮, પ્રતિમા ૫. શા. ગુલાબચંદ જેચંદની દહેરી ૧, મૂલનાયક શ્રી આદિનાથજી ભગવાન, સ. ૧૮૭૩, પ્રતિમાજી ૭. પર. તેની પાસે ઘુમટીની નાહની દેરી મેસાણાવાળાની છે, પ્રતિષ્ઠા સં. ૧૮૨૨, પ્રતિમાજી ૨. ૫૩. તેની પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દહેરી છે. પ્રતિમાજી ૨. ૫૪. તેની પાસે દહેરી શ્રી પદ્મપ્રભુજી ભગવાનની પ્રતિમા પ. પપ. તેની પાસે નાની દહેરી ૩ છે, પ્રતિમાજી ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય | [ જેન‘ તીને ૫૬. શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનના દેરાસરની પશ્ચિમ દિશા તરફ શા. પ્રેમજી રતનજીએ સંવત્ ૧૭૮૮ માં બંધાવેલું દેરાસર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન, પ્રતિમાજી પ. પ૭. તેની પડખે સુરતવાળા શા. બેગલશાનું દહેરૂં છેઃ મૂળનાયક શ્રી સંભવનાથજી ભગવાન ગોખલા નં. ૨ મળી પ્રતિમાજી ૨૨ઃ ગેખલા ૧ માં સં. ૧૦૩ માં શેઠ આણંદજી કલ્યાણજીએ ભરાવેલી શ્રી આદિનાથજી ભગવાનની મોટી મૂર્તિ છે, બાજુમાં નાની મૂર્તિ ૨ તથા દેવીની મૂર્તિ ૧ છે. ૫૮. શ્રી ચિંતામણજીના દહેરાની બાજુમાં નીચાણમાં લશ્કરવાળા વૃદ્ધિચંદ્રજીનું દહેરૂં ૧. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ભીંતમાં આરસના પાટીયા ૨ માં શ્રી નંદીશ્વરદ્વીપની (જ્યાં દેવ-ઈદ્રો પ્રભુની મહાપૂજા મહોત્સવાદિ કરે છે, સમ્યકત્વને નિર્મળ બનાવે છે) તથા શ્રી અષ્ટાપદજીની રચના છે તથા આરસના હાથી ૨ અંબાડી સહિત આળેખેલા છે. આ તમામ બહુ કારીગરિવાળું સુશોભિત છે. મુળનાયકજી એક બંગલી જેવી આરસની દહેરીમાં છે. દેરાસર તદ્દન આરસમય રમણીય છે. દેરાની બારસાખ ઊંચા ઓટલા ઉપર નાની હોવાથી એક દહેરીના રૂપમાં આ દેરૂં ગણાઈ જાય છે. આ કારણથી યાત્રાળુઓ ઉપર ચઢી તેનું નિરીક્ષણ ભાગ્યે જ કરે છે. જે બારસાખ મેટી બનાવવાને સુધારો કરવામાં આવે તે તમામ યાત્રાળને દશનને લાભ સારી રીતે મલે એવું આ દેરાસર મનહર છે, પ્રતિમાજી ૨. ૫૯. તેની પાસે ચંબલીના ઝાડની પાસે પાટણવાળા નથુચંદ ડુંગરસી મીઠાચંદ લાલાચંદે સં. ૧૮૬૯ માં બંધાવેલું દેરાસર ૧ મુળનાયકજી શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૧૧. ૬૦. તેની પાસે રસ્તા ઉપર નવી નાની દહેરી ૨ઃ ચુનીલાલ તલકચંદ સં, ૧૯૪૦ માં બંધાવેલી તેમાં પ્રતિમાજી ૩ છોટાલાલ ઉમેદચંદની પ્રતિમાજી ૪ઃ કુલ પ્રતિમાજી ૭. ૬૧. ઊંચાણમાં સુરતવાળા વોરા કેસરીચંદ લાધાજીએ બંધાવેલું દહેરું ૧. મુલનાયકજી શ્રી સંભવનાથ ભગવાન, બહાર ગેખલા ૨ માં પ્રતિમાજી ૪; કુલ પ્રતિમાજી ૧૭. - ૬૨. તેની પડખે ગઢ તરફ પાટણવાળા મીડાચંદ લાધાચંદે સંવત ૧૮૪૩ માં બંધાવેલું દહેરૂં ૧૦ મુલનાયકજી અજિતનાથજી ભગવાન; પ્રતિમાજી પ. ૬૩. તેની પડખે શેઠ જીવણચંદે બંધાવેલું દેહેરૂં શ્રી મુળનાયકજી અજીત નાથજી ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૭૯૧ પ્રતિમાજી પ. ૬૪. આગળ જતાં ઉપર શા. ઝવેર નાનજીએ સંવત ૧૮૬૦ માં બંધાવેલું દહેરૂં ૧ મુલનાયક શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ - - - - ઇતિહાસ ] : ૬ : શ્રી શત્રુંજય ૬૫. તેની પાસે અમદાવાદવાળા નાના માણેકવાળાનું દહેરૂં ૧ પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦ કુલનાયક શ્રી ધર્મનાથજી ભગવાનઃ પ્રતિમાજી ૧૫. ૬૬. તેની પડખે મેરબીવાળા પીતાંબરદાસ પદમશીન દહેરૂં ૧ સંવત ૧૮૬૪ઃ પ્રતિષ્ઠા મુલનાયકજી ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રતિમાજી ૩. ૬૭. રસ્તા ઉપર પુરણચંદની દહેરી મુલનાયક શ્રી આદિનાથજી, પ્રતિષ્ઠા સંવત ૧૮૬૫ પ્રતિમાજી ૨. ૬૮. આગળ દહેરી ૧, મૂલનાયક શ્રી નેમિનાથજીની, પ્રતિમાજી ૩. ૬૯. આગળ રસ્તા ઉપર અમદાવાદવાળા મુળીબાઈની દહેરી. પ્રતિષ્ઠા સંવત ૧૯૧૬, પ્રતિમાજી ૪. ૭૦. ઉપલી તરફ જોધપુરવાલા મનેતમલ જયમલજીએ સંવત ૧૬૮૦ માં બંધાવેલું દહેરૂં ૧ ચૌમુખજીનું છે. આ દહેરામાં ઘણા સ્થંભ હોવાથી તે સે થંભનું કહેવાય છે. પ્રતિમાજી . ૭૧. નીચાણમાં અમદાવાદવાળા માણેકચંદ પાનાચંદની ભાર્યા ઈદરબાઈ(અંદરબા)એ સંવત ૧૮૭૩માં બંધાવેલું દહેરૂં ૧, મુલનાયક મરૂદેવાનંદન શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૪. ૭૨. પાછળ આરસનું દહેરૂં ૧ શા કપુરચંદ શીખવચંદ પટવાએ સંવત ૧૮૬૦ માં બંધાવેલું છે. આ દહેરૂં યદ્યપિ છે નાનું પણ શિખરથી માંડીને છેક તલ પ્રદેશ સુધી તદ્દન આરસનું છે. મનહર છે. મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પ્રતિમાજી ૫. ૭૩. હમડ( દિગમ્બર )ના દહેરાના ગઢ પાસે રાખવદાસ વેલજીનું શ્રી સંભવનાથજી ભગવાનનું દહેરૂં તથા પછવાડે ગઢ પાસે પગલાં જેડ ૬, કુલ પ્રતિમાજી ૬, શેઠ-શેઠાણ આલેખેલા છે. ૭૪. રસ્તા ઉપર સામે ઊંચે ત્રણ બારણાંનું જામનગર (નવાનગરવાળાનું સંવત ૧૬૭૫માં બંધાવેલું દહેરૂં ૧, કુલનાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૭. ૭૫. શ્રી સંભવનાથજી ભગવાનના દહેરાં ૨. અમદાવાદવાળાનું સંવત ૧૬૮૨ માં બંધાવેલું પ્રતિમાજી ૮. ૭૬. હાથીપળના બારણાની આસપાસ ગઢમાં બે ગેખલામાં પ્રતિમાજી ૪, માથા ઉપર ઔકાર તથા હીંકાર જેડ ૧ છે. હાથીપળની અંદર બે દેવીની જમણી તરફ ગણપતી તથા ડાબી બાજુ પુરણદેવીની મુતિ છે. ત્યાંથી રતનપેળમાં પેસતાં જમણી તરફ રનાન કરવાની તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને કેસર ઘસવાની જગ્યા છે તથા એરસીયા પાસે ભંડાર છે. તેમાં જાત્રાળુઓ કેસર સુખડ વગેરેના નકરાનું નાણું નાંખે છે. ૭૭. દિગમ્બરનું દહેરૂં ૧. આ દહેરૂં ગઢને લગતું આવેલું છે. આત્મીય લાભ તથા ઘણા ને ઊપકારનું કારણ જાણીને શ્રી શ્વેતાંબર સંઘે દિગંબરી લેકેને એકજ દેહે બંધાવવાને જગ્યા આપી હોવાથી થોડા દાયકા (દશકા)થી તેઓએ આ દહેરૂં બંધાવેલું છે. મોટી કંક-દાદાજીની ટુંકના વિમળવશી-વિભાગમાં ઉપર દહેરાએ દહેરીઓ વગેરે છે. તદુપરાંત શ્રીચક્રેશ્વરી માતાના દહેરાના પગથિયા સામે તીર્થાધિષ્ઠાયક કપદીયક્ષની દહેરી લે છે. તેમાં યક્ષરાજની સિંદુરવણ્ય ભવ્ય મુતિ શ્રદ્ધાન્વિત યાત્રાળુઓના મનવાંછિત પૂરે છે, દુઃખદારિદ્રથ દૂર કરે છે. આ દહેરી ભીંતમાં હોવાથી ઘણા લેકેના અજાણપણામાં હતી તે છેડાજ વરસથી ભાવનગરવાળા શેડ અમરચંદ જસરાજ વોરાએ સૌના જાણવામાં આવે તેવી બનાવી છે. એક ઘુમટ બનાવ્યો છે. બારણાની જાળીના જોડે છત્રી કાઢેલી છે. આથી સંખ્યાબંધ જાત્રાળુ યક્ષરાજને જુહારે છે. હાથીપળની નજીક એક આરસની સુંદર નકશીદાર દહેરીમાં શ્રી શત્રુંજય માહાસ્યના કર્તા યુગપ્રધાનાચાર્ય શ્રીધનેશ્વસૂરિજીની મુતિતેઓને પગે લાગતા બે શિષ્યોની મુતિ સાથેની છેડા વરસથી સ્થાપના કરેલી છે. - કુમારપાલ ભૂપાલના દેરાસરના કિલ્લાને તથા હાથીપળના નાકે એક લાંબી ગલી આવે છે તે સૂર્યકુંડને રસ્તે કહેવાય છે. એક વિશાળ અને શરીરને ઠંડક આપનાર છત્રીવાળા વિસામા પાસે સૂર્યકુંડ નામે એક કુંડ છે. તેની જોડે ભીમકુંડ નામે એક વિશાલ કુંડ છે. તે પાણીથી ચીકાર ભરાયેલે તથા જતાં ચક્કર આવે એવે છે. કિલ્લાની રાંગે ત્રીજો કુંડ ભીમકુંડ અગર ઈશ્વરકુંડ નામે કુંડ છે. તે ગઢની બહારના કાંઠેના એક ખૂણા પર એક દહેરી પગલાંની છે. સૂર્યકુંડ અને ભીમકુંડની વચગાળે એક દહેરી બંધાવીને, આપણે પૂજારીઓ જેઓ શિવપંથના છે તેઓની સગવડ સાચવવામાં જૈનાનાં બુદ્ધિ, ઔદાર્ય, ગૌરવ સ્પષ્ટ થાય છે કે જે જગભરમાં સુપ્રસિદ્ધ છે. ત્યારબાદ કુમારપાલ રાજા (જેઓ માટે આ દેહરો પ્રચલિત છે કે-“પાંચ કેડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર, કુમારપાલ રાજા થયા, વત્યે જય જયકાર)ના દહેરાના ઉગમણા ભાગની પછવાડે એક પાણીનું ટાંકું વિશાલ જગ્યાથી બાંધેલું છે. તે ટાંકું અસલ સૂર્યકુંડના છેડા ઉપરનું જ આવેલું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૬૩ : શ્રી શત્રુંજય આ ટાંકામાંથી જલ લાવી તેનાથી તીર્થનાયક-દાદાજી-નાભિનંદન શ્રી ત્રાષભદેવજીભગવાનને હવણ પૂજા કરવામાં આવે છે. વિમલવશીના દર્શન કરી હવે આપણે હાથીપેળ જઈએ. 'હાથીપળ હાથીપળના દરવાજે બે રંગીન હાથી છે. બન્ને બાજુના હાથી ઉપરના ગોખલામાં જિનપ્રતિમાઓ છે. તેની એક બાજુમાં આઠ પગથિયા ઊંચે એક નાને દરવાજો છે, જે યાત્રાળુઓની સખત ભીડ વખતે ઉપયોગમાં લેવા માટે બન્યો હતે. હાથીપળની અન્દર માટે ચોકીપહેરે તથા સામે ફૂલ વેચનાર માળીઓને બેસવાને એટલે છે. તથા ચેકીવાળાને રડાનો ભાગ પણ તે તરફ જ છે. હાથીપળનો ચેક વટાવી આગળ પગથીયાં ચઢીને ઉપર જતાં સામે જ તીર્થનાયક શ્રી ઋષભદેવજી પ્રભુનાં દૂરથી દર્શન થાય છે. વચ્ચે એક વિશાલ ચેક છે જેમાં રથયાત્રા નીકળે છે. સ્નાત્ર પૂજ-પ્રદક્ષિણ, સાથિયા, ત્યવદન આદિ યાત્રીઓ કરે છે. ઉપર ઢાંકણ કર્યું હોવાથી ગરમી અને વરસાદ હવાથી બચાવ સારે થાય છે. આપણે મૂલ મંદિરમાં જઈએ તે પહેલાં આ મંદિરને બહુ જ સંક્ષિપ્ત શેડો ઈતિહાસ જોઈ લઈએ જેથી મંદિરની પ્રાચીનતા, પવિત્રતા અને ભવ્યતાને ખ્યાલ આવશે. गिरिराजनुं विवेचन करतां एक विद्वान् लखे छ के " पर्वतकी चोटीके किसी भी स्थानमें खडे होकर आप देखिए हजारों मन्दिरोंका बड़ा ही सुन्दर दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है। इस समय दुनियामें शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सधन अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हो मन्दिरोंका इसे एक शहर ही समझना चाहिये । पर्वतके बहिः प्रदेशोंका सुदूरव्यापी दृश्य भी यहांसे बडा ही रमणीय दिखलाई देता है।" फार्बस साहेब रासमालामां लखे छे के રાત્રના પર્વત રિન્નર ૩પર શ્ચિમ કિરાવી બોર વ્રતે લવ મા નર્મ और दिन प्रकाशमान होता है तब नेमिनाथ तीर्थकरके कारण पवित्रताको पाया हुआ रमणीय पर्वत गिरनार दिखाई देता है. उत्तर की तरफ शीहोर की आसपास के पहाड, नष्टावस्थाको ૧ હાથીપળના બહારના દરવાજા ઉપર એક શિલાલેખ છે જે ૧૮૩૭ માં લખાયેલ છે. તેમાં સમસ્ત સંઘે મળી ઠરાવ કર્યો છે કે–હાથીપોળમાં કેઈએ નવું મંદિર બંધાવવું નહિ. જે બંધાવશે તે સંધને ગુન્હેગાર છે. (શત્રુંજય પ્રકાશ પૃ. ૧૦૫) સં. ૧૮૬૭ નો એ ઢંઢેરો છે જેમાં ઉલ્લેખ મળે છે કે હાથી પિળના ચોકમાં કોઈએ મંદિર ન બાંધવું. બાંધે તે સંધનો ગુન્હેગાર છે. (ગુલાબચંદ કેરડીયાની નોટ ઉપરથી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને प्राप्त हुई वल्लभी के विचित्र दृश्यों का शायद ही रुन्धन करते हैं। आदिनाथ के पर्वत की तलेटी से सटे हुए पालीताणा शहर के भिनारे, जो धनघटा के आरपार धूप में चमका करते हैं, दृष्टिगोचर होने पर दृश्य के अग्रगामि बनते हैं; और नजरे जो है चांदी के प्रवाह के समान चमकती हुई शवजयी नदी तरफ जाती है। बांकचुके बहते पूर्वीय प्रवाह के साथ धीरेधीरे चलती हुई तलाजे के सुंदर देवमन्दिरों से शोभित पर्वत पर, थोडीसी देर तक ठहर जाती है, और वहां से पहलीपार जहां प्राचीन गोपनाथ और मधुमती को उछलते समुद्र की लील करती हूई लहरें आ आ कर टकराती हैं, वहां तक पहुंच जाती है।" फार्बस साहेब पोतानी रासमालामां ठीक ज लखे छे के "हिन्दुस्थान में, चारों तरफ से-सिंधु नदी से लेकर पवित्र गंगा नदी तक और हिमालय के हिम-मुकुटधारी शिखरों से तो उसकी कन्याकुमारी, जो रुद्र के लिये अर्धांगनातया सर्जित हुई है, उस के भद्रासन पर्यंत के प्रदेश में एक भी नगर ऐसा न होगा जहां से एक या दूसरी बार, शत्रुजय पर्वत के शंग का शोभित करनेवाले मन्दिरों को द्रव्य શ્રી વિષ્ણુ મટે ન માર્ફ દો.” (Ras-Mala X. Vol. 1,P.6.) આ ભવ્ય અને પવિત્ર ટુંક ઉપર આવેલ મન્દિરનો પરિચય નીચે પ્રમાણે છે - આ યુગના શ્રી ત્રાષભદેવજી પૂર્વ નવ્વાણુંવાર અહીં પધાર્યા હતા. તેમજ શ્રી નેમિનાથજી સિવાયના બાવીશ તીર્થકરે અહીં પધાર્યા છે. અનંતા જીવો મેક્ષે ગયા છે. આ મંદિરના અત્યારે સેળ મેટા ઉદ્ધાર થયેલા જણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે— ૧. શ્રીજીષભદેવ પ્રભુના પુત્ર ભરત ચક- ૧૩. જાવડશા. વિ. સં. ૧૦૮ પ્રતિષ્ઠાવર્તીએ પ્રથમ ઉદ્ધાર કરાવ્યો. પક યુગપ્રધાન શ્રીવાસ્વામી. ૨. તેમની જ પરંપરાના આઠમા ૧૪. બાહડશાહ, પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧, પ્રતિષ્ઠાપક કલિકાલસર્વપટ્ટધર રાજા દંડવીય. ર શ્રી હેમચંદ્રાચાર્યજી. ૩. ઈશાનેન્દ્ર. ૧૫. સમરાશાહ-વિ. ૧૩૭ મહા શુ. ૪. માહેન્દ્ર. ૧૪-પ્રતિષ્ઠાપક ઉપકેશઈચ્છાય ૫. બ્રક્ષેન્દ્ર. શ્રી સિદ્ધિસૂરિજી અને તપાગ૬. ચમરેન્દ્ર. છીય શ્રી રત્નાકરસૂરિજી. ૭. સગરચક્રવતી. ૧૬. કરમાશાહ-વિ.૧૫૮૭ વૈશાખ વદિ ૮. વ્યન્તરેન્દ્ર. ૬ પ્રતિષ્ઠાપક શ્રી તપાગચ્છીય શ્રી ૯. ચંદ્રયશા રાજવી. ધમરત્નસૂરિ, શ્રી વિવેકબીરગણિ, ૧૦. ચક્રધરરાય. શ્રી વિવેકાંડના પાઠક, શ્રી હેમ૧૧. રામચન્દ્રજી. મસૂરિ, અને ક્રિયે દ્ધારક આચાર્ય ૧૨. પાંડ. શ્રી આણુન્દવિમલસૂરિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૬૫ : શ્રી શત્રુંજય મુસલમાની જમાનામાં પણ ધર્મવીર, દાનવીર શ્રીમન્ત જૈનોએ પેાતાની લાગવગ ઠંડ સૂબાએ અને પાદશાહો પાસે પહોંચાડી, તી રક્ષા કરી જીર્ણોદ્ધારા કર્યાં હતાં અને લાખા−૧કરેાડા રૂપીયા ખર્ચી લક્ષ્મીના સદુપયોગ કર્યા હતા. ૧. બાડશાહના ઉદ્દારમાં ૨૯૭૦૦૦૦૦-લગભગ ત્રણ કરાડના વ્યય થયા છે. આવી જ રીતે સાલમા કરમાશાહના ઉલ્હારમાં પણ સવા કરાડના ખર્ચા થયા છે. આ સાળ મુખ્ય ઉદ્દારા સિવાયના નાના ઉદ્દારા તા પાર વિનાના થયા છે. મહારાજા શ્રેણિક, સમ્રાટ્ સ ંપ્રતિ, આમરાળ, મહામ ત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ, જગડુશાહ, પેથડશાહ વગેરેનાં નામેા નાના ઉદ્દારકામાં મળે છે. છેલ્લે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ખંભાતના તેજપાલ સાનીએ એંશી લાખ રૂપિયા ખર્ચી મૂલમંદિરના નાના ઉદ્ઘાર કરાવ્યાના લેખ છે, જેના લેખ મૂલ ગભારાના પૂર્વ દ્વારના મંડપમાં છે. એક લેખ કરમાશાહના અને બીજો લેખ તેજપાળ સાનીના છે. આ વખતે ૭૨ સંધવીએ હતા. તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂર્ચ્છિ આદિ એક હજાર સાધુસમૂહ અને બે લાખ યાત્રિકા હતા. કહે છે કે ત્યારપછી આવા મોટા સંધ નીકળ્યા નથી. તેજપાળ સાનીએ આ પ્રમાણે કામ કરાવ્યું હતું–“ આ પ્રસંગે ખંભાતના તેજપાળ સૈાનીને શત્રુંજય તીર્થના પેાતાના તરફથી જીર્ણોદ્ધાર કરાવવાના આદેશ મળ્યાથી કુશળ કારીગરાદ્વારા તેણે શ્રી ઋષભચૈત્યના જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યા. આ જિનાલય ૧૨૪૫ કુભા સાથે બાવન હાથ ઊંચુ' ચાર ચેગિની અને દસ દિગ્પાળ યુક્ત તૈયાર કરાવ્યુ. ફરતી ૭૨ દેવકુલિકાએ બંધાવી અને મૂલ પ્રાસાદનું નામ નંદીવન’ રાખ્યું જે અદ્યાવધિ પ્રસિદ્ધ છે.” શત્રુજય પ્રકાશ પુ. ૯૪ : આ સિવાય તે વખતે, સાથે સાથે જ રામજીશા, જશું કર, અરજી શા અને મન્નુ શેઠે પણ મદિરે બધાવ્યા હતાં અને ગધારના રામજી શ્રામાલીએ ભમતીમાં ચૌમુખનુ મંદિર બધાવ્યું હતું. આ બધા મદિરા અને મૂલ મંદિરમાં-નંદીવન પ્રાસાદમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરી હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી એક મહાપ્રાભાવિક યુગપ્રધાન આચાર્ય થયા છે. તેમનેા વિ. સ. ૧૫૮૩ માં જન્મ, વિ. સં. ૧૫૯૬ માં દીક્ષા, વિ. સ. ૧૬૧૦ આચાર્યાં, વિ. સં. ૧૬૦૯ માં અકબરને પ્રતિબોધ આપવા અકબરના આમ ંત્રણથી ક્રૂત્તેહપુર સીક્રી ગયા, ૧૬૪૧ માં : જગદ્ગુરુ બિરૂદ, જયાવેરા માફ કરાવ્યા, અકબરને માંસાહાર છેડાવ્યા, બાર દિવસ સમસ્ત હિન્દમાં અમારી પળાવી. પાછળથી કુલ છ મહિના અમારી પળાવી. જૈન તીર્થો શત્રુંજય, ગિરનાર, તારંગાજી, કેસરીયાજી, આજી, રાજગૃહી, સ ંમેતિશખર વગેરે તીર્થોને કરમુક્ત બનાવી જૈન સંધને સાંપાવ્યાં. તેઓ અને તેમના શિષ્ય-પ્રશિષ્યાએ મેાગલ દરબારમાં અનુપમ માનસત્કાર અને ગૌરવ મેળવ્યાં તેમજ પ્રજાહિતનાં ઘણા કાર્યો કરાવ્યાં. ઉ. શ્રી શાન્તિચંદ્રજી ગણુ, વિજયસેનસૂરિજી, ઉ. ભાનુચંદ્રજી, સિદ્ધિચંદ્રજી, વિવેક ગણુ, પરમાણુંદ સુનિ વગેરેએ મેગલ સમ્રાટેાને પ્રતિબોધી અહિંસાને વિજયધ્વજ ફરકાવ્યા છે. માગલ સમ્રાટને અહિંસક બનાવવાનું અનુપમ માન જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જ ઘટે છે, તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થને શ્રી આદીશ્વર ભગવાનની ટૂંક શેઠ મોતીશાહના મંદિરમાંથી આ ટુંકમાં જવાનો રસ્તો છે, તેમજ હનુમાન દ્વારથી એક સીધે રસ્તો પણ જાય છે. ગઢ ઉપર મન્દિરના કોટના બીજા રસ્તે થઈ અહીં અવાય છે. શત્રુંજય ગિરિરાજના બીજા શિખર ઉપર ભગવાન આદિનાથની ટુંક બની છે. ગિરિરાજ પર આ ટુંક સૌથી મોટી અને સૌથી વધુ પવિત્ર મનાય છે. આ એક જ ટુંકે આખા પર્વતનું બીજું શિખર કયું છે. આ તીર્થરાજનું આટલું મહત્તવ આ ટુંક ઉપર જ અવલંબેલું છે. તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન ઐતિહાસિક પરમ દર્શનીય મંદિર આ ટુંકના મધ્યભાગમાં છે. મેટા કોટના વિશાલ દરવાજામાંથી પ્રવેશ કરતાં આરસથી મઢેલો સુંદર રાજમાર્ગ દેખાય છે, જેની બન્ને બાજુ પંક્તિબદ્ધ સેંકડો જિનમંદિરોનાં દર્શન થાય છે. આ મંદિરો તેમની વિશાળતા, ભવ્યતા, ઉચ્ચતાના કારણે દશકનું હદય એકદમ આકર્ષે છે. આ મન્દિરનાં દર્શન કરતાં ભવ્યાત્માઓનું હૃદયકમલ વિકસિત બને છે અને મંદિરમાં બિરાજમાન જિનવરેંદ્રદેવની મૂતિઓનાં દશન-પૂજન માટે પાછળ બીજાને મેગલ દરબારમાં જવાની તક મળી છે. તીર્થો અને જૈન સંધને સંપન્નસ્વતંત્ર કરવામાં તેમને જ અસાધારણ હિસ્સો છે. એ જ સૂરિપુંગવે સં. ૧૬૫૦ માં આ મહાતીર્થને છેલ્લા ઉદ્ધારમાં પ્રતિષ્ઠા કરાવી છે, જે અદ્યાવધિ દર્શનીય અને પૂજનીય છે. સમસ્ત જૈન સંધ ત્યાં આજે પ્રભુભક્તિનો અપૂર્વ લાભ લઈ આત્મકલ્યાણ સાધે છે. મારા આ કથનની પુષ્ટિમાં ઐતિહાસિક પ્રખર વિદ્વાન શ્રીમાન જિનવિજ્યજીના શબ્દો આપું છું જે બિસ્કુલ ઉપયુક્ત છે. સેલહવી શતાબ્દિ કે ઉત્તરાહમેં ચિત્તોડ કી વીરભૂમીમેં કર્મસાહ નમક કર્મવીર શ્રાવક કા અવતાર હુઆ જિસને અપને ઉદગ્રવીર્યસે ઈસ તીર્થાધિરાજ કા પુનરાધાર કિયા ઇસી મહાભાગ કે પ્રયત્નસે યહ મહાતીર્થ મૂર્ણિત દશાકે ત્યાગ કર ફિર જાગ્રતાવસ્થા કે ધારણ કરને લગા ઔર દિનપ્રતિદિન અધિકાધિક ઉન્નત હોને લગા ફિર જગરુ હીરવિજ્યસૂરિકે સમુચિત સામર્થ્યને ઇસકી ઉન્નતિકી ગતિમે વિશેષ વેગ દિયા જિસકે કારણ યહ આજ જગત મેં “મન્દિર કા શહર” (The City of Temples) કહા જારહા હૈ.” આજે શત્રુંજયના આ ભવ્ય મંદિરોને જોઈને પાશ્ચાત્ય વિદ્વાનો અને મુસાફરો પણ મુગ્ધ થાય છે. સન ૧૯૧૬માં મુંબઈના ગવર્નર લોર્ડ વિલીંગ્ડન પાલીતાણું આવ્યા હતા ત્યારે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એ જ વર્ષના તા. ૧૪ ફેબ્રુઆરીના અંકમાં સુંદર લેખ છપાય છે તેના લેખનું હેડીંગ આ પ્રમાણે છે. “The Governor's Tour in the City of Temples-મંદિરોના શહેરમાં ગવર્નરની મુસાફરી” જેમાં શત્રુંજયનું સુંદર વર્ણન છે. (“શત્રુજ્ય તીર્થોદ્ધાર પ્રબંધ.”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૭ : શ્રી શત્રુ'જય હૃદય એકદમ ઉત્સુક થઇ જાય છે. જે મન્દિર તરફ દૃષ્ટિ નાંખા તે અદ્ભુત અને અનુપમ દેખાય છે. મન્દિરેાની કારીગરી, ઊંચાઈ, શિલ્પ તથા અંદર બિરાજમાન વૈરાગ્યમયી જિનવરેન્દ્રદેવની અદ્ભુત આકષક મૂર્તિનાં દર્શન કરતાં દશકના હૃદયમાંથી આશ્ચય સૂચક શબ્દ નીકળી પડે છે અને હૃદય મસ્તક સહિત ચૂકી પડે છે. ચાતરમ્ જયાં દષ્ટિ નાંખેા ત્યાં મદિરા જ મન્દિર નજરે પડે છે. આ ટુંકમાં મહારાજા સંપ્રતિ, મંત્રીશ્વર વિમલ, મહારાજા કુમારપાલ, મંત્રીશ્વર બાહેડ, મહામાત્ય વસ્તુપાલ તેજપાલ, પેથડશાહ, સમરાશાહ, તેજપાલ સેાની વગેરેનાં ભવ્ય મદિરા અન્યાં છે. તીથના ઉદ્ધાર મુખ્ય આ ટુંકના જ થતા. યદ્યપિ નવા નવા ઉદ્ધારા થતા હેાવાથી પ્રાચીનતા તેના અસલ રૂપમાં નથી દેખાતી છતાં ય તીથની મહત્તા, પૂજ્જતા અને પ્રાચીનતા તે દશકના હૃદયપટ પર આલેખાઈ જ જાય છે. આ ટુંકમાં કેટલાં મર્દિશ છે તેની સક્ષિપ્ત યાદી નીચે મુજબ છે. આદીશ્વર ભગવાનની ટુંકમાં એ દેહરાં મુખ્ય છે, ૨૩૪ દેહરીએ છે, ૧૩૧૫ પ્રતિમાઓ છે, ૧૬૬૪ પગલાં છે. વિમલવસહીમાં ૩૪ દેહરાં, પ૯ દેહરીએ, ૧૪૫૧ પ્રતિમાઓ, ૨૦૯ પાદુકાઓ છે. નરશી કેશવજીમાં ૨ દહેરાં, ૭૦ દેહરીઆ, ૭૦૦ પ્રતિમાઓ, ૨ પાદુકાઓ છે. તી ઉપરના કિલ્લાના મીએ દરવાજો આ ટુંકમાં છે જેને રામપેાળ કહે છે. વિ. સ. ૧૯૩૯ માં યાત્રાળુ વધારે થવાથી ત્રીજી માજી એક બીજો દરવાજો (ખારી) મૂકેલ છે. અહીંથી અંદર-માટી ટૂંકમાં જવાય છે. આ પાળમાં એ મુખ્ય મંદિર છે. આ વાળમાં ડાળીવાળા ખેસે છે. આ પેાળમાં મેાતીશાની ટુંકની ફૂલવાડી અને કુંડ છે. આગળ જતાં સગાળપાળ આવે છે, જ્યાં દરેક યાત્રાળુ છત્રી, લાકડી, હથિયાર વગેરે મૂકે છે અને શેઠ આ. કે. ની પેઢી તરફથી ચાકી બેસે છે. આગળ જતાં દાલાખાડી આવે છે તેમાં સગાળકુડ અને નગારખાનુ` છે. સગાળપેાળથી આગળ મેાજા પણ લઈ જવાની મનાઇ છે. સગાળપાળની મહાર અધિકારીએ અને રાજામહારાજાએ પણ ખુટ ઉતારે છે, જેની નેાટીસ ત્યાં ચેાડેલી છે. ઢોલાખાડીથી આગળ જ વાઘણપાળ આવે છે. ત્યાં દરવાજે એ બાજી હનુમાન અને વાઘણની મૂર્તિઓની ચાકી છે. અહીંથી નરશી કેશવજીની ટૂંકમાં જવાના રસ્તા છે. ત્યાંથી આગળ જતાં વાઘણ પેાળના દરવાજાથી હાથીપાળના દરવાજા સુધીના ભાગને વિમલવશી કહે છે. ગુજરાતના મહામંત્રીશ્વર વિમલશાહે આ ટુંક મધાવેલી છે. અહીંથી અન્ને બાજુ મદિરાની લાઈન શરૂ થાય છે. તેમાં ડામા હાથ તરફ શ્રી શાંતિનાથજી, ચક્રેશ્વરી દેવી, સુપાર્શ્વનાથજીનું મંદિર (જેને વિમલવશીનુ` મદિર કહે છે અને જેમાં એક ચામુખજીમાં તેમનાથજીની ચારી, યાદવા, રાજુલ વગેરેનાં સુંદર ચિત્રા છે.) જગતશેઠનુ મદિર તથા સહસ્રા પાર્શ્વનાથનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ મી શત્રુજય [ જેને તીર્થોને દેહરુ છે કે જે સૂર્યકુંડના કિનારા પર આવેલું છે. એમ કહેવાય છે કે શ્રી ઝષભદેવજીનું મંદિર મહારાજા કુમારપાલનું બંધાવેલું અને કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિપ્રતિષ્ઠિત છે. આ મંદિરને કુમારપાલનું મંદિર કહે છે. વિમલવશીની જમણી બાજુમાં કેશવજી નાયકનું પંચતીથીનું મંદિર છે. બીજુ પુંડરીકસ્વામીનું મંદિર છે. આ બે મંદિરોની એક ટુંક મનાય છે. આગળ ઉપર બીજા મંદિરે પંક્તિબદ્ધ આવે છે તેમાં કપદી યક્ષની દેરી પ્રાચીન છે. ત્યાંથી આગળ અમીઝરા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. બીજા પણ નાનાં ભવ્ય મંદિરની લાઈન આવે છે. આગળ ઘણે દૂર જતાં એક દિગંબરી મંદિર છે. શ્રી શ્વેતાંબર સંઘે પોતાના લઘુ ધર્મબન્ધ જેવા દિગંબરેને ધર્મધ્યાન કરવાના સાધનરૂપે જમીન આપી મંદિર બાંધવા દીધું છે. આગળ જતાં હાથીપોળના દરવાજા પાસે શત્રુંજય મહાસ્યના કર્તા શ્રી ધનેશ્વરસૂરિજીની મૂર્તિ છે. કુમારપાલના મંદિર અને હાથીપળના કિલ્લાને નાકે સૂર્યકુંડને રસ્તો છે. સૂર્યકુંડ ઘણે જ પ્રાચીન છે. આ કુંડ ઘણો જ પવિત્ર અને ચમત્કારી મનાય છે. તેની પાસે જ ભીમકુંડ છે. કિલ્લાની રાંગે ત્રીજો ભ્રમકુંડ છે, જેનું બીજું નામ ઈશ્વરકુંડ છે. સૂર્યકુંડ અને ભીમકુંડના વચ્ચેના એક ખૂણામાં એક શિવલિંગની દેરી છે જે અજૈન શિલ્પીઓ અને પૂજારીઓના પ્રભુભજન માટે રાખવામાં આવેલી છે. આ છે જૈન શ્રાવકની ઉદારતાનું દષ્ટાંત. તેમણે કેઈને પણ ધર્મ કરતાં રોક્યા નથી એટલું જ નહીં પણ અનુકૂળતા કરી આપી છે. આની વ્યવસ્થા જૈન સંઘ રાખે છે. કુમારપાલના મંદિરના ઉગમણા ભાગના પછવાડે એક વિશાલ ટાંકું છે, જેનું જલ શ્રી તીર્થપતિ રાષભદેવજીના અભિષેક માટે વપરાય છે. મટી ટુંકના જિનમંદિરોનો પરિચય રતનપળ મોટી ટુક અર્થાત દાદાની ટુંક ' દાદા એટલે પ્રથમ જિનેશ્વર! આ અવસર્પિણીને યુગારલે-જીગલિક યુગનું પરિવર્તન કરનાર પ્રથમ પુરુષોત્તમ! પ્રથમ તીર્થંકર ! પ્રથમ દેવાધિદેવ !! આ ટુંકમાં એક દેરાસરજી તીર્થેશ (પ્રથમ તીર્થેશ તથા શત્રુંજયતીર્થેશ) શ્રી આદીશ્વર ભગવાનનું છે. પળમાં પેસતાં એ ત્રણ માળના વિશાલ મંદિરના દર્શન થાય છે. આ દેરાસરજી એ જ શ્રી સિદ્ધાચળ તીર્થનું મુખ્ય દેહરું. મોક્ષમાર્ગના મુસાફરને વાટખચ માટેની સગવડ સારુ નાણું જમે કરાવવાની સદ્ધર પેઢી અને મેક્ષની જામીનગીરી. વર્તમાન મૂલનાયક શ્રી આદિનાથ ભગવાનની મૂતિ સેળમાં ઉદ્ધારક શેઠ કરમાશાહના સમયની સ્થાપિત છે. આ પહેલાંના ઉદ્ધારમાં તેરમો ઉદ્ધારક શ્રી જાવડશાહના સમયની મૂર્તિ વિદ્યમાન હતી. જાવડશાહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૬૦ : શ્રી શત્રુંજય સમયની મતિની બાહડશાહે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રાચીન ભવ્ય મૂતિને વિ. સં. ૧૩૬૮–૧૩૬૯માં અલ્લાઉદ્દીનના સેન્ચે ગળામાંથી નાશ-ખંડિત કરી હતી. ત્યારપછી સમરાશાહે વિ. સ. ૧૩૭૧માં બૃહતપાગચ્છીય શ્રી રત્નાકરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી નૂતન ભવ્ય બિંબની સ્થાપના કરી હતી.x " वर्ष विक्रमतः कुसप्तदहनैकस्मिन् (१३७१) युगादिप्रभु, श्री शत्रुजयमूलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् ॥ साधुः श्रीसमराभिस्त्रिभुवनीमाम्यो पदाभ्यः क्षिती, જાણgfમm: થવામાસિકાન ” ( શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ) આ ઉપરથી એક વસ્તુ નિર્ણત થાય છે કે બાહડશાહે વિ. સં. ૧૨૧૧માં જે તીર્થોધ્ધાર કરાવ્યો તેમાં ભવ્ય જિનમંદિર આખું નવું બનાવ્યું અને મૂલનાયક તે જાવડશાહના સમયમાં જ રાખી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.ના હાથથી પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી મુસલમાનેએ મૂતિને ખંડિત કરી અને મંદિરને અમુક ભાગ ખંડિત કર્યો. સમરાશાહે નૂતન મૂર્તિ સ્થાપિત કરી અને મંદિરને સમરાવ્યું. ત્યારપછી મુસલમાનેએ સમરાશાહસ્થાપિત મૂતિને ખંડિત કરી મસ્તક ખંડિત કર્યું. આ વખતે તો મુસલમાનોના ત્રાસને લીધે ઘણા વખત સુધી ખંડિત મૂતિ પૂજાતી રહી. ત્યારપછી મેવાડની વીર ભૂમિમાં જન્મેલા ચિતોડનિવાસી કર્મોશાહના ઉદગ્ર વિયથી તીર્થાધિરાજને પુનરુદ્ધાર થયે. કરમાશાહે ગુજરાતના સૂબેદારને આશ્રિત બનાવેલો અને છેલ્લે તેની પૂર્ણ હાનુભૂતિ અને સહકારથી આ કઠિન જીર્ણોદ્ધારનું કાર્ય સફળ કર્યું. કરમાશાહે મંત્રીશ્વર વસ્તુપાલે સંગ્રહીત સુંદર પાષાણફલહીથી સુંદર બિંબ બનાવરાવ્યું જે આપણું સન્મુખ અત્યારે વિદ્યમાન છે. કરમાશાહે ઉદ્ધારિત ભવ્ય જિનમદિર અને તેમણે જ પ્રતિષ્ઠિત-સ્થાપિત મૂતિ અદ્યાવધિ જૈન સંઘના કલ્યાણમાં સાક્ષીભૂત-હાયભૂત થઈ રહેલ છે. * ही ग्रहर्तुक्रियास्थान ( १३६९ । सस्ये विक्रमवत्सरे जावटिस्थापित વિશ્વ સ્ટેમ થર્વફાત ( વિવિધતીર્થક૫, શ્રી જિનપ્રભસૂરિ ) * વિષે વારે ચંદ્રદશાનીસુમિત્તે સતિ ( રૂ૭૨ ) પ્રીમૂનાથા સાધુઃ શ્રીસમો દશા” ( વિવિધ તીર્થકલ્પ ) + નીચેને લેખ પણ ઉપરના કથનને જ પુષ્ટિ આપે છે. " तीर्थेऽत्र साधुकरमाभिधो धनी सिद्धिसिद्धितिथि १५८८ संख्ये જૈવમ[]વનવિમમુનિના ” ને કરૂ છે (શત્રુંજય ગિરિરાજના મૂલનાયકજીના મંદિરમાં દિવાલ પર લેખ) ભાવાર્થ- સં. ૧૫૭(૮)માં કર્મશાહે શ્રી આનંદવિમલસૂરિજીના ઉપદેશથી શત્રુજય તીર્થ ઉપરના મૂલમંદિરનો પુનરુદ્ધાર કર્યો. કાજામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થને આ ધમવીર પુરુષે સ્થાપિત પ્રભુજીની વર્ષગાંઠ વૈશાખ વદિ ૬ દરવર્ષે પાલીતાણામાં અને અન્ય શહેરોમાં પણ જૈન સંઘ ઉત્સવપૂર્વક ઉજવે છે અને કર્મશાહના ગુણગ્રામ ગાવા સાથે પ્રભુભક્તિ કરે છે. ભારતના સમસ્ત જૈન સંઘે આ મહાન ઉપકારી પુણ્ય પ્રભાવક પુરુષના ગુણસ્મરણ કરી આત્મહિતમાં પ્રયત્નશીલ થવાની જરૂર છે. જે મૂલ મંદિરમાં આ મૂર્તિ સ્થાપિત છે ત્યાં ગભારામાં સુંદર નકશીવાળાં રૂપાનાં કમાડ બનાવવામાં આવ્યાં છે. પ્રલનાયકજીને ફરતી સુંદર રૂપાની છત્રી બનાવી છે. મૂલ ગભારામાં રૂપાનું ભવ્ય છત્ર સં. ૧૯૪૩માં શા. નાથાલાલ નીહાલચંદે બનાવરાવેલું છે. આખું ગર્ભદ્વારા મોટા ઝુમ્મર, હાંડીઓ અને તકતાથી શોભિત છે. તેમજ સ્થાને સ્થાન પર અનેક સુંદર જિનમૃતિઓ સ્થાપેલી છે. આ ગભારે બહું જ ગંભીર, પવિત્ર અને સુંદર વૈરાગ્યમય વાતાવરણથી ભરેલો છે અને દેશકને ત્યાંથી ખસવાનું મન પણ ન થાય તેવું રમણીય દશ્ય ત્યાં દેખાય છે. મૂળ ગભારામાં શ્રી આદિનાથજીના પરઘરની પ્રતિમાજી સાથે પ્રતિમા ૫૮, રંગમંડપમાં પ્રતિમાજી ૯૧, ધાતુનાં સિદ્ધચક ૨, પાષાણનાં સિદ્ધચક ૧ તથા રૂપીઆને સાથીયો ૧ છે. માળ ઉપર ચૌમુખજી સાથે પ્રતિમા ૮૧, પગલાં જેડ ૨ તથા વિજય શેઠ અને વિજયા શેઠાણું જેડ ૨. રંગમંડપમાં શ્રી આદીશ્વરજીની સામે હાથી ઉપર ભરતચક્રવર્તી તથા મરુદેવી માતા છે. એ હાથી આરસને છે. મૂલનાયકજીના દેરાસરને લગતી ફેર દહેરીઓ ૫૪ છે, ગોખલામાં પ્રતિમાજી જેડ ૨૩, સરસ્વતી દેવીની પ્રતિમા ૧, શ્રી ગૌતમસ્વામીજીની પ્રતિમા ૩ તથા હાથ જોડીને ઊભેલી વિજય શેઠ વિજયા શેઠાણીની મતિ છે. ઉત્તરની ચેકીના થાંભલા ૨ માં ગેખલા ૨ માં પ્રતિમાજી ૩ શ્રી હૈદ્રાબાદવાળા શા બદરમલજી ઠઠ્ઠાની પધરાવેલી છે. રથયાત્રાને ચેક દાદાજીના દહેરાંના સુશોભિત સમચોરસ ચેકમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ઘણી ઉત્તમ નકસીવાળ સેના-ચાંદીને રથ, સોના-ચાંદીની પાલખી, સેનાચાંદીને રાવણ હાથી, સુંદર ગાડી, સોનાના મેર આદિ બહુ મૂલ્યવાનું વાહનાદિ | વિજયા શેઠ તથા વિજયા શેઠાણી-એકને શુકલપક્ષમાં બ્રહ્મચર્યપાલનને નિયમ હતો, એકને કૃષ્ણપક્ષમાં. કુદરતે એ બેને સંયોગ સાધી કસોટી કરી. પરણ્યા. કસોટીએ સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ નીવડયું. આજીવન તેઓએ બ્રહ્મચર્ય પાલન કરી સદ્ગતિ સાધી. અપવાદ, બારી, છીંડું કાંઈ ન શોધ્યું ! આત્મહિતના નાદ પાસે આવા આત્માઓ જગતના તમામ વાદને તુચ્છ ગણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧ : [ શ્રી શત્રુંજય સાધનાથી ભરપૂર રથયાત્રા નીકળે છે. આવી રથયાત્રા કઢાવનારેરૂ. ૨૫૫ નકરાના શેઠ આણંદજી કલ્યાણજીને ભરવા પડે છે. આ ચાકમાં પૂજા પણ ભણાવવામાં આવે છે. પ્રથમ તેા ફક્ત એક સ્નાત્ર જ હમેશાં ભણાતું હતું, જ્યારે પૂજા તે કઈક જ દિવસે ભણાતી હતી; પરંતુ આશરે એકાદ દાયકાથી દાદાના દરબારમાં યાત્રાના સમયે આઠ માસ પર્યંત (ચામાસામાં યાત્રા બંધની મર્યાદા છે) રાગરાગણીના લલકારથી હારર્મોનીયમ વગેરે સાધના સાથે વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવે છે. પૂજાના નકરા રૂા. પા આપવા પડે છે તથા પ્રભુજીને સેાનાના સમવસરણમાં પધરાવવાની ભાવના હાય તે। એ રૂપિયા નકરા વધારે આપવા પડે છે. આ ચેાકમાં આરસ પથરાવવાનુ પહેલવહેલુ કામ ધુલીયાનિવાસી તપાગચ્છીય શેઠ સખારામ "દુર્લભદાસે કરાવેલુ છે. તેના ઉપર છાંયડા સારુ લેાખડની છત્રી ખભાતવાળા શેઠ પોપટભાઇ અમરચ ંદે કરાવી છે. સદરહું છત્રી પવનના વાવાઝેડાના તેાફાનથી તૂટી જવાથી હાલ તે જગ્યાએ તદ્ન લેાખંડની અને તેની ઉપર કાચ મઢી ઘણી સુ ંદર છત્રી મનાવવામાં આવી છે. ત્યારબાદ આ રતનપાળની કુલ ભમતીમાં તેમજ દહેરાઓમાં એટલે કે દાદાની આખી ટુંકમાં આરસ આરસ જ દેખાય છે. તે કામ તીથ જીર્ણોદ્ધારની દેશાવરમાં ટીપ કરીને મેસાણાવાળા શેઠ વેણીચંદ સુરચંદ મારફત સુંદર શૈાભાવાળું થવા પામ્યું છે. નાના ઉધ્ધારવાળાની ટીપમાં ઉક્ત શેઠનુ નામ ગણવામાં આવે તા કંઇ ખાટું નથી. શ્રી પુંડરીકસ્વામીનુ' મંદિર મૂલનાયક તીર્થં પતિની સામે જ—ચાક વટાવીને શ્રી પુંડરીકસ્વામીના મંદિરમાં જવાય છે. શ્રી ઋષભદેવ પ્રભુજીના તેઓ મુખ્ય ગણધર હેાવાથી તેમનું સ્થાન અહીં સ્થાપ્યું છે. આનું જ અનુકરણ ઞીજી ટુકામાં પણ જોવાય છે. સ. ૧૫૮૭ વૈશાખ વદ ૬ ના દિવસે શેઠ કર્માશાએ જીર્ણોદ્ધાર કરાવ્યે ત્યારે અહીં પણ મૂર્તિ બિરાજમાન કરેલ હતી. ગભારામાં ૬૩ પ્રતિમાઓ છે. * શ્રી મૂલનાયકજી તથા શ્રી પુંડરીકસ્વામીજીની સ્થાપના-પ્રતિષ્ટા વખતના કમાશાના લેખે। ગાદીમાં વિદ્યમાન છે, તેથી બન્ને લેખા અહીં નીચે આપવામાં આવે છે. અત્યારે તે। મહાપ્રભાવિક આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુજય માહાત્મ્ય વિદ્યમાન છે. || ૐ || સઁશ્ર્વત (૨) ૧૮૭ વર્ષે ૪૨ પ્રવર્તમાને [ વૈરા ]લયક્િ || વૌ। શ્રીચિત્રટવાય શ્રીયોલય[ S ] ज्ञातीय वृद्धशाखायां दो० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને રંગમંડપમાં બન્ને બાજુ બબ્બે દેરીઓ છે. જમણી તરફની પહેલી દેહરીમાં ૨૧ પ્રતિમાઓ અને બીજી દેહરીમાં ૪૮ પ્રતિમાઓ છે. ડાબી બાજુમાં પહેલીમાં ૨૨ અને બીજીમાં ૪૧ પ્રતિમાઓ છે. પગલાં ૮ જોડી છે તથા ગૌતમસ્વામી વગેરે પણ છે. પુંડરીકસ્વામી પાંચ કોડ મુનિવરોની સાથે ચૈત્રીપૂર્ણિમાએ આ ગિરિરાજ ઉપર મેક્ષે પધાર્યા ત્યારથી આ ગિરિરાજનું નામ પુંડરીકગિરિ नरसिंह सुत दो. [ से ला भार्या बाई लोल पुत्र ६ दो. रत्ना भार्या रजमलदे पुत्र श्रीरंग दो. पोमा भा० पायदे द्वि. पटमादे, पुत्र माणेकहीर दो. गणा भा. જિ.] નારદ પુ રવા ઢો. હુશરથ મા હેવ દ. ટૂરમ પુર રો. નોરા મામાવડ્યે . [૩]ષમ [y ].. .મગરને સુદ] विदे [-बं]धर श्रीमद्राजसभाशृंगारहार श्रीशचुंजयसप्तमोद्धारकारक दो० करमा भा० कपूरादे वि० कमलादे पुत्र भीषजि पुत्री बाइ सोभा बा० सोना बा० मना बा० प्र। प्रमुख समस्त कुटुम्बश्रेयोथै शत्रुजयमुख्यप्रासादो[द्धारे श्रीआदिनाथबिंब प्रतिष्ठापितं । मं. रवी। मं. नरसिगसानिध्यात प्रतिष्ठितं શ્રવ્રુત્તિfમઃ | 8 || આ લેખ શત્રુંજય તીર્થમાં તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫. પંક્તિમાં કતરેલો તેમાં તીર્થોદ્ધારક કરમાશા હતા. તેમના કુટુંબપરિવાર પરિચય અને ૧૫૮૭માં વૈશાખ વદ ૬ને રવિવારે પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. મંત્રીશ્વર કરમાશાહના કુટુમ્બનો ઉલ્લેખ પરિચય આ પ્રમાણે છે. ચિતોડના રહેવાસી ઓસવાલ જ્ઞાતિય અને વૃદ્ધ શાખાવાળા દેશી નરસીંહના પુત્ર દેસી સેતોલા તેમનાં પત્ની લીલીદે. તેને છ પુત્રો હતા. ૧ રત્નાશાહ, પોમાસાહ, ગણાસાહ, દશરથ સા ભાર્યા રામલદે ભાય પાયદે મુરાદ દેવલદે ભાવલદે પુત્ર. શ્રીરંગ પામદે ગારવેદે રમદે સુષમાદે પુત્ર માણેકહીર પુત્ર દવા કેહલ પુત્રનું નામ નથી. રાજસભાશંગારહાર, શત્રુંજયસપ્તમ તીર્થોદ્ધારક દોશી કરમા (શાહ) ભાર્યા કપૂરાદે, કિ. કમલાદે, પુત્ર ભીષજી, (ભીખમછ,) પુત્રી બાઈ સોમાં, બાઈ સોના, બાઈ મના, બાઈ પ્રતા. આદિ સમસ્ત કુટુમ્બના શ્રેયાર્થે શત્રુંજયના મુખ્ય પ્રાસાદના ઉદ્ધારમાં આદિનાથ પ્રભુજીના બિબની પ્રતિષ્ઠા કરી મંત્રી નરસીંહની સહાયતાથી પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ છે. પંડરીકસ્વામીને લેખ કે સંવત ૧૯૮૭ વર્ષે વૈશાય]રિ શ્રી ओसवंशे वृद्धशाखायां दो० तोला भा० बाई लीलू सुन दो० रत्ना दो० पोमा दो० गणा दो० दारथ दो० भोजा दो० करना भा० कपूर । कामलदे पु० भीषजीसहितेन श्रीपुंडरीकविम्बं कारितं ॥ श्रीः ।। આ લેખ મુખ્ય ટુંકમાં મૂલનાયકજીના મંદિરની સામે પુંડરી સ્વામી ઉપર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૭૩ : શ્રી શત્રુંજય પ્રસિદ્ધ થયું છે. શ્રી પુંડરીક ગણધર તો ભરત ચકીના મેટા પુત્ર થાય છે. તેમણે શ્રી ત્રાષભદેવ પ્રભુજી પાસે પ્રથમ દીક્ષા લીધી અને પ્રથમ ગણધર બન્યા. તેમણે સવાક્રોડ શ્લોકનું શત્રુંજય માહામ્ય બનાવ્યું હતું. શત્રુંજય માહાત્મ્યના આદિ કર્તા તેઓ છે. અહીં રંગમંડપમાં રાધનપુરવાળા કમળશીભાઈ ગુલાબચંદે રાષભદેવ પ્રભુના પાંચે કલ્યાણકના સુંદર ચિત્રા કરાવ્યાં છે. સાથે ચંદરાજા, સૂર્યકુંડ આદિ આદિને સૂચવનારા ચિત્ર ચિતરાવ્યાં છે. મેટી ભમતી ત્રીજી પ્રદક્ષિણાની શ્રી પુંડરીકસ્વામીજીના દહેરાની ડાબી બાજુથી શરૂ થાય છે તે તીર્થ ખાતાના એરડા સુધી દહેરીઓ ૨૯, જેમાં એક દહેરી ખૂણાની દારુ ભરવાની છે એટલે બાકી દહેરી ૨૮ માં પ્રતિમાજી ૧૬૦, પગલાં જેડ ૪, ગૌતમસ્વામીજીની મૂતિ ૧ આમાં વીશીઓની પ્રતિમા એક ગણું છે. ( રથખાનાની ઓરડી પાસે દેરાસરજી શિખરબંધી છે જેમાં પ્રતિમાજી ૧૪ છે. દહેરું શ્રી કષભદેવજીનું બે બારણાવાળું છે. | ઉપલા દેરાસરથી શ્રી અષ્ટાપદજીના દેરાસર સુધી દહેરી ૨૧ ગોખલા સુધાં છે. તેમાં પ્રતિમાજી ૪૮ અને પગલાં જેડી ૧. શ્રી ગષભદેવજીનું દેહરૂં (શ્રી સીમંધરસ્વામીનું દહેરું) આ દેહરામાં મૂલનાયક શ્રી ઋષભદેવજી ભગવાન છે પરંતુ જનતામાં આ મંદિર “વર્તમાન કાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામિનું દેહરૂં” એ નામથી પ્રસિધ્ધ છે પરંતુ વાસ્તવિક રીતે એમ નથી આ મંદિર શ્રી ત્રાષભદેવજીનું જ છે. આ મંદિર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે એમ કહેવાય છે. પરન્તુ અત્યારે મૂલનાયક શ્રી ઋષભદેવજી છે. તેમાં ગાદીમાં લેખ છે. લેખ નીચે આપું છું. લેખને ભાવાર્થ એટલે છે કે સં. ૧૬૭૭માં માગશર શુદિ ૫ ને રવિવારે વૃધ્ધશાખાના, ઓસવાલ જ્ઞાતીય, અમદાવાદનિવાસી શ્રાવક ચાંપશીએ કુટુમ્બ સહિત શ્રી આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું અને પ્રતિષ્ઠા તપાગચ્છીય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના પ્રશિષ્યના હાથે થઈ હશે પરંતુ છેલ્લું નામ નથી વંચાતું. ___संवत् १६७७ वर्षे मार्गशीर्ष शुक्ल ५ रवौ वृद्धशाखायां श्रीओसवाल ज्ञातीय अहम्मदावादवास्तव्य सा० येकर भार्या लाडकी सुत सा मानसिघ આમાં સંક્ષેપમાં કુટુંબ પરિચય અને ૧૫૮૭માં વૈશાખ વદિ ૬ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. અત્યારે તે આપણી પાસે મહાપ્રભાવિક શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજ શ્રી શત્રુંજય માહામ્ય વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૭૪ : [ જૈન તીર્થાના भार्या फूलां सुत चांपसी प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे श्री आदिनाथस्वामि बिंबं कारितं प्रतिष्ठितं च तपागच्छे भट्टारक श्रीहेमविमलसूरि तत्पट्टालंकार भ० श्री आनंद विमलसूरि तत्पटधुराधुरंधर भ० श्री विजयदानसूरितत्पट्ट पूर्वाचल कमलबांधवस्वदेशनाप्रतिबोधित महामहिपतिविनिर्मितषण्णामासिक सर्व जीवाभयप्रदानप्रवर्तन श्रीशत्रुंजय, जीजीयादीकर निवर्तनादिजनित जाग्रतजिनशासनप्रभाव भ० श्री हीरविजयसूरितत्पट्टपद्मपद्मीनिपति स्ववचनरचनाचातुरी चमत्कृतमहाराजाधिराजप्रदत्त सर्वदा गोबलीवर्द्ध महीष महीषीवधनि वर्तनादि सूरत्राण × × × ઉપર્યુક્ત લેખ જોતાં એમ બની શકે ખરૂં કે પ્રથમ મહામ ંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે તે। શ્રી સીમધરસ્વામીનું મંદિર અંધાવ્યુ હશે અને છોધ્ધાર સમયે કારણવશાત્ મૂલનાયકજી બીજા પધરાવ્યા હશે એટલે મંદિરનું નામ શ્રી સીમ'ધરજીનુ` મ`દિર કાયમ રહી ગયું છે. · આ મદિરના ગભારા તથા સઁગમડપમાં મળીને કુલ ૪૬ પ્રતિમાએ છે, માળ ઉપર ચેામુખજી છે. મંદિરના રંગમંડપમાં શ્રી સરસ્વતીદેવી તેમજ વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે તેમ જ રંગમંડપ સામે ગેાખલામાં અંબિકા દેવીની મૂર્તિ છે. આ દહેરામાં ઉત્તર તરફ ભ`ડારની તીજોરી વગેરે સામાન રહે છે. શ્રી અષ્ટાપદજીનુ દહેર શ્રી અષ્ટાપદજીનુ દહેરુ એક, પ્રતિમાજી ૬૯, ગૌતમસ્વામીજીની મૂર્તિ ૧. આથી છેાકરા * અમકા નામની સ્ત્રી મિથ્યાત્વી સાસરામાં જૈન ધર્મ પાળતી હતી. શ્રાદ્ધના દિવસેમાં એક વખત ખીર કરેલી તે સમયે ભાસક્ષપણુના પારણે તપવી સાધુ મહાત્મા ગાચરી પધાર્યા તેમને ખીર વહેારાવી, પાણી ભરીને આવેલી સાસુને પાડેાશણે ચાડી ખાધી. સાસુએ પણ ખીરની તપાસ કર્યા વિના વહુને ધૃષ્ટતાપૂર્વક તેણીના બંને પુત્રાને લઇ ઘર બહાર ચાલી નીકળવા કહ્યું. દુષ્ટા સાસુએ વહુને કાઢી મૂકી. તેણીના વર ઘેર આવતાં માતાએ જણાવ્યું–“ તારી વહુએ આજ શ્રાધ્ધની ખીર પ્રથમ મુંડકાને આપી. પણ વધારે ગુસ્સે થયા; પણ ઊંધા પાડેલ વાસણુ ઉપાડીને જુએ છે તે ત્યાં સુપાત્રદાનના પ્રભાવે વિવિધ પ્રકારનાં દિવ્ય પકવાનાથી ભરેલાં ઠામ જોયાં. આથી તે પેાતાની વહુને તેડવા ખભે કુહાડી નાખી દોડી ગયા. અમકાને દીઠી. અમકાએ પણ પતિને કુહાડી લઈને આવતા જોઈ તે પેાતાને મારી નાખશે એમ ધારી બન્ને બાલકા સાથે કૂવામાં પડતું મૂકયું. તેની પાછળ તેના ધણી પણ પડ્યો. ધણી મરીને પાડે। થયાઃ અમકા મરીને દેવી અંબિકા થઇ. મા દેખાવ મૂર્તિમાં આબેહુબ દૃશ્યમાન છે. આ અબિકાદેવીની મૂર્તિને કેટલાક સચ્ચાઈકા દેવી પણ માને છે. આ મંદિરમાં એક બીજી પણ દેવીની મૂર્તિ છે જેની નીચે સ’. ૧૩૭૧; આશરાજ પુત્ર લુણીગ આટલું વંચાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૭૫ શ્રી શત્રુંજય આ દહેરુ સિંહનિષદ્યા નામના ચેત્યાકારે છે. બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશાએ પ્રભુજીના સમનાસાવાળાં બિંબ છે. રાવણની વાણું વગાડતી તથા મંદોદરીની નૃત્ય કરતી મૂતિ દેખાડવામાં આવી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીજીની પ્રતિમા પણ સ્થાપી છે. પગથીયામાં તાપસેને પણ ચીતરેલા છે. અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર, તે ગુરુ ગીતમ સમરીએ, વાંછિત ફલ દાતાર ગૌતમસ્વામીજીના હાથે જેમણે દીક્ષા લીધી તે તમામ કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. અષ્ટાપદજીના દહેરાથી રાયણ વૃક્ષના ખુણા સુધી દહેરી ૧૫, ગેખલા ૩, પ્રતિમાજી ૫ પગલાં જેડ ૧૯ તથા ગૌતમસ્વામીજીની મૂર્તિ છે. નવા આદીશ્વરજીનું દહે આ દહેરૂં મૂળ મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાળે બંધાવેલું છે પરંતુ હાલમાં તેમાં સુરતવાળો તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવેલ શ્રી આદિનાથ પ્રભુની મૂતિ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. ગયા સકામાં તીર્થપતિ મૂલનાયકજી શ્રી આદીશ્વરજી ભગવાનના દહેરામાં પ્રભુજીની નાસિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાસિકા ખંડિત થયેલી જાણી શ્રી સંઘે નહિ પૂજવાની મરજી કર્યાંથી મૂલનાયકને ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વરજીના બિંબને સ્થાપન કરવાનું ધાર્યું, તેથી આ ભવ્ય, મનોહર, વિશાલ ભાલવાળું નવું બિંબ લાવવામાં આવ્યું હતું. પરંતુ અધિષ્ઠાયકના ચમત્કાર સાથે “ના” એવો અવાજ આદેશ થવાથી તથા શ્રેષ્ઠીને સ્વપ્નામાં વળતા (પછીના) ઉધાર વિના નહીં ઉઠવાનું જણાવ્યાથી મૃલનાયકને ઉત્થાપન કરવાનું બંધ રહ્યું. નાકનું ટેરવું રૂપાનું કરાવ્યું તથા નવા બિંબને-શ્રી આદીશ્વરજીની નવી પ્રતિમાજીને વસ્તુપાલ તેજપાળે બંધાવેલા આ દહેરામાં પધરાવ્યા. આ દહેરૂં દાદાના દહેરે જતા ડાબા હાથ ઉપર છે એમાં પ્રતિમાજી ૫૧, પાષાણના સિદ્ધચક ૨, પગલા જેડ ૧, તથા વિજય શેઠ વિજયા શેઠાણી તેમજ સમરાશાહ શેઠ શેઠાણીની મૂર્તિ જેડ ૨ છે.* * અહીં મોટી ટુંકમાં કેટલેક ઠેકાણે આવશ્રાવિકાની મૂર્તિ છે પરંતુ ભાવિક શ્રાવકે તે મૂર્તિને વિજય શેઠ અને વિજય શેઠાણી તરીકે માને છે. વાસ્તવિક રીતે આ યુગલ મૂતિઓ મંદિર બંધાવનાર, જીદ્ધાર કરાવનાર કે કે મોટું કાર્ય કરી તીર્થપ્રભાવિનામાં, શોભામાં ભાગ લેનાર શ્રાવક શ્રાવિકાની મૂર્તિઓ છે. યદિ કોઈ ઇતિહાસપ્રેમી પ્રયત્નપૂર્વક આ યુગલમૂર્તિના લેખો પ્રકાશિત કરે તો ઈતિહાસમાં નવીન પ્રકાશ પડે તેમ છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી મુંજાલની મૂર્તિ અહીં છે. તેની નીચે લખ્યું છે કં. દુકાન આવા બીજા લેખો પણ છે. ઉપર્યુક્ત નવા આદીશ્વરજીના દેહરામાં વિજય શેઠની મૂર્તિ નીચે. સં. ૧૪૫૪ ઓસવાલજ્ઞાતીય ” આટલું વંચાય છે. બીજી મૂર્તિ સમરાશાહ અને તેમની પત્ની છે, જેમાં લેખ નીચે પ્રમાણે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ * $ ઃ [ જૈન તીર્થાંના શ્રી ઋષભદેવનુ દહેર આ દહેરૂ ઉજ્જૈનવાળા પાંચ ભાઇઓએ બધાવેલુ હાવાથી પાંચ ભાઇના દહેરાના નામે ઓળખાય છે. આ દહેરૂ શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરના પગથિયા પાસે દક્ષિણ તરફ્ છે. એમાં પ્રતિમાજી ૧૫, ધાતુની પ્રતિમાજી ૧, દેવીની મૂર્ત્તિ ર, બહાર ગેાખલામાં શ્રી હેમપ્રભ મુનિની મૂતિ છે. શ્રી શત્રુંજય સહસ્રટ્યૂટનુ દહેર શ્રી મૂલનાયક આદિનાથજીના દહેરાની જમણી તરફ એટલે દક્ષિણ દિશાએસહસફૂટનું દહેરું' છે. આ દહેરામાં આરસની એક ઊંચી ચેારસ પીઠિકામાં ચારે બાજુ નાના આકારના જિનબિબે હજાર ઉપરાંતની સંખ્યામાં છે. પ્રતિમાજી ૧૦૩૫ છે.* સમવસરણનું દહેર’ પાટસુવાળા સલવી શા, માતી? સવત ૧૩૭૫ ( ૧૩૭૯ )માં ધાન્યુ હતું. તેની પાસે પાણીનુ ટાંકું છે. મંદિરમાં પ્રતિમાજી છ તથા પગલાં ોડ ૨ છે, ટાંકાને લગતી ઉત્તર ખાજી તરસ ગેાખલા ૩માં પ્રતિમાજી ૬, પગલાં જોડ ૧ છે. ઉત્તરદા ખારણે ગાખલા ૪માં પ્રતિમાજી ૫ તથા પગલાં જોડ ૮ છે. આ દહેરાના ઉગમણે આારણે મેખલા ૪માં પ્રતિમાજી છે. દક્ષિણ ખારણે આખલા પમાં પ્રતિમાજી ” છે. પગલાં જોડ ર તથા આથમણે ખારણે ગેાખલા ૪માં પ્રતિમાજી ૫, પગલાં જોડ ૧ છે.× ॥ संवत् १४१४ वर्षे वैशाख शु. १० गुरौ संघपति देसलसुत संघपति समरा, समरा सगरा सं. सालिग, सा. साजन, सिंहाभ्याम् कारापितं प्रतिष्ठितं श्रीक सूरिशिष्यो श्रीदेवगुप्तसूरिभिः शुभं भवतु ॥ આવી જ રીતે સીમંધર પ્રભુજીના મંદિરમાં પણ જે વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે તે પણ શ્રાવકશ્રાવિકાની મૂર્તિ છે. તેમાં આટલું વંચાય છે. 66 ૧૩૭૧ મહા શુ. ૧૪ સામ.” પછી શ્રાવકશ્રાવિકાનાં નામ છે. * આ સહસ્રકૂટના મંદિરમાં ૧૭૧૦ માં સુપ્રસિદ્ધ મહેાપાધ્યાય શ્રી વિનયવિજયજી મણિએ પ્રતિષ્ઠા કરાવી છે. ત્યાં લેખ છે જેના અન્તિમ ભાગ આ પ્રમાણે છે. “ ×× × शिष्योपाध्याय श्रीविनय विजयगणिभिः प्रतिष्ठितं श्रीरस्तु श्री शत्रुंजय महातीर्थ कार्यकर पंडित श्री शान्तिविजयग. देवविजयग. मेघविजयग. साहाय्यतः લિમિË××× " × અત્યારનું આ સમવસરણનું મંદિર તેા સ. ૧૭૯૪ માં પરન્તુ મંદિરમાં જે ત્રણ પરિકર છે તે પ્રાચીન છે અને તેમાં જુદા ૧૩૨૭; ૧૩૭૫ અને ૧૩૭૯ એટલે કાં તા આ પરિકર અહીં ખીજેથી આવ્યાં હાય અથવા તો આ મદિરજીમાં પાછળથી ફેરફાર થયા હેાય. અન્યાઞા લેખ છે, જુદા લેખા છે. સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૭૭: [ શી સજય ચમુખનું દહેજે શ્રી પુંડરીકજીના દેરાસરના પગથીયા પાસે ઉત્તર તરફ ચામુખજીનું દહેરું છે. આ દહેરુ છેલ્લી ભમતીના છેડે, પુંડરીકજીના દહેરે જતાં પહેલાં આવે છે. તે ગંધારીયાવાળાનું બનાવેલું છે. મેડા ઉપર ચેમુખજી વગેરે પાષાણની પ્રતિમાજી ૭. આ દહેરાનું પશ્ચિમ તરફનું બારણું પૂરીને તેમાં હાલ પૂજા-આંગીને સામાન રાખવામાં આવે છે. અહીં રૂપાનાં પંચતીરથ તથા સિદ્ધચક્ર છે. પ્રતિમાજી ૮, રૂપાની પ્રતિમાજી ૭, રૂપાનાં સિદ્ધચક્ર ૬, ધાતુના સિદ્ધચક ૩ અને અષ્ટમંગલિક ૧ છે. આની પાસે જ એક ખાલી દહેરું છે. આ દહેરું મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે. તેમાં પ્રતિમાજી નથી તેથી તેમાં ઉપરની આંગીના હમેશના દાગીના રખાય છે. શ્રી ગધારીઆના મુખજીના દહેરની ફરતી જમણી તરફથી ડાબી તરફ સુધી દહેરીઓ ૧૬, ગોખલા ૨, સર્વપ્રતિમા ૬૭, પગલાં જેડ ૩ તથા દહેરા ૧માં ચાવીસ તીર્થંકરદેવની પરમપૂજ્ય માતાઓની પુત્ર સહિત મૂર્તિઓ છે. રાયણવૃક્ષના ખૂણાથી તે ચૌદરતનના દહેરા સુધી દહેરી ૧૦, ગોખલા ૩, પ્રતિમાજી ૩૩, વિજય શેઠ અને વિજયા શેઠાણુની મૂતિ ગોખલામાં, તથા આરસ પહાણની વીશી ૨ છે. ચૌદ રતનના દહેરાથી તે ઠેઠ શ્રી પુંડરીકસ્વામીના દહેરાના ખૂણા સુધી દહેરી ર૬માં પ્રતિમાજી લ્ય, ધાતુનાં સિદ્ધચક્ર ૧, પગલાં જડ ૧, દેવીની મૂર્તિ ૧, વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિ, તથા ગોખલા ૧માં સાધુની મૂર્તિ ૩ છે. શ્રી સીમંધરસ્વામી ભગવાનના દહેરાસર ફરતી દહેરી તથા દહેરાં તેમજ ગેખલા વિગેરેની વિંગત– ગેખલે ૧ઃ શ્રી સીમંધરસવામી ભગવાનના દહેરાની પાછળ અજમેરવાળાએ બંધાવેલ પ્રતિમાજી ૨ છે. સુરતવાળા શેઠ ભૂખણદાસ જગજીવનદાસે સંવત ૧૯૨૦ માં બંધાવેલું દહેરું, ૧ઃ મુલનાયકજી શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૪ છે. શા. મંગળજીએ સંવત ૧૮૧૦માં બંધાવેલી દહેરી ૧ઃ મૂલનાયક શ્રી પપ્રભુજી, પ્રતિમાજી ૪ છે. સાંકળીબાઈનું દહેરું ૧૯મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન, પ્રતિમાજી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું દહેરુ ૧, પ્રતિમાજી ૧૭ છે. સંવત ૧૮૨૬માં બંધાવેલી દહેરી ૧માં પ્રતિમાજી ૫ છે. દહેરી ૧૦ શ્રી ગૌતમસ્વામીજી વગેરે પ્રતિમાજી ૫ તથા પગલાં જોડ ૧ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૭૮ : [ જૈન તને - દહેરી એક પગલાં જોડ ૩ છે. દહેરી ૧ શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિમાજી ૫ છે. દક્ષિણ તરફના બારણાની શ્રી આદિનાથજી ભગવાનની દહેરી ૧ પ્રતિમાજી ૨ પગલાં જેડ ૧ છે. પાંચભાઈના દહેરાને લગતી ઊગમણી તરફ દહેરી ૧, અમદાવાદનાં બાઈ ઉજમબાઈ સ્થાપિત પ્રતિમાજી ૩ છે. અમદાવાદવાળા બાજરીયાનું દહેરૂ ૧, પ્રતિમાજી ૧૫ છે. બાજરીયાના દહેરા કરતાં દહેરા-દહેરીઓની વિગત સંવત ૧૮૭૩ માં બંધાવેલી દહેરી ૧, પ્રતિમાજી ૭ છે. સુરતવાળા શેઠ જગન્નાથદાસ લાલદાણે સંવત ૧૮૨૬ માં બંધાવેલું દહેશ ૧ મુલનાયક શ્રી શાંતિનાથ ભગવાન પ્રતિમાજી ૯ છે. તેની પાછળ સંવત ૧૮૨૪ માં બંધાવેલી દહેરી ૧, તેમાં પ્રતિમાજી ૮, પગલાં જેડ ૫, ભાણા લીંબડીવાળા પ્રતિષ્ઠિત પ્રતિમાજી ૮ છે. પશ્ચિમ બારણે મેરુશિખરની રચનાવાળા દહેરામાં પ્રતિમાજી ૧૨ છે. નવા આદીશ્વરજીના દહેરાની ઉત્તર તરફના બારણાની આસપાસ હરી ૨, ઉગમણી તરફની દહેરીમાં પ્રતિમાજી ૭, પશ્ચિમ તરફની દહેરી ૧, સંવત ૧૮૧૦ ભાણા વિસ્તાએ બંધાવેલી, કુલનાયક શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૧ છે. ચેકમાં દાદાજીનાં પગલાં જેડ ૧ છે. પાસે દહેરી ૧ શ્રી પાર્શ્વનાથજીની, પ્રતિમાજી ૩ છે. પાસે પાદુકાની છત્રી ૧ માં પગલાં જેડ૧ છે. પાસે દહેરી ૧ માં પ્રતિમાજી ૩ પગલાં જેડ ૪ છે. પાસે ચેતરા ઉપર પગલાં જેડ ૩૪ છે, નવા આદીશ્વરજીના ઉગમણે બારણે દહેરી ૧ પ્રતિમાજી ૫ છે. દક્ષિણ બારણા તરફ ચામુખની છત્રી ૩, પ્રતિમાજી ૧૨ છે. સહસકૂટના દહેરાના એસારમાં ગેખલા , ઉગમણા તથા દક્ષિણ તરફ પ્રતિમાજી ૨ છે. સહસકૂટની દક્ષિણ તરફ સંવત ૧૮૧૦ માં બંધાવેલી દહેરી ૧. મૂલનાયકજી, શ્રી આદિનાથ ભગવાન પ્રતિમાજી ૫ છે. એ દહેરાની પાસે શ્રી રામચંદ્રજીની મૂતિ તથા તળે પગલાં જેડ ૨ તથા દેવીની મૂર્તિ ૧ છે. તેની પાસે મુખજીની છત્રી ૨, તેની પ્રતિમાજી ૮ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૭૯ : સહસ્રકૂટની આથમણી તરફ દહેરી ૧ પ્રતિમાજી ૩ છે. એ હેરાને લગતા ગૈાખલા ૭ માં પ્રતિમાજી ૬ પગલાં જોડ ૧૧ છે. સહસ્રટની પાસે કુસલખાઇના ચામુખજીનુ દહેરુ પ્રતિમાજી ૬ છે. એ દહેરા ફરતા ગોખલા ૮ માં પ્રતિમાજી ૧૫ છે. શ્રી શત્રુંજય શ્રી રાયણપગલાનું દેહરૂ પશ્ચિમ તરફ રાયણપગલાનું દહેરૂ છે, આ પગલાં દાદાજી શ્રી આદીશ્વર ભગવાનનાં છે. શ્રી ઋષભદેવજી ભગવાન દીક્ષા લીધા પછી-પૂવ નવાણુ' વાર આવી આ તીર્થાધિરાજ ઉપર સમવસર્યા છે તે આ ઠેકાણે જ. આ ગિરિરાજની જેમ આ રાયણ પણ પ્રાયઃ શાશ્વત ગણાય છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સ`વત ૧૫૮૭ માં વૈશાક વદ ૬ ના દિવસે પધરાવેલા છે. આરસની કમાનદાર નકસીવાળી સુદર દહેરી છે. અંદર ભીંતે સુદર આરસપહાણમાં સુશેાભિત દેખાય તે રીતે સમેતશિખરજી આળેખેલ છે જે અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઇએ કરાવેલ છે. અહાર મજુમાં જ નાના મેારની મુતિ ચુનાની છે. રાયણ વૃક્ષની નીચે એ ચાતરા ઉપર, વચમાં ઘુમટીએની અંદર, છૂટા પગલાં, ચૌમુખજી ૧૮, છૂટી પ્રતિમાજી ૨૫, કુલ પ્રતિમાજી છર તથા પગલાં જોડ ૧૮૨ છે. રાયણ પગલાંના દહેરાની જમણી તરફ નિમિવનિમ તથા પાંચ પાંડવાની દહેરી છે તથા બીજી દેરીઓ પણ છે. ગણધર મદિર શ્રી આદિનાથજીના દહેરાની ડાખી તરફ ગણધર પગલાન દહેરૂ છે. આ દહેરૂં મુલનાયકજીના દહેરાની ડાબી બાજુ પર છે. તેમાં ચેાવીશ પ્રભુજીના કુલ ગણધર ચૌદસે ખાવનની પાદુકા જોડી દહેરામાં એક પરસાળ બાંધી તે ઉપર સ્થાપેલ છે. ચાવીસ પ્રભુજીનાં પગલાં જોડી પણ સ્થાપેલ છે. તે સિવાય પ્રતિમાજી ૮, તથા પગલાં જોડ ૨૪ છે. ચાદરતનનું દહેરૂ જેમાં સુંદર એક જ સરખા આકારની ભવ્ય ૧૪ મૂર્તિઓ છે. ગણધર પગલાંના દહેરાની તથા ચૌઢરતનના દહેરાની વચ્ચે ચૌમુખજીની ઘુમટી ૧ માં પ્રતિમાજી ૪ છે, સંપઇજિનનું દહેરૂ, આ દહેરામાં વતમાન ચેાવીશી અને વીશીના પ્રભુના ( ભરતક્ષેત્રે ૨૪, મહાવિદેહે ૨૦) ખિએ પધરાવેલા છે. આ દહેરાને મૂળાજીના મંડપવાળું દહેરૂં કહે છે. આ દહેરામાં ખ'ડિત ખિ`મનું ભાયરૂ' છે. પ્રતિમાજી ૪૪ છે, મુલાજીના મંડપના ઉત્તર મારણે ગેાખલા ૩ માં પ્રતિમાજી ૩ છે. સામા પાણીના ટાંકા ઉપર પગલા જોડ ૧૨ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૮૦ : [ જૈન તીર્થોને સમેતશિખરજીનું દહેરૂં આ દહેરાને સળીવાળી જાળી ચારે બાજુ ભીડને બારણા મૂક્યાં છે. અહીં વીસ પ્રભુજીની પ્રતિમા તથા નીચે પગલા સ્થાપન કર્યા છે. પ્રતિમાજી ૨૬, પગલા જોડ ૨૦. ત્રણ ભમતીની વિગતઝ દાદાને પ્રદક્ષિણની મોટી ત્રણ ભમતીમાં કુલ દહેરી ૨૩૪ થાય છે. ઉપર લખ્યા પ્રમાણે રતનપોળના દહેરાં દહેરીએ ઉપરાંત મહાન પૂર્વાચાર્યોની કેટલીક પ્રતિમાઓ તેમજ અર્વાચીન સમયના મહાન્ વિદ્વાન ધર્મધુરંધર ન્યાયાબેનિધિ શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી ઉર્ફે આત્મારામજી મહારાજની ભવ્ય મનહર પ્રતિમા છે. ચોરાશી વીશી સુધી જેમનાં નામનાં ગુણગ્રામ થશે એવા વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિઓ, શ્રી ગૌતમસ્વામીજીની, સર્પ મયૂરની, શ્રી રામચંદ્રજીની, પ્રતાપર્વત દેવીઓની મતિ વગેરે રતનપોળમાં છે, તેમનાં દર્શન થાય છે તેમજ ભાંયરામાં ખંડિત થયેલી પ્રતિમાજી વગેરે ઘણું જોવાનું મળે છે. તેમજ જ્યાં ફૂલવાળા બેસે છે તેની પાછળ નહાવાની સુંદર જગ્યા છે, ત્યાં યાત્રાળુઓનાં કપડાં વગેરેની દેખરેખ રાખનાર ચેકીને બંદોબસ્ત છે. કેસરસુખડને ભંડાર પણ ત્યાં જ આવેલ હોવાથી તે નિમિત્તના પૈસા નાખનારને સુગમ પડે છે. * ત્રણ પ્રદક્ષિણે આ પ્રમાણે છે. ૧. શ્રી ભૂલનાયકજી આદીશ્વર દાદાના દર્શન કરી, મંદિર બહારની દહેરીઓ તથા શ્રી નવા આદેશ્વરજી; સહસ્ત્રકૂટ મંદિર તથ મૂલ મંદિરની દેહરી, રાયણ પગલે, મૂલમંદિરની દેહરીઓ, મૂલમંદિરની પાછળની તથા બાજુની દેરીઓ, અને સીમંધર સ્વામિ તથા મૂલમંદિરની બહારની દેરીઓ, વગેરેનાં દર્શન કરી રંગમંડપમાં આવી મૂલનાયકજીના દર્શન કરે. ૨. નવા આદીશ્વરજીનાં તથા નવા આદીશ્વરજીના મંદિરની બહાર પાસે જ પાદુકાઓ અને પાંચ ભાયાના મંદિરની પાસે જે નાનો રસ્તે જાય છે ત્યાંથી મેરૂ ગિરિરાજ, દેહરીએ, સમેતશિખરજી, ગુરૂપાદુકાઓ, અનુક્રમે રાયણુ પગલે દર્શન કરી, ત્યાંથી સામે ગણધર પગલે; દેહરીઓ ત્યાંથી સહસ્ત્રફણુ પાર્શ્વનાથજીનાં દર્શન કરી રંગમંડપમાં આવે અને દાદાનાં દર્શન કરે. ૩. ત્યાંથી પાંચ ભાયાનું મંદિર, બાજીરીયાનું મંદિર, શ્રી નેમિનાથજીનું મંદિર ત્યાંથી દક્ષિણ તરફની બધી દેહરીઓ; વીશ વિહરમાન; અષ્ટાપદજી, ત્યાંથી બધી દેહરીઓ; રાયણની ત્રણ પ્રદક્ષિણું તથા રાયણ પગલે ચૈત્યવંદન, નભી વિનમી. ચૌદરતન ત્યાંથી ઉત્તર તરફની દરેક દેરીએ; ચૌમુખ શાંતિનાથજી અને પુડરીક સ્વામિજી વંદન કરી રંગ મંડપમાં અને પછી મૂલ સંભારામાં ચૈત્યવંદન કરે. આ રીતે આ મેટી કુંકના ભૂલનાયક, તીર્થાધિરાજનાં દર્શન થાય છે. - દરેક મહાનુભાવ મુમુક્ષુઓએ હાથ જોડી દરેક મંદિરો અને દહેરીઓમાં “ વિના” બેલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જયની જયતળેટી : એક દશ્ય શત્રુ જય ઉપર રથયાત્રાનો વરઘોડો ચડાવવામાં આવે છે તે સમયનું એક દશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મુખ્ય જિનાલયનું ભવ્ય દશ્ય મોતીશા શેઠની ટુંકનો મુખ્ય જિનપ્રાસા રાયણ પગલાંની દેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૮૧ : શ્રી શત્રુંજય વાઘણુ પિળની અંદરથી રતનપળ સુધીના દહેરા-દહેરી પ્રતિમા–પાદુકાની એકંદર સંખ્યાને કઠે નીચે મુજબ વિમળવશી. દહેરાં દહેરી પાદુકા જોડી ૩૪, ૨૯ ૨૦૯ પ્રતિમા ૧૧૩૪ ૩૧૭ રતનપોળ દહેરાં ૨૬ ૨૩૪ . પાદુકા જેડ પ્રતિમા ૧૨૧ ૧૩૯૪ ૧૬૬૭ : . નરશી કેશવજી દહેરાં ૨ દેહરી ૭૦ કુલ પ્રતિમા ૭૦૦ પાદુકા જોડી. ૨. મોટી ટૂંક-દાદાની ટુંકમાં એકંદર ૬૦ દહેરાં, ર૯૩ દહેરીએ ૪૭૬૬ પ્રભુની પ્રતિમાજી છે. તેમાં નરસી કેશવજીના ઉમેરતાં પ્રતિમાજી ૫૪૬૬ થાય છે, દહેરાં દર, દહેરી ૩૬૩ થાય છે, પગલાં જડ ૧૮૭૩ થાય છે. અહીં દરેક સ્થાને જે પ્રતિમાજી તથા પાદુકા વગેરે આપ્યાં છે તે અનુમા નથી છે; કરણકે દરેક દેરીઓમાં પ્રતિમાજી વધ્યાં જાય છે એટલે જે કાંઈ વધઘટ થઈ હોય; અને ભૂલથી કઈ મંદિર, દેહરી રહી ગયેલ હોય એ પણ બનવા જોગ છે. આપણાં તે દરેક જિનબિંબને ભાવથી ત્રિકાલ ક્રોડે વાર વદન હે. નરશી કેશવજીની ટુંકને વહીવટ ધણી પતે કરે છે. દાદાની ટુંકને વહીવટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. આખા તીર્થની તથા તીર્થભૂમિની દેખરેખ એ સુપ્રસિધ્ધ પેઢી બાહોશ મુનીમના સાથ તળે સંખ્યાબંધ મહેતા, નેકરે, સીપાઈઓ, ઈન્સ્પેકટર આદિ દ્વારા ઉત્તમ પ્રકારે કરે છે. મોતીશા શેઠની ટુંક રામપળથી બહાર નીકળતાં શેડે દૂર જતાં નવ ટુંકમાં જવાને રસ્તે-બારી આવે છે. તેમાં સૌથી પહેલાં શેઠ મોતીશા'ની ટુંક આવે છે. • આપણે જે મોટી ટુકનું વર્ણન વાંચી ગયા તે ટુંકની સામે જ-એક બીજી ગિરિરાજનું શિખર છે. ત્યાં અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ અઢળક ધન ખચ હેમાવસી બંધાવી હતી. એક વાર હેમાભાઈ શેઠ નવી બંધાતી પિતાના ટ્રકનું નિરીક્ષણ કરવા આવેલા હતા. આ વખતે મુંબઈના ધર્મવીર, દાનવીર અને કર્મવીર શેઠ મેતીશાપણ યાત્રાથે આવેલા હતા. તેઓ પણ શેઠ હેમાભાઈ સાથે ટૂંક જેવા આવેલા/બ તેમણે સામે જ મોટી ટુંક જોઈ અને પહાડનાં બને શિખરને અલગ પાડનાર ખાઈ જઈ. તેમને થયું કે આ ખાઈ પુરાવી નાખી હોય તે બન્ને ૧. મોતીશા શેઠે મુંબઈમાં ભાયખાલાનું મંદિર બંધાવ્યું, અગાશીમાં મંદિર બંધાયું અને બીજી પણ ઘણું મંદિર બંધાવ્યાં છે.' ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય : ૮૨ : [ જૈન તીર્થોને શિખરે જોડાઈ જાય અને એક સુંદર દેવનગર બની શકે. આ વાત તેમણે પોતાના મિત્ર શેઠ હેમાભાઈ, શેઠ હઠીસિંધુ વગેરેને કરી, મિત્રોએ આ વાત તદ્દન અશક્ય બતાવી તેમજ પૂર્વે થયેલા મોટા મોટા રાજા-મહારાજાઓ અને શ્રીમંતે પણ આ કામ કરાવી શક્યા નથી પછી તમારાથી કેવી રીતે બની શકશે? પણ શેઠ મોતીચંદ મક્કમ વિચારના હતા હિન્દ અને હિન્દ બહાર ધમધોકાર તેમને વ્યાપાર ચાલતે અને ધનની કમી ન હતી. તેમણે કહ્યું મારે ત્યાં સિસાની પાર્ટી અને સાકરના કેથળા છે તેનાથી આ ઊંડી ખાઈ ભરી દઈ ઉપર નલિની ગુલ્મ વિમાનના આકારનું સુંદર મંદિર બંધાવવું છે. શેઠે પિતાના વચન પ્રમાણે ચાર વર્ષના ભગીરથ પ્રયત્ન પછી અઢળક ધન ખર્ચ તે ખાડે પુરાવી દીધું. અને વિ. સં. ૧૮૯૨ માં મંદિરનું ખાતમુહર્ત કર્યું. તેમની ઈચ્છા હતી કે મારા હાથે જ પ્રતિષ્ઠા કરું પણ ભાવિના ગર્ભમાં શું છે તે કોણ જાણી શકે તેમ હતું? શેઠના મંદિરજીની આસપાસ અમદાવાદવાળા શેઠ હઠીસિંહ કેસરીસિંહ, અમરચંદ દમણીએ, મોતીશા શેઠના દિવાન શેઠ પ્રતાપમલ્લજીએ શેઠના મામા, શેઠ વીરચંદ ભાઇચંદ ધોલેરાવાળા, પારેખ કીકાભાઈ, ફૂલચંદ, નાનજી ચીનાઈ, ગગલબાઇ, પ્રેમચંદ રંગજી, તારાચંદ નથુ, જેઠા નવલશા શેઠ કરમચંદ પ્રેમચંદ, પારેખ સ્વરૂપચંદ હેમચંદ, જેચંદ પારેખ વગેરેના મળીને મોટાં સેળ દહેરાસર તે જ વખતે બંધાયાં હતા. મંદિરની પ્રતિષ્ઠા પહેલાં જ શેઠ મોતીશા સ્વર્ગવાસી થયા. ત્યારબાદ તેમના પુત્ર ખીમચંદશેઠ મેટ સંઘ લઈને સિદ્ધાચલજી આવ્યા. કહે છે કે આ વખતે બીજા બાવન સંઘવીઓ સાથે હતા. સં. ૧૮૯૩ ના મહા વદિ બીજે આ ભવ્ય મંદિરમાં શ્રી રાષભદેવ પ્રભુની પ્રતિષ્ઠા થઈ તે વખતને અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિવિધાન ઉત્સવ બહુ જ રમણીય અને દર્શનીય હતું. ત્યાર પછી આ અપૂર્વ ઉત્સવ પાલીતાણે થયા નથી એમ જનતા કહે છે. મેતીશા શેઠના આ ઉત્સવને કવિરાજશ્રી વીરવિજયજીએ મોતીશાહશેઠનાં ઢાળીયાં બનાવી અમર કરેલ છે. આ મંદિર ત્રણ માળનું સુંદર અને વિશાલ છે. ટુંકને ફરતો વિશાલ, ચાર કઠાવાળો કેટ છે. બે બાજુ પળ બનાવી વચે એક બારી મૂકેલી છે જેને રસ્તે સીધે મટી ટુંક તરફ જાય છે. ૧. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ ના મહા વદિ બીજે શેઠના સુપુત્ર ખીમચંદ ભાઈના હાથે મૂલનાયક શ્રી કષભદેવજી છે. આ સિવાયને તે વખતના બનેલાં ૧૫ મેટા મંદિરોને પરિચય નીચે પ્રમાણે છે. ૨. શ્રી પુંડરીકસ્વામીનું દેહ શેઠે જ બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા પણ ૧૮૯૩ માં જ થઈ છે. ૩. ધર્મનાથ પ્રભુજીનું દેહ-અમદાવાદના દાનવીર શેઠ હઠીસિંહ કેસરીસિગે બંધાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૮૩ : શ્રી શત્રુંજય ૪. ધમનાથજીનું મંદિર -મોતીશા શેઠના દિવાન અમરચંદ દિવાને આ મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં મળનાયકની ભીતે માણેક રતનના બે સાથીયા જડેલા છે. ૫. ચામુખનું દેહ–મતીશા શેઠના મામા શેઠ પ્રતાપમહલ જોઈતારામે આ મદિર બંધાવ્યું છે. ૬. ચામુખનું દહેજ–-ધોલેરાવાળા શેઠ વીરચંદભાઈએ આ મંદિર બંધાવ્યું છે. ૭. રાષભદેવનું મંદિર--વાવાળા પારેખ કીકાભાઈ વજેચંદે આ મંદિર બંધાવ્યું છે. ૮. ચૌમુખજીનું દેહ-માંગરોળવાળા નાનજી ચીનાઈએ બંધાવ્યું છે. ૯ શ્રી પ્રભુનું દેહરું--અમદાવાદવાળા ગુલાલને આ મંદિર બંધાવ્યું છે. ૧૦. , , પાટણવાળા શેઠ પ્રેમચંદે બંધાવ્યું છે. ૧૧. પાર્શ્વનાથજીનું દહે-સુરતવાળા શેઠ તારાચંદ નથુભાઈએ બંધાવ્યું છે. ૧૨. ગણધર પગલાંનું દેહરુ સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદે બંધાવ્યું છે. ૧૩ સહસ્ત્રકૂટનું દેહ--મુબઈવાળા શેઠ જેઠાભાઈ નવલાશાહે આ મદિર બંધાવ્યું છે. ૧૪. શ્રી પ્રભુનું દેહ–આ મંદિર કરમચંદ પ્રેમચરે બંધાવ્યું છે. તેઓ દિવાન અમરચંદજી દમણના કાકા થતાં હતા. ૧૫. શ્રી પ્રભુજીનું દેહ––ખંભાતવાળા પારેખ સ્વરૂપહેમચદે આ મંદિર બંધાવ્યું ૧૬ શ્રી પ્રભુજીનું દેરાસર-પાટણવાળા શેઠ જેચંદભાઈ પારેખે આ મંદિર બંધાવ્યું. આ રીતે આ ટુંકમાં કુલ ૧૬ મોટા મંદિરે ગોળ રાઉન્ડમાં આવેલા છે. તેની ફરતી ૧૨૩ દેરીઓ છે. આથી આખી ટુંક બહુ જ મનોહર અને દર્શનીય લાગે છે. આ ટુંકમાં વચલી બારીમાં નાકે એક ગોખલામાં તપાગચ્છાધિરાજ મહાપ્રતાપી ૧. જેમણે અમદાવાદમાં હઠીભાઈની વાડીનું પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું છે તેમજ ત્યાં પણ મુલનાયક શ્રી ધર્મનાથ પ્રભુજી છે. આ મંદિરમાં સુંદર કારણ અને ઉત્તમ શિલ્પ છે. અમદાવાદમાં આ એક બહુ જ દર્શનીય અને પ્રસિદ્ધ મંદિર ગણાય છે. આ સિવાય તેમણે ઘણાંયે જીનમંદિર અને ધર્મશાળાઓ બંધાવી છે. ૨. આ શેઠજીએ ગિરિરાજ નીચે જતાં તલાટીમાં ડાબી બાજુને મંડપ બંધાવ્યો છે. ૩. તેમણે મુંબઈમાં પાયધુની પર સુપ્રસિદ્ધ ગોડીજીની ચાલી અને ગેડીજીનું મંદિર બંધાવવામાં ઘણો જ સારો સહયોગ આપ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૪: શ્રી મૂલચંદજી મહારાજની ભવ્ય મૂર્તિ ખિરાજમાન છે. તેમજ મૂળ મ`દિરની ડાબી તરફ એક સુંદર દેરીમાં તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના પટ્ટધર મહાપ્રતાપી બાલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયકમળસૂરીશ્વરજીની મૂર્તિ છે. તેમની પાસે જ તેમના પટ્ટધર આ. શ્રી વિજયકૈસરસૂરિજીની મૂર્તિ છે. [ જૈન તીર્થાંના અંદર એક કું'ડ છે. ખારીએથી તે એક વાવ જેવા દેખાય છે. કુ’ડના છેડા તરફ કિલ્લાની આથે ગાળાની અધિષ્ઠાયિકા કુંતાસર દેવીની મૂર્તિ છે. આ સિવાય આ ટુંકમાં રાયણ પગલાં છે, ગણધર પગલાં પણ છે તેમજ ઘણાં મદિરામાં મદિરા બંધાવનાર શેઠ–શેઠાણીએની મૂર્તિ છે. મેાતીશા શેઠ અને શેઠાણીની મૂર્તિ પણ સરસ છે. આલાભાઇની ટુંક ઊર્ફે આલાવસી આ ટુક ભાવનગર પાસેના પુરાતન ગાઘામદનિવાસી શેઠ દ્વીપચ’ભાઇ કલ્યાણજીએ સ’. ૧૮૯૩માં લાખા રૂપિયા ખર્ચીને અંધાવેલ છે. ટુકને ક્રૂરતા વિશાલ કાટ છે, દીપચંદ શેઠનું... માલ્યાવસ્થાનુ નામ ખાલાભાઈ હતુ. માટા થવા છતાંયે તેઓ ખાલ્યાવસ્થાના નામથી જ પ્રસિદ્ધ રહ્યા. આ ટુંકમાં નીચે પ્રમાણે મદિરા છે ૧. શ્રી ઋષભદેવજીનુ' મંદિર-શેઠ બાલાભાઈએ ૧૮૯૩માં બંધાવ્યું છે, ૨. પુંડરીકજીનુ :મદિર "" 39 39 ૧ ‘સિદ્ધાચળનુ’ વર્ણન’ નામના પુસ્તકમાં આ મહાપુરૂષની મૂર્તિને પરિચય નીચે પ્રમાણે આપેલ છે. “ વચલી ખારીમાં નાર્ક એક ગેાખ કાચના બારણાની છે. તેમાં ચંદ્રકુલશિરાભૂષણ મહાપ્રતાપવંત ગણિ મહારાજ શ્રી મુક્તિવિજયજી ઊર્ફે મૂલચંદ્રજી મહા રાજની આખેબ મૂર્તિ પધરાવી છે. આ મુનિરાજ આખા ગુજરાત-કાઠિયાવાડના ભવ્ય વાના મહાન ઉપકારી શાસનદ્ધિ પમાડનારા શુદ્ધ સવિઘ્ન, અઠંગ વિદ્વાન્ સ. ૧૯૪૫ માં થઇ ગયા છે. તે મુનિરાજ વૃદ્ધિચંદ્રજી, નીતિવિજયજી અને આત્મારામજી મહારાજના મોટા ગુરુભાઇ હતા. 99 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિદ્ધાચળનું વર્ણન, પૃ. ૮૯ ) તેમના સમયમાં જૈન શાસનના તેઓ રાજા ગણાતા હતા. સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે પણ તેમને અંજિલ આપતાં “મુકિતગણિ સંપ્રતિ રાજા” તુ ગૌરવભયુ ́ માન આપ્યું છે. સ. ૧૯૪૫ માં એમનું સ્વર્કીંગમન થયું. ૨ અહીંના ખાડા કુંતાસરના ખાડા એવા નામથી પ્રસિદ્ધ હતા એટલે તેના અધિદાયકને અહીં મેસાર્યાં છે. ૩ આ બાલાભાઇ શેઠે મુંબઇમાં પાયની ઉપર ગાડીજીની વિશાલ ચાલી અને ગાડીજીનુ` મંદિર ખ'ધાયુ' તેમાં સારા સહયોગ આપ્યા હતા. www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ : ૫: શ્રી શત્રુંજય ૩. ચૌમુખજીનુ મદિર–સ. ૧૯૦૮માં મુંબઈવાળા શેઠ તેરુચ ખુશાલદાસે અધાવ્યું છે. ૪. વાસુપૂજ્યજીનુ મંદિર-સ. ૧૯૧૬માં કપડણવ’જવાળા શેઠ મીઠાભાઇ ગુલામદે અંધાવ્યુ છે. ૫. શ્રી પ્રભુજીનુ* મદિર-ઇલારવાળા માનદચંદ્ર વીરજીએ આ મન્દિર ખંધાવ્યુ છે. ૬. શ્રી પ્રભુજીનુ મંદિર મદિર પુનાવાળાએ બધાવ્યુ છે. અદ્ભુત-આદિનાથજીનું મંદિર આખા ગિરિરાજ ઉપર આ એક અદ્ભુત વિશાલ સ્મૃતિ છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઉં’ચી છે અને એક ઘુટણથી ખીજા ઘુંટણ સુધીમાં ૧૪૫ ફૂટ પહેાળી છે. ઉપરની ટુંકને મથાળે પાણેાસે પગથિયાં ઊંચે આ મંદિર આવે છે. જેમાં ૧૬૮૬ માં ધરમદાસ શેઠે શ્રી ઋષભદેવ પ્રભુની પાંચસે ધનુષ્યની કાયાના નમુનાના પ્રમાણમાં ડુંગરમાંથી જ મૂર્તિ કાતરાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ કરાવેલ છે. આ મદિર કરતા કાટ હમણાજ કરાવી લીધેા છે. આ દેહરાથી ગિરિરાજનાં બધા ઉત્તગ શિખરા જિનમદિરની ધ્વજાએથી વિભૂષિત દેખાય છે. લગભગ આખા ગિરિરાજનું અપૂર્વ દશ્ય આપણને અહીથી બહુ જ સરસ દેખાય છે. દેવનગરનું દર્શન અહીં પૂરેપૂરું થાય છે. આ વિશાલ જિનમૂર્તિને કેટલાક લેકે અદબદજી પણ કહેતા. આ મૂર્તિને મસ્તકે પૂજા કરવા નીસરણી રાખેલી છે. અને મૂલનાયકજીની પ્રાતિષ્ઠાના દિવસે વૈશાખ વદિ ને દિવસે નવાંગ પ્રક્ષાલ, પૂજા આદિ બહુ જ સુંદર રીતે થાય છે. આ ઋષભદેવ પ્રભુની મૂતિ હું જ અદ્દભુત અને દર્શનીય છે. પ્રેમચંદ માદીની ટુક ઊર્ફે પ્રેમાવસી આ ૧ટુક ધાવનાર શેઠ અમદાવાદના નિવાસી હતા. સં. ૧૮૩૭માં સઘ લઇ પાલીતાણે આવ્યા હતા. ગિરિરાજના ઉપર મદિરા અધાતા જોયાં અને સાથે જ હાથી પેાળમાં નવાં મદિર ધાવવાની બધી પણ વાંચી. તેમની ઇચ્છા ગિરિરાજના ઊંચા શિખર પર ટુંક અધાવવાની હોવાથી મરૂદેવા ટુંક ઉપર સુંદર ટુંક મધાવી અને ૧૮૪૩માં સંઘ લઇ પુન: આવ્યા અને પ્રતિષ્ઠા કરી. આ ટુકમાં મેટાં સાત મશિ અને બીજી અનેક (૫૧) નાની નાની દેરી છે. ૧. ઋષભદેવનુ દહેરુ-મેાદી પ્રેમચંદ લવજીએ ૧૮૪૩માં પ્રતિષ્ઠા કરી. ૨. શ્રી પુંડરીક સ્વામિનું દેરું "" 99 ૩. સહુસ્રØા પાર્શ્વનાથજીનું મંદિર—સુરતવાળા શેઠ રતનચંદ ઝવેરચંદે આ ,, ૧. આ ટુકમાં પ્રીરંગી શહેનશાહતનું માન મેળવનાર દવાળા શેઠ હીરાચંદ રાયકરણે ૧૮૬૦માં શ્રી શાન્તિનાથ પ્રભુનુ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી હતી. ( શત્રુજય પ્રકાશ પૃ. ૧૦૬) 7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [જેન તને મંદિર બંધાવ્યું છે. આ આખું મંદિર આરસનું બનાવેલું છે. આ મંદિરમાં આરસના બે ગોખલા સામસામે છે. તે આબુ પરના વસ્તુપાલ તેજપાલની વહુઓ દેરાણી જેઠાણીના ગેખલાના અનુકરણ રૂપે સુંદર કેરણીવાળા બનાવ્યા છે. સં. ૧૮૬૦ માં બનેલ છે. અહીં સહસ્ત્રફણ પાશ્વનાથજીની સુંદર મૂર્તિઓ છે જે ખાસ દર્શનીય છે. ૪. સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું મંદિર – સં. ૧૮૬૦માં સુરતવાળા ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદે બંધાવ્યું છે. ૫. શ્રી પ્રભુજીનું મંદિર-- પાલણપુરવાળા મોદીએ બંધાવ્યું છે. ૬. શ્રી ચંદ્રપ્રભુનું મંદિર--મહુવાના નીમા શ્રાવકેએ ૧૮૬૦ માં બંધાવ્યું છે. ૭. શ્રી પ્રભુનું મંદિર--રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલું છે. આ સિવાય ગણધર પગલાં પણ સેંકડોની સંખ્યામાં છે. લગભગ ૧૪૫ર જેડી પગલાં છે. ટુકને ફરતા કોટ છે. આ આખી ટંકને આધ્યાર અમદાવાદ માંડવીની પળમાં નાગજી ભુધરની પિળનિવાસી શેઠ પુંજાલાલભાઈ નગીનદાસે હજાર રૂપિયા ખર્ચીને હમણાં જ કરાવ્યો છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભરીને ઉદારતાથી આ શુભ કાર્ય કરાવ્યું છે જેને શિલાલેખ પણ છે. પ્રેમચંદ મોદીની દુકના કેટના બહારના ચેકમાં એક કુંડ આવેલ છે તે કુંડના નીચાણના ભાગ પાસે એક ઓરડીમાં ખોડીયાર માતાનું ચમત્કારી સ્થાનક છે, શેઠ કુટુમ્બના કેટલાએક જૈને અહીં બાધા ઉતારવા આવે છે. ચોમાસાના દિવસોમાં પાણીથી કુંડ ભરાઈ જાય છે છતાં ય દેવીનું સ્થાનક વગેરે તેમનું તેમજ રહે છે. હેમાભાઈની ટુંક ઊર્ફે હેમાવસી અમદાવાદના નગરશેઠ કુટુમ્બના નબીરા દાનવીર, ધર્મવીર અને કર્મવીર નગરશેઠ હેમાભાઈએ આ ટુંક બંધાવી છે. - મેગલકુલતિલક સમ્રાટ અકબરને પ્રતિબંધ આપનાર જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સમયમાં આ તીર્થ ધિરાજ તેઓશ્રીને સેંપાયે અને તેના વહીવટની સત્તા અમદાવાદના નગરશેઠ શાન્તિદાસને એંપાઈ ત્યારથી ગિરિરાજને વહીવટ નગરશેઠ કુટુમ્બ જ સંભાળતું હતું. એજ નગરશેઠ શાંતિદાસના પૌત્રના પૌત્ર શેઠ હિમાભાઈએ સં. ૧૮૮૨ માં આ ટુંક બંધાવી અને સં. ૧૮૮૬ માં મુલનાયક શ્રી અજિતનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. નગરશેઠ હેમાભાઈનું જીવન પરમાર્થી અને પૂર્ણ ધર્મપ્રેમી હતું. તેઓ દાનવીર અને પરમસેવાભાવી હતા. તેમણે હેમાવસી બધાવ્યા ઉપરાંત ગિરિરાજની નીચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૮૭ : શ્રી શત્રુંજય જય તળાટી બંધાવી અને હેમાભાઈને વડે પણ તેમને જ બંધાવેલું છે. બીજી ધર્મશાળાઓ અને મંદિરની પ્રતિષ્ઠાઓ પણ તેમણે કરાવી છે. અમદાવાદમાં હીમાભાઈ ઈન્સ્ટીટ્યુ (પુસ્તકાલય) સંગ્રહસ્થાન, સીવીલ હોસ્પીટલ, વનોકયુલર સાઈટી, ગુજરાત કેલેજ વગેરેમાં દાન આપ્યું છે. આ નગરશેઠે અમદાવાદની પાંજરાપોળને પોતાના રાચરડા ગામની ઉપજમાંથી ભાગ આપ શરૂ કર્યો. માતર, સરખેજ, નરોડાના મંદિરની પ્રતિષ્ઠા તેમણે કરેલી; ઉમરાળામાં મંદિર બંધાવ્યું; ગિરનાર ઉપર ડાં પગથિયાં બંધાવેલાં. માતર, પેથાપુર, ઉમરાળા, ગુંદી, સરખેજ, નેસડા વગેરે સ્થાનમાં ધર્મશાળાઓ બંધાવી છે. આ શેઠે આ ટુંક બંધાવી છે. તેમાં ૪ મોટા દહેરાં અને ૪૩ દેરીઓ છે. ૧ અજિતનાથજીનું મંદિર ૧૮૮૬માં નગરશેઠ હેમાભાઈવખતચંદ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરી. ૨ પુંડરીકાજીનું મંદિર છે » » ૩ ચૌમુખજીનું મંદિર છે ” » » ” ૪ ચૌમુખજીનું મંદિર સં. ૧૮૮૮ માં શેઠ સાકરચંદ પ્રેમચંદે બંધાવ્યું. પળની બહાર બે બાજુ બે નાના કુંડ આવેલા છે. બાજુમાં પૂજારીની એરડી છે. ઉજમબાઈની ટૂંક ઊકે ઉજમવસી અમદાવાદના નગરશેઠ વખતચંદ શેઠના પુત્રી અર્થાત્ હેમાભાઈ નગરશેઠના બહેન અને હેમાભાઈ શેઠના પુત્ર નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ થતાં હેવાથી ઉજમફઈ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ છે. તેમજ સુપ્રસિધ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના ઉપદેશથી અમદાવાદમાં વાઘણપોળમાંની પ્રસિધ્ધ ઉજમફઈની ધર્મશાળા પણ તેમની જ બંધાવેલી છે અને અષ્ટાપદજીના મંદિરમાં પણ તેમણે જ નંદીશ્વર દ્વીપનું મંદિર બંધાવ્યું છે. આ જ ઉજમફઈએ ગિરિરાજ ઉપર ઉજમવસી બંધાવી છે. આ ટુંકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા મંદિરમાં સત્તાવન ચૌમુખજીની રચના છે. સત્તાવન શિખરે જુદા જુદા નામથી ઓળખાય છે. રચના બહુ જ ભવ્ય, આકર્ષક અને મને હર છે. આ ટુંકમાં ત્રણ મંદિર અને બે દેરીઓ છે. ૧. નંદીશ્વરદ્વીપનું મંદિર ઉજમ શેઠાણીએ સં ૧૮૯૩ માં બંધાવ્યું. ૨. કુંથુનાથ પ્રભુજીનું મંદિર–૧૮૪૩ માં શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું છે. ૩. શ્રી શાન્તિનાથ પ્રભુનું મંદિર શેઠાણ પરસનબાઈએ બંધાવ્યું છે. આ ટુંકમાં મંદિરે થઈ શકે તેવી જગ્યા છે. સાકરચંદ પ્રેમચંદની ટુંક યાને સાકરસી અમદાવાદવાળા શેઠ વખતચંદ પ્રેમચંદ, સાકરચંદ પ્રેમચંદ વગેરે ૧૮૮૮ માં શત્રુંજયને સંઘ લઈને આવ્યા ત્યારે જ ટુંક બંધાવાનું શરૂ થયું, જેમાં શેઠ મગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને નભાઈ કરમચંદ તથા લલુભાઈ જમનાદાસનાં દેહરા પણ બંધાવા માંડ્યાં હતાં. આ ટુંકમાં ૧૮ટ્સ માં સાકરચંદ શેઠે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ ટુંક સાકરસી તરીકે જ પ્રસિદ્ધ છે. તેમાં ત્રણ દેહરા અને એકવીશ દેરીઓ છે. ૧ ચિંતામણી પાર્શ્વનાથનું દેહરું શેઠ સાકરચંદ પ્રેમચંદ ૧૮૯૩માં પ્રતિષ્ઠા કરી પંચ ધાતુની સુંદર શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ૨ પદ્મપ્રભુજીનું મંદિર ૧૮૯૩ માં શેઠ લલુભાઈ જમનાદાસે પ્રતિષ્ઠા કરી ૩ પદ્મપ્રભુજીનું મંદિર ૧૮૯ માં શેઠ મિનભાઈ કરમચંદે પ્રતિષ્ઠા કરાવી. છીપાવસહી આ ટુંક સં. ૧૭૧ માં ભાવસાર (છીપ) જેનેએ બંધાવી છે. યદ્યપિ આ ટૂંક નાની છે છતાં ય જૈન સંઘ કે ઉદાર અને મહાન છે, જે અનેક જાતિઓ અને ઉપજાતિઓથી ભરેલે છે છતાંય દરેકને એક સરખે જ આદર અને માન આપે છે. આ ટુકમાં ત્રણે દહેરાં અને ચાર દેરીઓ છે. ૧. રાષભદેવજીનું મંદિર–૧૭૮૧ માં છીપા જૈનોએ આ મંદિર બંધાવ્યું છે. ૨. શ્રી પ્રભુનું દેહરૂં–સં ૧૭૯૮માં બંધાયું છે. આ મંદિર સાકરસીના ગઢ જોડે જ આવેલું છે. ૩. શ્રી નેમનાથ પ્રભુજીનું મંદિર–સં ૧૭૯૪ માં શા હરખચંદ શિવચંદે બંધાવ્યું છે. છીપાવસીમાં નેમનાથ ભગવાનના દેરા પાસે રાયણ આગળની છ દેરીમાં છેલ્લી એક દેરીમાં અજિતનાથજી અને બીજી દેરીમાં શાંતિનાથ પ્રભુની પ્રતિમાઓ છે. કહે છે કે પ્રાચીન કાલમાં આ બન્ને દેરીઓ સામસામે હતી પરંતુ શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય શ્રી નંદિષેણુજીએ અજિતશાંતિ તવ બનાવ્યું તે વખતે બન્ને દેરીઓ એક સાથે લાઈનમાં થઇ ગઈ પરંતુ મિ. કેરડીયા પોતાની એક બુકમાં આ કથાને નિષેધ કરતાં લખે છે કે “શ્રી અજિતનાથ ભગવાન સિધ્ધગિરિ ઉપર ચાતુમાસ પધાયા ત્યારે રાયણ પાસે થઈ “ભદ્રકગિરિ શૃંગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી તથા છૂટક જમીન પર સ્થિર થયા. ઇન્દ્રમહારાજે અહીં એક ભવ્ય પ્રાસાદ બંધાવ્યું. પ્રભુજી જ્યાં કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બાંધી. - બાદમાં ઘણા સમય પછી સળમાં શાંતિનાથ ભગવાન (૧પરપપ૭૭૭) ચાતુ. મોસ ઉપરના સ્થાને જ પધાયા. ચાતુમાસ બાદ જ્યાં શાંતિનાથ પ્રભુજી કાઉસ્સધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બનાવી. આ બન્ને દેરીઓ સામસામે હતી. યાત્રિકોને દર્શન કરતાં અગવડ પડતી–આશાતના થતી, શ્રી નદિષેણ મુનિજીએ અજિતશાંતિ બનાવી બને દેરીએ એક લાઈનમાં થઈ ગઈ આ બન્ને દેરીઓ હાલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય છ ગાઉની પ્રદક્ષિણામાં આવતી ચિલ્લણ તલાવડી પાસે જોડાજોડ છે.” આ જ બને દેરીઓ પ્રાચીન અજિતનાથ અને શાંતિનાથની છે એમ સમજવાનું છે. પાંડવોનું દેહ ચૌમુખજીની ટુંકની પાછળની બારી પાસે આ દેહરું આવેલું છે. તેમાં બે દેહરાં છે. બન્નેનાં જુદાં પાકાં કંપાઉન્ડ છે. મૂળ મંદિરમાં પબાસણ ઉપર પાંચ પાંડની પાંચ ઊભી સુંદર મૂર્તિઓ છે. પડખે ગોખમાં કુન્તામાતાની મૂર્તિ છે. તેની સામેના ગેખમાં દ્રૌપદીની મૂર્તિ છે. આ સ્થાન ઘણું પ્રાચીન છે. બીજું તેની પાછળ સહસ્ત્રકૂટનું મંદિર છે. આ મંદિર સં. ૧૮૬૦મા સુરતવાળા શેઠ ખુબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તેમાં પ્રતિમા ૧૦૨૪ સહસ્ત્ર ફૂટ પથ્થરમાં આવેલી છે. ભીંતને ઓથારે પુરુષાકારે ચૌદરાજલકનું આરસનું બનાવેલું સુંદર ચિત્ર છે બીજી તરફ સમવસરણ તથા સિધ્ધચક્રજીની રચના આરસપહાણ પર છે જે ખાસ દર્શનીય છે. ચૌમુખજીની ટૂંક શત્રુંજયગિરિરાજના ઊંચા શિખર ઉપર આ ટુક આવેલી હેવાથી દૂરથી દેખાય છે. ગિરિરાજ ઉપરને ઊંચામાં ઊંચે આ ભાગ છે. અહી અમદાવાદવાળા શેઠ સદા સમજીએ સં. ૧૯૭૫માં ભવ્ય અને ઉત્તગ જિનમંદિર બનાવ્યું. ચૌમુખજીના મંદિરમાં વિશાલ કદનાં ચાર ભવ્ય જિનબિંબ છે જેનાં દર્શન થતાં આત્મા પુલકિત બને છે. આ ટુંકમાં અગિયાર દેહરાં અને ૭૪ દેરીઓ છે. - ઝાષભદેવજી ચૌમુખનું દેહરું અમદાવાળા શેઠ સદા સમજીએ સં ૧૬૭૫માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી. ૨. પુંડરીક સ્વામીનું દહેજે ૩. સહસ્ત્રફૂટનું દેહરુ અમદાવાવાદવાળા શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું. ૪. શાન્તિનાથજીનું દેહ સં. ૧૯૭૫ શેઠ સુંદરદાસ રતનજીએ બંધાવ્યું. ૫. શાન્તિનાથજીનું દેહ, ૬. પાશ્વનાથજીનું દહેરૂં–સં. ૧૮૫૬માં પ્રતિષ્ઠા થઈ. ૭. પાર્શ્વનાથજીનું દહેરૂં–સં. ૧૬૭૫માં ખીમજી સમજીએ પ્રતિષ્ઠા કરાવી. ૮. શાન્તિનાથજીનું દહેરૂ–સં. ૧૯૭૫માં અમદાવાદવાળાએ બંધાવ્યું. આ મંદિરમાં ત્રણસો વીશ મૂર્તિઓ એક પત્થરમાં છે. છીપાવસહી માટે એક બીજો ઉલલેખ મળે છે કે આ ટુંકમાં સં. ૧૬૬૮ માં મંદિરો હતાં. મને એમ લાગે છે કે આ વસ્તુ અન્ય ઐતિહાસિક પ્રમાણુની અપેક્ષા રાખે છે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૯૦ : [ જૈન તીર્થના ૯. શ્રી સીમંધરસ્વામીનુ` મઢિર્—૧૭૮૪ અમદાવાદવાળા કરમચંદ હીરાચં દે મધાવ્યું. ૧૦. શ્રી પ્રભુનુ મંદિરઅજમેરવાળા ધનરૂપમલજીએ બધાવ્યું. ૧૧. અજિતનાથનુ` મદિર-ભણુસાલીકમલસીસેના અમદાવાદવાળાએ બધા વ્યું છે. આ ટુંકની બહારના વિભાગને ખરતરવસી કહે છે. ખરતરવસહી | ચામુખજીની ટુકના આ બહારના ભાગ છે. જો હનુમાનજી Jદ્વારથી નવ ટુંકમાં જઇએ તેા પ્રથમ અહીં અવાય છે. તેમાં નીચે પ્રમાણે દેહરાં છે. ૧. સુમતિનાથજીનુ દહેરૂ —સ'. ૧૮૯૩માં સુદામાદવાળા માણુ હરખચંદ્રજી ગુલેચ્છાએ મધાવ્યુ` છે. ૨. સભવનાથજીનું દેહરૂ —સ’. ૧૮૯૩માં ખાણુ પ્રતાપસિ’હજી દુગડે બધાવેલું છે. ૨. ઋષભદેવજીનુ હેર્સ, ખાણુ ઇન્દ્રચંદજી નીહાલચંદજીએ ૧૮૯૧માં ખાવ્યું છે. ૪. ચંદ્રપ્રભુજીનુ' હેર્’—સ’. ૧૮૯૩માં હાલાકડીવાળાએ અંધાવ્યું. અહી'થી આગળ જુદાં જુદાં મદિરા આવે છે. ૧. મરૂદેવીનું મંદિર—-પ્રાચીન મદિર છે. નરશી કેશવજીની ટુક. ૧-અભિનંદન પ્રભુનું દહેરૂ —શેઠ નરશી કેશવજીએ સ. ૧૯૨૧માં અંજનશલાકા પ્રતિષ્ઠાદિ કરાવ્યાં છે. કહે છે કે અહીંની પ્રતિષ્ઠા સમયનું મુહુર્ત ખરાબર ન હતું. આના પરિણામે હુજારા માણસ મૃત્યુના મુખમાં હેમાયાં. આ પ્રસ`ગને જનતા “ કેસવજી નાયકને કેર ”ના નામથી ઓળખે છે. શેઠજી એ પ્રથમ તે એક મદિર બંધાવ્યું હતું અને વિશાલ છૂટી જગા રાખી હતી, પરન્તુ તેમના પૌત્ર જેઠુભાઈના કાર્યભાર સમયે મુનિમજી વલ્લભજી વસ્તાએ છુટી જગામાં ધીમે ધીમે મૂળ દેહરાને ફરતી ભમતીની દેરીએ બધાવી, સામે જ શ્રી પુંડરીકસ્વામીનું મંદિર બંધાવ્યું. ૧. ચામુખજનુ દેહરૂ —સ. ૧૭૯૧માં કનિવાસી વેલુખાઇએ બંધાવ્યું. * શત્રુંજયપ્રકાશ પૃ. ૧૧માં ખરતરવસહીના પરિચય વિદ્વાન લેખક્કે નીચે પ્રમાણે આપ્યા છે.—આ પ્રમાણે શત્રુ ંજયનું આખું શિખર દેવદરાથી પથરાઇ જવા લાગ્યું. તે જોઈને ખરતરગચ્છી ભાઇઓએ ચામુખજીની ટુંકમાં જે ભાગ પડતર હતા ત્યાં ખરતરવસહી આંધવાના નિશ્ચય કરીને મુર્શીદાબાદવાળા ખાડ્યુ હરખચંદ ગુલેચ્છા તથા બાલુચરવાળા પ્રતાપસિહજી દુગડ વગેરેએ જિનાલયેા બંધાવવામાં માંડ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૯૧ ઃ શ્રી શત્રુંજય ૧. ચંદ્રપ્રભુનુ—સ’. ૧૮૮૫ ખાણુ હરખચ’ધ્રુજી ગુલેચ્છાએ ખધાવ્યુ છે. ૧. અજિતનાથજીનુ લખનારવાળા શેઠ કાલિદાસ ચુનીલાલે સ. ૧૮૮૮માં મધાવ્યું છે. ૧. કુંથુનાથજીનું હહેરૂ—સં. ૧૮૮૭માં શેઠ હિમ્મતલાલ લુણીયાએ બધાવ્યું. ૧. શ્રી શાન્તિનાથજીનું મંદિર—આ મંદિર બહુ જ પ્રાચીન કહેવાય છે. કહે છે કે આ મદિર જૈન રાજા સમ્રાટ સંપ્રતિએ બધાવ્યું છે. ત્યારપછી અનેક જીર્ણદ્વારા થયા છે. હુમણાં તે વિલાયતી રગેથી ચિત્રકામ કરાવી તેની પ્રાચીનતા છુપાવી દીધી છે. અહીં ગિરિરાજનાં મંદિરનું વર્ણન ઉપર પૂરું` થાય છે. તીરાજને ફરતા અંદરના માટે કિલ્લા અહીં આવે છે તે ચામુખજીની ટુકમાં જવાના પ્રથમ દરવાજો પણ અહી જ શરૂ થાય છે. માટી ટુકની જેમ અહી' પણ ચાકીપહેરી બેસે છે. યાત્રાળુ પાસેથી શસ્ત્ર-છત્રી, લાકડા-માજા વિગેરે લઈ હયે છે ને તેને માટી ટુકે માથ્વી દે છે. આ દરવાજાના કાટની રાંગે થઈને એક સીધે રસ્તે અદ્દભૂતજીના દહેરા પાસે નીકળે છે. ' આ રસ્તે જતાં પ્રથમ જ જળથી ભરેલે એક કુંડ આવે છે, જેને વલ્લભ કુંડ' કહે છે. આ કુંડ નરશી કેશવજી તરફથી મુનિમજી વલ્લભજી વસ્તાએ બંધાવેલ છે. ત્યાંથી પછી આગળ જતાં દરવાજામાં થઇ શસ્ત્રાદિ મૂકીને મંદિરજીમાં જવાય છે. અહી' કિલ્લાના છેડા ઉપર અંગારશા પીરની કબર છે. જૈન મદિરામાં કયાંક કયાંક આવી આશ્ચય કારી વસ્તુએ દેખાય છે. પશુ કહે છે કે મુસલમાનેાના હુમલાથી ખચવા આ સ્થાન બનાવેલુ છે. આ સ'ખ'ધીની દંતકથા ગુલાબચંદ કારડીયાએ પ્રકાશિત મૂકયાની વાત મળી છે. આવી રીતે નવે ટુકનું સંક્ષિપ્ત વર્ણન મને મળ્યું તે પ્રમાણે આપ્યું છે. અહીંના ઘણા મદિરે અને ટુંકની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ચલાવે છે. આ નવે ટુંક પાતપેાતાના કિલ્લા અને દરવાજાથી સુરક્ષિત છે. દરેકના કિલ્લામાં એક એક નાની ખારી છે જેથી એક ખીજી ટુ'કમાં જઈ આવી શકાય છે અને નવા કિલ્લાને ફરતા એક બીજો મેટા કિલ્લા છે જેથી બધાની રક્ષા થાય છે. ગિરિરાજ ફરતી પ્રદક્ષિણાનુ વર્ણન ૧. શ્રી શત્રુંજય ગિરિરાજની છગાઉ, બારગાઉ, ઢાઢગાઉ વગેરેની પ્રતિક્ષણાએ છે તેમાં સૌથી પ્રથમ છ ગાઉની પ્રદક્ષિણામાં જતાં રામપેાળની ખારીથી નીકળતાં જમણી તરફ જતા રસ્તા છ ગાઉની પ્રદક્ષિણા તરફ જાય છે. ત્યાં પ્રથમ એક દેહરી આવે છે જેમાં શ્રી દેવકીજીના છ પુત્રની કાઉસગ્ગીયા મૂર્તિ છે; તે અહીં ગિરિરાજ ઉપર મેલ્લે પધાર્યા છે. ત્યાંથી આગળ જતાં નીચેના સ્થળે આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થને ૧ ઉલકા જલની દેરી. આમાં આદિનાથ ભગવાનની પાદુકા છે. મૂલમંદિરમાંથી શ્રી આદિનાથ ભગ વાનના વણનું પાણી જમીનવાટે વહેતું અહીં સુધી આવતું એમ કહેવાય છે હાલમાં તેમ નથી. બારેટે એક ખાડામાં હવણ જલ ભરે છે. યાત્રાળુઓ અહીં ચૈત્યવંદના કરે છે. –અહીંથી થોડે દૂર૨ ચિલણ તલાવડી. ચિલણ તલાવડી ઉપર શ્રી અજિતનાથ અને શાંતિનાથજીની પાદુકાઓ છે. પાસે સિધ્ધશિલા છે, તેના ઉપર સુઈને યાત્રિક સિદ્ધશિલાનું ધ્યાન ધરતા કાઉસ્સગ કરે છે. ચિલ્લણ મુનિ કે જેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા તેઓ સંઘ સહિત અત્રે આવ્યા ત્યારે યાત્રિકના તૃષા-ઉપદ્રવને શાંત કરવા લબ્ધિથી આ સ્થાન પ્રગટાવ્યું હતું. ચિલ્લણ મુનિરાજના સ્મરણરૂપે લેકે આ સ્થાનને ચિલ્લણ તલા. વડીથી સંબોધે છે. યાત્રિકો આ સ્થાને પવિત્ર થાય છે. ધ્યાન કરે છે. દુષ્કાળના સમયે પણ અહીં પાણી સુકાતું નથી. અહીં દર્શન કરી સામે દેખાતા ભાડવાના ડુંગર ઉપર જવાય છે. ભાડવાના ડુંગર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ કરોડ મુનિઓ સાથે મુક્તિ પધાર્યા હતા. દેરીની નજીકમાં એક કુંડ છે જે શેઠ ભગુભાઈ પ્રેમચંદે સુધરાવે છે. ફ. શુ. ૧૩ના દિવસે અહીની યાત્રાનું મહત્ત્વ આ પહાડની યાત્રાને માટે જ છે. ત્યાંથી યાત્રા કરી નીચે ઉતરી સિદ્ધવડની યાત્રા કરે છે. અહીં આદિનાથ ભગવાનની દેરી છે. પાણીની વાવ છે. નજીકમાં ભાતું અપાય છે. આ સ્થાને અનંત મુનિ મહાત્માઓ મુક્તિ પધાર્યા છે. ફ. શુ. ૧૩ મોટો મેળો ભરાય છે. અહીંથી પગ રસ્તે પાલીતાણા બે ગાઉ દૂર છે. યાત્રાળુઓ પગે અથવા વાહનમાં શહેરમાં જાય છે. ૨. બાર ગાઉની પ્રદક્ષિણા પાલીતાણા શહેરથી તલાટી રેડને રસ્તે કલ્યાણવિમલજીની દેરીની પાસેથી શત્રુંજી નદીએ જવાય છે. નદીના કાંઠે પાંડેરિયું ગામ છે. ત્યાં થઈ નદી ઉતરી આગળ જવાય છે. - આ રસ્તામાં પથરા, કાંટા અને કાંકરાનું પૂરેપૂરું જોર હોય છે. પ્રથમ પાંડે રીયું ગામ આવે છે. પછી ભંડારીયું ગામ આવે છે. પાલીતાણાથી ભંડારીયું ૪ થી ૫ ગાઉ દૂર છે. ભંડારીયામાં સુંદર જિનમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય વિગેરે સગવડ ડતા છે. શ્રાવકેનાં ઘર ૧૫ થી ૨૦ છે. ભાવિક છે. અહીંથી કદંબગિરિનાં મંદિર વિગેરે દેખાય છે. ભંડારીયાથી બેદાનાનેસ અઢીથી ત્રણ ગાઉ છે. બોદાના નેસમાં પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદે. શથી સુંદર ત્રણ ધર્મશાળાઓ, ઉપાશ્રય અને બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર વિગેરે બંધાયેલ છે. મલનાયક શ્રી મહાવીર પ્રભુજીની ભવ્ય મૂર્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૯૩ : શ્રી શત્રુંજય ત્યાંથી માઈલ દોઢ માઈલ દૂર તલાટી છે, ત્યાંથી ઉપર ચઢાય છે. ઉપર શત્રુ. જયાવતાર, રૈવતગિરિ અવતાર તથા શ્રી નમિનાથજીનાં ભવ્ય મંદિર છે. દુરથી આ ધવલશિખરી ઉત્તુંગ મંદિર બહુ જ આકર્ષક, રમ્ય અને મને હર લાગે છે. શ્રી નમિનાથજીના મંદિરથી ઉપર ચઢવાનું છે. ચઢાવ ઘણું કઠણ છે. ઉપર એક સુંદર ચેતરા ઉપર દેરી છે જેમાં બે જોડી પાદુકાઓ છે. કદંબગણધરની આ પાદુકાઓ છે. ગઈ ચોવીશીના બીજા નિરવાણું તીર્થકરના શ્રી કદંબગણધર ગઈ* ચેવાશીમાં ક્રોડ મુનિવરો સાથે મુક્તિ પધાર્યા હતા. આ બન્ને પાદુકાઓ પર લેખ છે. એક પાદુકાયુગલ જૂની સં. ૧૬ + ૪ ની છે. પ્રતિષ્ઠાપક તાર શશિકાનરિમિ: ગૃહસ્થનું નામ પણ છે પરન્તુ વંચાતું નથી. બીજી પાદુકાયુગલ સં. ૨૮૬૩ * * * ૩ત્તમચંદ x x x પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી વંચાતુ. ઉતરતી વખતે વાવડી પ્લેટ તરફ જવું. ત્યાં પણ સુંદર જિનમંદિર અને નૂતન બનતી સેંકડો જિનમૂર્તિઓ તથા ગુરુમૂર્તિઓ પણ છે. ભેયર વિગેરેમાં પણ દર્શનીય જિનમૂર્તિઓ છે. પ્રતિષ્ઠા અંજનશલાકા બાકી છે. આ આખા તીર્થની વ્યવસ્થા શ્રી શેઠ જિનદાસ ધરમદાસની પેઢી કરે છે. તલાટીએ ભાતું અપાય છે. પેઢીની વ્યવસ્થા સારી છે. યાત્રિકોને માટે ભેજનશાળા વગેરેની સગવડ સારી છે. કદંબગિરિથી અઢીથી માઈલ દૂર ચોક છે. ત્યાં વિશાલ ધર્મશાળા છે. ત્યાં નજીકમાં હસ્તગીરિ તીર્થની ટેકરી છે. પહાડ ના છતાં ચઢાવ કઠણ છે. શ્રી કદંબગિરિરાજને શોભાવવાનું, સુંદર મંદિરેથી અલંકૃત કરવાનું અને તેની સારી પ્રસિધ્ધ, મહાભ્ય પ્રસરાવવાનું માન પૂ. પા, આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરિજી મહારાજને ઘટે છે. તેમણે ભગીરથ શ્રમ લઈ તીર્થોધ્ધાર કરાવ્યું છે અને જંગલમાં મંગલ વર્તાવ્યું છે. હસ્તગિરિ કદંબગિરિથી એક ગાઉ ચાક ગામ આવે છે. અહીં સરકારી થાણું છે. ગામના પાદરે ભગવતી શત્રજયી નદી વહે છે. નદી ઓળંગી સામે કાંઠે બે માઈલના ચઢવાને હસ્તગિરિ પહાડ છે. અહીં ચક્રવતી રાજષ ભરત મહારાજા અનશન કરી ક્ષે પધાર્યા છે. તેમજ તેમને હાથી પણ અનશન કરી અહીં સ્વર્ગે સિધાવેલ છે તેથી * ગઈ ચોવીશીના અંતિમ તીર્થકર શ્રી સંપ્રતિ જિનદેવના ગણધર કદંબ મુનિ એક કોડ મુનિવરો સાથે અનશન કરી અહીં મોક્ષે પધાર્યા છે એ બીજે સ્થાને ઉલ્લેખ મળે છે. શ્રી શત્રુંજયગિરિરાજના ૧૦૮ નામોમાં આ શિખરનું નામ છે. કદંબગિરિ, શ્રી શત્રુંજયગિરીરાજનું એક શિખર જ છે. આ શિખર પણ સજીવ છે. અનેક રસ, વનસ્પતિઓ અને સિદ્ધિઓનું સ્થાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને હસ્તગિરિ તીર્થ પ્રસિધ્ધ છે. ઉપર સુંદર દેરી છે. તેમાં પાદુકા છે, આ સ્થાન ઘણું જ પવિત્ર છે. ચેક ગામમાં સુંદર જિનમંદિર, વિશાલ ધર્મશાળા વિગેરે છે. વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી કરે છે. અહીથી જાળીયા થઈ ગિરિરાજની પ્રદક્ષિણા દેતા પાલીતાણા જવાય છે. ૩ ભાઠી વીરડાની દેરી શત્રુંજી નદીની પાગ પાલીતાણાથી શ્રી શત્રુંજય રોડ ઉપર જતાં નહાર બિડીંગની પાસે બે રસ્તા નીકળે છે. એક રસ્તે તલાટી જાય છે અને બીજો રસ્તે સીધે શત્રુંજી નદી તરફ જાય છે. અહીંથી બે ગાઉ દૂર શત્રુંજયી નદી છે. તેમાં ન્હાઈ, પવિત્ર થઈ ઉપર જતાં પ્રથમ એક દેરી આવે છે જેમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. ત્યાં થઈ આગળ ઉપર જતાં અધે રસ્તે એક દેહરી અને વિસામે છે. ત્યાં એક કુંડ છે. આ કુંડને વિસામો રાધનપુરવાળાએ બંધાવેલ છે. અહીં દર્શન કરી ઉપર દાદાની ટૂંકમાં જવાય છે. નદી પાસે એક પાણીની પરબ બેસે છે તેને ભાડીનેવીરડો કહેવામાં આવે છે. ૪ રોહીશાળાની પાગ– ( છ ગાઉની પ્રદક્ષિણાવાળા રરતે એટલે કે રામપળની બારીએથી રહીશાળાની પાગે જવાય છે તેમજ શત્રુંજી નદીવાળા રસ્તેથી આગળ જતાં રહીશાળાની માગ આવે છે. નજીકમાં ગામ છે. ત્યાં સડકને કિનારે વિશાલ ધર્મશાળા તથા જિનમંદિર છે. આ નૂતન ભવ્ય જીન મંદિર અને સુંદર ધર્મશાલા વગેરે પૂ. પા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી જ તૈયાર થયેલ છે. અહીંની વ્યવસ્થાપણે શેઠ જી. પેઢી કરે છે. ત્યાંથી અર્ધ પણે માઈલ દૂર તલાટી છે. ત્યાં ભાતું અપાય છે. ઉપર દેરી છે. એક કંડ છે. દર્શન કરી ઉપર જવાય છે. ૫ ઘેટીની પાગ મોટી ટુકની બહાર નીકળી નવ ટંકના રસ્તે જતાં સીધે સન્મુખ રસ્તે કિલ્લાની ૧ અહીંથી નીચે ઉતર્યા પછી આદપર આવે છે ત્યાંથી દૂર ઘેટી ગામ છે. ત્યાં દેહરાસર ઉપાશ્રય છે ત્યાં શ્રાવકેનાં ઘર છે ઘેટી ગામ ઘણું પ્રાચીન છે. પહેલા અહીંથી પણ ઉપર ચઢાતું હતું મહાપ્રભાવિક આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ પહેલાં અહીંથી ઉપર ચઢ્યા હતાં. તેમજ વર્તમાન યુગમાં અહીં પ્રથમ ઉદ્ધાર જાવડશાહે કરાવ્યો હતો. ત્યાર પછી જુદા જુદા સમયે ઉદ્ધાર થતા જ આવ્યા છે. પાલીતાણાથી દસ ગાઉ દૂર છાપરીયાલી ગામ છે જે ભાવનગરના મહારાજાએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભેટ આવેલું છે ત્યાં પેઢી તરફથી સુંદર પાંજરાપોળ ચાલે છે. ત્યાં પાસે ટેકરી ઉપર એક દેહરી છે તેમાં પ્રતિમાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] શ્રી શત્રુંજય બારીમાંથી બહાર નીકળી આગળ નીચે ઉતરવાનું છે. વચમાં એક દેરી આવે છે જેમાં વીશ પ્રભુના ચરણકમલ છે–પાદુકાઓ છે. પાસે જ વિસામે છે. અહી ત્રાષભદેવ પ્રભુ પ્રથમ પધાર્યા હતા. ત્યાંથી નીચે ઉતરી આગળ જતાં ગિરિાજના છેડા ઉપર સુંદર જાળીવાળી દેરી છે, જેમાં શ્રીવીશ પ્રભુની પાદુકાઓ છે. અહીં દર્શન કરી ઉપર જઈ દાદાના દર્શન પૂજન વગેરે કરે તેને બે યાત્રા થાય છે. ૬ દેઢ ગાઉની પ્રદક્ષિણું રામપળની બારીથી બહારના ભાગમાં કિલ્લાની કેરના બાજુના તેથી ફરતાં, કિલ્લાનાં દરેક મંદિરની પ્રદક્ષિણ તથા નવે ટુંકને ફરી બહારની બારીથી હનુમાન ધાર આવી દાદાની ટુંકમાં જઈ દાદાના દર્શન કરે છે તેને દેઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે. સિધ્ધગિરિની યાત્રાએ આવનાર દરેક યાત્રાળુ શત્રુંજયી નદી, દેઢ ગાઉની પ્રદક્ષિણા, ઘેટીની યાત્રા, રોહીશાળાના પાનની યાત્રા, છ ગાઉ અને બાર ગાઉ વિગેરેની યાત્રાને લાભ અવશ્ય ચે છે. અને આટલી યાત્રા કરે ત્યારે જ યાત્રા પૂર્ણ થઈ એમ મનાય છે. આ સિવાય શત્રુજય ગિરિરાજની પંચતીર્થની પણ યાત્રા અવશ્ય કરવા યોગ્ય છે. તેનાં મુખ્ય ગામો નીચે મુજબ છે-નીચે આપેલાં દરેક ગામમાં શ્રાવકેના ઘર, સુંદર મન્દિર અને ધર્મશાલાઓ છે. તેમાં તળાજા, મહુવા અને ઘોઘા તીર્થસ્થાન છે. પાલીતાણેથી જેશર, છાપરીઆળી, મહુવા, દાઠા, તળાજા, ત્રાપજ, તણસા, ઘોઘા, ભાવનગર, વરતેજ અને શિહોર થઈ પાછા પાલીતાણા અવાય છે. બધે સ્થાને જવાને વાહને પાલીતાણેથી જ મળે છે. (મહુવા અને તળાજા, ઘેઘા વગેરેનું વર્ણન આગળ આવે છે. ) શ્રી શત્રુંજય તીર્થ સંબંધી કેટલીક પવિત્ર વસ્તુઓની ઓળખાણ અને તેને અદ્દભૂત મહિમા. રાજાની (રાયણું વૃક્ષ) અને તેની નીચે રહેલાં પ્રભુનાં ચરણ. આ રાયણનું વૃક્ષ શ્રી કષભદેવજી ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. ભગવાન અહીં નવાણું પૂર્વ વાર સમવસર્યા છે. ચોરાશી લાખ વર્ષનું એક પૂવગઃ તેને ચોરાશી લાખે ગુણતાં આવે તે પૂર્વ એવા પૂર્વ નવ્વાણુંવાર શ્રી રાષભદેવજી ભગવાન અહીં પધાર્યા હતા. આથી આ રાયણ તીર્થની તુલ્ય વંદ્ય છે. તેને પત્ર, ફળ તથા શાખા ઉપર દેવતાઓને વાસ હોવાથી પ્રમાદથી તે તેડવા કે છેદવા નહી. - જ્યારે કઈ સંઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણું દે છે ત્યારે જે તે રાયણે તેના ઉપર હર્ષથી દૂધ વષવે છે તો તે ઉભય લેકમાં સુખી થાય છે. જે તેની શુધ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે તો તે રાવપ્નમાં આવી સર્વ શુભાશુભ કહી દે છે. વળી તેની આદર સહિત પૂજા કરવાથી ભૂત, વૈતાલ, શાકિની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જય : ૯ર ઃ [ જૈન તીર્થાના રાક્ષસ પ્રમુખના ગમે તેવા વળગાડ જતા રહે છે તથા બીજા વિકાર પણ થઈ શકતા નથી. એ ઉત્તમ વૃક્ષના પત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલા હાય તે તેને આદર સર્હુિત લઇ આવી જીવની જેમ સાચવવા. એના જળનું સિંચન કરવાથી સર્વ વિઘ્નની શાંતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે દોસ્તી બાંધે છે તે અને અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકુંપિકા છે. શ્રધ્ધા સહિત અઠ્ઠમ તપના આરાધનથી કાઇ ભાગ્યવાન્ પુરુષ તેના રસ મેળવી શકે છે. જે રસની ગંધ માત્રથી લાઢું સુવર્ણ થઇ જાય છે. એક રાજાદની જ જો પ્રસન્ન હેાય તે ખીજી શાની જરૂર છે? શ્રી શત્રુંજયા નદી. સૌરાષ્ટ્ર દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અનત સુકૃતનું સ્થાન એવું શત્રુંજય નામે મહાતી છે. એનાં દર્શીન, સ્પન, શ્રવણુ અને સ્તવનથી પણુ પાપના લાપ થઈ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં તથા મેાક્ષનાં સુખ આપે છે. તેના જેવું ત્રણ લેાકને પાવન કરનારું કોઇપણુ ખીજું તી નથી. એ મહાતીની દક્ષિણ ખાજીએ પ્રભાવિક જલથી પૂર્ણ શત્રુજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હાવાથી તેની મહાપવિત્ર છે અને ગંગા દસના દ્રવ્ય જળના લથી પણ અધિક લદાતા છે. તેમાં સ્નાન કરવાથી સકલ પાપ ધાવાઈ જાય છે. ( અત્ર યાદ રાખવું કે જૈનેતરની જેમ જૈનોએ ડુબાડુખ કરી અનુપયેાગે સ્નાન કરવાનું નથી પણુ કિનારે એસી પાણી ગળીને સ્નાન કરવાનું છે). શ્રી શત્રુંજય મહાતીર્થની તે જાણે વેલી હાય તેવી શેાલે છે. તે ગંગા નદીની જેમ પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃત્યના સ્થાનરૂપ, અનેક ઉત્તમ દ્રડાવડે પ્રભાવશાળી અને અનેક આશ્ચય ઉત્પન્ન કરનારી છે. શત્રુંજયા, જાહ્નવી, પુંડરિકણી, પાપકષા, તીર્થભૂમિ, હુંસા એવા અનેક અભિધાના( નામેા )થી તે પ્રખ્યાત છે. તેમાં કદબગિર અને પુડિનેકિરિ નામના શિખરની મધ્યમાં કમલ નામના એક મહાપ્રભાવક કહ છે. તેના જલવડે માટીનો પિંડ કરી જો નેત્ર ઉપર માંધવામાં આવે તે રતાંધળાપણું વિગેરે અનેક પ્રકારનાં નેત્રવિકારના નાશ થઇ જાય છે. વળી તે જલના પ્રભાવથી બીજા પણ ભૂત વૈતાલાકિ અન્ય દોષો દૂર થાય છે અને તેમાં જીવની ઉત્પત્તિ થતી નથી. સૂર્યધાન તથા તેમાં આવેલા સૂર્યાવર્ત અથવા સૂર્યકુંડનુ વર્ણન. શ્રી શત્ર’જય ગિરિની પૂર્વ દિશામાં નંદનવન સમાન સૂર્યોદ્યાન નામનું ઉદ્યાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૯૭ : શ્રી શત્રુંજય જેમાં સકા માં ઉપયાગી અનેક દિવ્ય ઔષધિઓ થાય છે. તેમાં નિર્માલ જલથી ભરેલા સૂર્યાવ નામના કુંડ છે તે સર્વ રોગ સંબધી પીડાના નાશ કરે છે. આ કુંડના જલના એક બિંદુ માત્રથી અઢાર પ્રકારના કાઢ દૂર થઇ જાય છે. ચંદ્રચૂડ નામે વિદ્યાધર પેાતાની પ્રિયતમા સાથે ચૈત્રી પૂર્ણિમાની શ્રી શત્રુ ંજય ગિરિરાજની યાત્રા કરીને પેાતાને અહેાભાગ્ય માનતા જતા હતા ત્યાં નજદીકમાં આ મનેાહર ઉદ્યાન જોયું. પ્રિયાની પ્રેરણાથી વિમાન નીચે ઉદ્યાનમાં તથા સૂર્યાવ કુંડમાં યથેચ્છ ક્રીડા કરી પાછાં ફરતાં તે કુંડનું પ્રભાવિક નિર્મૂલ જલ સાથે લઈ વિમાનમાં એસી ચાણ્યે. આગળ ચાલતાં માર્ગમાં એક સ્થળે નીચે દૃષ્ટિ નાખી જોતાં મહીપાળ નામે રાજાની ચતુરંગી સેનાના પડાવ જોયે, મહીપાળદેવ રાગા હતા. ઘણા માણસે તેને વીંટી વળી સેવા ચાકરી તથા ઉપચારાદિ કરતા હતા. વિદ્યાધરની સ્ત્રીએ આ કરુણ દ્રશ્ય જોઇ, યા લાવી, પ્રિયતમની આજ્ઞા મેળવી મહીપાળ ઉપર તે ચમત્કારી જલના ખિંદુ પ્રક્ષેપ્યા તે કે તરત જ તાપથી કરમાઇ ગયેલું વૃક્ષ વર્ષીયેાગે જેમ નવપલ્લવીત થઇ જાય તેમ રાજાનું શરીર ાગરહિત (નિરોગી) બની નવપલ્લવીત બની ગયું. કુષ્ટાર્દિક રાગ પલાયન થઇ જવાથી તેની કાયા દ્વિવ્ય કાંતિવાળી થઇ ગઇ. અદ્યાપિ પણ આ ઉદ્યાન તથા કુંડનેા, અને તેના જલના મહિમા સુપ્રપ્તિ છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના મુખ્ય મુખ્ય પર્વ ઉત્સવાની તિથિએ અને તેનાં કારણેા પરિશિષ્ટ ૧ ૧. કાર્તિક શુદ્ધિ ૧૫ ૨. પાષ વિ ૧૩ ૩. ફાલ્ગુન શુદિ ૮ ૪. શુદ્ધિ ૧૦ ૫. "" 19 21 99 ,, ૧૩ શ્રી ઋષભદેવજીના પુત્ર દ્રાવિડ ને વારિખિલૢ દશ ક્રોડ મુનિ વર સાથે માક્ષે ગયા. શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદે સિધ્ધિ પામ્યા. શ્રી ઋષભદેવજી આ તિથિએ પૂ ચળ પર સમવસર્યા. નવ્વાણુ વાર સિધ્ધા શ્રી ઋષભદેવજીના પાલક પુત્ર (પૌત્ર) નમિવિનમિ વિદ્યાધર બે ક્રાડ મુનિવરા સાથે સિદ્ધિપદ પામ્યા. શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્ભ અને પ્રદ્યુમ્ન સાડી આઠે ક્રાડ મુનિ સાથે આ તીના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિધ્ધિ પામ્યા. * ચેારાશી લાખને ચેારાશી લાખે ગુણવાથી એક પૂર્વી થાય. એવા નવાણુ પૂર્વ એટલે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ વખત પધાર્યાં. અહીં નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિનુ મૂળ કારણ પણ આ જ છે. ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય [ જૈન તીર્થોને ૬. , , , ૧૫ શ્રી ઋષભદેવજીના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ કોડ મુનિ સાથે આ તિથિએ અણુસણ કર્યું. ૭. ફાલ્ગન વદિ ૮ શ્રી રાષભદેવ પ્રભુનું જન્મ તથા દીક્ષા કલ્યાણક છે. તેમજ વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. ૮. ચિત્ર શુદિ ૧૫ શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિવરે સાથે સિદ્ધિપદ પામ્યા ૯ વૈશાખ સુદ ૩ શ્રી ત્રાષભદેવ ભગવંતે એ તિથિએ વષીતપનું પારણું શ્રેયાંસ કુમારના હાથે હસ્તિનાપુરમાં કર્યું હતું. કેટલેક મહાનુ ભાવો વર્ષીતપનું પારાણું અહીં આવીને કરે છે. ૧૦ વૈશાખ વદિ ૬ વિ સં. ૧૫૮૭માં અજય ગિરિરાજને સોલ ઉધાર કરાવનાર કમશાહે વર્તમાન મૂલનાયક શ્રી કષભ દેવજીની પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે. (વર્ષગાંઠ) અષાઢ શુદિ ૧૪ ચુંમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી હોવાથી આ દિવસે ઘણાં જીવે યાત્રા કરી ત્યે છે.. આ શુદિ ૧૫ પાંચ પાંડવો વીશ કેડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. પરિશિષ્ટ ૨ આ ગિરિરાજ ઉપર મુકિતપદ પ્રાપ્ત કરેલા મુખ્ય મુખ્ય મહાપુરુષનાં નામ શ્રી પુંડરિક ગણધર (શ્રી કષભસેન) પાંચ ક્રોડ મુનિવરે પાંચ પાંડ વીસ કેડ દ્રાવિડ વારિખિલ્ય દશ કોડ શાંબ પ્રદ્યુમ્ન સાડીઆઠ કેડ નમિ વિનમિ બે કોડ દંબગણધર એક ક્રોડ નારદષિ એકાણું લાખ સાથે વસુદેવની સ્ત્રીઓ પાંત્રીસ હજાર વૈદર્ભ (પ્રદ્યુમ્નની સી) ચુંમાળીસે નમિ વિદ્યાધરની પુત્રી ચર્ચા વગેરે ચેસઠ (મધુ વદિ ૧૪) સાગરમુનિ એક કેડ સાથે ભરતમુનિ પાંચ કેડ સાથે અજિતસેન સત્તર કેડ અજિતનાથ પ્રભુના સાધુએ દશ હજાર (ચૈત્રી પુનમે) આદિત્યયથા એક લાખ સાથે (ઢંકગિરિ) સોમ યશા તેર કેડ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] શ્રી શત્રુંજય શાન્તિનાથ પ્રભુજીના ચોમાસા વખતે ૧૫૨૫૫૭૭૭ મુનિવરેદમિતારિ મુનિ ચૌદ હજાર થાવસ્થા પુત્ર એક હાજર !' સેલગાચાર્ય પાંચશે સુભદ્રમુનિ સાતશે બાહુબલિના પુત્ર એક હજાર ને આઠ સંપ્રતિજિનના થાવસ્થા ગણધર એક હજાર સાથે ભરત ચક્રવતીને પાટે અસંખ્યાતા રાજાઓ પંડરીક ગણધરને પાટે ,, , પટાધર મુનિઓ રામ ને ભરત (દશરથપત્ર) ત્રણ ક્રેડ સાથે ,, ,, શ્રી સાર મુનિ એક ક્રોડ સાથે ,, , કાલિક મુનિ એક હજાર સાથે છે , ૧૫૨૫૫૭૭૭ મુનિ સાથે (સહસકમલગિરિ ) આ સિવાય જેની સાથે પરિવારની સંખ્યા કહેવામાં આવી નથી એવા ભરત પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સહિત શાંતનુ રાજા, ચંદ્રશેખર, અષભસેન જિન, દેવકીજીના છ પુત્ર (કૃષ્ણના ભાઈ), જાળી મયાળી ને ઉવયાળી (જાદવકુમાર ), સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદઋષિ, ૫ મુનિ, સાત નારદ, અધકવિષ્ણુ, ધારણી ને તેના ૧૮ કુમાર વિગેરે ઘણું ઉત્તમ જી સિદ્ધિપદ પામ્યા છે. આ ગિરિરાજ ઉપર અનંતા જીવો મોક્ષે પધાયાં છે. સિધિપદ પામ્યા છે. માટે જ કહેવાય છે કે “કાંકરે કાંકરે અનંતા સિધ્ધા ” પરિશિષ્ટ ૩ સિદ્ધગિરિનાં નવ્વાણું નામ ૧ શત્રુજ્ય ૧૧ મુક્તિનિલય (૨) ૨ બાહુબલી ૧૨ સિધ્ધાચળ (૭) ૩ મરુદેવી ૧૩ શતકૂટ ૪ પુંડરિકગિરિ (૫) ૧૪ ડંક (૧૭) ૫ રેવતગિરિ ૧૫ કદંબ (૨૦) ૬ વિમલાચલ (૧) ૧૬ કેડિનિવાસ (૧૯) (વિમળાદ્રિ) ૧૭ લેહિત (૧૯) # ૭ સિદ્ધરાજ (૮) ૮ ભગિરથ (૧૧) ૧૮ તાલધ્વજ (૨૧) : ૯ સિદ્ધક્ષેત્ર (૪) ૧૯ પુણ્યરાશિ ૧૦ સહસ્ત્રકમળ (૧૬) ૨૦ મહાબળગિરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ૨૧ દશક્તિ ૨૨ શતપત્ર ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રંકર ૨૫ મહાપીઠ ૨૬ સુરગિરિ (સુરશૈલ) ર૭ મહાગાર (મહાચળ) ૨૮ મહાનંદ. ૨૯ કમસૂડણ ૩૦ કલાસ ૩૧ પુષ્પદંત ૩ર જયંત ૩૩ આનંદ ૩૪ શ્રીપદ ૩૫ હસ્તગિરિ ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભવ્યગિરિ ૩૮ સિદ્ધશેખર (૬) ૩૯ મહાજન ૪૦ માલ્યવંત ૪૧ પૃથ્વીપીઠ ૪૨ દુઃખહર ૪૩ મુક્તિરાજ ૪૪ મણિકત ૪૫ મેચમાહધર ૪૬ કંચનગિરિ ૪૭ આનંદઘર ૪૮ પુણ્યકંદ ૪૯ જયાનંદ ૫૦ પાતાળમુળ ૫૧ વિભાસ પર વિશાળ ૫૩ જગતારણ ૫૪ અકલંક = ૧૦૦ : [જેનતીને ૫૫ અકર્મક ૫૬ મહાતીર્થ પ૭ હેમગિરિ ૫૮ અનંતશક્તિ ૫૯ પુરુષોત્તમ ૬૦ પર્વતરાજ (૧૫) ૬૧ તિરૂપ ૬૨ વિલાસભદ્ર ૬૩ સુભદ્ર ૬૪ અજરામર ૬૫ હેમંકર ૬૬ અમરકેતુ ૬૭ ગુણકદ ૬૮ સહસ્ત્રપત્ર (૧૨) ૬૯ શિવંકર ૭૦ કર્મક્ષય ૭૧ તમાકંદ ૭૨ રાજરાજેશ્વર ૭૩ ભવતારણ ૭૪ ગજચંદ્ર ૫ મહોદય ૭૬ સુરકાંત (સુરપ્રિય) ૭૭ અચળ ૭૮ અભિનંદ ૭૯ સુમતિ ૮૦ શ્રેષ્ઠ ૮૧ અભયકંદ ૮૨ ઉજ્જવળગિરિ ૮૩ મહાપા ૮૪ વિશ્વાનંદ ૮૫ વિજયભદ્ર ૮૬ ઇન્દ્રપ્રકાશ ૮૭ કપાઈવાસ ૮ મુક્તિનિકેતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૮૯ કેવળદાયક ૯૦ ચર્ચગિરિ ૯૧ અષ્ટોત્તરકૂટ ૯૨ સૌંદ ૯૩ યશેાધર ૯૪ પ્રીતિમ ડણ ૯૫ કામુકકામ (કામદાયી) ૯ સહજાનંદ ૯૭ મહેદ્રધ્વજ : ૧૦૧ : ૯૮ સર્વાર્થસિધ્ધ ૯૯ પ્રિયંકર. આ સિવાય શત્રુ જયમાહાત્મ્યમાં નીચે પ્રમાણે ખીજાં નામ પણ મલે છે. શત્રુ જય સ ંબંધી કેટલીક વધુ વિગતા છીપકવસતિ શ્રી શત્રુંજય બ્રહ્મગિરિ, નાન્તિગિરિ, શ્રેયઃપ્રદ, પ્રોપદ્યઃ સર્વકામદ, ક્ષિતિમંડળમ ડન, સહસ્રાબ્યુગિરિ, તાપસાગર, સ્વગ`ગિરિ, ઉમાશ ભુગિરિ, સ્વણગિરિ, ઉદયગિરિ, અણુ ગિરિ. પારશિષ્ટ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સીવાસેામજીની ટ્રક શત્રુજય પર છે. તે મને અમદાવાદના હતા ને ચીલડાના વ્યાપાર કરતા હતા. પછી તેઓ સુભાગ્યે ધનવાન્ થયા ને શત્રુંજય પર “ મીરાત અર્હમદી ”ના લખવા પ્રમાણે પાંચ લાખ રૂપિયા ખીચામુખ મદિર બંધાવ્યું તે ટુંક છીપાવસહી પણ કહેવાય છે. (જૈનયુગ,માઘ ૧૯૮ર,તીર્થં રાજચત્યપરિપાટ સ્તવન પૃ. ૨૨૩.) સ. ૧૮૪૪ માં શ્રી શત્રુજયનાં દહેરાં અને પ્રતિમાએ સંવત ૧૮૪૪ વર્ષ વૈસાખ શુદ ૪ શ્રી સિધ્ધાચલી ઉપરે દેહરા તથા પ્રતિમા સખ્યા સઘલે થઈને ૩૯૬૫ સઘલે થઇ તે લીખી છે. પ્રતિમા પર શ્રી આદીશ્વરજીના મૂલ ગભારા મધ્યે કાઉસગીયા સહિત ૮૦ માહિર રંગમડપે મરુદેવી માતા ભરતચક્રીસહિત છે "" ” ૧૯૩ મૂલનાયક દેહરા માહિર ચાફેર દેહરી ૪૫ તે મધ્યે. ૬, ૪૩ રંગમ`ડપની ખીજી ભૂમિ મધ્યે ૧૬ મૂલદેવગૃહ પાછે ચેમુિખની પંકિત મધ્યે. .. ૮૦ ચામુખ છોટા ચાફેર સ ૨૦ તેહની ,, ,, ૧૯ સંઘવી મેતી પટણીના દહેરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે ,, ૨૨ સમેતશિખરજીના થાપનના દેહરા મધ્યે, 39 ૨૧ કુસલમાઇના દેહરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે ,, ૩ર દક્ષિણદશે અચલગચ્છના દેહરામપ્ટે www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૧૦૨ : ૭૦ સામૂલાના દેહુરા મધ્યે ચાવીસટ ૧ ૐ. ૬૪ અષ્ટાપદના દેહરા મધ્યે એ ટ્રુડુરા પાંસે પાણી ટાંકી . 93 ૩ શેઠ સૂરચંદની દેહરી મધ્યે "" × ૩ સા ક્રાં ઘીયાની દેહરી મધ્યે પ્ર૦ ,, ૮ સહસકૂટ પાસે સમેતશિખર પાસે ગારવ છે તે મધ્યે ૧૦૨૮ સહસફૂટની દેહરી મધ્યે આ...... ', ૩૪ વસ્તુપાલ તેજપાલના દેહરા મધ્યે ઋષભદેવ...ના પગલા . !! ૧૨ સમાસરના દેહરા મધ્યે પ્ર૦ 39 ૧૦ સાલાંણા લીમડીયાની દેહરી મધ્યે. " ૧૦ વસ્તુપાળ તેજપાળની દેહરી પાસે. ( આગળ સબંધ નથી મળતા ) ૫૩૨ કાટની ભમતીની દૈતુરી ૧૦૮ પ્ર. છુટક ૩૮૮ ચાવીસ વટાતેહની પ્ર. ૧૪૪ પ્રતિમા ૫ સા. મીઠાચ'દ લાધાના દહેરા મધ્યે. ,, ૪ મુદ્ગણેાત જયમલના દેહરા મધ્યે. 27 ૧૦ દાસી ઋષભવેલજીના દેહરા મધ્યે. છ સારાજસીના દેહુરા મધ્યે. ૧ કપર્દિયક્ષની દેહરી, ૧ શ્રી ચક્રેશ્વરી દેવીની દેહરી, " ૧ હનુમાનજીની દેહરી, , ,, ૧ મેાટા આદેશ્વર ભગવાનના દેહરા મધ્યે. ,, ૨ પાર્શ્વજિન કાઉસ્સગ્ગીયા, » ૯૪ પ્રેમચંદ મેઢીના દેરા મધ્યે. , ૧૫ હેમચંદ મેાદીના "7 "" હાથી પાલની બહારનાં દેહરા તથા પ્રતિમાસ ખ્યા ૬ દેતુરી છે. છ પાંચ પાંડવની દેહરી મધ્યે પ.પાંડવ અને કાઉસગીયા. 29 "" .....મધ્યે 19 પ છીપાની દેહરી ૨ અજિતશાંતિના દેઢેરા નેમિનાથજીની દેહરી ૧ [ જૈન તીર્થાના "" ૧ ૩ મોટા દેરા ,, ,, ૫ સીમ'ધરના દેહરા મધ્યે. ૬, ૪ અજિતનાથના દેરા મધ્યે. ,, ૩ હાથિપેલિને એહુપાસે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્ર. www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૦૩ : 29 ૭૩ કુમારપાલના આવનજિનાલયમ`દિર મધ્યે. 39 ७ ૩ ૧૫ "" 39 99 "" "9 ૪ લાડુઆશ્રીમાલી વીરજીના દેહરા મધ્યે. 19 ,, ૧૧ સ'ઘવી કચરા કીકાના દેહરા મધ્યે. . 39 ... રે . ... વારા નિમાના દેહરા મધ્યે. છ ગાંધી ડાસાના દેહરા મધ્યે. ,, ૫૦૦ ચાયપ્રમુખ ૨૫૦૦ સાધુના પગલાની થાપના. ૪ દક્ષિણ દસે કોટની થડમાં દેસુરી. "3 ૪૪ સવાસોમજીના ચેમુખના દેહરા મધ્યે. 23 → ૧૬૦ ભમતીમાં ૧૦ સંપ્રતિરાજાના દેહરામાં 99 ૮ વિમલવસહી પાસે દેહરા ૨. » ૮૧ વિમલવસહી ,, ૧૭૧ નૈમિશ્વરજીની ચવરી . ૧૩ છુટા ચામુખ ૩ શાન્તિનાથના દેહરા મધ્યે. ૪ સમાસરણ ૫ રત્નસિંહ ભ’ડારી ૨૦ સમાસરણ પછવાડે ૨૧ એ દેહરાની પાસે દેહરા મ. 99 ય નથમલ આણું'દજી દેહરા મ. "" ૫. પ્રેમજી વાલજીના દેહરા મધ્યે ,, ૦ ૧૮ સાવ પાટણીના દેહેરા ,, "" લાધા સૂરતિના દેહરા મધ્યે. અધુરું. ( આગળ પાનુ નથી. એલ્ગણીસમી સદીની આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી શત્રુંજય પાનુ ખવાઈ ગયું છે. સંખ્યા ગણવા જેવી છે. ) —[ જૈન યુગમાંથી ઉષ્કૃત ] www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૧૦૪ : [ જૈન તીર્થને પરિશિષ્ટ ૫ વીસમી સદીમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની ટુંકેનાં કવાર કુલ દહેરાં અને એકંદર પ્રતિમાઓ તથા પગલાંઓને અનુમાનથી ગણેલે કે ટંકનું નામ વિભાગનું નામ દહેરા દહેરી પ્રતિમાજી પગલાં ૧ આદીશ્વરની ટુંક ૧ ) રતનપોળ ૨ ૨૩૪ ૩૩૧૫ ૧૬૬૩ પહેલી ટે વિમલવસી ૩૪ ૧૯ ૧૪૧૫ ૨૦૯ T U નરસી કેશવજી ૨ ૭૦ ૭૦૦ ૨ ૨ મોતીશાની ટુંક બીજી ૧૬ ૧૩૨ ૨૪૬૩ ૧૪૫૭ ૩ બાલાભાઈની ટુંક ત્રીજી શ્રી અબજીદાદા સાથે ૬ ૧૩ ૩૦૨ જ પ્રેમચંદ મેદીની ટુંક ચોથી ૭ ૫૧ ૪૮૦ ૧ ૫ હેમાભાઈની ટુંક પાંચમી ૪ ૪૩ ૩૦૩ ૬ ઉજમબાઈની ટૂંક છઠી ૩ ૨ ૨૦૪ ૭ સાકરચંદ પ્રેમચંદની ટુંક સાતમી ૩ ૩૧ ૧૪૯ ૯ ૮ છીપાવસીની ટુંક આઠમી પાંડેનાં બને દહેરાં સાથે ૫ ૪ ૧૦૩૬ ૯ ચૌમુખજીની ટુંક નવમી | ચામુખજી, ૧૨ ૭૪ ૭૦૩ અથવા ખરતરવસી ૧૧ ૦ ૧૪૩ ૪૧૫૬ સવા સોનાની ટુંક ઇ નરસી કેશવજી ૧ ૧૮ ૧૦૫ ૦ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની મેટી નવ ટુંકમાં ઉપર મુજબ દહેરાં દહેરીએ ઉપરાંત નાના ગોખ ઘણા છે. તેમજ કઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડે ખાસ નાની મેટી પાષાણુ પ્રતિમાજીને જાણ. ચાર સહસકૂટની ચાર હજાર પણ અંદર વધારવી ઉપર્યુક્ત દેહરા દેહરીઓ અને મૂર્તિઓની સંખ્યા ગણતરી પણ અત્યારે તે જુની થઈ ગઈ છે નિરંતર નાની મોટી હરીએ વધે છે, પ્રતિમાઓ પણ વધે છે. છેલ્લી પા સદીમાં પણ ઘણું વધારો થયો છે એટલે વર્તમાન ગણનામાં અને ઉપરની ગણનામાં ફેર પડે છે એ સ્વાભાવિક છે કિન્તુ ઉપર્યુક્ત ગણુના આયણને અનુમાન પુરૂં પાડે છે. હવે એકવીસમી સદીની શરૂઆતમાં ગિરિરાજના દેહરા, દેરીએ પ્રતિમાઓની ગણના થાય તે આપણને ખબર પડે કે છેલ્લી અધી સદીમાં કેટલે વધારે થયે છે. તદુપરાંત ધાતુની પ્રતિમા સિધ્ધચક્રજી. અષ્ટમંગલીક, ઓંકારહી કાર, પતરાં, દેવદેવીઓની મૂર્તિઓ, શેઠ-શેઠાણની મુત્તિઓ આચાર્યવરે તથા મુનિ પંગની મુર્તિઓ, બ્રહ્મચારી વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિઓ” મરૂદેવ માતા તથા નાભિરાજા વગેરેની મૂત્તિઓ, પાંડ દ્રૌપદી વગેરેની મૂત્તિઓ ઘણી છે તે સર્વને ત્રિકરણ શુધ્ધયા ત્રિકાલ વંદન છે!!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આ તીર્થ પ્રાયઃ શાશ્વતું મનાય છે. જેના દર્શન કાલના બે વિભાગ પાડે છે. ઉત્સર્પિણી કાલ અને અવસર્પિણી કાલ. દરેકના છ છ આરા છે. ઉત્સપિણે કાલના પ્રથમ આરામાં આ તીર્થનું માન સાત હાથનું હેય છે, બીજા આરામાં બાર જોજનનું, ત્રીજા આરામાં ૫૦ જોજનનું, ચોથા આરામાં ૬૦ જોજનનું, પાંચમા આરામાં ૭૦ એજનનું અને છઠ્ઠા આરામાં ૮૦ જજનનું માન હાર્ય છે. જ્યારે અવસર્પિણી કાલના પહેલા આરામાં ૮૦ જનનું, બીજા આરામાં ૭૦ જનનું, ત્રીજા આરામાં ૬૦ જનનું, ચોથા આરામાં ૫૦ જેજનનું, પાંચમા આરામાં ૧૨ જે જનનું અને છઠ્ઠા આરામાં સાત હાથનું માન રહે છે. આવી રીતે અનાદિ કાળથી વધઘટ થયા જ કરે છે પરંતુ સ્થાન કાયમ જ રહે છે તેથી આ ગિરિરાજને પ્રાયઃ શાશ્વત કહેલ છે. અહીં જૈન ધર્મમાન્ય–પૂજ્ય અનંતા તીર્થકર પધાર્યા છે, પધારશે અને પધાર્યા હતા. તેમજ અનંતા જીવોએ કર્યો કરી અક્ષયસુખ-મુક્તિસુખ પ્રાપ્ત કર્યું છે. જૈન સૂત્રોમાં આ તીર્થનું વર્ણન મળે છે. ખાસ કરીને જ્ઞાતાધર્મકથાંગમાં આ તીર્થનું નામ આવે છે અને ત્યાં મેલગામી જીવનું વર્ણન આપ્યું છે. પુંડરીકા૨લ, સિદ્ધાયતન, સિદ્ધશલ આદિ નામ આપ્યા છે. અજૈન ગ્રંથ ભાગવતમાં પણ જૈનધર્મપૂજ્ય આ ગિરિરાજનું વર્ણન આપ્યું છે. પ્રાચીન અર્વાચીન અનેક જૈન સાહિત્યમાં આ ગિરિરાજનું વર્ણન મળે છે. આ. શ્રી ધનેશ્વરસૂરિજીકૃત શત્રુંજય માહાન્યા પછી તે ઘણા ગ્રંથોમાં આ ગિરિરાજનું ચમત્કારી, અલૌકિક વર્ણન મળે છે. આ તીર્થની પ્રાચીન તલાટીઓનું જે વર્ણન મળે છે તે જોતાં આ ગિરિ રાજની લંબાઈ પહોળાઈને છેડો ખ્યાલ આવી શકે છે ખરો. ૧–પ્રથમ તલાટી આનંદપુર (વડનગર) હતી. ૨– વલભીપુર તલાટી હતી, જ્યાંનું સ્થળ અત્યારે પણ બતાવાય છે. તે ૩–સિદ્ધવડ તલાટી હતી જ્યાં આદિપુર ગામ હતું જેને અત્યારે આદપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર .: ૧૦૬ : જૈન તીનો કહે છે) અહીંથી પહેલાં રસ્તે હતો, છ ગાઉની યાત્રામાં આજે પણ આ જ સ્થાન લેવાય છે. ૪-પાલીતાણા શહેરમાં, દરબારી નિશાળ પાસે જ તળાટી હતી જેના સ્મારકરૂપે બે દહેરીઓ છે. અત્યારે પણ ચૈત્યપરિપાટી અને ગિરિપૂજામાં આ સ્થાનનું બહુમાન કરાય છે. કહે છે કે યોગીરાજ નાગા અહીં તળાટી સ્થાપી પોતાના ગુરુ પાદલિપ્તસૂરિજીના નામથી પાદલિપ્તપુર-પાલીતાણા સ્થાપ્યું હતું. છેલ્લી તલાટી અત્યારે જે સ્થાને છે તેને જય તળટી કર્યું છે. આ સ્થાન અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ સ્થાપ્યું છે. બે બાજુ સુંદર મંડપવાળી દેહરીએ કરી પાદુકાઓ પધરાવી છે. અત્યારે આ સ્થાનના ચોકમાં દીક્ષા આદિ શુભ ક્રિયાઓ થાય છે. અત્યારે આ ગિરિરાજતું બાર જનનું માપ છે તે જણાવે છે અહીંથી ગિરનાર સુધીની આ ગિરિરાજની ધાર એકસરખી જાય છે. આ રસ્તે સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુદેવ શાસનદીપક ગુરુકુલસ્થાપક શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબ પધાયો હતા તેમજ પંજાબી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજ પણ આ રસ્તે ગયાનું સંભળાય છે. આપણે ચોથી તલાટી જે જોઈ ગયા તે સ્થાન પણ બરાબર છે. મહામંત્રી વસ્તુપાલે લલિત સાવર ગામબહાર બંધાવ્યું હતું. તેમના સંઘે ઊતારે ત્યાં હતા અને ત્યાંથી આ રસ્તે થઈને જ ઉપર જવું અનુકૂળ હશે એટલે આ સ્થાન પણ ઠીક જ લાગે છે. આ સિવાય ગિરિરાજ ઉપર સૂર્યકુડ, રાયણવૃક્ષ, કાદવક્ષની મતિ આદિ પ્રાચીન છે તેમજ સંપ્રતિરાજાનું મદિર, વિમલવસીનું મંદિર, મહારાજા કુમારપાલનું મંદિર અને વસ્તુપાલનું મંદિર વિગેરે પ્રાચીન એતિહાસિક મંદિરે ખાસ દર્શકનું મન આકર્ષે છે. ભાડવાનો ડુંગર–ભદ્રગિરિ કે જયાં કૃષ્ણ મહારાજના પુત્ર શાંબ તથા પ્રદ્યુમ્નજી સાડાઆઠ ક્રોડ મુનિ સાથે ફા. શુ. ૧૩ ના દિવસે સિદ્ધપદને પામ્યા છે તેની પાદુકાની તેમજ શ્રી આદિનાથ ભગવાનની પાદુકાની અને દહેરી છે. પાસે શેઠ ભગુભાઈ પ્રેમચંદે સમરાવેલ એક કુંડ છે, જ્યાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુજી તથા સેળમા તીર્થંકર શ્રી શાન્તિનાથજીનાં જુદા જુદા સમયે ચાતુર્માસ થયાં છે. વળી કરેડો મુનિએ ધ્યાન કરી આત્મકલ્યાણ સાધી ગયા છે. અહીં બને પ્રભુજીને દેહરી બા સામસામે હતી. એક સ્થાને ચૈત્યવંદન કરતાં બીજા સ્થાનને પુઠ પડતી હતી. આખરે શ્રી નંદિણ મુનિવરે અજિતશાંતિસ્તવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ---ઈતિહાસ ] : ૧૦૭ :. ઉપસંહાર બનાવીને બંને દેહરી ને એક સાથે બનાવી દીધી. આ સ્થાન પણ ઘણું જ પ્રાચીન, ચિત્તાકર્ષક અને પવિત્ર છે. ગિરિરાજમાં અનેક પ્રકારની ઉત્તમ ઔષધીઓ અને સકંપિકાએ પશુ છે પણ એ તે “ પુણવંત લહે ભવી પ્રાણું” ત્યાંથી આગળ ચાલતા ભાડવાના ડુંગરનું નીચે પ્રમાણે સ્થાન આવે છે. અત્રેથી નીચે ઉતરતા તરત તળેટી આવે છે. જ્યાં સિદ્ધવડ છે તેનો પાસે અદિનાથ ભગવાનની પાદુકાની દહેરી આવે છે જેની નજીકમાં એક વાવ છે. છ ગાઉને લાંબો અને રળીયામણે પંથ કાપી આવતા યાત્રિકે અત્રે ભાતું વાપરે છે. છ ગાઉની યાત્રામાં આ બધા સ્થાને આવે છે. ખાસ ફ.. ૧૩ નું અહીંની યાત્રાનું ખાસ મહત્વ છે. તેનું કારણ એ છે કે-ફ. શુ. ૧૩ કૃષ્ણ વાસુદેવના પુત્ર શાંબ પ્રદ્યુમ્ન સાડી આઠ ક્રોડ મુનિવરો સાથે મુક્તિ પધાર્યા છે, તેમની દેહરીઓમાં પાદુકાઓ છે, સ્થાન ઘણું જ પ્રાચીન અને પવિત્ર છે. ઘેટીની પાગનું સ્થાન પણ પ્રાચીન છે. ભગવાન શ્રી ઋષભદેવજીએ તલાટી પછી ગિરિરાજ ઉપર પ્રથમ પગ ધર્યા તે આ સ્થાન છે. આ યુગમાં જાવડશાહના સમયે આ સ્થાનનો જીર્ણોધ્ધાર થયે હતું અને ત્યારપછી સુધારાવધારા થતા જ આવ્યા છે પણ સ્થાન પ્રાચીન છે. આવી જ રીતે ગિરિરાજ ઉપર જ્યાંથી દાદાના શિખરનાં દર્શન થાય છે, તે વિશાલ પટ ને દેહરી-સ્થાન છે તે પણ ઘણું જ પ્રભાવિક–પ્રાચીન અને પુનિત છે. આ સ્થાન પર ઋષભદેવ પ્રભુજીનાં પુત્ર દ્રાવિડ ને વારિખિલ આદિ દશ ક્રોડ મુનિવરે સાથે કાર્તિકી પૂર્ણિમાએ મોક્ષે ગયા છે. તેમ જ શ્રી નેમિનાથ પ્રભુજીના તીર્થમાં થયેલા અર્ધમત્તા મુનિજી, નારદઋષિજી આદિ પણ આ સ્થાન પર મેસે ગયા છે, થાવરચ્ચા પુત્ર, સેલગ મુનિ અને ગજસુકુમાલ મુનિવરો પણ અહીં મેસે ગયા છે, જેને ઉલ્લેખ જ્ઞાતાસૂત્રમાં મળે છે. સુપ્રસિધ્ધ રામચંદ્રજી અને તેમના બધુ ભરતરાય ત્રણ ક્રોડ મુનિવરો સાથે અહીં મોક્ષે ગયા છે, જેમની યાદીમાં આ સ્થાન પર પાદુકાઓ-સ્મૃતિરૂપે વિદ્યમાન છે. હાલન વિશાલ સુદર ચઢવાને રસ્તો પણ મહારાજા કુમારપાલના રામ થે ડે, ત્યારપછી વસ્તુપાલ તેજપાલના સમયે, ત્યારપછી જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહા– અપૂર્વ સંઘ લઈને આવ્યા ત્યારે અને છેલે શેઠ હેમાભાઈ પ્રેમાભાઈએ ચઢાવને માર્ગ યાત્રીઓને સુલભ કરી આપ્યો છે. ' * આ તીર્થની બાર ગાઉની યાત્રામાં આવતાં કદંબગિરિ અને હસ્તગિરિ પણ * પ્રાચીન સ્થાનો અને આ ગિરિરાજનાં શિખરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી :૧૦૮: શું જેન તીર્થંને કદ ગિરમાં ગઈ ચાવીશીના ખીજા શ્રી નીવાણી તી કરના ગણધર દબ સુનિ એક ક્રોડ મુનિવરેશ સાથે મેાક્ષે પષાર્યાં છે. ત્યાં ઉપરના ભાગમાં પ્રાચીન પાદુકાઓ છે. વચ્ચે અને નીચે અાચાયૅ મહારાજ શ્રી વિજયનેમિસૂરિશ્વરજીના ઉપદેશથી સુંદર મદિરા અને ધર્મશાળા ઉપાશ્રયાદિ અનેલ છે. સુરતગિરિ પણ પ્રાચીન સ્થાન છે. ચક્રવતી ભરતરાજાના હાથીનું અહી’ સમાધિ-મરણ થયું હતું. આ સ્થાને પણ મ ંદિર છે. આવી રીતે ચારે તરફથી આિિરરાજની પ્રાચીનતા, પવિત્રતા સિધ્ધ થાય છે. આ આખા તીર વહીવટ શેઠ અણુદજી ! યાણુજીની પેઢી કરે છે. ગિરિરાજ ઉપર ઘેાડાં વર્ષો પહેલાં થયેલા જીર્ણોદ્ધારમાં ઘણા શિલાલેખા દખાઈ ગયા, તૂટી ગયા, નષ્ટ થયા છે. મદિરાની પ્રાચીનતા પણ ઢંકાઈ ગઈ છે. કેટલાએક પ્રાચીન શિલાલેખે અંગ્રેજ વિદ્વાનાએ પ્રગટ કર્યાં છે તેવા લેખા પણુ અસ્તવ્યસ્ત થયા છે, જેના સંગ્રહ કરી પ્રકાશિત કરવાથી આ તીર્થની પ્રાચીનતા પ્રકાશમાં આવશે. પૂરવણી શ્રી શત્રુ જય ઊપર મૂળનાયકના મંદિરમાં ઉપર જવાના દાદરાની ડાબી માજુએ આવેલી દેરીમાં પ્રવેશ કરતાં પુ‘ડરીકરવામીની મૂત્તિના લેખ— श्रीमद्युगादिदेवस्य पुण्डरीकस्य चक्रमौ ॥ ચાવા નુંલયે સુચત છેશ્યાખ્યા સંયમ: श्री संगमसिद्धमुनि विद्याधरकुल नभस्तलमृगांकः ॥ दिवसैश्चतुर्भिरधिकं म समुपोष्याचलित सत्त्वः ॥ वर्ष सहस्र षष्ट्या चतु विनयाधिके दिवमगच्छत् । સેનિ આગ્ન હાથળમાસે શૈિવાચામ્ ॥ अनैकः शुभं तस्य श्रेष्ठो राधेर्यकत्मकम् । पुण्डरीकपदासंगि चैत्य मे तदचीकरत् ॥ ચામુખજીની ટુંકમાં પગથિયાં ચઢીને ટુકમાં પ્રવેશ કરતાં જમણી બાજુના મંદિરમાંની ધાતુની છૂટી પ્રતિમા ઉપરના લેખ— श्री सिद्धमकुमार सं. ४ वैशाख व २ मुरौ भीमपल्लीसरक व्य० र्हा श्वश्र मार्या गुण देवियार्थे श्रोशांतिनाथबिंबं कारितं ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી તાલÉ જગિરિ : ટેકરીનું એક દશ્ય. શ્રી તાલધ્વજગિરિ : રમ્ય જિનાલ નજરે પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર તીર્થનું અલૌકિક દશ્ય * શ્રી વલ્લભીપુરના જિનાલયનું રમ્ય દશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ KATHIA WAO ર. - 1 | કાઠિયાવાડ.. તલાજ તાલધ્વજગિરિ ડુંગર,સિદ્ધાચલજીના એક શિખરરૂપ છે. તલાજા શહેરથી તાલવજગિરિ એક ફલોંગ દૂર છે. પહાડને ચઢાવ અર્ધા ગાઉને છે. ઉપર ચઢવા માટે સુંદર પગથિયાં છે. ઉપર સુંદર ૩ જિનમંદિરો છે. મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ છે. ભમતીમાં સુંદર પ્રાચીન મૂતિઓ છે. ઠેઠ ઉપર ચામુખજીનું મંદિર છે. ત્યાંથી સિધ્ધાચલજીનાં દર્શન થાય છે. થોડાં વર્ષ પહેલાં નીચ ખેતરમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા નીકળેલ તેની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે કરાવી હતી. સુંદર ગુરુમંદિર પણ છે. નીચેના મંદિરનો જીર્ણોધ્ધાર લમીબહેને કરાવેલ છે. ઉપર બીજી બે એરીઓ છે જેમાં એકમાં ભારત મહારાજાનાં અને બીજીમાં બાહુબલિછનાં પગલાં છે. મૂળમંદિરના વિ.સં. ૧૮૭૨ માં બાબુ ધનપતસિંહજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નીચે જેન ધર્મશાલા બધાવી હતી. શ્રી સંઘની પણ એક ધર્મશાલા છે. ડુંગરમાં ૩૦ ગુફાઓ છે. ૪-૫ ગુફાઓ તે ઘણી જ મેટી અને વિશાલ છે. એક ખોડિયારનું તથા બીજું અભણ મંડપનું ય પ્રસિધ્ધ છે. તલાજાના ડુંગર ઉપર વસ્તુપાલ તેજપાલે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યાને ઉલેખ મળે છે. ત્યારબાદ ૧૩૮૧ માં મંદિર બન્યાનો પણ ઉલ્લેખ મળે છે. તલાજ શહેરમાં સુંદર જિનમંદિર, શ્વેતામ્બર જૈન ધર્મશાલા, ઉપાશય, લાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ મહુવા : : ૧૧૪ ; [જૈન તીર્થને બ્રેરી વગેરે છે. તલાજાથી દઢ ગાઉ દૂર સખલાસર ગામના કેળી કરશનને સ્વપ્નામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિનાં દર્શન થયાં. બાદ તેના ખેતરમાંથી સંપ્રતિ મહારાજાના સમયની મૂર્તિ નીકળી હતી જે શહેરના મંદિરમાં પધરાવેલી છે. નીચે તલાટીની ધર્મશાલામાં ભાતું અપાય છે. તલાજા પાસે તલાજી નામની અને છેડે દૂર પવિત્ર શેત્રુંજી નામની નદી વહે છે. પાલીતાણાથી મોટર રસ્તે ૧૦ ગાઉ અને ભાવનગરથી રેલવે રસ્તે ૧૬ ગાઉ દૂર તલાજા સ્ટેશન છે. ભાવનગરથી મહુવા જતી રેલવે લાઈનમાં તલાજા સ્ટેશન છે. મહુવા આ શહેરને શાસ્ત્રમાં મધુમતી તરીકે ઓળખાવી છે. અહીં જીવિતસ્વામીનું સુંદર ભવ્ય સાત શિખરી મંદિર છે. જીવિતસ્વામીની પ્રતિમા બહુ જ પ્રાચીન છે.શત્રુંજયને ૧૪ ઉદ્ધાર કરનાર જાવડશાહ આ નગરીના રહેવાસી હતા. વિ. સં. ૧૦૮ માં મહાત્ પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામીના ઉપદેશથી શત્રુંજય તીર્થને ઉધ્ધાર કરાવ્યું હતું. અહીં યશવૃદ્ધિ બોર્ડીંગ સારી ચાલે છે. એક વિશાલ દેવગુરુમંદિર આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે હમણાં કરાવરાવ્યું છે. ઉપાશ્રય,ધર્મશાળા આદિની સગવડ સારી છે. મહુવા બંદર છે. ભાવનગરથી ટ્રેન જાય છે. મહુવા લાઈનનું છેલ્લું રેલ્વે સ્ટેશન છે. - ગુર્જરેશ્વર કુમારપાળની સામે ઉછામણીમાં સવાકેડ સોનિયાના ચઢાવાથી તીર્થ માળ પહેરનાર અને સવાઝોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હારવડે પરમાત્માના કંઠને અલંકૃત કરનાર વિર્ય જગડુશાહ, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિ, આધુનિક સુરિસમ્રાટ, કદંબગિરિતીર્થોધ્ધારક આ. શ્રી વિજયનેમિસૂરિ તેમજ ચીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મને ડકે વગાડનાર વીરચંદ રાઘવજી જેવા પુરુષરત્નને જન્મ આપી આ ભૂમિએ પિતાનું “રત્નસૂ” નામ ખરેખર સાર્થક કરેલ છે. મહુવાની આસપાસ વનરાજી સારા પ્રમાણમાં વિકસી છે પરંતુ તેમાં ખાસ કરીને નાળીયેરી, આંબા, કેળ અને સોપારીનાં વૃક્ષોની વિપુલતા છે. શહેરની ચારે બાજુ વનસ્પતિ આવેલ હોવાથી ભર ઉનાળામાં પણ અહીં લૂ વાતી નથી પણ ઉલટી ઠંડી હવાને અનુભવ થાય છે અને તેથી જ મહુવાને “કાઠિયાવાડનું કાશમીર” એવું ઉપનામ મળેલ છે. અહીંનું હાથીદાંતનું તથા લાકડાનું કોતરકામ અત્યંત વખણાય છે. લાકડાના રમકડા અને તેમાં ય ખાસ કરી કેરી, દાડમ, જમરૂખ, સોપારી વિગેરે એવા આબેહુબ બનાવવામાં આવે છે કે તે સાચા છે કે બનાવટી તેની પ્રથમ દષ્ટિએ ખબરપણ પડતી નથી. શહેરની વસ્તી આશરે ત્રીશ હજાર લગભગની છે. જેના ઘર આશરે સાડાત્રણસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] = ૧૧૫ : વાલા - ઘોઘાર શ્રી નવખંડા પાર્શ્વનાથ ભાવનગરથી લગભગ થી ૮ ગાઉ દૂર ઘોઘા બંદર છે. અહીં શ્રી નવખંડ પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન તીર્થ છે. નવખંડા પાર્શ્વનાથજીની મૂર્તિની વિ. સં. ૧૧૬૮માં શ્રી અજિતદેવસૂરિજીના સમકાલીન આચાર્ય મહેન્દ્રસૂરિજીએ અંજનશલાકા કરાવી છે. મૂતિ કરાવનાર શ્રાવક ઘવાબંદરના શ્રીમાલી નાણાવટી હારૂ શઠ હતા. અધિષ્ઠાયક દેવના અસાવધાનીમાં આ ચમત્કારી મૂર્તિને રૂંછામુસલમાનોએ ભંગ કર્યો હતો અને નવ ખંડ કર્યા હતાં. પછી અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં જણાવ્યું કે-રના પિલમાં ભરી રાખી (કઈ લાપસીમાં કહે છે, તેને છ મહિના પછી કાઢજે એટલે સાંધા મળી જઈ પ્રતિમાજી અખંડિત થઈ જશે. શ્રાવકેએ તે પ્રમાણે કર્યું વુિ સાંધા મજ્યા કે નહિં તેની અધીરાઈથી છ મહિના પહેલાં તે મૂર્તિને જોઈ. ખંડતે જોડાઈ ગયા, પરંતુ સાંધા બાકી રહી ગયા. આજે પણ નવ સાંધા જણાય છે. આ કારણથી આ મૂર્તિનું નામ નવખંડા પાશ્વનાથ પડયું. મૂર્તિ ઘણી જ ચમત્કારી,પ્રાચીન અને દર્શનીય છે. ઘાવામાં બીજું પણ એક મંદિર છે. ઘોઘાથી સીધા પાલીતાણે પણ જવાય છે, નહિં તે ત્યાંથી પાછા ભાવનગર અવાય છે. - ભાવનગરમાં ચાર સુંદર જિનમંદિરો છે. ગામ બહાર દાદાજીનું ( મહાવીર સ્વામીનું ) મંદિર બહુ જ સરસ છે. ભાવનગરમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાનું સુંદર વિશાલ ભુવન-પુસ્તકાલય, શ્રી આત્માનંદ જનભુવનલાયબ્રેરી વગેરે ખાસ દર્શનીય છે. “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” (માસિક) “આત્માનંદ પ્રકાશ” (માસિક) “જન પત્ર (સાપ્તાહિક) વગેરે અહીંથી પ્રકાશિત થાય છે. જેન બોડીંગ, જન ભેજનશાળા; યશોવિજય ગ્રંથમાલા, જન કન્યાશાળા, દવાખાનું વગેરે ચાલે છે. કાઠિયાવાડમાં મુખ્ય શહેર છે. એક સમયે દરેક ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન ભાવનગર હતું. વિ. સં. ૧૭૭૯ના અક્ષયતૃતીયાને રોજ પહેલા ભાવસિંહજી મહારાજે આ નગર વસાવેલ છે. તે પહેલાં તે વડવા ગામ જ હતું. તેની નજીકમાં સમુદ્રકિનારે આ શહેરની સ્થાપના કરવામાં આવી અને ક્રમે ક્રમે વિકાસ સાધી આજે એ કાઠિયાવાડનું પ્રથમ પંક્તિનું શહેર બન્યું છે. ભાવનગર એ કાઠિયાવાડની જન પુરી છે. આજે લગભગ સાત હજાર અને ભાવનગરમાં વસે છે. સંપ, સંગઠ્ઠન અને સાહિત્યને માટે ભાવનગર આદર્શરૂપ છે. નવખંડા પાર્શ્વનાથજીની એક ગૃતિ ખંભાતમાં પણ છે. જીરાવલામાં પણ નવખંડા પાશ્વનાથજીની મૂર્તિ છે. વલભીપુર આ સ્થાન કાઠિયાવાડમાં બી. એસ. રેલ્વેના ઘેળા જંકશનથી ૩ ગાઉ દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ વલ્લભીપુર : દ્વારિકા = ૧૧૬: [ જૈન તીર્થોને છે. શત્રુંજય ગિરિરાજની પ્રાચીન તલાટીરૂપ મનાય છે. અહીંથી શત્રુંજય ૧૩ ગાઉ દૂર છે. વીરનિર્વાણ સંવત ૧૮૦ થી ૯૯૩ સુધી દેવદ્ધિગણિ ક્ષમાશમણે અહીં જૈન આગમો પુસ્તકારૂઢ કરાવ્યાં હતાં. અહીં જિન સંઘ ઘણી જ ઉન્નત સ્થિતિમાં હતું અને વિપુલ સંખ્યામાં જિનમંદિરે હતાં. વલ્લભીપુરના રાજા શિલાદિત્યને ધનેશ્વરસૂરિજીએ ઉપદેશ આપી જૈન બનાવ્યો હતો (વિ. સં. ૪૭૭), શત્રુંજય તીર્થની રક્ષા કરી હતી અને શત્રુંજયને ઉદ્ધાર કરાવી શત્રુંજયમાહાભ્ય બનાવ્યું હતું. સુપ્રસિદ્ધ વાદી શ્રી મદ્વવાદી વલ્લભીપુરના જ વતની હતા. તેમણે બૌદ્ધવાદીએને હરાવી જૈન સંઘનું મુખ ઉજજવલ કર્યું હતું. સુપ્રસિદ્ધ “નયચક્રસાર ગ્રંથ તેમણે બનાવ્યો હતો. કાકુ નામના એક વધે તેની છોકરીની રત્નમય કાંસકી રાજાએ લઈ લેવાથી ગુસ્સામાં આવી જઈ, મ્લેચ્છને બોલાવી વલ્લભીને ભંગ કરાવ્યા હતા. વઠ્ઠભીના ભગસમયે અહીંની ચંદ્રપ્રભુની મૂત્તિ વગેરે પ્રભાસપાટણ ગઈ હતી અને શ્રી વીરપ્રભુની પ્રતિમાજી આ શુ. ૧૫ મે ભિન્નમલિ(શ્રીમાલનગર)માં ગઈ હતી. આ ભંગ વિ. સં. ૮૪૫ માં થયો હતો. ત્યારથી વલ્લભીની પડતી દશા શરૂ થઈ હતી. આજ પણ વલ્લભીની ગામ બહાર ઘણાં ખંડિયેરો છે. જૂના સિકકા વગેરે મળે છે. શત્રુંજયની પુરાણી તલાટીનું સ્થાન છે, જ્યાંથી શત્રુંજયગિરિરાજનાં દર્શન થાય છે. ત્યાં જૈન ધર્મશાળા અને ચિતરે છે. દ્વારિકા કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં ઓખા નામને એક પ્રાંત છે. અહીં ગુપ્ત રાજાના સમયનું એક પ્રાચીન ભવ્ય જિનાલય છે. શંકરાચાર્યજીના વખત પછી આ સ્થાન અજૈનેના હાથમાં ગયું છે અને જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી અહીંથી જાન જેઠાવી રાજીતીને પરણવાને બહાને દીક્ષાને સંકેત કરવા ગયા હતા. બાદ વાષિક દાન દઈ અહીંથી જ દીક્ષા મહોત્સવના સમારેહપૂર્વક રેવતાચલના ઉદ્યાનમાં જઈ દીક્ષા લીધી હતી. દ્વારિકાનું હાલનું વૈષ્ણવમંદિર-રણછોડજીનું મંદિર જેન મંદિર છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર લખે છે કે “જગત દેવાલય કયા વર્ષમાં કે બનાવ્યું તેને કશો પણ આધાર કે ઇતિહાસ પુરાણોમાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે-આ મન્દિર વજનાભે કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જેની લેકેએ કરાવ્યું છે અને તેમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપના કરી હતી. તે મૂત્તિ હાલા નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે આ મૂર્તિ જળદેવાલયમાં સ્થાપન હતી. સદ્ગત ગુજરાતી સાક્ષર તનસુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે “વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવ તીર્થ રૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ઘોઘા 06)YALI થાય ઉપર : શ્રી નવખંડા પાશ્વનાથનું જિનાલય નીચે : બહારની દિવાલ ઉપરનું પ્રાચીન ચિત્રકામ Shree Sudharmaswamશ્રીyarભાવનગરનાદાસાહેબના જિનાલયને આકર્ષક દેખાવ www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનારજી શ્રી નેમિનાથજીનું | મુખ્ય જિનાલય મહુવા (મધુમતી) ના ભવ્ય જિનાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ : ૧૭ : ઢાંક : જામનગર અત્યારના મ`દિરની દિવાલ પર જૈન તીર્થકર શ્રી નેમિનાથજીની જાનનાં સુંદર ચિત્રો છે. આ મદિરના ગાયકવાડ સરકાર તરફથી જીર્ણોધાર થતા હતા ત્યારે મા ચિત્રાની રક્ષા માટે ગેા. ના. ગાંધીએ સરકારને સૂચના કરી હતી તે સ્વીકારાઇ હતી. મતલબ કે દ્વારિકાનું' અત્યારનું મદિર પ્રાચીન જૈન મંદિર છે. કારણવશાત્ તે અત્રેનાના અધિકારમાં ગયું અને ત્યાંથી જૈન મૂર્તિ દૂર કરી દીધી. દ્વારિકામાં શ્રી નેમિનાથ ભગવાન ઘણી વાર પધાર્યા હતા. ત્યાંના યાદવા જૈનધર્મી બન્યા હતા. ત્યાં અનેક જિનમદિરા હતાં. આજે તે દ્વારિકા વિચ્છેદ તીથ છે. ઢાંક જેતલસરથી પારમંદર જતી ગોંડળ સ્ટેટ( જી. એસ. રૂવે. )ના પનાલી સ્ટેશનથી ૬ માઈલ દૂર ઢાંક ગામ આવેલ છે. ગામથી થાડે દૂર શત્રુંજયના એક શિખરરૂપ ઢંકગિરિ છે. પહાડ નાના છે. અહિં એક સુંદર જિનમંદિર હતું. શત્રુજયના ૧૦૮ નામેામાં ઢંકગિરિ નામ આવે છે. પ્રાચીન સમયે તે સુંદર તીથ હતું. અત્યારે વિચ્છેદ તી છે. ત્યાંથી જૈનમૂર્તિ નીકળે છે. ખંડિયેર મદિરના શિખરા દેખાય છે. ઢાંક ગોંડલ સ્ટેટના ઉપલેટા મહાલમાં એક ગામ છે. પાટ આસિ ઢાંક છે. ઉપલેટામાં ઘરમન્દિર છે. અહીં નજીકના ખરડાના ડુંગરમાં બાવીશમા ત્રેવીશમા ભગવાનનાં મંદિરો હતાં; અને કેસમગિરિમાં પણ જૈન મંદિરા હતાં. હાલ ખડિચેરા વિદ્યમાન છે. સિદ્ધ નાગાર્જુને પણ રસિદ્ધિ કરી, રસના બે કૂપા ભરીને ઢાંક પર્વતની ગુફામાં રાખ્યા હતા, એમ · પ્રમ ́ધકાશ ' તથા ‘પિ’વિશુદ્ધિ ’માં ઉલ્લેખ મળે છે. તથા ઉપરના તીર્થ માટે “ જગ ુચરિત્ર ”માં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાંના અવશેષ અતિહાસિક દ્રષ્ટિએ અતિ મહત્ત્વના છે. એ તીર્થ સંબધી અત્યારે ૐા. હસમુખલાલ ધીરજલાલ સાંકળીયા M,A,, LL,B., Ph.d. શેષ કરી રહ્યા છે. અને એ સબંધી એક લેખ તેમણે • શ્રી જૈનસત્ય પ્રકાશ ' ( માસિક )ના ખીજા વિશેષાંક ‘શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 'માં સચિત્ર લખ્યા છે. " " જામનગર અહીં ખાર મન્દિર છે. ચાર પાંચ તા મહુ જ ભવ્ય અને વિશાલ મ’ક્રિશ છે. વર્ધમાનશાહનું અને ચાકીનું મન્દિર તે બહુ જ દર્શનીય અને તીર્થરૂપ છે. જામનગર તીસ્થલ ન હોવા છતાં અધ શત્રુ જય' સમાન મનાય છે. અહીં જ્ઞાનમંદિર, પાઠશાલા, ઉપાશ્રય આફ્રિ સગવડ સારી છે. હુરજી જૈનશાળામાં શ્રીવિનયવિજયજી જ્ઞાનમદિર છે. અહીંથી સ્ટીમરમાં બેસી, તુણા મંદર થઈ કચ્છમાં જવાય છે. શેઠ પોપટલાલ ધારશીભાઇ તથા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી દેવબાગ, લક્ષ્મી જૈન આશ્રમ, જૈનાનંદ જ્ઞાનમંદિર વગેરે જોવા લાયક સ્થળેા છે. કાઠિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧૧૮ : જૈન તીર્થને વાડમાં જામનગર જૈનપુરી જેવું ગણાય છે. જામનગરનું બેડીબંદર બહુ પ્રસિદ્ધ છે. જામનગર રેલવે સ્ટેશન છે. ગિરનાર તીર્થ (રૈવતાચલ) જુનાગઢ શહેર, કાઠિયાવાડ દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં દરિયાકિનારેથી વીસ માઈલને અંતરે આવેલ છે. સૌરાષ્ટ્રની રાજધાની જુનાગઢ કહેવાય છે. જુનાગઢમાં નવાબી રાજ્ય છે અને તે સેરઠ સરકારને નામે પ્રસિદ્ધ છે. જુનાગઢ સ્ટેશન છે. જુનાગઢ સ્ટેશનથી જુનાગઢ શહેર ૧ માઈલ દૂર છે. મુસલમાન યુગમાં તેનું નામ મુસ્તફાબાદ હતું. તેનાં પ્રાચીન નામ મણિપુર, ચંદ્રકેતુ, રૈવત અને જીર્ણદુર્ગ હતાં. સ્ટેશનથી શહેરમાં જતાં રસ્તામાં સ્ટેટનાં મકાને, મકબારાઓ વગેરે જેવા લાયક છે. સ્ટેશનથી શહેરમાં જવાની સીધી પાકી સડક છે; વાહનાદિ મળે છે. બજારમાં ન જતાં બારેબાર બહારથી જઈએ તે સુંદર જિનમંદિર, શેઠ પ્રેમાભાઈની ધર્મ શાલા, સામે જ બાબુવાળી ધર્મશાળા, જૈન કન્યાશાલા વગેરે આવે છે. ત્યાંથી આગળ જતાં ઉપરકેટ તથા તેની આસપાસ અનેક ગુફાઓવાળી ખાઈ, કિલ્લામાં અસલી ભેંયરાં, અનાજના કોઠારે, રા'નવઘણે બંધાવેલી અડીકડીની વાવ, નવઘણને કૂવે વગેરે જેવા લાયક છે. ઉપરકેટમાં ઈજીપ્ટમાં બનેલી (૧૫૩૩માં) લીલમ તપ, ચુડાનાલા તાપ, રા'ખેંગારને મહેલ (જે અત્યારે મરજીદ છે) વગેરે જેવા લાયક છે. તેમજ અશક, રૂદ્રદામા અને સ્કંદગુપ્તના લેખે, ર૭૫ ફૂટ ઊંડે દામોદર કુંડ વગેરે પ્રાચીન અવશે નિરીક્ષણીય છે. આગળ જતા તલાટી નીચે સુરતવાળા શેઠ પ્રેમચંદ રાયચંદની જૈન ધર્મશાલા, સુંદર જિનમંદિર, નજીકમાં સંઘવી પુલચંદભાઈની ધર્મશાલા વગેરે છે. શ્વેતાંબર મંદિર અને ધર્મશાલા સામે દિગંબર મંદિર અને ધર્મશાલા છે. શ્વેતાંબર ધર્મ. શાલામાં જૈન ભેજનશાલા ચાલે છે. આગળ જતાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી એક ચડા ની વાવ આવે છે પાસે જ ગિરનાર ઉપર જવાને દરવાજે છે. દરવાજાની જમણી બાજુએ શ્રી નેમિ. નાથ ભગવાનની દેરી આવે છે. તેમાં પાદુકાઓ છે. આ દેરી શ્વેતાંબરીય શ્રાવક લક્ષ્મીચંદ પ્રાગજીએ બંધાવેલી છે. જુનાગઢના સુપ્રસિધ્ધ ધર્મપ્રેમી હૈ. ત્રિભુવનદાસ મોતીચંદના સુપ્રયત્નથી ગિરનાર ઉપર સુંદર પગથિયા બંધાઈ ગયાં છે. આગળ જતાં વચમાં પરબ આવે છે, જ્યાં બે-ત્રણ ઠેકાણે ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા જૈન પેઢી તરફથી રાખવામાં આવે છે. આગળ જતાં માલી પરબનું નવું ટાંકું આવે છે. ત્યાં ડાબા હાથ તરફ ચઢતાં પથ્થરમાં એક લેખ કરે છે, તેમાં લખ્યું છે કે-“સં. ૧૨૨૨ શ્રીશ્રીમાશાતી મધું બગાવાન વહ્યા કરતા ” અહીંથી આગળ ઉપર ચઢાવ કઠિન છે, પરંતુ પગથિયા બની જવાથી અનુકૂળતા સારી થઈ છે. ત્યાંથી થોડુ ચડીએ એટલે કાઉસ્સગ્ગીયા આવે છે, ત્યારપછી હાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] = ૧૧૯ : ગિરનાર પહાણે અને એક લેખ આવે છે. તેમાં લખ્યું છે કે-ઋત્તિથી હંવત્ ૧૬૮૨ વર્ષે ર્સિવ बदी ६ सोमे श्रीगिरनारनी पूर्वनी पाजनो उद्धार श्रीदीवना संघे पुरुषानिमित्त श्रीश्रीमाल જ્ઞાસિયમાં વિદગી મેદનીને(9) વાર પોઆગળ ઉપર કાઉસગ્ગીયા તથા પ્રભુમૂર્તિ છે. ત્યાંથી આગળ ઉપર એક વિસામે આવે છે. ત્યાંથી આગળ જતાં પંચેશ્વર જવાને જમણી તરફને રસ્તે આવે છે. ત્યાંથી થોડે દૂર જતાં શ્રીનેમીનાથજીને કેટને દરવાજો દેખાય છે. તે દરવાજા ઉપર શેઠ નરશી કેશવજીએ બંધાવેલ માડ-બંગલ છે. માનસંગ ભોજરાજની ટૂંક અંદર જતાં જમણી બાજુ શ્રી માનસંગ ભોજરાજની ટુક આવે છે. તેમાં અત્યારે એક જ મંદિર છે. તેમાં શ્રી સંભવનાથ ભગવાન મૂલનાયક બિરાજમાન છે. પહેલા ચેકમાં સૂરજકુંડ આવે છે. આ કુંડ કચ્છ-માંડવીના વિશા ઓસવાલ શેઠ માનસંગ ભેજરાજે બંધાવેલો છે. તે વખતે તેમણે મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યે તેથી આખી ટ્રક તેમના નામથી પ્રસિદ્ધ છે. વિ. સં. ૧૯૩૨ માં શેઠ નરશી કેશવજીએ આ કુંડનો ઉદ્ધાર કરાવ્યું હતું. કુંડની પાસે યાત્રાળુઓને ન્હાવાની ગોઠવણ કરેલી છે. જુનાગઢના આદીશ્વરજીના નાના દેરાસરની પ્રતિષ્ઠા માનસંગ ભેજરાજે વિ. સંવત ૧૯૦૧માં કરાવી હતી. નેમિનાથજીની ટૂંક ડાબી બાજુએ શ્રી નેમિનાજીની ટૂકમાં જવાને દરવાજે છે. તે દરવાજા બહાર એક શાસ્ત્રી લેખ છે. આ લેખ વિ. સં. ૧૧૧૫ ચૈત્ર શુદિ ૭ને છે. આ લેખના નવમા લેકમાં લખ્યું છે કે યદુવંશમાં મંડલિક રાજા થયે. આ સંવમાં સેનાનાં પતરાંથી નેમિનાથનું દેવાલય બંધાવ્યું. આગળ તેની વંશાવલી ચાલે છે. નેમિનાથજીની ટ્રકમાં મંડપની અંદર દિવાલમાં ત્રણ મૂતિઓ એક સાથે બિરાજમાન છે. નાની છે તે ૧૨૭૫ માં બનાવેલી શ્રી કુંજરાપદ્રિીય (?) ગચ્છના શાંતિરિની છે, બીજી બે મેટી મૂર્તિઓ છે તે શ્રી હેમચંદ્રસૂરિની અને શ્રી કુમારપાલરાજાની છે. રંગમંડપમાં એક થાંભલા પર સં. ૧૧૧૩ ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાને, બીજા થાંભલા પર સં. ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવ્યાને, ત્રીજામાં ૧૧૩૪ માં દેવાલય સમરાવ્યા લેખ છે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ) દરવાજામાં પેસતાં ચેકીદારની રહેવાની જગા છે. તેની ડાબી બાજુ ચૌદ એર. ડાની ધર્મશાળા છે. ધર્મશાલાને ચેક મૂક્યા પછી પૂજારીઓને રહેવાની કેટલીઓને માટે એક આવે છે. તેમાંથી શ્રી નેમિનાથજીના ચેકમાં જવાય છે. આ એક ૧૩૦ ફીટ પહેળે, તથા ૧૯૦ ફીટ લાંબો છે. આમાં મુખ્ય મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું છે. વિશાલ દેવળને રંગમંડપ ૪૧૩ ફીટ પહોળું અને ૪૪ ફીટ લાંબો છે. ગભારામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧૨૦ : [ જૈન તીને શ્રી નેમિનાથ ભગવાનની સુંદર શ્યામ મૂર્તિ બિરાજમાન છે. ગભારાની આસપાસ ભમતી છે. તેમાં શ્રી તીર્થકર ભગવાન, યક્ષ, યક્ષિણી, સમેતશિખર, નંદીશ્વરતીપ વગેરેની સર્વ મલી ૧૭૫ મૂર્તિઓ છે. રંગમંડપમાં ૩૮ પ્રતિમાઓ છે. ગભારામાં પ મૂર્તિઓ છે. કુલ ૨૧૮ પ્રતિમાઓ શ્રી નેમિનાથજીના દેવાલયમાં છે. રંગમંઠ૫ના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે લેખ છે. સંવત ૧૧૧૩ વર્ષે એક માણે ૧૪ રિને શ્રીસૂનામીજનિનાય: રિસર. વળી બીજા સ્થંભમાં આ પ્રમાણે કરેલું છે કેસંવત્ ૧૧૨૫ વર્ષે પ્રતિg #ારિતા ત્રીજા સ્થંભમાં લખે છે કે રાં. ૧૩૩પ માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. બહારને રંગમંડપ ૨૧ પહોળો અને ૩૮ ફીટ લાગે છે. તેમાં ગોળ એટલા ઉપર સંવત ૧૯૯૪ ના ચૈત્ર વદિ બીજે ૪૨૦ ગણધર પગલાં સ્થાપિત કરેલાં છે. આ એટલાની પાસે જ એક બીજો એટલે છે તેના ઉપર પણ ૪૨૦ પગલાં સ્થાપિત છે.' પૂર્વ ઈતિહાસ | શ્રી નેમિનાથજીના દેવાલયને જીર્ણોદ્ધાર વિ. સંવત ૬૦૯ માં રત્નાશા શ્રાવકે કરાવ્યું હતું. આ સિવાય ટંડ સાહેબને એક લેખ મ હતો. તેમાં લખ્યું હતું કે “ધમ ઘેષસૂરિના શિષ્ય યશભદ્રસૂરિના શિષ્ય પં. દેવસેનગણિએ સંઘની આજ્ઞાથી સં. ૧૨૧૫ માં મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યા. આ સિવાય અંબિકા દેવીની દેરીમાં પણ સં. ૧૨૧૫ ને એક લેખ છે. વિ. સં. ૧૨૧૫ પહેલાં ગિરનારજીનો ઉધ્ધાર સજન દંડનાયકે કરાવ્યો હતે. વનરાજના શ્રીમાળી મંત્રી બના વંશજ સજજનને સિદ્ધરાજે સોરઠને દંડાધિપ (ઉપરી–સૂબે) નીપે હતું કે જેણે સેરઠ દેશની ઉપજ ખચીને ગિરનાર ઉપરના જીર્ણશીર્ણ કાષ્ટમય જૈન દેહરાને ઉધ્ધાર કરી નવું પાકું મંદિર બંધાવ્યું હતું. પરંતુ રિવતગિરિરાસુમાં આ પ્રમાણે ઉલલેખ મળે છે. વિ. સં. ૧૧૮૫ માં આ ઉધ્ધાર થયા હતે. (ા સચીવ વંચાતીય વરિ રેવંતરિયાણું) તેમજ ગુર્જરેશ્વર સિદ્ધરાજે શત્રુંજય તથા ગિરનાર બને તીર્થોને કપડાં ને ધજાઓ આપી હતી –પ્રબન્ધચિન્તામણિ. * રત્નાશા કાશમીર દેશને રહેવાસી હતા. ગુરુઉપદેશથી રેવતાચલનું માહાભ્ય સાંભળી રેવતાચલન સંઘ લઈને તેઓ આવ્યા. રેવતાચલ પાસે મહાન ઉપસર્ગ પણ સહ્યો. બાદ સંધ સહિત રૈવતાચલ પર જઈ પ્રભુને અભિષેક કરતાં પ્રતિમાજી બહુ જ પ્રાચીન હોવાથી ગળી જવા પછી રતનાશાએ બે મહિના સુધી ઉપવાસ કરી દેવીની આરાધના કરી. દેવી પાસેથી બિંબ લાવી, નૂતન મંદિર બંધાવી તેમાં પ્રતિમાજી બિરાજમાન કર્યા. આજ આ રત્નાશાનું બિંબ કહેવાય છે. –ચતુર્વિશતિ પ્રબંધ અને ગિરનાર મહાત્મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી ગીરનારજી (જુનાગઢ)ની ઉચ્ચ ટેકરી ઉપરથી લેવામાં આવેલ એક વિહંગ ટુબ્ધ. Page #167 -------------------------------------------------------------------------- ________________ જામનગર : ચોરીના પ્રખ્યાત જિનાલયનો અગ્રભાગ તથા તપગચ્છ ઉપાશ્રયનું એક દશ્ય - Shree Sudharmaswami Gyanbhandar-Umaawat (or www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ઇતિહાસ ] : ૧૨૫ ઃ વિ. સં. ૧૨૨૨ માં ગુજરાતના મહારાજા કુમારપાલના મંત્રી ×આમ્રદેવે ગિરનાર ઉપર પાજ બધાવી. આ સંબધી ઘટના આ પ્રમાણે મળે છે-પરમાત્ મહારાજા કુમારપાલ સંધ સહિત સિધ્ધાચલજીની યાત્રા કરી ગિરનારની યાત્રાએ પધાર્યા, પરન્તુ ઉપર ચઢવાના રસ્તાની કઠિનતાને લીધે મહારાજા ઉપર જઇ ન શકયા. આ માટે રાજાને દુઃખ પણુ થયુ. આ વખતે રાજાને વિચાર થયા કે ઉપર ચઢવા માટે જો પગથિયાં હોય તે અનુકૂલતા રહે. આ કાર્યની જવાબદારી આંખડને સાંપી તેમને સૌરાષ્ટ્રના ઉપરી બનાવ્યા. આંબડે ઘણી જ મહેનતથી ગિરનાર ઉપર પાજ મંધાવી રસ્તા સરલ બનાવ્યેા. વિ. સ. ૧૨૨૨ માં પાજ-પગથિયાં બંધાવ્યાં. (જીએ કુમારપાલ– પ્રતિમાધ તથા જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૨૭૧) આ પાજ સંબંધી ગિરનાર ઉપર બે શિલાલેખા મળે છે-“ સંવત્ ૧૨૨૨ શ્રીશ્રીમાજ્ઞાતીયમદં શ્રીમાળીતमहं श्री आंबाकेन पद्या कारिता " —પ્રાચીન જૈન લેખસંગ્રહ લા. ૨, પૃ. ૭૦ બીજો લેખ પણ એને મળતા જ છે. એમાં પણ ગિરનાર ઉપર પાજ બંધાન્યાના સ. ૧૨૨૩ છે. તેમજ ગિરનારની પાજના જીર્ણોધ્ધારના પણ એક લેખ મળ્યા છે. આ લેખ ગિરનાર પર ચઢતાં રાજા ભર્તૃહરિની ગુફાથી Àારે પહાડમાં જમણી બાજુએ કતરેલા છે. સ્વસ્તિ શ્રી સંવત્ ૧૬૮૨ વર્ષે વા િદિ દ્ खोमे श्री गिरनारतीर्थनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुण्य ( धर्म ) निमित्ते શ્રીમાજ્ઞાતીય માપની મેષનીÇ સદ્ધાર કરાવ્યો. અર્થાત્ ૧૯૮૩ માં કાર્તિક વદ ૬ ને સેામવારે દીવના સંઘે આ પાજના ઉધ્ધાર કરાવ્યા. આમાં મુખ્ય ભાગ માસિંધ મેઘજીએ આપ્યા હતા. हूर શ્રી નેમિનાથજીના મદિરની પછવાડે પેારવાડ જગમાલ ગેરધનનુ' પૂ દ્વારનું મદિર છે. તેમાં પાંચ પ્રતિમાજી છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૮૪૮ વૈશાખ વદ ૬ ને શુક્રવારે વિજયજિનેન્દ્રસૂરિએ કરી છે. આ મદિરજીની જમણી બાજુએ શ્રી રાજીમતીની દેરી છે. આ ટૂંકમાં થઈને મેરકવશીની, સગરામ સેાનીની તથા કુમારપાલની ટૂંકમાં જવાય છે. શ્રી નેમિનાથજીની ટૂંકમાં ભાંયરામાં અમીઝરા પાર્શ્વનાથની સુંદર પ્રાચીન ભવ્ય મૂર્તિ છે જે પરમદનીય છે. સ્મૃતિ સંપ્રતિ મહારાજાના સમયની છે. આ મૂર્તિની ડાખી બાજુએ ગુફામાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. તેના ઉપર સ. ૧૩૧૮ના લેખ છે. શ્રી નેમિનાથજીની ટ્રેકના ચાકમાં તથા માટી ભ્રમતીમાં બધી મળી ૧૩૩ પ્રતિમા તથા ૧૮ જોડ પગલાં છે, મોટામાં મોટાં પગલાં શ્રી નેમિનાથ ભગવાનનાં છે. દર × સૌરાષ્ટ્રના દંડનાયક સજ્જન મહેતાના બન્ધુ મંત્રી ગ્રામ. ઉદાયનસુત આંબડ મંત્રી નહિં. આ સંબંધી વિશેષ ચર્ચા - જૈન સત્ય પ્રકાશ ! વર્ષે આઠમાના ૪–૫-૬-૭ અામાં મેં કરી છે. જિજ્ઞાસુએ તે અા જોઇ લેવા. 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ - ' ગિરનાર : ૧૨૨ : [ જૈન તીર્થોને વાજાની બહાર જમણી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ છે. શ્રી નેમિનાથજીની ટૂંકમાં ઉત્તર તરફ નીચે ઉતરવાને દરવાજે આવે છે. તેમાં ઓસરીમાં એક પ્રાચીન શિલાલેખ છે. ત્યાંથી પગથિયાં ઉતરી નીચે જઈએ એટલે શ્રી ઋષભદેવજી–અદબદજીની સુંદર મૂર્તિ આવે છે. અષભનું લાંછન સ્પષ્ટ દેખાય છે. ખભા ઉપર બન્ને બાજુ કાઉસ્સગ્ગીયા છે. જેમ્સ બજેસ સાહેબ લખે છે કે-આ મૂર્તિની બેઠકમાં ચોવીશ તીર્થકરની મૂર્તિવાળે એક પીળો પથ્થર છે તેમાં વિ. સં. ૧૪૬ન્ને લેખ છે. અદબદજીની સામે પાંચ મેરુનું સુંદર મંદિર છે. ચાર બાજુ ચાર અને વચમાં એક મેર છે. દરેકમાં ચોમુખ પ્રતિમાજી બિરાજમાન છે. તેમાં દરેકમાં ૧૮૫૯માં પ્રતિષ્ઠા થયાને ઉલેખ છે. મેરકવશીની ટૂક શ્રી અદબદજીના મંદિરમાંથી ડાબી બાજુના દરવાજામાં થઈ મેરકવશીમાં જવાય છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ બિરાજમાન છે. તેમાં ૧૮૫૯ને લેખ છે. પ્રતિષ્ઠાયક વિજય જિનેન્દ્રસૂરિજી છે. મૂળનાયકની આસપાસ ૭ પ્રતિમાઓ છે, ભમતીમાં ૫૮ પ્રતિમાઓ છે. દક્ષિણ તરફની ભમતીમાં અષ્ટાપદ પર્વત છે જેમાં ૨૪ પ્રતિમાઓ છે. ઉત્તર તરફની ભમતીમાં ચામુખજીનું મંદિર ખૂબ દર્શનીય છે. આ ટ્રકમાં પાંચ મેરુના મંદિર સહિત કુલ ૧૧૩ પ્રતિમાઓ છે. આ ટૂક શ્રી સિદ્ધરાજના મંત્રી સાજને બંધાવેલ છે. ગૂજરાધીશ સિધ્ધરાજે સજજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીમ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજમાંથી ગિરનાર ઉપર સુંદર જીર્ણોધ્ધાર કરાવ્યા. ત્રણ વર્ષની ઉપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઈ જુનાગઢ આવ્યું. સજજને જુનાગઢ અને વંથલીના શ્રાવક પાસેથી ધન મેળવી સિધ્ધરાજને ચરણે ધર્યું અને કહ્યું કે-જોઈએ તે જીર્ણોધ્ધારનું પુણ્ય હાંસલ કરો અને જોઈએ તો આ ધન એ. રાજા સત્ય હકીકત જાણું અત્યંત ખુશ થયા. બાદ આવેલા ધનથી શ્રાવકના કહેવાથી સજજને આ મેરકવશી ટૂક બનાવા. જીર્ણોધ્ધારમાં ર૭ લાખ દ્રમને ખર્ચ થયા હતા. આ દ્રવ્ય આ ટ્રકમાં ખર્ચાયું છે. કારણ વગેરે શિલ્પ બહુ જ સુંદર છે. આ વખતે સાજનને ભી કુંડળીયા નામના શ્રાવકે બહુ જ મદદ આપી હતી. તેણે અઢાર રનનો હાર પ્રભુજીને પહેરાવ્યો અને ભીમકંડ બંધાવ્યું હતું. આ દૂકના ચેમુખજીના મંદિરમાં વિ. સં. ૧૮૫૯ના લેખે છે. આ ટુક મેકલશાએ બંધાવ્યાનું કેટલાક કહે છે ત્યારે કેટલાક આ ટૂકને ચંદરાજાની ટૂક પણ કહે છે. સગરામ સોનીની ટૂંક મેરકવશીમાંથી સગરામ સોનીની ટ્રકમાં જવાય છે. સગરામ સોની પંદરમી શતાબિના ઉત્તરાર્ધમાં થયા છે. વીરવંશાવલીમાં લખ્યું છે કે રાગરામ ની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૨૩ : ગિરનાર ગુજરાત દેશના વઢીયાર વિભાગમાં લાલાઢ ગ્રામના ધારવાડ હતા. તેમણે તપાગચ્છાધિરાજ શ્રી સેામસુન્દરસૂરિજી મહારાજ પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કરી, જ્યાં જ્યાં ગાયમા પદ આવતું ત્યાં ત્યાં સેનામહાર મૂકી હતી. પેાતાની પેાતાની માતાની અને સ્રીની મળીને કુલ ૬૩ તુજાર સેાનામહેાર જ્ઞાનખાતામાં વાપરીને પુસ્તક લખાવ્યાં હતાં. આ જ શ્રાવક સગરામ સેાનોએ ગિરનાર ઉપર ટૂંક ખ'ધાવી છે. તેમણે શ્રી સેામસુંદરસૂરિજીના ઉપદેશથી ૧૭ નૂતન જિનમંદિરા બંધાવ્યા અને ૫૧ મદિરાના જીર્ણોધાર કરાવ્યેા. બધે પ્રતિષ્ઠા શ્રી સેામસુંદરસૂરિજી મહારાજે કરાવી હતી. તેમણે માંડવગઢમાં સુપાર્શ્વનાથ જિનના પ્રાસાદ અને મક્ષીજીમાં મક્ષીજી પાર્શ્વનાથના પ્રાસાદ પણ કરાયેા હતા. આ હૂકના રંગમંડપ વગેરે દર્શનીય છે. ગભારા પણ વિશાલ છે. મૂળનાયક શ્રી સહુસણા પાર્શ્વનાથજી છે. આસપાસ કુલ પચીસ પ્રતિમાઓ છે. ભમતીમાં ત્રણ દેરાસર છે. તેમાં બે દેરાસરમાં ત્રણ ત્રણ અને ઉત્તર દિશાના મદિરમાં પાંચ પ્રતિમાઓ મળી કુલ ૧૧ પ્રતિમાઓ છે. એક પાષાણુની સુંદર ચાવીશી પણ છે. અત્યારે જે મૂલનાયક પ્રતિમાજી છે તે પાછળથી બેસાડેલ છે. તેમાં વિ, સ, ૧૮૫૯ જેઠ સુદિ ૭ ગુરુ પ્રતિષ્ઠાપક શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી છે. આ ટૂંક ગિરનાર ઉપર સૌથી ઊંચી દેખાય છે. દક્ષિણ તરફની દેરીના છાંય્યાર શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી તરફથી વિ.સં.૧૮૭૫ માં થયેલ છે. ભમતીમાં જાળી વગેરેનું કામ દેવચંદ લખમીચંદની પેઢીએ કરાવેલ છે. મંદિરમાં કેારણી વગેરે જોવાલાયક છે. કુમારપાળની ટૂંક ગુજરાતના મહારાજા પરમાતાપાસક કુમારપાલે જૈન ધર્મ સ્વીકારી કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યજી મહારાજના ઉપદેશથી ૧૪૪૪ જિનમંદિર બંધાવ્યાં હતાં. આ જ મહારાજાએ ગિરનાર ઉપર પણ ભવ્ય જિનમંદિર બંધાવ્યુ હતુ. આ દેવાલયના માંગરેલના શ્રાવક શેઠ ધરમશી હેમચંદે જીર્ણોધ્ધાર કરાવ્યા છે. નવા કુંડ બનાવતી વખતે જે સુરગે મૂકેલી તેથી આ મદિરના કેટલેક ભાગ નાશ પામ્યા છે. મંદિરની પાસે દેડકી વાવ છે. નજીકમાં સુંદર ખગીચા છે. આ ટ્રેકના રંગમંડપ ઘણા જ માટી છે. પશ્ચિમ તરફથી ખીજું દ્વાર છે જ્યાંથી ભીમકુંડ તરફ જવાય છે. ભીમકુંડની પૂર્વ તરફના કિલ્લા તરફ પ્રાચીન ખતિ પ્રતિમાએ છે. આ સ્થાન ભીમકુંડેશ્વર મહાદેવનુ છે એમ ઠરાવવા જુનાગઢના નાગર વેરીલાલ કેશવલાલના પિતા ભગવાનલાલ મદનજી કે જેઓ કાઠિયાવાડના નેટીવ એજન્ટ નીમાયા હતા તેમણે પ્રયત્ન કરેલા પરન્તુ તે પ્રસંગે અમદાવાદવાળા ઠાકરશી પુંજાશા કે જેએ પણ એજન્ટ હતા તેમણે ત્યાં આવી, દ્વાર ઉપરના ઉમરા ઉપર * ‘ગિરનાર માહાત્મ્ય 'ની પ્રસ્તાવનામાં લખ્યું છે ફ્રે-સંગ્રામ સેાની અકબર બાદશાહના જમાનામાં થયા હતા. બાદશાહ તેમને મામાના લાડકા ઉપનામથી ખેલાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : : ૧૨૪ : [જૈન તીર્થાના તથા ખીજે ઠેકાણે મંગળસૂતિ આદિ જૈન ધર્મની નિશાનીએ બતાવી સિધ્ધ કર્યું. હતુ` કે આ જૈન મ ંદિર જ છે. જિનાલયમાં જ મંગળમૂત્તિ હાય છે. અજૈન મંદિરમાં તેવુ' ન હેાય. મૂલનાયક નીચે લેખ આ પ્રમાણે છે-સ. ૧૮૭૫ વૈશાખ સુદ્ધિ ૭ શનિ પ્રતિષ્ઠાપક વિજયજિનેન્દ્રસૂરિ છે. એક બીજો લેખ વિ. સ. ૧૮૮૧ ના છે વસ્તુપાળ તેજપાળની ટૂંક ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તેજપાલે આ ટ્રક અધાવી છે. સ'પ્રતિરાજાની કે જતાં જમણી બાજુ આ ટૂંક આવે છે. વિ. સં. ૧૯૩ર માં શેઠ નરશી કેશવજીએ પ્રતિરાજાની, કુમારપાલની અને વસ્તુપાલ તેજપાલની ટૂંકાની આસપાસ કિલ્લા ખધાવ્યા તથા શેાધ્ધાર કર્યો હતા. આ ટૂકમાં ત્રણે દેરાં સાથે છે. વચલા મંદિરજીમાં મૂલનાયક શ્રી શામળાપાર્શ્વનાથજીની ભવ્ય મૂર્ત્તિ છે. તેમાં સંવત ૧૩૬ વર્ષે વૈશાલ પુરૂ શનૌ શ્રીવાયેનાર્થિવ શ્રીવાહન ચારાન્તિ ! તથા પ્રતિછાપક શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનું નામ છે. મંદિરામાં પીળા આરસ તથા સળીના પથ્થરા વપરાયા છે. સળીના પથ્થરો ઠેઠ મકાથી મગાવ્યા હતા એમ કહેવાય છે. વચલા મદિરજીને રંગમંડપ ર૯ ફીટ પšાળે, અને પ૩ ફીટ લાંબા છે આ મદિરમાં એક શ્રી મલ્લિનાથ ભગવાનની મૂર્તિ છે તેના શિલાલેખમાં વસ્તુપાલની શ્રી લલિતાદેવી તથા સેાપુનાં નામે છે. પણ આ ટૂંકમાં વસ્તુપાલના મહત્ત્વના છ લેખા મળે છે. આ લેખામાં વસ્તુપાલની યશેાગાથા છે. તેમના પૂર્વજો અને કુટુમ્બરિવારનાં નામે છે. તેમણે કરેલાં મુખ્ય મુખ્ય ધાર્મિક કાર્યોની નોંધ છે અને ગિરનાર પર તેમણે શું શું કરાવ્યું તે લખ્યુ’ છે. વિ. સ. ૧૨૮૮ ફ્રા. શુ ૧૦ ને બુધવારે પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ છે. ગિરનાર ઉપર તેમણે કરાવેલ શત્રુંજયમહાતીર્થાવતાર આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેત્ર, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને પ્રશસ્તિ સહિત કાશ્મીરાવતાર શ્રી સરસ્વતી મૂર્તિ, એમ દેવકુલિકા ચાર, બે જિન, અંબા, અવલેાકન, શાંખ અને પદ્યુમ્ન નામના ચાર શિખરામાં શ્રી નેમિનાથ દેવ વિભૂષિત દેવકુલિકા ચાર, પેાતાના પિતામહ ઠ. શ્રીસેામ અને પિતા ૪. શ્રી આશરાજની અશ્વારૂઢ મૂર્તિએ ૨; ત્રણ સુંદર તેારણ, શ્રી નેમિનાથ દેવ તથા પેાતાના પૂર્વજ, અગ્રજ ( મેટા ભાઇએ ), અનુજ ( નાના ભાઇએ ) અને પુત્ર આદિની મૂર્તિએ સહિત સુખેદ્ઘાટનક સ્તંભ, અષ્ટાપદ્ય મહાતી ઇત્યાદિ અનેક કીનેાથી સુથેભિત અને શ્રી નેમિનાથદેવથી અલ'કૃત એવા આ ઉજ્જયત (ગિરનાર ) મહાતી ઉપર પેાતાના માટે, તથા પેાતાની સહધર્મચારિણી પ્રાગ્ગાટજ્ઞાતીય ઠં. શ્રી કાન્હડ અને તેની સ્રી ઠકકુરાણી રાણુની પુત્રીમRs' લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થંકરાથી અલ કૃત શ્રી સમ્મેતમહાતીર્થાવતાર નામના મંડપ સહિત આ અભિનવ પ્રાસાદ અનાવ્યા અને નાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક મહેન્દ્રસૂરિના શિષ્ય, શ્રી શાન્તિસૂરિના શિષ્ય, શ્રી આણુંદસૂરિના શિષ્ય શ્રી અમરસૂરિના શિષ્ય ભટ્ટારક શ્રી હરિભદ્રસૂરિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ગઃ ૧૨૫ : ગિરનાર પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. આ લેખમાં વસ્તુપાલને કર્ણ અને બલિ જે દાનેશ્વરી અને તેજપાલને ચિંતામણિ જે વર્ણવ્યો છે. બીજે લેખ ૧૨૮ છે તેમાં પણ ઉપર્યુક્ત હકીકતને મળતી વીગત છે. મધ્ય મંદિરના મંડપમાં સામસામે બે મોટા ગોખલા છે. તેમાં વસ્તુપાલ અને તેમની અને પત્ની લલિતાદેવી તથા સાબુની મૂર્તિઓ છે એમ જણાવ્યું છે. હાલમાં આ મૂતિઓ નથી. વસ્તુપાલે ગિરનાર ઉપર કરેલાં ધાર્મિક કાર્યોની નેંધ “વિવિધતીર્થકલ્પ'માં “રેવતગિરિકલ્પમાં ” સંક્ષેપમાં તથા પં. જિનહર્ષગણિકૃત વસ્તુપાલચરિત્રમાં છઠ્ઠા પ્રસ્તાવમાં બ્લેક ૬૯૧ થી ૭ર૯ માં વિસ્તારથી આપેલ છે. * “ વિવિધ તીર્થકલ્પ'માં આ ક૫ ગિરનાર તીર્થનું માહાત્મ અને ઇતિહાસ સૂચવે છે. હું ચોથા કલ્પમાંથી જરૂરી ભાગ અહીં ઉધૃત કરું છું. સૌરાષ્ટ્રની પશ્ચિમ દિશાએ ગિરનાર પહાડ ઉપર ઊંચા શિખરવાળું શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પહેલાં લેખમયી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા હતી. એક વખત ઉત્તરદિશાના ભૂષણરૂપ કાશ્મીર દેશથી અજત અને રતન નામના બન્ને ભાઈઓ સંઘપતિ બની (સંધ લઈને ) ગિરનાર આવ્યા. તેમણે રસવૃત્તિથી (ઉતાવળથી) ઘણા ( પંચામૃત ) હવણથી અભિષેક કર્યો જેથી લેપમયી પ્રતિમા ના ગઈ. રતનને અતિશય શોક થયો અને તે જ વખતથી તેણે આહારનો ત્યાગ કર્યો-ઉપવાસ આદર્યા. એકવીશ ઉપવાસ પછી ભગવતી અંબિકા સ્વયં ઉપસ્થિત થઈ. દેવીએ સંઘપતિને ઉઠાડ્યો. તેણે દેવીને જોઈને જય જય શબ્દ કર્યો. પછી દેવીએ તેને સુંદર રત્નમય જિનબિંબ આપ્યું અને સાથોસાથ કહ્યું કે–પાછું વાળીને ન જોઇશ. અનુક્રમે તે બિંબ પ્રથમના મંદિરના દરવાજે આવ્યું અને સંઘપતિએ પાછું વળીને જોયું જેથી પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી રતનાશાએ નવીન જિનમંદિર બનાવ્યું અને પ્રભુજીને વૈશાખ શુદિ પૂર્ણિમાએ પશ્ચિમાભિમુખ બિરાજમાન કર્યા બાદ ખૂબ હવણ આદિ કરી બન્ને ભાઈએ પોતાના દેશમાં આવ્યા. બાદ કલિકાલમાં મનુષ્યનાં મન કલુષિત વૃત્તિવાળાં જાણું દેવીએ પ્રતિમાજીના તેજને ઢાંકી દીધું. પહેલાં ગુજરાતમાં જયસિંહદવે (સિદ્ધરાજ જયસિંહે ખેંગારને હણીને સજનને દંડાધિપ (સૌરાષ્ટ્રનો દંડનાયક) નીખ્યો. તેણે વિ. સં. ૧૧૮૫માં શ્રી નેમિનાથ ભગવાનનું નવું સુંદર મંદિર બંધાવ્યું. બાદ માલવિદેશના મંડનરૂપ સાધુ બાવડે-ભાવડશાહે સોનાને આમલસારો કરાવ્યો. ચૌલુક્ય ચક્રવર્તી રાજા કુમારપાલે સૌરાષ્ટ્રના દંડાધિપતિપણે શ્રીશ્રીમાલ કુલમાં ઉત્પન્ન થયેલ (આંબડ)ને સ્થાપ્યો. તેણે ગિરનાર ઉપર વિ. સં. ૧૧૨૦માં પાજ-પગથિયાં બંધાવ્યાં. ત્યાં એક સુંદર પરબ બનાવી. તેમજ ત્યાં પાળ ચડતાં જમણી બાજુ લખા આરામ (લાખ બગીચો દેખાય છે તે) બંધાવ્યું. અણહિલપુર પાટણમાં પોરવાલ કુલના મંડનરૂપ આશારાજ અને કુમારદેવીના પુત્ર, રાજા વિરધવલના મંત્રી વસ્તુપાલ તેજપાલ નામના બે ભાઇઓ થયા. તેજપાલે ગિરનારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧૨} : [ જૈન તીર્થાતા આ ટૂંકમાં રંગમંડપના ખભા ઉપર એ લેખ છે. તેમાં શ્રી પાર્શ્વનાથજી અને વસ્તુપાલનું નામ છે. ડાબી બાજુના મંદિરજીમાં સમવસરણના ચામુખની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે તેમાં સવત્ ૧૫૫૬ ના લેખ છે. ચેાથી પ્રતિમા શ્રી ચંદ્રપ્રભુની છે તેમાં ૧૪૮૫ ના લેખ છે. જમણી બાજુના મંદિરજીમાં ચેમુખજી છે તેમાં ૧૫૪૬ ના લેખા છે. આ મંદિરની પાછળ તેજપાલની માતાનુ દેરું' છે. આ સિવાય આ ટૂંકમાં એક લેખ ૧૩૦૫ ના વૈશાખ શુદ્ધિ ૩શનૌ છે અને પ્રતિષ્ઠાપક બૃહદ્ગીય શ્રી પ્રદ્યુમ્નસૂરિ પરિવારના શ્રી જયાનંદસૂરિ છે. આ ટ્રૅક ખાસ દર્શનીય છે. સ'પ્રતિરાજાની ટ્રક મહારાજા સ'પ્રતિએ આ સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારી ભારતમાં જૈન ધર્માંના પ્રચાર કર્યા હતા. સવા લાખ નૂતન જિનાલય બંધાવ્યાં હતાં. તે મહારાજાએ ગિરનાર ઉપર પણ સુંદર જિનમંદિર બંધાવ્યુ હતુ. મંદિર પ્રાચીન અને શવ્ય છે. કારણી પણ સારી છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. મંડપમાં શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમા છે. એક કાઉસ્સગ્ગીયા ૫૪ નીચે ઉત્તમ ગઢ, મઠ, પરબ, મંદિર, બગીચા આદિથી મનેહર તેજલપુર વસાવ્યું. ત્યાં પોતાના પિતાના નામથી આશારાજવહાર નામનુ પાર્શ્વનાથ ભગવાનનુ સુંદર મંદિર બંધાવ્યું. માતા કુમારદેવીના નામથી કુમર સાવર બધાવ્યુ, તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેનપુર છે જેમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આના ત્રણ નામ છે ઉગ્રસેનગઢ, ખેગારગઢ અને જીણુ દુ. વસ્તુપાલ મંત્રીએ ગિરનાર પર્વત પર શત્રુંજયાવતાર મ`દિર, અષ્ટાપદાવતાર, સમ્મેતાવતાર, ક િયક્ષ અને માદેવાનાં મંદિર બનાવ્યાં. તેજપાલ મ`ત્રીએ ત્રણુ કલ્યાણુકનાં ચૈત્ય કરાવ્યાં ( નેમિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણક અહીં થયાં છે તેનાં ). દેપાલ મ’ત્રીએ મિડપના ઉદ્ઘાર કરાયેા. ગજપદકુંડ-હાથીકુંડ કરાવ્યા. જ્યાં ન્હાઈને યાત્રીઓ યાત્રા કરવા જાય છે. છત્રશિલા નીચે સહસ્રામ્રવન (સહસાવન) છે, જ્યાં શ્રી નેમિનાથ ભગવાનનાં દીક્ષા, કૈવલ અને નિર્વાણુ કલ્યાણુક થયાં છે. ગિરિશિખરે ચઢતાં અંબાદેવીના મંદિરનાં દર્શન થાય છે.ત્યારપછી અવક્ષેાકન શિખર આવે છે,જ્યાં રહીને દશે દિશામાં શ્રીનેમિનાથ ભગવાન દેખાય છે. ત્યાં પ્રથમ શિખરમાં શાંખકુમાર અને બીજા શિખરમાં શ્રી પ્રદ્યુમ્નકુમારનાં ચૈયેા છે. આ પર્વતમાં સ્થાન સ્થાન પર જિનમંદિરમાં રત્ન અને સુવણૅ ભય બિબ નિરંતર પૂજાય છે. અહીંની પૃથ્વી સુવણ્મયી અને અનેક ધાતુએના ભેદવાળી દેખાય છે. વિવિધ પ્રકારની ઔષધિઓ રાત્રે પણ ચળકે છે. વિવિધ પ્રકારનાં વૃક્ષા અને લે। સ્થાન સ્થાન પર દેખાય ઝંકારશખ્સ કરતાં વિવિધ પ્રકારનાં ઝરણાં વહે છે. —વિવિધ તી કલ્પ, પૃષ્ઠ ૯–૧૦ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૭ : ગિરનાર ઈંચ ઊંચા છે. બીજા બે તેર તેર ઈચના કાઉસગ્ગીયા છે. આ સિવાય રંગમંડપ તથા ગભારામાં ૩૫ જિનપ્રતિમાઓ છે. રંગમંડપમાં શ્રી વિમલનાથ ભગવાનની ૪૮ ઈંચ મૂત્તિ છે, તેમાં નીચે ૧૫૦૯ મહા સુદ ૨ શુક્ર અને પ્રતિષ્ઠાપક બૃહત્તપાગચ્છનાં શ્રી રતનસિંહસૂરિ છે. સં. ૧૯૨ ના જીર્ણોધ્ધારસમયે આ ટ્રકના ચેકમાંથી ઘણી પ્રતિમાઓ નીકળી હતી. તેમાંથી નીકળેલું એક પ્રાચીન પરિકર કે જે કલાના આદર્શરૂપ છે તેમાં લેખ છે કે-વિ. સં. ૧૫૨૩ વર્ષે વૈશાખ શુદિ ૧૨ ગુરુ, બહત્તપાપક્ષે ભટ્ટારક ઉદયવલ્લભસૂરિજીના ઉપદેશથી શ્રી સંઘે વિમલનાથદેવ પરિકર સહિત બનાવ્યા અને પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનસાગરસૂરિજીએ કરેલ છે. આ સિવાય આ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના તથા ૧૪૬૧ ના લેખે છે. કોટનાં બીજાં દેવાલયા સંપ્રતિરાજાની ટ્રકની ઉત્તરે જ્ઞાનવાવ તથા સંભવનાથજીનું ચૌમુખ મંદિર આવે છે. તેની સામે સગરામ સોનીની ટ્રકનું પૂર્વ દ્વાર છે. કેટલીક નિશાનીઓ જોતાં પ્રાચીન સમયમાં તે એક મેટું મંદિર હશે એમ લાગે છે. તેની ડાબી તરફના રસ્તે ભીમકુંડ જવાય છે. આવી જ રીતે સગરામ સેનાની અને કુમારપાળની ટ્રક વચ્ચે ગરનાળામાં થઈ ચંદ્રપ્રભુજીના મંદિરમાં જવાય છે. વચમાં એવી નિશાની છે કે પૂર્વે અહીં પણ મંદિર હશે. ચંદ્રપ્રભુજીની પ્રતિમા ઉપર વિ. સં. ૧૭૦૧ ને લેખ છે. તેની સામે શાસનદેવીની એક મૂર્તિ છે તેમાં સં. ૧૩૧૮ ને લેખ છે. ત્યાંથી આગળ હાથી પગલાં આગળ કુંડ આવે છે. ત્યાં રસ્તામાં એક મેટે લેખ છે. આ લેખ છે તે ખંડિત પરન્તુ તેમાં મહત્ત્વનો ઈતિહાસ છે. સિદ્ધરાજના મંત્રી શ્રીમાલજ્ઞાતીય ઉદાયનની વંશાવલી તેમાં વેચાય છે. (વિશેષ માટે જુઓ પ્રાચીન લેખસંગ્રહ ભા. ૨, પૃ. ૯૪ ૯૫,ગિરનાર પર્વત પરના લેખનું અવલોકન ) હાથી પગલાંને કુંડ વગેરે દેવચંદ લખમીચંદની સમરાવેલ છે. નવા કુડની દક્ષિણે વીશ તીર્થકરોની ચિવોશ દેરીઓ હંસરાજ જુઠા બખા. ઈએ શરૂ કરાવેલી પણ કાર્ય અધૂરું જ રહ્યું છે. કેટની બહારનાં મંદિરે. સંપ્રતિ મહારાજાની ટ્રક તથા વસ્તુપાલ તેજપાલની ટ્રક વચ્ચેના રસ્તે આગળ જતાં કેટને બીજે દરવાજો આવે છે. તે દરવાજા બહાર સામે જ પથ્થર ઉપર ૩૧૦૦ ફુટ લેવલ લખેલું છે. ત્યાંથી થડે ઊંચે ચઢીએ એટલે ૪૦૦૦ પગથિયાં થાય છે. તે દરવાજો પસાર કરીએ એટલે શ્રી નેમિનાથ ભગવાનના મંદિરના કિલ્લાની વિશાલ દિવાલ દેખાય છે. ત્યાંથી ડાબી તરફ શ્રી શાન્તિનાથજીનું મંદિર આવે છે. તેમાં નવપ્રતિમાઓ છે. આ મંદિર માંગળાવાળા ધરમશી હેમચંદે મુંબઈ ગેડીજી મહારાજના ભંડારની મદદથી વિ. સં. ૧૯૩૨માં સમરાવ્યું હતું. પગથિયાંની ડાબી બાજુએ જોરાવરઅલનું મંદિર આવે છે. તેમાં મૃલનાયક શ્રી શાતિનાથ ભગવાન છે. આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧૨૮ : [ જૈન તીર્થોને બે બીજી મૂર્તિઓ જિનપ્રતિમાઓ છે. આ મંદિરની પાસે નીચાણુમાં રામતીની ગુફા છે. ગુફામાં શ્રી રાજીમતીની ઊભી મોટી મૂર્તિ છે તથા પડખે શ્રી નેમિનાથપ્રભુની નાની મૂર્તિ છે. જોરાવરમલજીના દેરાસરજી પાસે જમણી તરફ દિગંબરનું નાનું મંદિર છે. આ મંદિરની જમીન વેતાંબરોએ વિ. સં. ૧૯૧૩ દિગંબરને આપી. સં. ૧૯૧૩ના વૈશાખ શુ. ૪ના અમદાવાદના શેઠ લલ્લુભાઈ પાનાચંદે દિગંબરોને દે બાંધવાની પરવાનગી આપવા બાબત દેવચંદ લખમીચંદને લખ્યું હતું. (જુઓ ગિરનાર મહાઓ.) તેમજ ગિરનાર ઉપર જ્યારે જ્યારે રાજાઓ તરફથી વિધ્ય ઉપસ્થિત થયું છે ત્યારે પણ શ્વેતાંબર આચાચાએ જ પ્રયત્ન કરી તીર્થ સુરક્ષિત રાખ્યું છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ સૌરાષ્ટ્રના રાજા ખેંગારને પ્રતિબધી ગિરનાર તીર્થના વિઘભૂત થયેલ માર્ગને વહેતે-ખૂલે કર્યો હતે. (જુઓ રાજશેખરસૂરિકૃત પ્રાકૃત દ્વયાશ્રય વૃત્તિની પ્રશરિત રચના વિ. સં.૧૩૮૭) વિ. સં. ૧૯૨૪માં દિગંબર મદિર પહેલવહેલુઝ ગિરનાર ઉપર બન્યું. જોરાવરમલજીનું મંદિર મકી આગળ જતાં ચામુખનું (ચોરીવાળું) જિનમંદિર આવે છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૧૧ શ્રી જિનહર્ષસૂરિએ કરેલી છે. આ મદિર શામળા પાર્શ્વનાથનું પણ કહેવાય છે. મુખજીની ચેરીના થાંભલામાં જિનપ્રતિમાઓ કેરેલી છે. ત્યાંથી થોડે દૂર જતાં ગોમુખી ગંગા આવે છે. તેની પાસે એવીશ તીર્થકરનાં પગલાં છે. ત્યાંથી જમણી બાજુએ ચઢતાં રહનેમિનું મંદિર આવે છે. અંબાજીની ટ્રક રહનમિજીનાં મંદિરથી અંબાજીની ટ્રેક ઉપર જવાનો રસ્તે નીકળે છે.સાચા કાકાની * ગિરનાર ઉપર દિગંબરોનું સ્વતંત્ર મંદિર ન હતું. શ્વેતાંબર મંદિરમાં જ તેઓ દર્શનાદિ કરી જતા. સુપ્રસિદ્ધ શ્વેતાંબરી જૈનાચાર્ય બપભટ્ટસૂરિજી કે જેમણે વાલીયરનરેશ આમ રાજાને પ્રતિબધી જૈનધર્મને ઉપાસક બનાવેલ હતો, તે સૂરિજીના ઉપદેશથી રાજ મોટો સંઘ લઈ, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી ગિરનારજી આવ્યા. આ વખતે દિગંબર આચાર્યો પણ દિગંબર જૈનો સાથે ત્યાં આવેલા. બન્ને પક્ષો વચ્ચે વિવાદ થયો કે તીર્થ કાનું? આખરે શ્રી બપભદસૂરિજીએ કહ્યું કે-કુમારી કન્યા એક ચીઠ્ઠી ઉપાડે અને જે ગાથા બોલે તેમનું આ તીર્થ. કન્યાના મુખથી “દ્રિતનદિર રિલાનાળ રિદિયા ગલ્લાતં ઘwવર્દિ અટ્ટિનેમિ નમંા” સિદ્ધાણું બુહાણુને ઉપરને પાઠ નીકળ્યો. તીર્થ કવેતાંબરી સિદ્ધ થયું. આ પ્રસંગ વિ. સં. ૮૯૦ લગભગ બન્યો છે. બાદ તીર્થને ઉદાર પણ સજજનમંત્રી મહારાજા કુમારપાલ ઇત્યાદિ શ્વેતાંબરએ જ કરાવેલ છે. તથા ટ્રકે પણ વેતાંબરએ જ બંધાવેલ છે. ગિરનારની પાજ-પગથિયાં વગેરે આબડ મંત્રીએ જ બંધાવેલ. અર્થાત વીસમી સદી સુધી વેતાંબરોનું જ આ તીર્થ 1. બાદ સં. ૧૯૧૩ પછી વેતાંબરોએ ભ્રાતૃભાવથી પ્રેરાઇ દિગંબરોને મંદિર બાંધવા જમીન માપી. મેટાભાઈ અને શ્રેતાંબર જૈનોના દાયથી દિગંબર મંદિર બની શકયું. આવું જ થીસિધાચલજી ઉપર પણ બન્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ; ૧૧૯ : ગિરનાર જગ્યા ઉપરના ચઢાવ કઠણ છે પણ પગથિયાં બાંધેલ ઢાવાથી ઠીક રહે છે. સત્ ૧૮૮૩ ના અશાડ શુદિ રના રાજ અખાજીનાં કમાડ જૈન દેરાસરનાં કારખાના તરફથી કરાવવામાં આવ્યા છે. આ મદિરની બાંધણી સંપ્રતિરાજા તથા દામેાદરજીના મદિર જેવી છે. એમ કહેવાય છે કે સ'પ્રતિનું મદિર, અંબાજીનું મદિર, દામેાદરજીનુ મહિર, માહી ગઢેચીનું મંદિર તથા જુનાગઢ શહેરમાં હાલના કસાઇવાડામાં સગી વાવ પાસેની મસ્જીદ જ્યાં છે ત્યાં એમ પાંચ જિનમંદિરા સમ્રાટ્સ પ્રતિએ અધાવેલાં હતાં માહી ગઢેચી ખાર સૈયદની જગ્યા તથા માજીમુના મકબરી પાસે છે. ત્યાંથી ૧૮૯૭ માં શ્રી મહાવીરસ્વામીની સુ ંદર પ્રતિમા નીકળી હતી. આ મૂર્તિને સ ૧૯૦૫ માં જુનાગઢ મેાટા દેરાસરજીમાં મૂલનાયક તરીકે બિરાજમાન કરવામાં આવેલ છે. આ સિવાય અઠ્ઠમાંગલિક તેમજ દ્વાર ઉપર તીર્થંકરની મૂર્તિએ વગેરે માહી ગઢેચીના પડી ગયેલા મકાનમાં જોવામાં આવેલ છે. એક શિલાલેખમાં સંપ્રતિરાજાના આદ્ય અક્ષર સં પણ વંચાય છે. 'બિકાદેવી શ્રી નેમિનાથજી ભગવાનની શાસનાધિષ્ઠાયિકા દેવી છે. તેનાં મદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્ત્તિ પણ હતી. ખરેસ સાહેબ પણ એમ માને છે કે એક વખત આ જૈન મ`દિર હતુ. આ મદિરમાં ૫'. દેવચ'દ્રજીએ એક અતીતને રાખેલા જે ભવિષ્યમાં મંદિરના જ માલેક થઇ ગયા એવી દંતકથા છે. ( જી. ગિરનાર માહાત્મ્ય રૃ. ૩૪ ) ત્રીજી, ચેાથી તથા પાંચમી ટૂંક અંબાજીની ટૂંક મૂકી આગળ જતાં ‘એલ' શિખર આવે છે, તેને ત્રીજી ટૂંક હે છે. અહીં ભગવાન નેમિનાથજીની પાદુકા છે. આ પાદુકા ઉપર વિ. સ. ૧૯૨૭ વૈશાખ શુ. ૩ નિના લેખ છે. માજી ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ પાદુકા સ્થાપી છે. અહીંથી ૪૦૦ પુટ નીચે ઊતરી રહ્યા પછી ચાથી ટ્રક આવે છે. રસ્તા કઠણુ છે. અહીં મેાટી કાળી શિલા ઉપર શ્રી નેમિનાથજીની પાદુકા છે. તેના ઉપર વિ. સં. ૧૨૪૪ ની પ્રતિષ્ઠાના લેખ છે કહે છે, કે ભગવાન શ્રી નેમિનાથજી અહીં મુક્તિ સીધાવ્યા હતા. ત્યાંથી પાંચમી ટૂકે જવાના સીધા રસ્તા છે પણ તે રસ્તે કઠણુ છે. પાંચમી ટુક ઉપર દેરીમાં મેટા ઘંટ છે. તેની નીચાણુમાં નેમિનાય લગથાનનાં પગલાં તથા પ્રતિમાજી છે. નીચે આ પ્રમાણે લેખ છે— सं. १८९७ प्रथम आसो वद ७ मे गुरुवासरे शा. देवचंद लखमीचंदेन जिनालयं प्रतिष्ठितम् । પાંચમી ટૂકથી પાંચ સાત પગથિયાં નીચે ઉતરતાં એક માટા શિલાલેખ છે, ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧૩૦ : [ જૈન તીર્થોને જેમાં સંવત ૧૧૦૮ ની સાલ છે. પાંચમી ટ્રકના અનિકોણમાં રતનબાગ છે. તેની પેલી તરફ શેરબાગ છે. નૈત્રાત્ય કોણમાં ગમ્બરને ડુંગર છે. વાયવ્ય કોણમાં ભેરવકંપ છે. ઈશાન કોણમાં રામચાલી છે. ત્યાં શિલેદક પાને ઝરે છે. શ્રી નેમિનાથજીના પ્રથમ ગણધર વરદત્ત અહીં મેલે પધાર્યા હતા. વરદત્તનું ટૂંકું નામ દત્ત થઈ દત્તાત્રયી થયું કે જેના નામથી અજેનો પણ આ સ્થાનને અતીવ પૂજનીય માને છે. કેટલાક એમ કહે છે કે શ્રી-નેમિનાથજી ભગવાન અહીં મેક્ષે પધાર્યા હતા. પાંચમી ટૂક પછી છઠ્ઠી ટૂક રેણુકા શિખરની છે અને સાતમી ટૂક કાલિકા ટૂંક કહેવાય છે. આગળ રસ્તો કઠણ છે. અહીં વનસ્પતિઓ ઘણું થાય છે. વાઘેશ્વરી દરવાજાથી ગિરનારનાં મુખ્ય મુખ્ય સ્થાનેનું અંતર આ પ્રમાણે છે-વાઘેશ્વરી માતા ૧૨૦૮ પુટ, અશેકને લેખ ૨૭૩૩, દામંદિર કુંડ ૫૦૩૩, ભવેશ્વર ૧૧૧૩૩, ચડાની વાવ ૧૨૦૪૩ (૨ માઈલ), માળી પરબ ૧૯૦૨૮, નેમિનાથને કોટ ૨૨૦૪૩, અંબાજી ૨૪૨૪૩, ઓઘડ શિખર ૨૫૫૯૩, પાંચમી ટૂક ર૭૫૦૩ (૫ માઈલ), રામાનંદીનાં પગલાં ૨૪૧૪૩, પથરચટી ૨૪ર૬૮, સેસાવન ર૬૧૪૩ (૫ માઈલ), હનુમાનધાર ૨૭૭૪૩ ફૂટ છે. ઉપર વિ. સં. ૧૮૩૮ માં વેતાંબર જૈન કારખાના તરફથી સમારકામ થયું હતું સહસાવને ગૌમુખી મૂકીને ડાબે રસતે સપાટ રસ્તે નીકળે છે તે સહસાવન જવાને છે. જાંબુ ગુફા મૂકીને પ્રથમ રામાનંદીની જગ્યા આવે છે. ત્યાં પગલાં તથા ઘંટ છે. ત્યાં નજીકમાં ભૈરવ નૃપ છે. તેની ડાબી તરફ સેવાદાસની ગુફા ને કુંડ છે. તેની ડાબી બાજુ પથ્થરચટી તથા તેને કુંડ છે. ત્યાં યાત્રીઓને ખીચડી અપાય છે. ત્યાં જમણું બાજુએ નીચાણમાં રસ્તે બાંધેલો છે તે સહસાવન (સહસ્ત્રાપ્રવન ) જાય છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા અને દેરી છે. અહીં શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા થયેલી. સહસાવનથી એક માઈલ દૂર જઈએ ત્યારે ભરત વન તથા હનુમાનધારા આવે છે. સહસાવનથી નીચે ઉતરીને તલાટી તરફ જવાની પગદંડી (કેડી) છે. કેટલાક જાણવાજોગ સંવતે આ પ્રમાણે છે. * વિ. સં. ૧૮૮૬ થી ૯૪ સુધીમાં ભરતપુરવાળા શેઠ સતકરામ જેચંદ સહે સાવનમાં જૂનાં પગથિયાં ઠીક કરાવ્યાં. વિ. સં. ૧૮૯૪માં રાજુલની ગુફા જૈન કારખાનાએ સમરાવી. વિ. સં. ૧૮૬માં હાથી પગલાંને કંડ જેના કારખાનાએ સમરાવ્યો. વિ. સં. ૧૯૩૩માં સહસાવનમાં ધર્મશાળા બંધાઈ. વિ. સં. ૧૯૦માં કારખાના તરફથી હનુમાનને એટલે બધા. વિ. સં. ૧૯૨૧માં કારખાના તરફથી પ્રેમચંદજીની ગુફા સમારાઈ. વિ. સં. ૧૯૦૮માં કારખાના તરફથી છેડીયા દેરી સમારાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૪ ૧૩૫ ગિરનાર વિ. સં. ૧૮૯૪માં કારખાના તરફથી રાજુલની ગુફા સમારાઈ. વિ. સં. ૧૯૦૫માં સંપ્રતિરાજનું દેરાસર રીપેર થયું. વિ. સં. ૧૮૯૯માં કેશવજી નાયકે રીપેર કામ કરાવ્યું. ગિરનાર ઉપર સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે ભગીરથ પ્રયત્ન કરી ભવેતાંબર જૈન સંઘની મદદથી જીર્ણોધ્ધાર કરાવ્યો હતે. આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. શ્રી શત્રુંજયના પાંચમા શિખરરૂપ આ સ્થાન છે. પર્વતની ધાર ઠેઠ શત્રુજય ગિરિની ધાર સુધી મળતી જ હતી. શત્રુંજયના ઉધ્ધારની સાથે પ્રાયઃ ગિરનાર ઉપર પણ ઉધ્ધાર થતા હતા. પ્રસિદ્ધ દાનવીર અને શ્રી ધર્મઘોષસૂરિજીના પરમ ભક્ત શ્રાવક પેથડશાહે અહીં મંદિર બંધાવ્યું હતું. જુઓ “શિarગગન: શ્રી નયનતાયિતે” ગિરનાર ઉપર અનંતા તીર્થકર આવ્યા છે અને આવશે. કેટલાયે સાધુમહાત્માઓ અહીં મુક્તિ પધાર્યા છે. આ ચાલુ વીશીમાં ફક્ત એક શ્રી નેમિનાથ જ અત્રે મોક્ષે સીધાવ્યા છે, પણ અનાગત વીશીના ત્રેવીસ તીર્થંકર અત્રે મુક્તિપદ પામશે. સિવાય બીજું પણ ઘણું જાણવા અને જોવા જેવું છે. જિજ્ઞાસુએ ગિરનાર માહાસ્ય નામના પુસ્તકમાંથી વાંચી લેવું. આ સિવાય પ્રેમચંદજી યતિની ગુફ, કપૂરચંદ્રજીની ગુફા વગેરે કે જેને શેઠ દેવચંદ લક્ષમીચદે જીર્ણોદ્ધાર કરાવ્યું છે તે સ્થાને જોવા યોગ્ય છે. પ્રેમચંદજીની ગુફાથી બારોબાર પાટવડને નાકે થઈ બીલખા જવાય છે. અત્યારે આ તીર્થની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ચલાવે છે. તેમના તરફથી શેઠ દેવચંદ લખમીચંદની પેઢી કામ કરે છે. શેઠ દેવચંદભાઈ વડનગરના પોરવાડ જેન હતા. તેઓ તેમની બહેન લક્ષમીબાઈ સાથે સો વર્ષ પહેલાં ગિરનાર આવીને રહ્યા અને પિતાનું ધન આ તીર્થમાં ખર્યું. સંઘની રજાથી પોતાના નામની પેઢી સ્થાપી તે દેવચંદ લખમીચંદની પેઢી (કારખાના) તરીકે અદ્યાવધિ પ્રસિધ્ધ છે. આ શેઠે ગિરનાર ઉપર ઘણું કામ કર્યું છે. તેમની પહેલાં શેઠ જગમાલ ગોરધન તથા શેઠ રવજીભાઈ ઈદરજી (બને પરવાડ જેન હતા ) ગિરનારજીની દેખરેખ-વ્યવસ્થા રાખતા. હાલમાં તે બધી વ્યવસ્થા સારી છે. શ્રી ગિરનારજી ઉપર ચઢવાના રસ્તાનું સમારકામ તથા પગથિયાં વિગેરે બહુ જ પરિશ્રમપૂર્વક જુનાગઢનિવાસી હવે જે . ત્રિવનદાસે કરાવેલ છે આજે બહુ જ ઉપયોગમાં આવે છે. જુનાગઢથી અજારાની પંચતીર્થીએ જવાય છે. અજારાની પંચતીથી આ પંચતીર્થીમાં ઉના, અજા રા, દેલવાડા, દીવ અને કોડીનાર એ પાંચ સ્થાને ગણાય છે. આમાં અજારા એક ઘણું જ પ્રાચીન તીર્થ છે અને કેડીનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ અજારાની પચતીથી [જૈન તીર્ણના તથા ઉના પણ તીરૂપ જ છે. જુનાગઢથી વેરાવલ, પ્રભાસપાટણ થઇ ૩૫ માઇલ દૂર ઉના છે. સીધી સડક છે. મેટા, ગાડાં, ગોડી વગેરે વાહના મળે છે. વેરાવળથી ઉના જવા માટે રેલ્વે લાઈન પણ છે. મહુવા અને કુંડલા રસ્તેથી પણ આ પંચતીથી જવા માટે વાહેનેાની સગવડ મળી શકે છે. જુનાગઢ, વંથલી, વેરાવલ, પ્રભાસપાટણ, ક્રોડીનાર, પ્રાચી, ઉના થઈ અજારા પાર્શ્વનાથજી જવાય છે. : ૧૩૨ : વંથલીમાં શ્રી શીતલનાથજી ભગવાનનું સુંદર મંદિર છે. વેરાવલમાં એ જિનમ દિા છે. પાઠશાલા, જ્ઞાનમંદિર, ઉપાશ્રય વગેરેની સગવડ સારી છે. પ્રભાસપાટણમાં શ્રી આદિનાથ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શાંતિનાથ, મહ્વિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીના મળી કુલ નવ ભવ્ય જિનમ ંદિર છે. મંદિરોમાં મૂર્તિએ ઘણી જ પ્રાચીન, ભવ્ય, રમ્ય અને વિશાલ છે. સર્વ જિનાલયમાં સુંદર ભેાંયરાં છે. તેમાં સુંદર ખડિત તેમજ અખડિત મૂર્તિઓ છે. મુખ્ય મદિર સામનાથ ચ'દ્રપ્રભુનુ છે. મંદિરાની એક પાળ જ છે. ઉપાશ્રય, પાઠશાલા, લાયબ્રેરી વિગેરે છે. અહીં યાત્રિકાને ભાતું અપાય છે. મુસલમાની જમાનામાં એક વિશાલ મદિરને તાડીને મસ્જીદ બનાવવામાં આવેલ, તે પણ જોવા લાયક છે. જૈનમંદિરનાં ચિહ્ના તેમાં વિદ્યમાન છે. ખાસ દર્શનીય સ્થાન છે. ચ'દ્રપ્રભુજી અત્રે પધાર્યાં હતા અને મધુરી ધર્મદેશના આપી હતી. સમુદ્રને કાંઠે જ આ શહેર વસેલું છે. મહમદ ગીજનીએ પ્રથમ વિ.સ. ૧૦૨૪માં પ્રભાસપાટણ તેાડયું હતું. * પ્રભાસપાટણમાં શ્રી ઋષભદેવ પ્રભુના પૌત્ર સામયશા—ચંદ્રયશાએ શશીપ્રભાચદ્રપ્રભા નામની નગરી વસાવી બાવી તીથકર શ્રી ચંદ્રપ્રભુની મૂતિ' ભરાવી સુંદર મંદિર બંધાવ્યું હતું. ત્યારપછી શ્રી ચંદ્રપ્રભુજીના સમયમાં ખીજા ચંદ્રયશાએ પરમ ભક્તિથી ચંદ્રોદ્યાનની સમીપમાં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર અધાવી ચંદ્રપ્રભુની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ભરત ચક્રવત્તી અને સતીશિરામણ સીતાદેવીએ પણ અહીં ચંદ્રપ્રભુનાં મદિરા બંધાવ્યાં હતાં. શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયુધ રાજાએ અહીંનાદિરાના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. અહીંયાં ડાકરીયા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. પ્રતિમાજી શ્યામવર્ણી છે. હાથમાં કારી ચેટેલી છે. લેાકેાક્તિ એવી છે કે પ્રથમ રાજ હસ્તમાંથી એક એક કારી નીકળતી હતી પરન્તુ આશાતના થવાથી અંધ થઇ ગયેલ છે. . ( વિવિધતી કલ્પ 'માં ઉલ્લેખ છે કે વલભીપુરીના ભગસમયે (વિ. સ’. ૮૪૫ ) ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમાજી અને ક્ષેત્રપાલ સહિત શ્રી અંબિકાદેવી, અધિષ્ઠાયક દેવના પ્રભાવથી આકાશમાર્ગે દેવપટ્ટણુ ( પ્રભાસપાટણું) આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૧૩૩ : કેડીનાર, ઉના કોડીનાર વેરાવલથી પ્રભાસપાટણ થઈ અજારાની પંચતીર્થીએ જતાં કેડીનાર પ્રથમ તીર્થ આવે છે. અહીં અઢારમી શતાબ્દી સુધી સુંદર મંદિર હતું. નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબિકા પૂર્વભવમાં અહીં મૃત્યુ પામી દેવી બની હતી. અહીં મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનું હતું. “કેડીનારે નમણું નેમ,” તથા “સુહાગણ અંબિકાદેવ” આવા ઉલ્લેખ મળે છે. અહીંની જૈન મૂર્તિઓના ઘણા લેખે ભાવનગર સ્ટેટ તરફથી પ્રકાશિત લેખસંગ્રહમાં પ્રગટ થયેલ છે. હાલમાં અહીં એક પણ જૈન મંદિર નથી.વિચ્છેદ પ્રાયઃ તીર્થ છે. ગામમાં એક ધર્મશાલા છે. પ્રભાસપાટણથી કેડીનાર ૧૦ ગાઉ દૂર છે. ઉના શહેર કેડીનારથી ઉના ૮ કેસ દૂર છે. ઉના સલમી શતાબ્દીથી લઈને અઢારમી શતાબ્દીના પૂર્વાધ્ધ કાલ સુધી ઉન્નત હતું. મહાન મેગલ સમ્રા અકબર–પ્રતિબોધક જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ વિ. સં. ૧૬પરનું ચાતુર્માસ આ ઉના શહેરમાં રહ્યા હતા. તે વખતે અહીં જેનોની વસ્તી ઘણી જ હતી. ૧૬પરના ભા. શુ. ૧૧ ના દિવસે સૂરિજી મહારાજનું અહીં સ્વર્ગગમન થયું હતું. જે સ્થાને સૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ ત્યાં અકાળે આશ્ર ફળ્યા હતા અને તે આખો ૮૦ વીઘાનો ટુકડો બાદશાહ અકબરે જૈનસંઘને બક્ષીસ તરીકે અર્પણ કર્યો હતે. અત્યારે ૬૦ વીઘા જમીન છે. તેને શાહીબાગ કહે છે. તેમજ દાદાવાડી પણ કહે છે. સૂરિજી મહારાજની ચરણપાદુકાની સુંદર છત્રી છે. તેમજ તેમના પ્રતાપી પટ્ટધર અકબરપ્રતિબંધક, જહાંગીરપ્રતિબંધક વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ તથા બીજા કેટલાય સૂરિવરે અને મુનિરાજોની છત્રીઓ છે. શહેરમાં હીરવિજયસૂરિજીના સમયને પ્રાચીન ઉપાશ્રય છે. મંદિરમાં સૂરિજી મહારાજની મૂર્તિ પણ છે. અહીં પાંચ જિનમંદિર એક સાથે છે. ૧. શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયકછ છે. ૨૫ નાની દેરીઓ અને ૧ મોટું સુંદર ભેંયરું છે. ૨૩. બને મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથજી પરિકર સહિત છે. બન્નેમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓ છે. જિનબિંબે ઘણાં જ સુંદર અને વિશાલ છે. ૪. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. ગૌતમસ્વામીની બે મૂર્તિઓ છે. ૫. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. પાંચે મંદિરમાં અનુક્રમે (૧) માં ૫૧, (૨) માં ૧૪, (૩) માં ર૩ દેરીઓ મુખજી વગેરે ઘણી પ્રતિમાઓ છે (૪) માં ૧ અને (૫) માં ૨૪ જિતેંદ્રપ્રતિમાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉના : १३४ : [ तार्थाना છે. શ્રી હીરસૂરિજી મહારાજ, શ્રી વિજયસેનસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજીની પ્રાચીન દેરીમાં જીર્ણોધ્ધાર કરાવી તેમની મૂર્તિઓ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના ઉપદેશથી વિ. સં. ૧૯૭૧માં બિરાજમાન કરવામાં આવી છે. ગામથી -માઈલ દૂર દાદાવાડી છે, જ્યાં શ્રી હીરવિજયસૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે ત્યાં સૂરિજી મહારાજની તથા તેમના પછી થયેલા બીજા આચાર્યોની દેરીઓ છે. કુલ બાર દેરીઓ છે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજની દેરીમાં નીચે મુજબ લેખ છે. "श्रीसंवत् १६५२ वर्षे कार्तिकशुदि ५ बुधे तेषां जगद्गुरूणां संवेगवैराग्यसौभाग्यादिगुणश्रवणात चमत्कृतैर्महाराजाधिराज-पातशाहि-श्रीअकब्बराभिधामिगुर्जरदेशात दिल्लीमण्डले सबहुमानमाकार्य धर्मोपदेशाकर्णनपूर्वक-पुस्तककोषसमर्पण--डाबराभिधानमहासरोवर-मत्स्यवधनिवारण-प्रतिवर्षपाण्मासिकाऽमारिप्रवर्तनपूर्वक-श्रीशत्रुजयतीर्थमुण्डकाभिधानकरनिवर्तन--जीजिआभिधानकरनिजसकलदेशदाणभृतस्वमोचन-सदैव बंदीकरणनिवारणं चेत्यादि धर्मकृत्यानि सकललोकप्रतीतानि कृतानि । प्रवर्तनेनैषां श्रीशत्रुजये सकलसंघयुतकृतयात्राणां भाद्रशुक्लैकादशीदिने जातनिर्वाणे चाग्निसंस्कारस्थानासनकलितसहकाराणां श्रीहीरविजयसूरीश्वराणां प्रतिदिनदिव्यनादश्रवण-दीपदर्शनादिकानेकप्रभावाः स्तूपसहिताः पादुकाः कारिताः पं. मेघेन । भार्यालाडकप्रमुखकुटुंबयुतेन । प्रतिष्ठिताश्च तपागच्छाधिराजैः भट्टारकश्रीविजयसेनसूरिभिः। उपा० श्रीविमलहर्षगणि उपा. श्रीकल्याणविजयगणि-उपा. श्री सोमविजयगणिभिः प्रणता(भिः) भव्यजनैः पूज्यमानाश्चिरं नंदतु । लिखिता प्रशस्तिः पद्मानंदगणिना श्रीउन्नतनगरे । शुभं भवतु । * શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પ્રાચીન મૂર્તિઓ મહુવા, જેસલમેર, પાટણ, ખંભાત, આગરા વગેરે સ્થાનમાં છે. મહુવાની મૂર્તિની નીચે નીમ્ન લેખ છે. " संवत १६५३ पातसाहि श्रीअकब्बरप्रवर्तित सं १ वर्षे फा. सुदि ८ दिने श्री स्तम्भतीर्थवास्तव्य श्रावक पउमाभार्या पांचीनाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठिता तपागच्छे श्रीविजयसनर જેસલમેરમાં સં. ૧૬૫૯ માં શ્રી આણંદવિમલસૂરિ ( વાનરગણિ ) શિષ્ય આનંદવિજયે જેસલમેરમાં તપગચ્છનો જ્ઞાનકોષ સ્થાપ્યો તેમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ બેસાડી હતી તે હજુ ત્યાં છે. जैन धर्म प्रश, पृ. ५५, मा. ७, पृ. २७० પાટણમાં પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરમાં છે. આગરામાં ચિન્તામણિ પાર્શ્વનાથજી મંદિરમાં પણ સુંદર મૂર્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૩૫ : અજરા ઉપર્યુક્ત શિલાલેખ ત્રણ ફુટ લાંબા અને સવા પુટ પહેળા પથ્થરમાં છે. આવી જ રીતે બીજી દેરીઓમાં પણ મહત્વપૂર્ણ શિલાલેખ છે પણ સ્થાનાભાવથી બધા શિલાલેખો નથી આપી શકયા. દાદાવાડીમાં બીજી દેરીઓ સિવાય અનેક જાતનાં સુંદર વૃક્ષો, જેવાં કે આંબા, આંબલી, નાળીએરી, બોરસલી આદિ છે. આ વિશાલ ઉદ્યાન જોવા લાયક છે. આવી રીતે ઉના એક પ્રાચીન ગુતીર્થ તરીકે બહુ જ પ્રસિદ્ધ છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વની એની જે જાહેરજલાલી હતી, જૈન સંઘની જે વિશાલ વસ્તી હતી તે વગેરે અત્યારે નથી. ચેડાં શ્રાવકનાં ઘર છે પણ તે ભાવિક અને શ્રધ્ધાળુ છે. અહીંના ગુરુમંદિરે, આ દેરીઓ આદિ જોતાં અને તે વખતના ઉન્નતપુરનું હીરસૌભાગ્ય કાવ્ય આદિમાં વર્ણન વાંચતા રોમાંચ ખડા થાય છે. ખરેખર કાલની ગતિ વિચિત્ર છે. ઉનાથી અજારા એક કેશ દૂર છે. અજારા પાર્શ્વનાથજી અધ્યા નગરીમાં રામચંદ્રજીના પૂર્વજ સૂર્યવંશી રાજા રઘુ બહુ જ પ્રસિદ્ધ થઈ ગયા છે. તે રઘુ રાજાના પુત્ર અનરણ્ય-અજયપાલ થયા. તેમણે પોતાની રાજધાની સાકેતપુર નગરમાં સ્થાપી. તેઓએ પિતાના અજિત બલથી અનેક શત્રુ રાજાએને જીત્યા હતા. બાદ ઘણા સમય પછી તેમને ભયંકર રોગોએ ઘેરી લીધા. કઢ જે રોગ પણ શરીરમાં વ્યાપે.અજ્યપાલે રાજ છેડી સિધ્ધગિરિની યાત્રાથે પ્રયાણ કર્યું. ત્યાંથી યાત્રા કરી પાછા વળતાં દ્વીપપત્તન(દીવબંદર)માં આવી નિવાસ કર્યો. આ અરસામાં રત્નસાર નામને વ્યવહારી અનેક વહાણે લઈ સમુદ્રમા વ્યાપાર ખેડી રહ્યો હતો. દ્વીપબંદરની નજીકમાં જ તેના વહાણને ભયંકર ઉપદ્રવ થયે અને વહાણ ડુબવાની અણી પર આવ્યું. રત્નસારે વિચાર્યું કે-મારા દેખતાં વહાશેની આ સ્થિતિ થાય તે ઠીક નહિ માટે હું વહાણમાંથી સમુદ્રમાં જ કુદી પડી જીવનને અંત લાવું. જે તે સમુદ્રમાં પડવા તૈયાર થયે કે તરત જ ત્યાંની અધિષ્ઠાયિક દેવીએ કહ્યું કે હે વીર! ધીરજ રાખ.આ ઉપદ્રવ મેં જ કર્યો છે. અહી નીચે કહપવૃક્ષના પાટિયાના સંપુટમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની અપૂર્વ પ્રતિમા છે. તેને બહાર કાઢી દ્વીપ બંદર. માં રહેલા રાજા અજયપાલને તે પ્રતિમા આપ જેથી તેના સર્વ રેગે દૂર થઈ જાય. રત્નસારે આ વાત સ્વીકારી અને નાવિકને જલમાં ઉતાર્યા. તેઓ સંપુટ લાવ્યા. શેઠે રાજાને ખબર આપ્યા. રાજા કિનારે આવ્યે શેઠે તેને પ્રતિમાજી આપ્યા. રાજા દર્શન કરી અતીવ પ્રસન્ન થયા. પ્રભુના અભિષેક જળથી રાજાના રોગ નાશ પામી ગયા. છ મહિનામાં તે તેના શરીરમાંથી ૧૦૭ રોગ નાશ પામી ગયા. શરીર નિરોગી થયા પછી તેણે ત્યાં સુંદર જિનમંદિર બંધાવ્યું તેમજ પોતાના નામથી અજયનગર વસાવ્યું. આ મંદિરના રક્ષણ અને વ્યવસ્થા માટે તેણે દશ ગામ ભેટ આપ્યાં. તેને માટે પુત્ર અનંતરથ થયો અને તેમના જ પુત્ર દશરથ રાજા થયા કે જેઓ રામચંદ્રજીના પિતા તરીકે મશહુર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ અજા ૪ ૧૩૬ : [ જૈન તીને ઉપર્યુકત અજયનગર અત્યારે અનીલ તરીકે પ્રસિધ્ધ છે.શ્રી પાર્શ્વનાથ ભગવાનની એ મૂર્તિ વિદ્યમાન છે. આ મૂર્તિને ઈતિહાસ ઘણે જ પ્રાચીન છે. આ પ્રભાવિક પ્રતિમાજીને પૂર્વે ૭ લાખ વર્ષ સુધી ધરણે પૂજી હતી. બાદ છ સે વર્ષ કુબેરે પૂજી હતી. ત્યાંથી વરુણદેવ પાસે ગઈ. તેમણે સાત લાખ વર્ષ સુધી પૂછ. બાદ અજયપાલ રાજાના સમયમાં આ પ્રતિમાજી પ્રગટ થયા. પ્રતિમાજી મહાચમત્કારી અને પ્રભાવિક છે. દર્શન કરતાં રેગ, શેક અને ભય વિનાશ પામે છે. જેમાં મલનાયક શ્રી અજાર પાનાથજી બિરાજમાન છે તે આખે ગભારે અને રંગમંડપનું વાતાવરણ એટલું બધું શાંત અને પવિત્ર છે કે ત્યાં જનાર મુમુક્ષુને પરમ શાંતિ અને આહુલાદ આવે છે. જાણે સાક્ષાત્ ધર્મરાજ બેઠા હોય અને મહારાજા ની સેનાને ચાલ્યા જવાને મીન આદેશ કરતા હોય એવી ભવ્ય મૂર્તિ છે. ત્યાંના અણુએ અણુમાં પવિત્રતા અને શાંતિ ભર્યો છે. આત્માને પરમ તાઝગી આપી આત્મતત્ત્વનું વીતરાગદશાનું અપૂર્વ ભાન કરાવે છે. વીતરાગતા શું વસ્તુ છે? એ વીતરાગતા કેમ પ્રાપ્ત થઈ શકે છે? એ આખી વસ્તુ ભાવને સમજવા ઈચ્છનાર મુમુક્ષુએ શાંતિથી બે ઘડી બેસી કઈક લાભ લેવા જેવો છે. અજારા અત્યારે તદ્દન નાનું ગામડું છે. ઉનાથી એક કેશ દૂર છે. દ્વીપબંદરથી ચાર ગાઉ દૂર છે. અજારા ગામની આસપાસ ઘણી વાર જિનમૂર્તિઓ અને શાસનદેવદેવીની મૂર્તિઓ નીકળે છે. કેટલીયે ખંડિત મૂર્તિઓ આજ પણ નજરે પડે છે. ગામના પાદરમાં જ ચકેશ્વરી દેવીની મૂર્તિ, પદ્માવતી દેવીની મૂર્તિ દેખાય છે. ગામવાળા તેને પાદર. દેવી તરીકે પૂજે છે.આ ઉપરાંત અજયપાલને ચેતરે,એક તળાવ વગેરે પણ દેખાય છે. વિ. સં. ૧૯૪૦ માં ચિતરાની આસપાસથી બાવીશ જિનભૂતિઓ અને યક્ષયક્ષિણીની મૂર્તિઓ નીકળી હતી. તેમાં સંવત્ ૧૩૨૩માં પ્રતિષ્ઠાપેલ બે કાઉસગીયાની મૂર્તિઓ પણ હતી. અજયપાળને ચેતર ખેદતાં એક શિલાલેખ નીકળે હતું જેમાં વિ. સં. ૧૩૪૩ માં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ મળે છે, જે ભા. પ્રા. શે. ૧ નં. ૧૧૫ માં પ્રકાશિત થયેલ છે. હજી ખેદકામ થતાં વિશેષ મૂર્તિઓ મળી આવવા સંભવ છે. અજાર પાર્શ્વનાથજીના મંદિરમાં નીચે મુજબ શિલાલેખે છે. ૧. સંવત્ ૧૬૬૭ ના વૈશાખ શુદિ ત્રીજ રહિણી અને મંગળવારે ઉનાનિવાસી શ્રીમાલી જીવરાજ દેશીના પુત્ર કુંઅરજી દેશીએ દીવના સંઘની સહાયતાથી શ્રી વિજયદેવસૂરિજીની વિદ્યમાનતામાં આ મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યું છે. આ ચૌદમે જીર્ણોધ્ધાર છે. ૨. વિ. સં. ૧૬૭૮ ફા. શુ. ૯ શનિવારે ઋષભજિનપાદુકાની સ્થાપના કરી છે. પ્રતિષ્ઠાયક વિજયદેવસૂરિરાજે કયાકુશલ ગણિ. આ લેખ મંદિરની જમણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૩૭ : દેલવાવ બાજુએ છત્રાકારે મંદિર છે, તેમજ પાસે રાયણનું વૃક્ષ છે. તે બન્નેની મધ્યમાં તૂપ છે તેની ઉપર કતરેલ છે. રતૂપના મધ્યમાં કષભદેવ ભગવાનની પાદુકા છે. પૂર્વાદ ચાર દિશામાં આનંદવિમલસૂરિ, વિજયદાનસૂરિ, વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિની પાદુકા છે. વિદિશામાં મેહનામુનિ, તત્ત્વકુશલ, ઋષિ વીરજી અને ઉપાધ્યાય વિદ્યાસાગરની પાદુકાઓ છે. - ૩. ચિંતામણિ પાર્શ્વનાથના બિંબ ઉપર સંવત ૧૩૪૩ ના મહા વદિ ૨ ને શનિવારના રોજ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. ૪. બે કાઉસ્સગ્ગીયાના બિંબ ઉપર સં. ૧૩૨૩ ના જેઠ શુદિ ૮ ગુરુવારે ઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. ૫. ૩૫ રતલના ભારવાળે ઘંટ છે. તેમાં “ શ્રી અજારા પાર્શ્વનાથજી સં. ૧૦૧૪ શા રાયચંદ જેચંદ ” એવા અક્ષરે કતરેલા છે. આ સિવાય ૧૩૪૬ અને ૧૬૭૭ ના લેખો પણ મળે છે, જેમાં ખાસ કરીને જુદા જુદા સમયના જીર્ણોધ્ધારોને ઉલ્લેખ છે. વધુ માટે જુઓ ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ ભા. ૧, પરિશિષ્ટ લેખ નં. ૧૧૧-૧૧૪ અને ૧૧૨. એક બીજા ઘંટ ઉપર ૧૬૬૨ ને લેખ છે જે અજયનગરની પ્રાચીનતાનાં સૂચક છે; તેમજ અજયરાજનો ચેત, દોઢસે જેટલી પુરાણું વાવ, ચિત્રવિચિત્ર ઔષધિસંપન્ન અજય વૃક્ષો, સુંદર ભવ્ય પ્રાચીન મૂર્તિઓ ભાવિકોને ખૂબ જ આકર્ષે છે. સ્થાન પરમ દર્શનીય છે. અત્યાર સુધીમાં આ તીર્થના ચૌદ જીર્ણોદ્ધાર થઈ ગયા છે જેના લેખ ઉપલબ્ધ નથી, કિન્તુ ૧૬૭૭માં થયેલા જીર્ણોદ્ધારને લેખ છે જે ખાસ મહત્ત્વનું છે, જેમાં ચૌદમા ઉધ્ધારને પણ ઉલ્લેખ છે. અજારા ગામની નજીકમાં ખેતરમાંથી કાઉસગીયા, પરિકર, યક્ષયણ અને નવગ્રહ સહિત શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની મૂર્તિ નીકળેલ છે તે મંદિરજીમાં પધરાવેલ છે, જેમાં આ સૂતિ ૧૩૪૩માં પ્રતિષ્ઠિત થયેલ છે તે ઉલ્લેખ છે. અજારામાં પહેલાં ઘણાં મંદિરે હશે, એમ નીકળેલી મૂર્તિઓ ઉપરથી સિધ્ધ થાય છે. શ્રાવકોની વસ્તી પણ ઘણી હશે એમ જણાય છે. અત્યારે શ્રાવકનું એક પણ ઘર અહીં નથી. અજાર ગામ બહાર એક જાતની વનસ્પતિના ઝાડ છે જે અનેક રોગોની શાન્તિ માટે કામ લાગે છે. અન્તમાં આ તીર્થસ્થાન પરમશાંતિનું ધામ છે. ખાસ યાત્રા કરવા લાયક છે. દેલવાડા અજારાથી માઈલ દેઢ માઈલ દૂર આ ગામ છે. અહીં કપાળેની વસ્તી ઘણી છે. આ કપલ ભાઈઓ બસો અઢીસો વર્ષ પહેલાં જેન હતા. અત્યારે વૈષ્ણવ ધર્મ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ દીવઃ બલેજા : ૧૩૮ : જૈિન તીર્થોને પાળે છે. તેમનું બંધાવેલું એક સુંદર જિનમંદિર દેલવાડામાં છે. મૂળનાયક શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી છે. વિ. સં. ૧૭૮માં આ મંદિરને જીર્ણોધ્ધાર થયાને લેખ છે. દીવબંદર આ પ્રાચીન નગર છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ દીવબંદસ્ના સંઘના આગ્રહથી સિધ્ધાચલજીની યાત્રા કરી ચાતુર્માસ માટે અહીં ૧૬૫૦ માં પધાર્યા હતા. તે વખતે આ શહેર ઘણી જ ઉન્નત સ્થિતિમાં હતું. અહીં અત્યારે શ્રાવકનાં ઘર ઘેડા જ છે. પોર્ટુગીઝ રાજ્ય છે. નવલખા પાર્શ્વનાથજીનું સુંદર વિશાલ જિનમંદિર છે અને પાસે જ નેમિનાથજી અને શાંતિનાથનાં બે મંદિરે છે. ત્રણે મંદિરમાં કુલ ૩૨ જિનબિંબ છે. નવલખા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બહુ જ મનહર અને આકર્ષક છે. સાથે જ નવલખો હાર અને નવલખા મુગટની પણ પ્રસિધ્ધિ હતી. અત્યારે તે સમય નથી. એક ધર્મશાલા અને ઉપાશ્રય છે, જેમાં યતિજી રહે છે. તેમની પાસે પુસ્તક ભંડાર પણ સારો છે. દીવમાં કિલ્લે, મહેલ વગેરે જોવાલાયક છે. દીવ બંદર અજારાથી છ માઈલ દૂર છે. દેલવાડાથી પાંચ માઈલ દૂર છે. ત્યાં ઘોઘલા થઈને નાવમાં બેસી દીવબંદર જવાય છે. ઘોઘલામાં માછીમારોની વસ્તી છે. ત્યાંથી દસ મિનિટમાં સામે પાર જવાય છે. હોડીમાં બેઠા સિવાય જવાય તેમ નથી. દીવથી દેલવાડા આવી, અજારા થઈ ઉના જવાય છે. ત્યાંથી મહુવા ૨૫ કેશ દૂર છે ત્યાં પણ જાય છે અને વેરાવલ આવવું હોય તે વેરાવલ પાછું અવાય છે. બલેજા-અરેચા પાર્શ્વનાથજી. માંગરોળથી પોરબંદરની મોટર સડકે જતાં વચમાં બાર ગાઉ ઉપર બલેજાબરેચા ગામ છે. ત્યાં બલેજા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પ્રતિમાજી વેળુનાં બનેલા છે. ઉપર લેપ છે. એક વાર કેટલાક વ્યાપારીઓ વહાણ લઈ અરબી સમુદ્રમાં પ્રયાણ કરી રહ્યાં હતાં એવામાં એકદમ તેમનાં વ્હાણ રોકાઈ ગયાં-થંભી ગયાં. થોડા સમયમાં સમુદ્રમાંથી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી નીકળ્યાં. સાર્થવાહાએ આ પ્રતિમાજી બરેચમાં મંદિર બંધાવી પધરાવ્યાં. પ્રતિમાજી ઘણા જ પ્રાચીન, ચમત્કારી અને મને હર છે. અજેને પણ ભક્તિથી પૂજે છે. આ રસ્તે શ્રાવકના ઘર ન હોવાથી માંગરોલ અથવા પોરબંદરથી પ્રાયઃ સંઘ અવારનવાર આવે છે. બલેજા ગામ તે તદ્દન નાનું છે. માંગરેલમાં બે મંદિરે છે. તેમાં એકમાં તે શ્રી નવપલ્લવ પાર્શ્વનાથની મનહર પ્રાચીન મૂત્તિ છે. બીજામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. માંગરોળનું પ્રાચીન નામ “મંગળપુર” છે. આ નગર ઘણું જ પ્રાચીન છે. અહીંથી સમુદ્રકિનારે ફક્ત ત્રણ માઈલ દૂર છે. મહારાજ કુમારપાલના સમયે અહીં મંદિર બન્યું * જુઓ હીરસોભાગ્ય કાવ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] • ૧૩૯ : વ માનપુરી: ઉપરીઆળા હતું. યદ્યપિ તે પ્રાચીન મંદિર અત્યારે તે નથી પરન્તુ મુસલમાન જમાનામાં તે મસ્જીદરૂપે થઇ ગયુ. હાય તેમ લાગે છે. ગામમાં એક મસ્જીદ અથવા પીર જેવી જગ્યા છે. લાક કહે છે કે-આ મૂળ હેમચ'દ્રાચાર્યાં. મહારાજના ઉપાશ્રય હતા. અહીંની એક વાવમાંથી મહારાજા કુમારપાલના સમયના લેખ મળ્યા છે. માંગરાળમાં જૈન કન્યાશાળા, પાઠશાળા, લાયબ્રેરી, દવાખાનુ વગેરે ચાલે છે. પેારખંદરમાં ત્રણ મદિરા છેં. ઉપાશ્રય, પાઠશાળા છે. અહીની પાંજરાપેાળ ઘણી સારી છે. ખલેજાથી ૧૫ ગાઉ દૂર પારખઢર છે. વદ્ માનપુરી (વઢવાણ શહેર) આ નગરી બહુ પ્રાચીન છે. અહી' નગર ખાર ભગાવા નદીમાં શ્રી વીર પ્રભુને શૂલપાણિ યક્ષે કરેલ ઉપદ્રવનુ સ્થાપનાતી છે. નદીની વચ્ચે આ નાનો ઢેરી બહુ જ રમણીય અને શાંતિનું સ્થાન છે. ખાસ દર્શનીય છે. શહેરમાં ચાક વચ્ચે પાઁજાવસહી નામનુ' એક સુંદર ભવ્ય જિનમંદિર હતું. મુસલમાની જમાનામાં એને મસ્જીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પણ શહેર વચ્ચે ચેાકમાં વિદ્યમાન છે. આ વસ્તુના સૂચક એક પ્રાચીન શિલાલેખ પણ મળ્યે છે. શહેરમાં એ સુ ંદર જિનમદિરા છે. માટું મંદિર બહુ જ વિશાલ અને ભવ્ય છે. ચેાતરમ્ અનેક નાની મેટી દેરીએ છે. આ દેરીઓમાં કેટલાક પ્રાચીન શિલાલેખા તેમજ પ્રાચીન જિનમૂતિ એ છે. શહેરમાં જૈનેાની વસ્તી સારા પ્રમાણમાં છે. જૈન પાઠશાળા, જૈન લાયબ્રેરી વગેરે સારી રીતે ચાલે છે. નજીક જોરાવરનગર છે જ્યાં એક સુંદર જિનમંદિર છે. આ નગર હુમણાં જ નવું વસ્તુ છે. જોરાવર નગરની પાસે વઢવાણુ કેમ્પ છે. અહીં પણુ જૈનાની વસ્તી ઘણી સારી છે. સુંદર જિનમદિર છે. ઉપાશ્રય ઘણા જ ભવ્ય અને વિશાલ છે. ઉપરીઆળા તીથ અહી' લુહારની કાડમાંથી ત્રણ સુંદર શ્યામવર્ણી જિનપ્રતિમાએ નીકળી હતી. મૂર્તિઓ પ્રભાવિક અને ચમત્કારી છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. દર ફાગણ શુદ્ધિ આઠમે મેળા ભરાય છે. વીરમગામ શ્રી સ ંધ વ્યવસ્થા સભાળે છે. ધર્મશાળા સારી છે. • વીરમગામથી ખારાઘેાડા જતી ટ્રેનમાં ઝંડું સ્ટેશનથી એ માઇલ દૂર ઉપરીઆળા તી છે. શ્રાવકના ઘર બે-ત્રણ છે. આ તીર્થની સ્થાપના માટે આચાર્ય મહારાજશ્રી વિજયધર્મસૂરિમહારાજે ઘણા સારા પ્રયાસ કર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ કરછ ભદ્રેશ્વર તીર્થ કચછ દેશમાં અંજારથી દશેક ગાઉ દૂર વસઈ ગામ છે. ત્યાં ભદ્રેશ્વર નામે પુરાણું સ્થાન છે. આજથી લગભગ વીસ સે વર્ષ પહેલાં અહી ભદ્રાવતી નામની નગરી હતી. આદર્શ બ્રહ્મચારી વિજય શેઠ અને વિજયા શેઠાણું આ નગરીનાં જ નિવાસી હતાં. શ્રી વીર નિર્વાણ પછી ૨૩મા વર્ષે દેવચંદ નામના એક ધનાઢ્ય શ્રાવકે ભવ્ય જિનમંદિર આ નગરીના મધ્ય ભાગમાં બંધાવ્યું અને પ્રતિમાની અંજનશલાકા શ્રી સુધર્માસ્વામી ગણધર મહારાજના હાથથી કરાવી. આ સંબંધી એક તામ્રપત્ર વિ. સં. ૧૯૩૯માં અહીંના મંદિરનો જીર્ણોદ્ધાર સમયે મળેલું. આ લેખની મૂળ કેપી તે ભુજમાં છે, કિન્તુ તેની નકલ પૂ. પા. આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજને તથા રોયલ એશિયાટીક સોસાઈટી કલકત્તાના ઓનરરી સેક્રેટરી એ. ડબલ્યુ રૂડાફ હેનલ તરફ મોકલેલી. તેમણે આ તામ્રપત્રની નકલ ઘણું મુશ્કેલીથી વાંચી નિર્ણય કર્યો હતે કે “ભગવાન મહાવીર પછી ત્રેવીસ વર્ષે દેવચંદ્ર નામના વણિકે પાર્શ્વનાથ પ્રભુનું આ મંદિર બંધાવેલ છે.” આ શિલાલેખને સારાંશ ભાગ આ પ્રમાણે છે-“શ્રી કચ્છ દેશમાં ભદ્રાવતી નામની નગરી હતી. તે પુરીમાં મહર્થિક શિરોમણિ હિંમતલાજ દેવચંદ્ર નામને એક એષિપુંગવ નિવાસ કરતું હતું. તે સુશ્રાવકે લાખ દ્રવ્ય ખરચી વીર સંવત ૨૩ માં જેન લેકેની જાહેરજલાલી સૂચવનારું આ દેરાસર બંધાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયકપદે સ્થાપના કરી.” (જુઓ પ્રત્તરપુષ્પમાળા). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વર : ૧૪૧ : [ જૈન તીર્થોને ભદ્રાવતીને ઇતિહાસ ઘણે જ જૂને દર્શાવવામાં આવે છે. મહાભારતમાં વર્ણવાયેલી યૌવનાશ્વ નગરી તે આ જ ભદ્રાવતી હતી અને પાંડવોએ અશ્વમેધ યજ્ઞને ઘેડ અત્રે જ બાંધે હતે. આ તે પૌરાણિક વાત થઈ. આ મંદિરને મધ્યકાલીન ઈતિહાસ નથી મળતું, પરંતુ પરમાતપાસક મહારાજા કુમારપાલે અહીંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. બાદ વિ. સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે એ એક લેખ ત્યાંના સ્થંભ ઉપર કતરેલે વિદ્યમાન છે. જગડુશાહની અનેક પેઢીઓ દેશાવરમાં ચાલતી. તેના વહાણે વિશ્વભરના બંદરોની સફર કરી આવતાં. તેની દાનવૃત્તિએ તેને અમર નામના અપાવી છે. આઠ સૈકાઓ વીતી જવા છતાં જનતા આજે પુણ્યનામધેય જગડુશાહનું સ્મરણ કરી પિતાનું મસ્તક અવનત કરે છે. જગડુશાહના સખાવતી ક્ષેત્રની કંઈક આપણે ઝાંખી કરીએ. વિ. સં. ૧૩૧૫ માં કચ્છમાં અતિશય અનાવૃષ્ટિ થઈ. લોકો અને જાનવરે દુષ્કાળના પંજામાં સપડાયા. તે વખતે ભદ્રાવતી વાઘેલાના કબજામાં હતી, તેની પાસેથી કબજે લઈ જગડુશાહે પોતાના અનભંડાર અને વસ્ત્રભંડાર ખુલ્લા મૂકી દીધા. દાનની ગંગાને સ્રોત એ અવિરત વહાવ્યો કે દેશભરને દુષ્કાળનું દુઃખ દેખાયું નહિ. કવિઓએ તેને આવા અભૂતપૂર્વ કાર્યથી આકર્ષાઈ તેમને બિરદાવ્યા છે કે જાડ જીવતો મેલ, પનરે તેર પડું નહીં. નીચેની હકીકત પરથી જગડુશાહને માનવપ્રેમ, વાત્સલ્યભાવ અને આદ્રતા દેખાઈ આવશે. રેવાકાંઠા, સેરઠ અને ગુજરાતમાં ૩૩; મારવાડ, થાટ અને કચ્છમાં ૩૦; મેવાડ, માળવા અને હાલમાં ૪૦; ઉત્તર વિભાગમાં ૧૨ એ પ્રમાણે જગડુશાહ તરફથી દાનશાળા ઓ ચાલતી હતી. આ ઉપરાંત તેમણે વીસલદેવને ૮૦૦૦ મુડા, સિંધના હમીરને ૧૨૦૦૦ મુડા, દિલ્હીના સુલતાનને ૨૧૦૦૦ મુડા, ૧૮૦૦૦ મુડા માળવાના રાજાને અને ૩૨૦૦૦ મુડા મેવાડાધિપતિને અનાજના આપ્યા હતા. આવા દાનેશ્વરી જગડુશાહે આ પ્રાચીન નગરીના પુરાતન જિનાલયને જીર્ણોધ્ધાર કરાવેલ છે. ત્યારપછી ટૂંક સમયમાં ભદ્રાવતીનું પતન થયું. ત્યાંના જેને અન્યત્ર ચાલ્યા ગયા. મંદિરજી એક બાવાના હાથમાં ગયું. બાવાએ પ્રતિમાજી ઉપાડી લઈ ભેંયરામાં સંતાડી દીધા. આ સમાચાર જેનેને મળતાં ત્યાં આવી તેને સમજાવ્યો પણ તેણે પ્રતિમાજી ન આપ્યાં એટલે સંઘે મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૨૨માં કરી. આ પ્રતિમાજી પણ પ્રાચીન છે. તેની અંજનશલાકા વિ. સં. ૬રરમાં થયેલી છે. થોડા સમય પછી બાવાએ પાર્શ્વનાથજીની મૂતિ પણ પાછી આપી દીધી જે પાછળથી શ્રી સંઘે મૂળ મંદિરની પાછળ દેવકુલિકામાં બિરા જમાન કરી છે, જે હાલ વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૪ર : ભલેશ્વરઃ અંજાર ત્યારપછી પુનઃ જેનોની વસ્તી ઘટી અને મંદિરને કબજે ત્યાંના ઠાકરના હાથમાં ગયે. પુનઃ વહીવટ જેનેએ પોતાના હાથમાં લીધો અને વિ. સંવત્ ૧૯૨૦માં રાવ દેશળજીના પુત્ર રાવ પ્રાગમલજીના રાજ્યમાં આ દેરાસરને પુનઃ જીર્ણોધ્ધાર થયે. ત્યાર પછી વિ. સં. ૧૯૩૯ મહા શુદિ ૧૦ ને દિને માંડવીવાસી મેણસી તેજસીની ધર્મપત્ની બાઈ મીઠીબહેને છેલ્લે જીર્ણોધ્ધાર કરાવ્યું, જે આજે પણ ચાલુ છે. બાવન જિનાલયના આ મંદિરની રચના પણ અદભુત છે. ૪૫૦ ફુટ લાંબા પહોળા ચગાનની વચમાં મંદિર આવેલું છે. ચારે બાજુ વિશાલ ધર્મશાલાઓ છે. ડાબી બાજુ એક ઉપાશ્રય છે. મંદિરની ઊંચાઈ ૩૮ ફુટ છે. લંબાઈ ૧૫૦ પુટ અને પહોળાઈ ૮૦ ફુટ છે. મૂળમંદિરને ફરતી બાવન દેરીઓ છે. ચાર ઘુમ્મટ મેટા અને બે ઘુમ્મટ નાના છે. મંદિરને રંગમંડપ વિશાલ છે. તેમાં ૨૧૮ થંભે છે. Ü મોટા અને પહેબા છે. બન્ને બાજુ અગાશી છે. અગાશીમાં બાવન શિખરે નાનાં અને એક મૂળ મંદિરનું વિશાલ શિખર એવી રીતે દેખાય છે કે જાણે આરસને પહાડ કેરી કાઢયે હોય. પ્રવેશદ્વાર સુંદર કારીગરીવાળું છે. સ્થભે પણ બધા સુંદર કારીગરીવાળા હતા પરંતુ જીણોધ્ધાર સમયે બધામાં સીમેન્ટ, ચુન અને રંગ લાગી ગયા છે. મંદિરમાં આખા ય મંડપમાં સોનેરી અને બીજા રંગેથી કાચ પર તેમજ દિવાલ પર નેમિનાથ પ્રભુની જાન, પ્રભુને વરઘેડો, શ્રી મહાવીર પ્રભુના, અષભદેવસ્વામીના કલ્યાણક ને ઉપસર્ગો તેમજ શ્રી પાર્શ્વનાથજી અને શાંતિનાથજીના જીવનકલ્યાણુકેના પ્રસંગે કલામય દષ્ટિથી સુંદર ચિતરેલા છે. આ વિશાલ જિનમંદિરમાં કુલ ૧૬૨ જિનપ્રતિમાઓ છે. ઘણીખરી પ્રતિ. માઓ સંપ્રતિરાજાના અને કુમારપાલના સમયની છે. આ જિનમંદિરમાં એક પ્રાચીન ભેંયરું હતું કે જે અહીંથી જામનગર જતું. હાલ તે ભોંયરું પૂરી દેવામાં આવ્યું છે. આ સિવાય અહીં ભદ્રાવતીમાં જગડુશાહને મહેલ, જગડુશાહની બેઠક અને જગડુશાહને ભંડાર વગેરે જેવા લાયક છે. અહીં એક આશાપુરી માતાના મંદિરના ખંભા ઉપર લેખ છે “ સંવત ૧૩૫૮ દેવેન્દ્રસૂરિ . ..પર......આગળ શબ્દો વંચાતા નથી. બીજા લેખ ૧૨-૨-૧૩૧૯-૮૧૦ તથા એક પાળીયા ઉપર ૧૧૫૯ ને લેખ છે. આ તીર્થને વહીવટ વર્ધમાન કલ્યાણજી નામની પેઢીથી ચાલે છે અહીં દર વર્ષે મેળો ભરાય છે. તે વખતે કચ્છ અને કચ્છ બહારથી ઘણું જેન યાત્રાળુઓ આવે છે. નેકારશીનું જમણ થાય છે. ત્રણ દિવસ ઉત્સવ રહે છે. આ સિવાય પણ દરરોજ યાત્રાળુઓનાં એક બે ગાડા જરૂર આવે છે. ધર્મશાળામાં યાત્રિકને સગવડ સારી મળે છે. હમણા ત્યાં એક જૈન ભોજનશાળા પણ શરૂ કરવામાં આવી છે. સં. ૧૯૮૩માં પાટણનિવાસી શેઠ નગીનદાસ કરમચંદે પૂ. પા. આચાર્યવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી કચ્છને સુંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૪૩ : મુદ્રાઃ માંડવીઃ ભુજ વિશાલ સ'ઘ કાઢ્યો હતા. ત્યાર પછી તેા આ તીર્થની ગુજરાતમાં બહુ જ સારી ખ્યાતિ થઈ અને દર વર્ષે સ્પેશીયલા કે ખીજા' સાધના દ્વારા યાત્રિકા અહીં યાત્રાર્થે આવે છે. • અજાર ભદ્રેશ્વર તીથે આવનાર શ્રાવકાએ જામનગર રસ્તે તુણા ખંદર ઉતરવુ. તુણાથી અંજાર સુધી રેલ્વે લાઇન છે. અંજાર સ્ટેશન છે. અજારમાં શ્રી વાસુપૂજ્ય ભગવાન, શાંતિનાથ પ્રભુ અને શ્રી સુપાર્શ્વનાથજીનાં સુદર ત્રણ મદિરા છે. મશિમાં કાચનુ` રંગબેર’ગી કામ સુંદર છે. શ્રાવકનાં ઘર અને ઉપાશ્રય વિગેરે છે. અંજારથી વાહન મળે છે. ત્યાંથી ભૂવડ થઇ ભદ્રેશ્વર જવાય છે. ભૂવડમાં ગામ બહાર જગડુશાહનું 'ધાવેલું. પ્રાચીન જિનમંદિર હતુ−છે. આજે ત્યાં જનમૂર્તિ નથી. ગામનું દેરાસર સાધારણ છે અને તેમાં અજિતનાથ પ્રભુની પ્રતિમા છે. મુદ્રા કચ્છમાં કેટલાક શહેરા સારાં છે. મુદ્રાને કચ્છનું પારીસ કહેવામાં આવે છે. મકાનાની ખાંધણી ને શહેર ફરતા કિલ્લે દર્શનીય છે. ૨૦૦ દેરાવાસી અને ૩૦૦ સ્થાનકવાસી મળી કુલ જૈનોનાં ૫૦૦ ઘર છે, ચાર મનેાહર જિનાલયેા છે. અસીઝરા પાર્શ્વનાથનું જિનાલય ગામ બહાર છે, જે એક યતિએ ત્રણ લાખ કારી ખર્ચીને બધાવેલ છે. ગામમાં આવેલ શ્રી શીતળનાથજીનું મંદિર વિમાન આકારનુ ને સુંદર કારણીવાળું છે. ત્રીજી શ્રી પાર્શ્વનાથનું અને ચક્ષુ' શ્રી મહાવીરસ્વામીનુ મદિર છે. માંડવી માંડવી પણ કિલ્લેખ‘ધીવાળુ શહેર છે. માંડવીમાં આપણા છ ભવ્ય જિનાલયે છે. દેરાવાસી આસા અને સ્થાનકવાસી ખસે। ઘરા છે. માંડવી કચ્છનું મુખ્ય ખંદર હાવાથી વ્યાપાર સારા છે. પાઠશાળા, ઉપાશ્રય વિગેરે છે. ભુજ કચ્છનાં કિલ્લેખ ધીવાળા મુખ્ય ચાર શહેર ભુજ× એ કચ્છનું પાટનગર છે. × ભૂજમાં રાયવિહાર મંદિર પ્રસિદ્ધ છે. વિ. સં. ૧૬૫૬ માં તપાગચ્છીય આચાય શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી પ'. શ્રી વિવેકહ ગણિ કચ્છમાં પધાર્યાં હતા. તેમણે ભૂજ અને રાયપુરમાં ચાતુર્માંસ કર્યાં' હતાં. ભુજનાં ચાતુર્માંસ દરમ્યાન તે વખતના રાજા ભારમલ્લજીને પ્રતિખેાધ આપી અમારી પહ વજડાવ્યેા હતેા. ભારમલજીએ ભુજનગરમાં રાયવિહાર નામે સુંદર જિનમદિર બધાવ્યું, તેમજ વિવેકહ ઉપાધ્યાયના ઉપદેશથી ટુચ્છ-ખાખરના એસવાàા શુદ્ધ જૈનધર્મી થયા હતા. ત્યાં નવીન ઉપાશ્રય થયેા હતેા અને કેટલીક જિનપ્રતિમાઓની વિ. સં. ૧૬૫૭ ના માધ શુદ્ઘિ ૧૦ સામવારે શ્રી વિવેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ સુથરી: : ૧૪૪ : [ જૈન તીર્થના પૈકી આ મુખ્ય શહેર છે. ભય દુર્ગા, શાહીખાગ, પ્રાગમહેલ, આયનામહેલ, ટ'કશાળ વગેરે જોવા લાયક સ્થળેા છે. અહીંની ચાંદીના વાસણૢાની નકશી વખણાય છે. વસ્તી ખાવીશ હજારની છે. આપણા ખસા ને સ્થાનકવાસીના મસા ઘર છે. શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ અને આદિનાથના એમ ત્રણ જિનાલયેા છે. આ ઉપરાંત અખડાસા, કઢી, માગપટ, વાગડ આદિ પ્રદેશમાં પણ સુંદર જિનમદિરા અને શ્રાવકાની વસ્તી સારી છે. અબડાસાની પ'ચતીથી પ્રસિધ્ધ છે. ૧. સુથરી-સુંદર ભવ્ય જિનાલય છે. શાંતિનાથ પ્રભુનું મંદિર છે, જેમાં પાષાણુની કુલ ૧૧૨ પ્રતિમા છે. આ સિવાય શ્રી ધૃતકલ્પેલ પાર્શ્વનાથજીની ચમહર્ષ ઉપાધ્યાયજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. વિવેકજી ૧૦૮ અવધાન કરતા હતા. તેમણે અનેક રાજાઓ અને સૂબાઓને પ્રતિધ આપ્યા હતા. મલકાપુરમાં, એરીદપુરમાં અને જાલણામાં વાદીએને હરાવ્યા હતા. જહાંગીરને પણુ પ્રતિમાષ આપી અમારી પાહનાં ફરમાન તાજા કરાવ્યાં હતાં. જુએ ‘સૂરીશ્વર ને સમ્રાટ' કચ્છના રાજા ભારમલજીને પ્રતિમાષ આપ્યા હતેા જેથી તેમણે લેખ કરી આપી હમેશ માટે ગૌવધ બંધ કર્યાં હતા, ઋષિપંચમી સહિત પર્યુષણાના આ મળી નવે દિવસા અહિંસા પળાવી હતી તથા શ્રાદ્ધપક્ષમાં, સ` એકાદશી, રવિવારા, અમાવાસ્યા તથા મહારાજાના જન્મદિવસે અને રાજ્યાભિષેકના દિવસે આખા રાજ્યમાં અહિંસા પળાવી હતી. આ સંબંધી આખા લેખ ખાખરના શત્રુ ંજયાવતાર ચૈત્યમાં વિદ્યમાન છે. એ પૂરવણી B * આ નામ પડવાનુ કારણ શું? તે સંબંધી નીચેની કથા પ્રસિદ્ધિમાં છે. ઉદ્દેશી નામના ગરીબ શ્રાવકને દેવે સ્વમમાં કહ્યું કે “ સવારે રોટલાની પેાટકી બાંધી ગામ બહાર જજે. ત્યાં રસ્તામાં તને એક માણુસ મળશે, તેને માથે પેાટલુ' હશે. તારા રેાટલાના પાટલાના બદલામાં તે તુ ખરીદી લેજે, પાટલામાંની વસ્તુથી તું સુખી થઇશ. ઉદ્દેશીએ સવારમાં જઇ તે પ્રમાણે કર્યું. ધરે આવી પેટલું' છેડયું તે તેમાંથી શ્રો પાનાથની મૂર્તિ નીકળી, જેતે રાટલાના ભંડારિયામાં મૂક્તાં ભંડારિયુ` અખૂટ થઇ ગયું. સુથરીમાં આ વખતે એક યતિ હતા તેમણે ઉદ્દેશીને સમજાવીને તે મૂર્તિ ઉપા શ્રયમાં મુકાવી પણુ રાત્રિ પડતાં જ તે મૂતિ અદૃશ્ય થઇ ગઇ અને ઉદ્દેશીના ભંડારયામાં પહોંચી ગઇ. પછી યતિએ એક નાની દેરી અંધાવી. તેની પ્રતિષ્ઠાસમયે સ્વામીવાત્સલ્ય કરતાં એક ઘીના કુડલામાંથી ઘી નીકળતું ગયું. લેાક્રાને અતીવ આશ્ચર્ય થયુ. કુંડલામાં હાથ નાખીને તપાસ કરતાં ઉદ્દેશી શાહવાળી મૂર્તિના દર્શીન થયાં, લેકાએ તેમને બહાર કાઢો અને ' ધૃતકલ્લાલ પાર્શ્વનાથ ' એવુ' નામ રાખ્યું. પ્રતિમા છે, તેની પ્રતિષ્ઠા થયાને લગભગ સે વ વ્યતીત થઈ તેની જાહે।જલાલી વધતી જ જાય છે. આ સુંદર જિનમદિર હૈ પ્રાર્`ભી જમીન પર્યંત એક જ સરખા રંગથી સુશોભિત બનાવવામાં આવેલ છે. 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ મૂર્તિ એક ભવ્ય જવા છતાં દિવસે દિવસે મંદિર પરના કળશથી www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૪૫ ઃ કેઠારા જખૌઃ નળીયા તેરા ત્કારી મૂર્તિનું એક મંદિર છે. આખા કચ્છ પ્રદેશમાં આ મૂર્તિનું માહાતમ્ય ઘણું છે. ૨. કે ઠારા-સુથરીથી કોઠારા ચાર ગાઉ થાય. અહીં પS શાંતિનાથ પ્રભુનું વિશાળ મંદિર છે. માટે પર્વત હોય તેવું મંદિર છે. બાર વિશાળ શિખર છે. આખા કચ૭માં આવું મોટું મંદિર બીજું એકે નથી. સંવત ૧૯૧૮માં સોળ લાખ કેરીના ખચે શેઠ કેશવજી નાયક અને તેમના બન્ધ શેઠ વેલજી મલુએ આ મંદિર બંધાવ્યું છે. મંદિરની લંબાઈ ૭૮ ફીટ, પહોળાઈ ૬૪ ફીટ અને ઊંચાઈ ૭૪ ફીટ છે. ૩. જખૌ-કોઠારાથી સાત ગાઉ થાય છે. જખૌ બંદર છે. અહીં એક વિશાળ કંપાઉંડમાં ઊંચા શિખરવાળાં જુદા-જુદા ગૃહસ્થ તરફથી બનેલાં આઠ મંદિરે, વિશાળ ભવ્ય અને સુંદર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. કુલ ૨૦ શિખર છે, ૧૩૬ પાષાણની પ્રતિમાઓ અને ૧૨૫ ધાતુની પ્રતિમાઓ છે. જેનેનાં ૨૦૦ ઘર છે. મુખ્ય મંદિર વિ. સં. ૧૯૦૫માં શેઠ જીવરાજ રતનશીએ બંધાવેલ જે “રત્નક’ તરીકે પ્રસિદ્ધ છે. ૪. નળીયા-જખૌથી નળીયા છ ગાઉ થાય છે. અહીં સુંદર ચાર જિનમંદિર છે. દેરાસરજીને ૧૬ શિખર અને ચૌદ રંગમંડપો છે. આ વિશાળ મંદિર વિ. સં. ૧૮૧૭માં શેઠ નરશી નાથાએ બંધાવ્યું છે. ૨૦૦ ઘર શ્રાવકેનાં છે. ૫. તેરા-નળીયાથી સાડાત્રણ ગાઉ થાય. અહીંને ગઢ ઘણો મજબૂત છે. અહીં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી અને શ્રી શામળા પાર્શ્વનાથજીનાં બે મંદિરો છે. મોટા મંદિરને નવ શિખરે છે. વ્યવસ્થા સારી છે. કટારીયા વાગડમાં કટારીયા તીર્થ પ્રસિદ્ધ છે. ગામ નાનું છે છતાં ગામની આસપાસ સૌંદર્ય સારું છે. જેનેના ફકત છ જ ઘર છે. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય મનહર છે. પ્રતિમાજી એવા રમ્ય છે કે-જોતાં ને તૃપ્ત થાય જ નહીં. અહીં એક સુંદર ન બેડીંગ ચાલે છે. - કાઠિયાવાડથી કચ્છમાં વેણાસરના રણને રસ્તે આવનારને વેણાસરનું રણ ઉતર્યા પછી માણાબ અને ત્યારપછી કટારીયા આવે છે. આપણુ કરછમાં પ્રાચીન નગરી છે. ઇતિહાસપ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર જગડુશાહના મહેલે અહીં પણ હતા. પહેલા આ નગરી બહુ જ વિશાળ હતી. મુસલમાનના અનેક હુમલાથી આ નગરી ખેદાનમેદાન થઈ ગઈ. માત્ર પ્રાચીન અવશે જ કાયમ રહ્યા છે. અહીંનું ન મંદિર ઘણું જ ભવ્ય અને મને હર છે અને યુતિ ખૂબ પ્રાચીન તેમજ દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ અંગીયા જૈિન તીર્થોને અંગીયા ભૂજથી ચૌદ પંદર ગાઉ દૂર આ ગામ છે. અહીં જૈનોની વસ્તી સારી અને ભાવિક છે. એક સુંદર નાનું નાજુક જિનમંદિર છે. અહીં હિંદભરમાં પ્રખ્યાતિ પામેલ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ (પાલીતાણા)ના સંસ્થાપક અને પ્રેરણાદાતા બાલબ્રહ્મચારી પરમપૂજ્ય શાસન પ્રભાવક શાસનદીપક પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી) મહારાજને સં. ૧૯૭૪ ના આસો વદિ દશમના રોજ વર્ગવાસ થયે છે. ગામ બહાર જ્યાં તેમના દેહને અગ્નિસંસ્કાર કર્યો છે ત્યાં તૂપની સ્થાપના છે. ગામમાં જિનમંદિરમાં ગુરુદેવની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. તેઓશ્રીએ કચ્છમાં વિચરી ઘણા ઉપકારો કર્યા છે તેઓશ્રીની શત્રુંજય તીર્થ રક્ષા સમયની સેવા, ગુરુકુળની સ્થાપના, જળપ્રલય સમયની અપૂર્વ સેવા, શાસનસેવા અને સમાજસેવા બહુ જ પ્રસિદ્ધ છે. કચ્છ વાગડ અને માગપટ તથા કંઠી પ્રદેશના સુધારા માટે પણ તેમણે ઘણું જ જહેમત ઉઠાવી હતી. માગપટની કેન્ફરન્સ પણ તેમણે સ્થાપી હતી. તેમજ પાલીતાણા ગુરુકુળ વર્તમાન કમિટીને સોંપ્યા પછી કચ્છને માટે એક સુંદર વિશાળ ગુરુકુળ સ્થાપવાની પણ તેઓશ્રીએ તૈયારી કરી હતી. સુપ્રસિધ્ધ ધર્મપ્રચારક વિદ્વાન મુનિરાજશ્રી દર્શનવિજયજી, મુનિમહારાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી આદિ ત્રિપુટી શિષ્યને દીક્ષા પણ તેઓશ્રીના શુભ હસ્તે કચ્છમાં જ આપવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છમાં ભચાઉ, ભુજપુર, કાંડાગરા, નાનીખાખર, બીદડા, નાના તથા મેટા આસંબીયા, કેડાય, લાયજા, ડુમરા વિગેરે સ્થળેમાં જૈનોની વસતિ સારી છે તેમજ પ્રાચીન અને ભવ્ય જિનમંદિરથી અલંકૃત છે. ખાસ દર્શનીય છે. *બાપનું જન્મસ્થાન પણ કચ્છ ભૂમિ છે. પત્રી આપની જન્મભૂમિનું ગામ છે. સં. ૧૯૪૦ માં જન્મ, ૧૯૫૬ માં સ્થાનકમારી દીક્ષા પણ કછ-પત્રીમાં જ થઈ હતી. આપના પિતાનું નામ ઘેલાશાહ અને માતાનું નામ સુભગાબાઈ છે. ૧૯૬૦ માં સ્થા. દીક્ષા ત્યાગી અને એ જ સાલમાં સંવેગી દીક્ષા પૂ. પા. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે જામનગરમાં થઈ હતી, આપના ગુરુવનું નામ શ્રી વિનયવિજયજી મહારાજ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી B સમધી થાડી વધુ માહિતી ભદ્રેશ્વર જૂની ભદ્રાવતીનાં જે અવશેષા અહીં જોવામાં આવે છે તે નીચે પ્રમાણે છે. જગડુશાહે અંધાવેલી જીડી વાવ, માણેશ્વર ચાખંડા મહાદેવનુ મંદિર, પૂલસર તળાવ, આશાપુરા માતનુ` મંદિર, લાલશાખા પીરના મેા, સેળ થાંભલાની મસ્જીદો, પંજપીરની સમાધિ અને ખીમલી મસ્જી-આવા અનેક હિન્દુ મુસ્લીમ સ્મારકા-અવશેષ જોવામાં આવે છે. તેમાં કેટલાક ઉપર લેખા પણુ છે. દા. ત. આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપર સ. ૧૧૫૮ ના લેખ અને કેટલાક પાળીઆએ ઉપર સ’. ૧૩૧૯ ના લેખ છે. ચેાખડા મહાદેવના મંદિરની ડેલીના એક એટલાના ચણેલા પત્થરમાં સં. ૧૧૯૫ ના સિધ્ધરાજ જયસિંહના સમયના લેખ છે. આ નગરી વિ. સં. ૮ થી ૧૦ સુધી તે પઢીયાર રાજપુતાના હાથમાં હતી. તે પછી વાઘેલાઓના હાથમાં આવી. તે પછી સામ જાડેજાઓના હાથમાં આ નગરી આવી. પઢીયાર રાજપુતાના જવા ખાદ આ નગરીનું ગૌરવ અને વૈભવ પણુ નષ્ટ થવા માંડયાં હતાં. કિન્તુ વાસ્તવિક રીતે જોતાં જણાય છે કે-વિક્રમની ચૌદમી સદીના પૂર્વા સમય પત તે આ નગરીની પૂરી જાહેોજલાલી હતી અને ચૌદમી શતાબ્દીના ઉત્તરકાલમાં તેની પડતીની શરૂઆત થઇ હતી. અત્યારનું વર્તમાન ભદ્રેશ્વર-ભદ્રાવતી મુદ્રા તાલુકાનું' ગામ ગણાય છે. ગામમાં ત્રણથી સાડાત્રણ હજાર માણસેાની વસ્તી છે. આ ગામની સ્થાપનાને ૪૦૦ વર્ષી શ્રૃતીત થઈ ગયાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૪૮: ભદ્રેશ્વર સંબંધી શેકી માહિતી ભદ્રેશ્વરમાં ફા. શુ ૩-૪-૫ ને મેળો ભરાય છે. પાંચમે ઉત્સવપૂર્વક બજા ચઢાવવામાં આવે છે. આ વખતે હજાર માણસોની હાજરી હોય છે. અહીંના મંદિરને વહીવટ “વર્ધમાન કલ્યાણજી” નામની જૈન શ્વેતાંબર પેઢી દ્વારા થાય છે. ભૂજ, અંજાર, માંડવી અને કચ્છનાં બીજા ગામના જૈન પ્રતિનિધિએ આ પેઢીના મેમ્બરે છે. કમિટીના પ્રમુખ ભૂજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ છે. કંથકોટ અહીં અનેક પ્રાચીન જૈન મંદિરે હતા. તેને ભગ્નાવશે અદ્યાવધિ વિવમાન છે. ઈતિહાસ પ્રેમીઓ આ મંદિરના શિલ્પની અતીવ પ્રશંસા કરે છે. કચ્છી સ્થાપત્યકળા અને શિલાલેખો' નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે“એકંદર યેજના જોતાં એક કાળે તે બહુ જ ભવ્ય અને સુશોભિત હશે, તે માટે જરાય શક નહિ, ભદ્રેવરવાળા જગડુશાહના પૂર્વજોનું બંધાવેલું છે.” ભીમ બાણાવળીએ આ જ કથકેટના કિલ્લાને આશ્રય લીધે હતે. વર્તમાન કચછનરેશના પૂર્વજેમાં પ્રથમ ખેંગારજીને જે યતિ માણેક - એ રાજ્યસ્થાપનામાં ઘણી જ ઉત્તમ સહાય આપી હતી. ભુજનાં ત્રણ મંદિરે પિકી તપાગચછનું મંદિર અતિ જૂનું છે. ભુજની સ્થાપનાનું તારણ બંધાયું તે જ વખતે આ મંદિરને પાર્યો નખાયે હતો એમ કહેવાય છે અને રાજ્ય તરફથી જ . આ મંદિર બંધાઈ જૈન સંઘને અર્પણ થયું હતું.” . (“હારી કચ્છ યાત્રાના આધારે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ पूरा C પૃષ્ઠ ૧૪૪ પર જણાવેલ ખાખરના શત્રુજયાવતાર ચિત્યના શિલાલેખ નીચે પ્રમાણે છેव्याकरण-काव्य-साहित्य-नाटक-संगीत-ज्योतिष-छंदोऽलंकार-कर्कशतर्कजैव-जैन-चिंतामणिप्रचंडखंडन-मीमांसा--स्मृति-पुराण-वेद-श्रुतिपद्धति-पतिशत्सहस्राधिक ६ लक्षमितश्रीजैनागमप्रमुखस्वपरसिद्धांतगणितजाग्रद्यावनीयादिषड्दर्शनीग्रंथविशदेतिज्ञानचातुरीदलितदुर्वादिजनोन्मादैः ब्राह्मीयावनीयादिलिपी पिच्छालिपि विचित्रचित्रकलाघटोज्ज्वालनावधिविधीयमानविशिष्टशिष्टचेतश्चमत्कारकारि शृंगारादिरससरसचित्राद्यलंकारालंकृतसुरेंद्रभाषापरिणति भव्यनव्यकाव्य-षट्त्रिंशद्रागिणी-गणोपनीत-परममावरागमाधुर्य-श्रोतजनामृतपीतगीतरासप्रबंध-नानाछंदःप्राच्यमहापुरुषचरित्रप्रमाणसूत्रवृत्यादिकरण-यथोक्तसमस्यापूरणविविधग्रंथग्रथनेन नैकश्लोकशतसंख्यकरणादिलब्धगीः प्रसादैः श्रोतृश्रवणामृतपारणानुकारि सर्वरागपरिणतिमनोहारि मुखनादैः स्पष्टाष्टावधानकोष्टकपूरणादिपांडित्यानुरंजितमहाराष्ट्रकौंकणेशश्रीबुर्हानशाहि महाराज श्रीरामराज श्रीखानखाना श्रीनवरंगखानप्रभृत्यनेकभूपदत्तजीवामारि-प्रभूतबंदिमोक्षादि-सुकृतसमर्जितयशःप्रवादैः पं० श्री विवेकहर्षगणिप्रसादैरसद्गुरुपादैः ससंघाटकैस्तेषामेव श्रीपरमगुरुणामादेशप्रसादं महाराजश्री. भारमल्लजिदाग्रहानुगामिनमासाध श्रीभक्तामरादिस्तुतिभक्तिप्रसन्नीसवश्रीऋषमदेवोपासक-सुरविशेषाज्ञया प्रथमविहारं श्रीकच्छदेशेन चक्रे तत्र च सं. १६५६ वर्षे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ખાખરના ચયને લેખ : ૧૫૦ : [न तीन श्रीभुजनगरे आद्य चतुर्मासकं द्वितीयं च रायपुरवंदिरे, तदा च श्रीकच्छमच्छुकांठापश्चिम पांचाल-बागड-जेसला-मंडलाधनेकदेशाधीशैर्महाराजश्रीखेंगारजीपट्टालकरणैर्व्याकरणकाव्यादिपरिज्ञानतथाविधैश्वर्यस्थैर्यधैर्यादिगुणापहस्तित सरस्वती महानवस्थानविरोधत्याजकैर्यादववंशभास्कर-महाराज श्रीभारमल्लजीराजाधिराजैः ( विज्ञप्ताः ) श्रीगुरवस्ततस्तदिच्छापूर्वकं संजग्मिवांसः। काव्य-व्याकरणादिगोष्टया स्पष्टावधानादिप्रचंडपांडित्यगुणदर्शनेन च रंजितैः राजेंद्रैः श्रीगुरूणां स्वदेशेषु जीवामारीप्रसादश्चक्रे, तद्वयक्तिर्यथा-सर्वदापि गवामारिः पयूषणा ऋषिपंचमीयुत नवदिनेषु तथा श्राद्धपक्षे सर्वैकादशी रविवार दर्शेषु च तथा महाराजजन्मदिने सर्वजीवामारिरिति सार्वदिकी सार्वत्रिकी चोद्घोषणा जज्ञे, तदनु चैकदा महाराजैः पाल्लविधीय. माननभोवार्षिकविप्रविप्रतिपत्तौ तच्छिक्षाकरणपूर्वकं श्रीगुरुभिः कारिता श्रीगुरुक्तां नभस्यवार्षिकव्यवस्थापिका सिद्धांतार्थयुक्तिमाकर्ण्य तुष्टो राजा जयवादपत्राणि ७ स्वमुद्रांकितानि श्रीगुरुभ्यः प्रसादादुपढोकयति स्म प्रतिपक्षस्य च पराजितस्य तादृश राजनीतिमासूत्र्य श्रीराम इव सम्यग् न्यायधर्म सत्यापतिवान किंच कियदेतदस्मद्गुरूणाम् ।। यतः ॥ यैर्जिग्ये मलकापुरे विवदिषुर्मूलामिधानो मुनिः, श्रीमज्जैनमतं यवन्नुतिपदं नीतिप्रतिष्ठानके ॥ भट्टानां शतशोऽपि यत्सुमिलितामृद्दीप्ययुक्तीर्जिता, यौनं श्रयितः स बोरिदपुरे वादीश्वरो देवजी ॥१॥ जैनन्यायगिराविवादपदवीमारोप्य निर्घाटितो, पाचीदेशगजालणापुरवरे दिगंबराचार्यराट ॥ श्रीमद्रामनरेंद्रसंसदि किलात्मारामवादीश्वरः, कस्तेषां च विवेकहर्षसुधियामग्रे धराचंद्रका ॥२॥ किंचास्मद्गुरुवक्त्रानिर्गतमहाशास्त्रामृताब्धौ रतः, सर्वत्रामितमान्यतामवदधे श्रीमयुगादिप्रभोः ॥ तद्भक्त्यै भुजपत्तने व्यरचयत् श्रीभारमल्लप्रभुः, श्रीमद्रायविहारनाम जिनपप्रासादमत्यद्भुतम् ॥३॥ अथ च सं.१६५६ वर्षे श्रीकच्छदेशांतर्जेसलामंडले विहरद्भिःश्रीगुरुभिः प्रबलधन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ इतिहास ] : १५१ : " ખાખરના ચૈત્યના લેખ धान्याभिरामं श्री खाखरग्रामं प्रतिबोध्य सम्यग् धर्मक्षेत्रं चक्रे यत्राधीशो महाराज श्रीभारमलजी भ्राता कुंअर श्री पंचायणजी प्रमदप्रबलपराक्रमाक्रांत दिक्चक्रश्चक्र बंधु प्रतापतेजा यस्य पट्टराज्ञी पुष्पाबाईप्रभृति तनूजाः कुं०दुजाजी, हाजाजी, भीमजी, देसरजी, देवोजी, कमोजी नामानो रिपुगजगटा केशरिणस्तत्र च शतशः श्रीओसवालगृहाणि सम्यग् जिनधर्मं प्रतिबोध्य सर्वश्राद्धसामाचारीशिक्षणेन च परमश्राद्धीकृतानि तत्र च ग्रामग्रामणीभद्रकत्वदानशूरत्वादि गुणोपार्जितयशः प्रखरकर्पूरपूरसुरभीकृत ब्रह्मांडमांड : शा. वयरसिकः सकुटुंब: श्रीगुरुणा तथा प्रतिबोधितो यथा तेन घंघरशा शिवापेथाप्रभृति समवहितेन नव्योपाश्रयः श्रीतपागणधर्मराजधानीव चक्रे तथा श्रीगुरूपदेशेनैव गुर्जरधरिथ्याः शिलातक्षकानाकार्य श्रीसंभवनाथप्रतिमा कारिता | शा. वयरसिकेन तत्सुतेन शा. सायरनाम्ना मूलनायक श्री आदिनाथप्रतिमा २ शा वीज्जाख्येन ३ श्रीविमलनाथप्रतिमा च कारिता, तत्प्रतिष्ठा तु शा. वयरसिकेनैव सं. १६५७ वर्षे माघसित १० सोमे श्रीतपागच्छनायक - भट्टारक - श्री विजय सेन सूरिपरमगुरूणामादेशादस्मद्गुरुश्रीविवेक हर्षगणिकरेणैव कारिता । तदनन्तरमेष प्रासादोऽप्यस्मद् गुरूपदेशेनैव फाल्गुनासित १० सुमुहूर्त्ते उवएसगच्छे भट्टारक - श्रीकक्कसूरिबोधित-श्री आणदकुशल श्राद्धेन ओसवालज्ञातीय पारिषिगोत्रे शा. वीरापुत्र डाहापुत्र जेठापुत्र शा. खाखणपुत्ररत्नेन शा. वयरसिकेन पुत्र शा. रणवीर शा. सायर शा. महिकरणस्नुषा उमा रामा पुरीपौत्र शा. मालदेव, शा. राजा, खेतल, खेमराज, वणवीर, दीदा, वीरा प्रमुखकुटुंबयुतेन प्रारेभे । तत्र सान्निध्यकारिणौ घरगोत्रीयौ पौर्णमीयक कुलगुरु भट्टारक श्रीनि श्राश्राद्धौ शा. कंथसुत शा. नागीआ शा. मेरगनामानौ सहोदरौ सुत शा. पाचासा महिपाल मलप्रसादात् कुटुंबयुतौ प्रासादोऽयं श्रीशंत्रुजयावताराख्यः सं. १६५७ वर्षे फा. कृ० १० दिने प्रारब्धः । सं. १६५९ वर्षे फा० शु० १० दिनेऽत्र सिद्धिपदवीमारुरोह | आनंदाच्च कच्छमंडन - श्रीखाखरिनगरसंघे श्रेयश्व । सं. १६५९ वर्षे फा० सुद १० दिने पं.*श्रीविवेकहर्षगणिभिर्जिनेश्वरतीर्थविहारोऽयं प्रतिष्ठितः ॥ प्रशस्तिरियं विद्याहर्षगणिभिर्विरचिता । संवतो वैक्रमः ॥ વિવેકાણુ મહાન ક્રિયાહારક તપાગચ્છાધિપતિ આચાય શ્રી આણુ વિમળસૂરિજીના શિષ્ય ઋષિ શ્રીપતિના શિષ્ય પર્યાં. હર્ષોંનંદના શિષ્ય થાય છે. તેઓ એક મહા १ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ખાખરના ચૈત્યને લેખ : ૧૫ર : [ જૈન તીર્થોને પ્રતાપી પુરુષ હતા. ઘણું રાજા-મહારાજાઓને પ્રતિબાધ આપી જીવદયા સંબંધી કાર્યો . કરાવ્યાં હતાં. તેમણે સમ્રાટુ જહાંગીરના દરબારમાં રહી, તેને પ્રતિબોધી સમ્રાટું અકબરે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને પયુંષણના બાર દિવસનું અહિંસા-પાલનનું ફરમાન આપ્યું હતું એ ફરમાનને જહાંગીરદ્વારા પુનઃ સજીવ કરાવી અમલી બનાવ્યું હતું. કચ્છનરેશને પણ પ્રતિબોધ્યા હતા. કચ્છ, બુહરાનપુર, આગ્રા, મથુરા આદિમાં પ્રતિછાઓ કરાવી હતી. મથુરાના રાશી મંદિરને નામે પ્રસિદ્ધ મંદિરમાં શ્રી જબૂસ્વામીછની પાદુકાઓની તેમણે જ પ્રતિષ્ઠા કરાવી હતી જેને લેખ અમે વાંચી, તેની નકલ જૈન આત્માનંદ પ્રકાશમાં અમારી પૂર્વદેશની યાત્રા નામક લેખમાં પ્રકાશિત કરી હતી. પં. શ્રી વિવેકહર્ષજી, તેમના ગુરુભાઈ પરમાનંદ અને પં. શ્રી વિવેકહર્ષજીના શિષ્ય મહાનંદ વગેરેએ ખરતરગચછીય માનસિંહ(જિનસિંહસૂરિજી)ના પ્રસંગને લીધે સમ્રાટુ જહાંગીર ઉપર તે પ્રસંગે અસર પાડી હતી. ખરતરગચ્છીય યુગપ્રધાનજિનચંદ્રસૂરિજીને સમ્રાટુ જહાંગીરના દરબારમાં પ્રવેશ કરાવવામાં બહુ સારી સહાયતા કરી હતી. (જુઓ મહાજન વંશ મુક્તાવલી) ૫. શ્રી વિવેકહર્ષજીકૃત પરબ્રહ્મપ્રકાશ તથા હીરવિજયસૂરિ સજઝાય વગેરે મળે છે. - તેમના કાર્યોની નોંધ તેમના શિષ્ય પં. શ્રી મહાન બનાવેલ “અંજનાસુંદરી રાસ’ની પ્રશસ્તિમાં આપેલ છે. સમ્રાટુ જહાંગીરને પ્રતિબધી પ્રાપ્ત કરેલું અહિંસાનું ફરમાનપત્ર સૂરીશ્વર અને સમ્રાટું નામક પુસ્તકમાં પરિશિષ્ટ જ ફરમાન ત્રીજામાં ફોટો બ્લોક અને અનુવાદ સહિત પ્રકાશિત થયેલ છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ DIWRIMઝ કર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ शंखेश्वराधीश्वरपार्श्वनाथः, कल्याणकल्पद्रम एष देवः । भव्यात्मनां सन्ततमेव लक्ष्मी, (देहेऽपि) गेहेऽपि च संविदध्यात् ।। –શ્રીજિનપ્રભસૂરિ આ તીર્થસ્થાન રાધનપુર સ્ટેટના મુંજપુર મહાલમાં આવેલું છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના વિરમગામ સ્ટેશનથી શંખેશ્વર થઈને રાધનપુર સુધીની મોટર સર્વાસ ચાલુ છે. વીરમગામ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઈલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઈલ દૂર શંખેશ્વર મહાતીર્થ આવેલું છે. વીરમગામ સ્ટેશનથી મેટર સર્વીસને ખટારે રેજ સવારમાં નવ વાગે ઉપડી, માંડલ તથા પંચાસર થઈ ૧૧-૧૨ વાગે શંખેશ્વરજી પહોંચી, ૦ થી બે કલાક ત્યાં રોકાઈ મુંજપુર તથા સમી થઈને રાધનપુર આશરે રા-૩ વાગે પહોંચે છે. આવી જ રીતે રાધનપુરથી પણ મોટર ખટારે ૧૨ વાગે ઉપડી સમી. મુંજપુર થઇ ર–રા વાગે શંખેશ્વરજી પહોંચી રા-૩ વાગે ઉપડે છે અને લગભગ ૪ વાગે વીરમગામ પહોંચે છે, અને કાઠિયાવાડ તથા ગુજરાતના પેસેંજરને રેલવેના ટાઈમે પહોંચાડે છે. | શિયાળાના દિવસોમાં તે વરમગામથી આવતા પેસેંજરને શંખેશ્વરજીમાં ત્રણ કલાક રોકાઈ દર્શન-પૂજનાદિને સમય મળે છે અને તે જ દિવસે પાછા જવાની પણ અનુકૂળતા રહે છે, પરંતુ ગરમીના દિવસોમાં અનુકૂળતા નથી રહેતી; કારણ કે ગરમીમાં રાધનપુરને ખટાર પણ નવ વાગે ઉપડે છે. એ ૧૧-૧૨ વાગે શંખેશ્વરજી પહોંચી જાય છે અને વિરમગામને ખટારે પણ એ જ ટાઈમે ૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ - - : શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી : ૧૫૪ : [ જેને તીર્થોને અહીં આવી જાય છે, એટલે એક જ દિવસે પાછા વળવાની અનુકૂળતા પેસેંજરને નથી મળતી. વીરમગામથી શંખેશ્વરજી સુધીનું મેટર ભાડું ૧ રૂ. છે, પરંતુ વીરમગામથી રાધનપુરની સળંગ ટીકીટ લેવામાં આવે તે અઢી રૂ. ટીકીટ છે; પરંતુ આમાં યાત્રિકને પૂજાદિને લાભ બરાબર નથી મળી શકતે. માત્ર દર્શનના લાભ પૂરતે જ સમય મળે છે. બીજો રસ્તે હારીજથી છે. હારીજ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર શંખેશ્વરજી છે. હારીજથી મુંજપુર થઈને શખેશ્વરજી જવાય છે. આ સિવાય બહુચરાજીથી પણ શંખેશ્વરજી જવાય છે. બહુચરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં શંખેશ્વરજી ૧૮ માઈલ દૂર છે. બહુ ચરાજીથી* શંખલપુર, યુવડ, કુવારદ થઈને શંખેશ્વરજી જવાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની તીર્થસ્થાપના સંબંધી વિવિધ તીર્થકલ્પ'માં નીચે પ્રમાણે ઉલ્લેખ મલે છે. પૂર્વે નવમા પ્રતિવાસુદેવ જરાસંધે રાજગૃહી નગરીથી સત્ય સહિત નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ ઉપર ચઢાઈ કરી. ત્યાંથી ચાલી પશ્ચિમ દિશા તરફ આગળ વધવા લાગ્યા. શ્રીકૃષ્ણ પણ દ્વારિકાનગરીથી સૈન્ય સહિત નીકળી પિતાના દેશની સીમા સુધી સામે આવ્યા. સરસ્વતી નદીની નજીક સેનાપલ્લી ગામ પાસે પડાવ નાખ્યો. ત્યાં ભગવાન અરિષ્ટનેમિકુમારે પંચજન્ય શંખનાદ કર્યો. એ સ્થાને જ શંખપુર નગરીની સ્થાપના થઈ. અરિષ્ટનેમિકુમારના શંખનાદથી જરાસંધનું સૈન્ય ક્ષેભિત થઈ ગયું. આ વખતે જરાસંધે “જરા” નામની પિતાની કુળદેવીની આરાધના કરી શ્રીકૃષ્ણના સિન્યમાં જરા વિકુવી જેથી શ્રીકૃષ્ણનું સન્ય ખાંસી અને શ્વાસ રોગથી પીડિત થયું. * શંખલપુર ગાયકવાડ સ્ટેટના ચાણસ્મા તાલુકાનું પ્રાચીન ગામ છે. શંખલપુર પહેલાં બહુ જ સુંદર અને ભવ્ય નગર હતું. એને શંખલપુરી પણ કહેતા, એવી દંત કથા છે. અહીં હાલમાં શ્રાવકનાં ૩૫-૪૦ ઘર છે. બે માળવાળું ભવ્ય સુંદર જિનમંદિર છે. આ મંદિરની પહેલાં અહીં એક પણ મંદિર ન હતું. સં. ૧૮૪૯માં એક મકાનના ખંડિયેરમાંથી છટ કાઢતાં એક ભયરું નીકળ્યું. એમાંથી ૧૫૦-૨૦૦ જિનમૂર્તિઓ અને ૨૦૦-૩૦૦ પરિકર, કાઉસગ્ગીયા વગેરે તથા દીવીઓ, અગલુંછણ, ઓરસીઆ, સુખડ વગેરે નીકળ્યું. ત્યાર પછી નવું મંદિર બંધાવી, વિ. સં. ૧૯૦૫ જે વદિ આઠમે સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી ૫૪ મૂર્તિઓ બિરાજમાન કરી. બાકીની મૂર્તિઓ બહાર ગામ જૈન મંદિરમાં બિરાજમાન કરવા આપી અને પરિકર તથા કાઉસગ્ગીયા વગેરે કદંબગિરિરાજમાં આપ્યાં. આ બધા ઉપરથી એમ તો ચોક્કસ જણાય છે કે-આ શહેર પ્રાચીન કાળમાં ભવ્ય નગર હશે. બહુચરાજીથી આ ગામ બે જ માઈલ દૂર છે. મંદિર ત્રણ માળનું મોહર અને ભવ્ય છે. ગામમાં બે ઉપાશ્રય છે. શ્રાવકે ભાવિક અને ભક્તિવાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૫૫ ૪ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ સૈન્યની આ દશા જોઈ શ્રીકૃષ્ણ આકુળવ્યાકુળ થઈ ગયા અને ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછયું-“ભગવદ્ ! આ મારું સૈન્ય કેવી રીતે નિગી નિરુપદ્રવી) થશે અને જયલક્ષ્મી અમારા હાથમાં કેવી રીતે આવશે?” ત્યારે ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારે અવધિજ્ઞાનથી જોઈને કહ્યું કે-“પાતાલલેકમાં નાગદેવથી પૂજિત ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે તેમને પોતાને પૂજાસ્થાનમાં રાખી પૂજા કરીશ તે તારું સૈન્ય નિરુપદ્રવી થશે અને તને જય મળશે.” આ સાંભળીને શ્રી કૃષ્ણ સાત મહિના અને ત્રણ દિવસ (અન્ય મતાનુસાર ત્રણ દિવસ) સુધી આહાર રહિત રહી વિધિપૂર્વક પનગરાજની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગરાજ પ્રત્યક્ષ થયા. કૃષ્ણજીએ ભક્તિ-બહુમાનપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીની માગણી કરી. નાગરાજે પ્રતિમાજી આપ્યાં. કૃણે મહેસવપૂર્વક પ્રતિમાજીને પિતાના દેવમંદિરમાં સ્થાપ્યા. વિધિપૂર્વક ત્રિકાળ પૂજા શરૂ કરી. પ્રતિમાજીનું જુવણ જળ લઈ સમસ્ત સૈન્ય ઉપર છાંટયું જેથી સેના રેગ રહિત થઈ. સમસ્ત જરા, રેગ, શેક વગેરે દૂર થઈ ગયાં. અનુક્રમે જરાસંધને પરાજય થયો. લેહાસુર, ગયસુર અને બાણાસુરાદિ છતાયા. ત્યારથી ધરણંદ્રપદ્માવતીના સાન્નિધ્ય યુક્ત સકલવિનહારી અને સમસ્ત મ્બિના જનક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ઘણી પ્રસિદ્ધિ થઈ. પ્રતિમાજીને ત્યાં શંખપુરમાં જ સ્થાપિત કર્યા બાદ પ્રતિમાજી અદશ્ય રહ્યાં. ત્યારબાદ શંખપુરના કૂવામાં પ્રતિમાજી પ્રગટ થયાં. હમણાં તે તે પ્રભુજી ચિત્યઘરમાં સકલ સંઘથી પૂજાય છે. પ્રતિમાજી અનેક પ્રકારના પરચા પૂરે છે. મુસલમાન પાદશાહે પણ તેને મહિમા કરે છે.” શંખેશ્વરજીમાં રહેલ ઈચ્છિત ફલને આપનાર જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને કહ૫ પૂર્વતેત્રાનુસાર જિનપ્રભસૂરિજીએ બનાવ્યું. | (વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ પર) આ પ્રતિમાજીની ઉત્પત્તિ સંબંધી કહેવાય છે કે-ગઈ વીશીના નવમા તીર્થકર શ્રી દામોદર જિનેશ્વર મહારાજના સમયમાં આષાઢી શ્રાવકે આ બિંબ ભરાવ્યું હતું. આષાઢી શ્રાવકે પ્રભુજીને પૂછયું હતું કે-“મારું કલ્યાણ કેવી રીતે થશે?” ત્યારે પ્રભુજીએ કહ્યું કે “આવતી ચોવીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીના શાસનમાં તુ ગણધર થઈશ.” પછી તે શ્રાવકે પ્રભુમુખથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના વર્ણ અને શરીરના માપ પ્રમાણે પ્રતિમાજી બનાવી, પિતાના ગૃહસ્થાશ્રમમાં ઘણે વખત પૂજન કર્યા બાદ સંયમ સ્વીકાર્યું અને કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઇંદ્ર થતાં, અવધિજ્ઞાન દ્વારા પિતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વજિનબિંબને દેવલોકમાં લાવી, પોતાના વિમાનમાં રાખી યાવાજીવ પૂજા કરી. બાદ તેમણે તે બિંબ સૂર્યને આપ્યું. સૂર્ય ૫૪ લાખ વર્ષ પર્યત તેની પૂજા કરી. બાદ આ ચમત્કારિક બિંબ પહેલા, બીજા, દશમા અને બારમા દેવલોકમાં, લવણોદધિમાં, ભવનપતિએના આવાસોમાં, વ્યંતરોના નગરોમાં, ગંગા તથા યમુના નદીમાં અનેક સ્થળે પૂજાયું. કાળક્રમે નાગરાજ ધરણે આ પ્રતિમા શ્રીત્રાષભદેવ ભગવાનના પાલિત-પુત્ર નમિ-વિનમિને આપી. તેમણે તાત્ર્ય પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ’ખેશ્વરપાનાથજી : ૧૫૬ : [ જૈન તીર્થાંના પર ચાવજીવ પૂજી. ખાદ ચંદ્રપ્રભુસ્વામીના સમયના સૌધર્મેન્દ્રે પૂજીને ગિરનાર પર્વતની સાતમી ટૂંક પર સ્થાપન કરી. માદ નાગરાજે તથા શ્રીરામચ'દ્ર તથા સીતાએ પૂજી અને પાછી સૌધન્દ્રને સોંપી. ખાદ સૌધર્મેન્દ્રે તેની પૂજા કરી ગિરનારના સાતમ શિખર પર પુનઃ સ્થાપી. ખાદ ત્યાંથી ધરણેન્દ્ર તે પ્રતિમાને પેાતાના આવાસમાં લઈ ગયા અને પેતે પદ્માવતી દેવી સાથે પ્રતિદિન પૂજવા લાગ્યા. ખાદ કાળક્રમે જરાસધ સાથેના યુધ્ધમાં શ્રી અરિષ્ટનેમિકુમારના વચનથી ધરણે તે પ્રતિમા શ્રી કૃષ્ણને આપી. આ રીતે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની મૂતિ ડાગમે વર્ષોથી પૂજાતી આવી છે. આ સંબંધમાં ૫. શ્રી શીલવિજયજી તી માલામાં આ પ્રમાણે લખે છે કે "3 વીરમગામથી આલ પાસ, સખેસરા પૂરી મનિ આસ ૫ ૧૫૬ ૫ યાદવ જરા નિવારી ણ, યદુપતિ તીરથ થાપ્યું તિણિ । ચદ્રપ્રભુજી નવાર કહી, તવ મૂરતિ ભરાવી સહી. ૫ ૧૫૭ ॥ (પ્રાચીન તીર્થમાળા પૃષ્ઠ ૧૨૫) આવી રીતે આ તીર્થ છે તે ઘણું જ પ્રાચીન. આ તીર્થસ્થાનના પ્રદેશને વઢીયાર દેશ કહેવામાં આવે છે. શ્રી શખેશ્વર પાર્શ્વનાથજીનાં અનેક સ્તાન્ત્ર, છઠ્ઠા, સ્તવના મનેલાં છે. આજ પણ આ તીર્થ મહાચમત્કારી છે. કા. શુદ્ધિ પૂર્ણિમા, પૌષ દશમી, ચૈ. શુ. ૧પ ના રાજ મેાટા મેળા ભરાય છે. યાત્રિકાને ઘણા ચમત્કારીના દર્શન થાય છે. આજ પણ ઘણા પરચા પૂરાય છે. સુદર છ ધર્મશાળાઓ, ઉપાશ્રય, પુસ્તકાલય અને ભેજનશાળા છે. અહીં શ્વેતાંબર સંઘ તરફ્થી જીવણદાસ ગાડીદાસ એ નામથી કારખાનું ચાલે છે. વ્યવસ્થા શેઠ જમનાદાસ ભગુભાઈ સંભાળતા પરન્તુ ત્યારબાદ અમદાવાદના આઠ સભ્યની એક કમીટી નીમી છે જે શખેશ્વર તેમજ ભોંયણીજીના કારખાનાની દેખરેખ રાખે છે. ગામમાં પુરાણું શંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર છે. હાલનું મંદિર નવું છે. પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન અને ભવ્ય છે. ઘણું જ શાંતિનું સ્થાન છે. રાત્રે દિવ્ય વાજિંત્ર પણ સંભળાય છે. પ્રતિમાજી જીણું થઇ જવાથી વેણીચંદ સુરચંદના પ્રયાસથી પ્રતિમા ઉપર સુંદર મેાતીના લાલ લેપ કરવામાં આવેલ છે. ખાસ દર્શનીય સ્થાન છે. મંદિરજીનુ ચિત્રકામ, ખાંધણી અને શિલ્પ પણ સરસ છે. ખાવન જિનાલયનું ભવ્ય મંદિર દર્શનીય છે. મૂલનાયક શ્રી શખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ઉપર તેા કેાઈ શિલાલેખ નથી દેખાતે પરન્તુ ત્યાંની દેવકુલિકાઓમાં બિરાજમાન મૂતિ એ ઉપર તેરમી અને ચૌદમી શતાબ્દિના લેખા મળે છે. તેરમી શતાબ્દિના લેખ શ્રી સેામપ્રભસૂરિજીના છે અને * કા. શુ. ૧૫ તથા ચૈત્ર શુ. ૧૫ને દિવસે શત્રુંજયગિરિરાજના પટ્ટ શ્વેતાંબર કારખાના તરફથી બંધાય છે, પાચ દશમીએ શેઠ મેાતીલાલ મૂળવાળા તરાથી નાકારશી થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૫૭ : શ્રી શખેશ્વરપાનાથજી ચૌદમી શતાબ્દિને લેખ બ્રહ્માણુગચ્છના શ્રી બુધ્ધિસાગરસૂરિજીના છે. ખીન્ને લેખ પણ તેમના જ મળે છે. આ સિવાય મૂલનાયકજીની આજુબાજુના અને કાઉસ્સગીયા ઉપર પરિકર ઉપર સ. ૧૬૬૬ ને લેખ છે, જે આ પ્રમાણે છે सं. १६६६ वर्षे पो. व. ८ खौ शंखेश्वरपार्श्वनाथपरिकरः अहम्मदाबादवास्तव्य शा. जयतमाल भा. जीवादेसुत पुण्यपाल तेन स्वश्रेयसे कारितः प्रतिष्ठितश्च श्रीतपागच्छे भट्टारक - श्रीहीर विजय मूरीश्वरपट्टोदयाचलभासनभानुसमानभट्टारक श्री विजय सेन सूरीश्वरनिर्देशात् ततशिष्य श्रीविजयदेवसूरिभिः श्रीमती राजनगरे इति शु० સ. ૧૬૬૬ પાષ વિક્રે ૮ રિવવારે અમદાવાદનિવાસી શા. જયતમાલની ભાર્યા જીવાદેના પુત્ર પુછ્યપાલે પેાતાના યાણ માટે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનુ પરિકર કરાવીને તેની, શ્રીતપાગચ્છનાયક ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉત્તયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્ય સમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપર્યુંક્ત લેખમાં એ પણ સૂચિત કર્યું છે કે શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આ સબધી વિજયપ્રશસ્તિમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે " पुरे राणपुरे प्रौढेऽप्यारासणपुरे पुनः । पत्तनादिषु नगरेष्वपि शंखेश्वरे पुरे श्रीसूरीन्द्रेापदेशेन संनिवेशेन संपदाम् । 11 &0 11 जाता जगज्जनाद्वारा जीर्णोद्धारा अनेकशः ॥ ६१ ॥ ટીકાકાર શ્રી શૈલેશ્વરે પુના ખુલાસેા લખતાં જણાવે છે કે— "पुनः शंखेश्वरग्रामे च श्रीपार्श्वनाथस्य मूलताऽपि नवीन शिखरबद्धप्रासादनिर्माणम्” શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી શ ંખેશ્વર ગામમાં પાર્શ્વનાથ ભગવાનનું મદિર મૂળથી નવું કરાવ્યું. મંદિર પૂર્ણ થઇ ગયા પછી પ્રતિષ્ઠા માટે શ્રી વિજયદેવસૂરિજી મહારાજને પેતે મેાકળ્યા હાય એ બનવાજોગ છે. નવીન મદિરજીની સમાપ્તિ ૧૯૬૬ માં થઈ ગઈ હશે, કારણ કે સ. ૧૬૬૩ માં સાણુંદના સ`ઘ તરફથી એક દેરી અન્યાના લેખ મળે છે. શ્રી કૃષ્ણ મહારાજે 'ખપુરમાં મંદિર સ્થાપી શખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ખિરાજમાન કરી પરન્તુ ત્યારપછી આ તીર્થના ઐતિહાસિક ઉલ્લેખ ઠેઠ વિક્રમની ખારમી સદીથી મળે છે, જે નીચેના અાખારાથી સમજાશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી : ૧૫૮ : જૈન તીર્થોને ૧. ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમયના સૌરાષ્ટ્રના દંડનાયક, ગિરનારતીર્થને જીર્ણોદ્ધાર કરાવનાર દાનવીર ધર્મવીર સજજન મહેતાએ અહીં સુંદર દેવવિમાન જેવું ભવ્ય જિનમંદિર બંધાવી વિ. સં. ૧૧૫૫ માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી હતી. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી વિદ્યમાન હતા. કદાચ તેમના ઉપદેશથી જ સજજન મહેતાએ આ જીણોધ્ધાર કરાવ્યું હશે, ૨. ગુજરાતના મહામાત્ય દાનવીર,ધર્મવીર, મંત્રીશ્વર વરતુપાલ તેજપાલે શ્રી વર્ધમાન સૂરીશ્વરજી(વડગછીય, સંવિજ્ઞપાક્ષિક)ના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વ નાથજીના તીથને મહિમા સાંભળી, ત્યારે મોટો સંઘ કાઢી, દર્શન કર્યા અને મંદિરની જીર્ણ સ્થિતિ નિહાળી સુંદર જિનમંદિર બંધાવ્યું. ચોતરફ ફરતી જિનાલયની દેરીઓ બનાવી વિ. સં. ૧૨૮૬ લગભગમાં શ્રી વર્ધમાનસૂરીશ્વરજી વગેરે સુવિહિત સૂરિપંગ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ વખતે દરેક દેરીઓને સોનાના કળશ ચઢાવ્યા હતા. આ જીર્ણોધ્ધારમાં મંત્રીશ્વર બંધુયુગલ વરતુપાલ તેજપાલે બે લાખ રૂપિયા ખર્ચ તીર્થભકિતને અનુપમ લાભ લીધો હતે. ૩. ત્રીજા ઉધ્ધાર માટે જગડુચરિત્ર મહાકાવ્ય સગ૬માં લખ્યું છે કે-પૂર્ણિમા પક્ષના શ્રી પરમદેવસૂરિજીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની આરાધના કરીને વિ. સં. ૧૩૦૨ ની આસપાસમાં મહારાણું દૃજનશલ્ય(ઝંપુર-ઝીંઝુવાડાના રાણું)ને કોઢને રોગ મટાડો તેથી ઉકત સૂરિજી મહારાજના ઉપદેશથી રાણું દુર્જનશલ્ય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીને જીર્ણોધ્ધાર કરાવ્યો. ૪. રાણા દુર્જનશલ્યના ઉદ્ધાર પછી થોડાં વર્ષો સુધી આ મંદિર સારી અવસ્થામાં રહ્યું હતું પરંતુ ત્યારપછી અલ્લાઉદ્દીન ખીલજીને ગોઝારે કાળ આવી પહોંચે. એના સચે આ પ્રાચીન ભવ્ય મંદિરને વંસ કર્યો. શ્રાવકેએ મૂલનાયક ભગવાન અને બીજી મૂર્તિઓ સમય સૂચક્તા વાપરી જમીનમાં પધરાવી દીધી હોવાથી તેનું રક્ષણ થયું. આ મંદિર પહેલાં નગર બહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર પડે છેટે દટાઈ ગયેલા મકાનના અંશે દેખાય છે. ગામ લેકે કહે છે કે પુરાણું મંદિર આ છે. ત્યારપછી જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલકાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીના ઉપદેશથી ગામના મધ્ય ભાગમાં બાવન જિનાલયનું મંદિર બનાવવામાં આવ્યું જ હતું. * “ગુજરાતના ઐતિહાસિક સાધને ભાગ ૧-૨ લખ્યું છે કે “માનજી ગંધારીએ નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખરચીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું દેવાલય બંધાવ્યું હતું. આ દેવાલયનાં શિખર ૩ તથા ઘુમ્મટ પત્થરનાં અને આથમણે મોઢે હતાં. તેને ફરતી પ્રદક્ષિણાની શિખરબંધ દેરીઓ જુદા જુદા ધણુએ કરાવી હોય એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૫૯ : શ્રી શખેશ્વરપાનાથજી આ મંદિરનું મુખ પશ્ચિમાભિમુખ હતું. ભમતીની દેરીએમાં ઉત્તર તરફ એ, દક્ષિણ તરફ્ એ અને પૂર્વ તરફની લાઇનમાં વચ્ચે એક એમ કુલ પાંચ મેટા ગભારા ( ભદ્રપ્રાસાદ ) તથા ૪૪ દેરીએ અનેલ હતી. આ સુંદર ભવ્ય મંદિર પૂરી એક સદી પણ ટકી ન શકયુ. મ'દિર બન્યા પછી માત્ર ૮૦ વર્ષ સુધી પેાતાનું અસ્તિત્વ ટકાવ્યું ત્યાં તે દિલ્હીની ગાદીએ ઔરંગઝેમ આવ્યા. તેના હુકમથી આ મિં રનેા ધ્વંસ કરવામાં આવ્યેા. શ્રીસૂલનાયકજી વગેરેની કેટલીક મૂર્તિઓ પહેલેથી ખસેડી તેને જમીનમાં ભડારી દીધી હતી. અને મચેલી મૂર્તિઓ ખંડિત પણ કરવામાં આવી. આ પ્રાચીન મદિરનાં ખડિયેરા અત્યારે વિદ્યમાન છે જે જોતાં એ મદિર ની ભવ્યતા અને સુંદરતા બતાવી આપે છે. અત્યારે એક કપાઉન્ડમાં આ મંદિર છે, જેની દેખરેખ શ્વેતાંખર જૈન કારખાનુ રાખે છે. ઉપર્યુક્ત દેરાસર તૂટયા પછી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂતિ કેટલાક સમય સુધી ભોંયરામાં રાખવામાં આવી હતી. મુસલમાની ફાજના ભય દૂર થયા પછી ભોંયરામાંથી બહાર લાવીને મુજપુર કે શ ંખેશ્વરના ઢાકારાએ કેટલાક વખત સુધી પેાતાના કબજામાં રાખી હશે, અને તેએ અમુક રકમ લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. ત્યારપછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર ( શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય ) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી, શ્રી સધના આગેવાનેાના પ્રયાસથી યા તા કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર અને ઉપદેશથી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ શ્રી સંઘને સેાંપાણી હોય તેમ જશુાય છે. ત્યારપછી ઘેાડાં વર્ષો પ્રભુજી એક મકાનમાં પરણા દાખલ રહ્યા છે. આ સિવાય બીજા પણ બે-ત્રણ ઉધ્ધાર થયાના છૂટક ઉલ્લેખો મળે છે. ૫. અત્યારે વિદ્યમાન ઉધ્ધાર તપાગચ્છાધિપતિ દાદા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરંપરાના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરીવરજીના ઉપદેશથી થયા છે. આ મંદિરમાં પ્રતિષ્ઠા તેમના જ પટ્ટધર આચાય શ્રી વિજયરત્નસૂરીશ્વરજીએ પ્રાયઃ ૧૭૬૦માં કરાવી છે. મૂળ મંદિર બન્યા પછી ચાડાં વર્ષોમાં સભા—મડપા, બાવનજાય છે, કારણ કે તેની બારશાખ ઉપર ક્રાઈમાં સ. ૧૬૬૮ તથા ક્રાઇમાં સ ૧૬૭૨ લખ્યું છે. X X X x સં. ૧૭૫૧ ની સાલમાં જૈન શ્વેતાંબરી હુબડ જ્ઞાતિના એક વાણિયા હતા. તેના બાપદાદાનુ કરાવેલુ' એક દેહરુ ખાલી હતું તે સુધરાવી ને તેમાં ઉક્ત મૂર્તિ પધરાવી પછી પાટણના સથે તે ઘણું" સુધાયુ તથા મંડપ, પ્રદક્ષિા વગેરે રાજ રાજ થતું ગયું', હાલ શંખેશ્વરની ઉપજ તથા ખર્ચની સભાળ રાધનપુરના શાહુકાર મશાલીયા રાખે છે.” ઉપર્યું કત જિનપ્રાસાદુ માનજી ગધારીયાએ જગદગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજીના પટ્ટાલ’કાર શ્રીવિજમસેનસૂરિજીના ઉપદેશથી જ કરાવ્યા હશે એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વરપાનાથજી : ૧૬૦ : [ જૈન તીર્થમા જિનાલયની ભમતીની દેરીએ, ગભારા, શૃંગારચાકીએ, બહારની આરડીએ, ધમ શાળાઓ, આખા કંપાઉન્ડ ક્રૂરતા વિશાળ કોટ વગેરે બધું ધીમે ધીમે શ્વેતાંબર જૈન સંઘની સ્હાયથી જ બન્યુ છે. આ નવુ" દહેરાસર ક'પાઉન્ડ વચ્ચેના ભાગમાં આવેલુ સુંદર બેઠી ખાંધણીનુ પશુ વિશાલ અને મનેાહર છે અને તે મૂળ ગભારા, ગૂઢમંડપ, એ સભામડપે, મૂળ ગભારાની બન્ને બાજુએ એક એકશિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીએ, શૃંગારચેાકીએ અને વિશાલ ચાક સહિત સુદર બનેલુ છે. તેમાં સૌથી પ્રથમ મૂળ ગર્ભાગાર, પછી ગૂઢમંડપ, પછી ત્રણ ચાકીએ, પછી જૂના સભામંડપ, પછી નવા સભામ’ડપ, પછી છ ચાકીએ, ત્યારપછી મુખ્ય અને દરવાજા બહાર શંગાર ચોકીમાં ચાર ચાકીએ બનેલ છે. ભમતીમાં ત્રણે ભાજીની લાઇનમાં વચ્ચે એક એક ગભારા બનેલ છે. ભમતીમાં ત્રણે બાજુની લાઇનામાં વચ્ચે એક એક મોટા ગભારા સાથે ૫૫ મેાટી દેરીએ તથા દેરી એકાવન ખાવનની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખુણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરા ૧ મળીને કુલ ૫૭ દેરીઓ છે. આ મંદિરમાં રાધનપુરનવાસી શ્રીયુત્ કમળશીભાઈ ગુલામચંદની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલામાં સ. ૧૯૭૩-૭૪માં ઘણું જ મનહર ચિત્રામણું કામ થયું છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના દશે ભવના અને પાંચે કલ્યાણુકાના સુંદર ભાવા આળેખ્યાં છે. ચિત્રકામ નવાં ઢમનુ અને સુંદર છે. ઉપર કાચ મઢી દઇ ચિત્રાની રક્ષા માટે પણ પૂરતું ધ્યાન આપેલુ છે. આ મંદિરમાં પચીશક શિલાલેખો મળ્યા છે જેમાંનાં કેટલાક મૂર્તિઓ ઉપર કાઉસ્સગ્ગીયા, પરકરની ગાદીએ, પટ્ટો,ધાતુ મૂર્તિ, પચતીથી વગેર પાદુકાઓ અને દિવાલામાં છે. આમાં તેરમી અને ચૌદમી સદીના લેખો નીચે પ્રમાણે છે— १-ॐ संवत १२१४ माघ सुदि १३ धवलकसुदेषाभ्यां वहुदेषिमातृश्रेयोर्थं ऋषभदेव बिंबं कारितमिति ( धातुमूतिः ) ૨–૫ટ્ટઃ .............૨૮ વર્ષે માર્જીના શ્રીસોમપ્રમિિમઃ નિમાર્ણાટુન્ના માઇિતા.......ામ્યાં રાઝરેથ | રનામ્યાં માતુ......જ્યાળ मस्तु श्रीसंघस्य ॥ તેમજ ૧૩૨૬માં બ્રહ્માણુગચ્છના શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠાપિત નેમિનાથજીનુ` મ`ખ છે, જે ચેાવીશ જિનપટ્ટ સહિત છે. આ જ સાલમાં અને આ જ આચાર્યદ્વારા પ્રતિષ્ઠાપિત શ્રી આદિનાથ જિનબિંબ પણુ છે. ૧૩૨૬ની એક શ્રી મહાવીર પ્રભુની મૂતિ છે. એક પંદરમી સદી( સ. ૧૪૨૮ )ના પણ લેખ છે. ધાતુમૂર્તિઓમાં પદર, સાળ અને સત્તરમી સદીના લેખો ઉપલબ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરજી : ભવ્ય પ્રવેશદ્વારનું દશ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી સપ્તેશ્વરજી તી શેખાદ ઉપર : શ્રી સંખેશ્વરજીનું નવું દેરાસર નીચે ( ૧ ) શ્રી સ ંખેશ્વરજીનું નવું દેરાસર (૨) શ્રી સ ંખેશ્વરજીના જૂના દેરાસરની કારણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] = ૧૬ : શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ આ સિવાય જે જૂનું મંદિર છે કે જે તદન ખંડિયેર હાલતમાં છે. એમાં મૂલ મંદિરનો ગભારે, ગૂઢ મંડપ કે ચેકીએ અને સભામંડપનું નામનિશાન નથી રહ્યું, એટલે એમાંથી શિલાલેખે તે નથી મળ્યા પરંતુ ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશાખ પર લે છે. એમાં ૧૬૫ર થી લઈને ૧૬૯૮ ની સાલના લેખો છે. કુલ ૩૪ લેખે આ જૂના મંદિરમાં છે. એમાં ૧૬૫૩, ૧૬૬૫, ૧૬૬૬ ના લેખ થોડી થોડી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે જેમાંથી એક બે શિલાલેખની નકલ નમૂનારૂપે આપું છું ___ " संवत् १६६६ वर्षे पोषवदि८ रखौ नटीपद् वास्तव्य श्रीश्रीमाली शातीय वृद्धशाखीय प. जावड भा. जसमादेसुत प. नाथाजिकेन भा. सपूरदे प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे श्रीशंखेश्वरग्रामे श्रीपार्श्वनाथमूलप्रासादं तदुत्तरस्यां भद्राभिधानो प्रासादः शतशोरुप्यकव्ययेन कारितः भव्यधुंदैवेद्यमानश्चिरं जीयात्॥" સંવત ૧૬૬૬ના પોષ વદિ ૮ ને રવિવારે નટીપદ્ર(નડીયાદ)ના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વૃશાખીય પરીખ જાવડની ભાર્યા જસમાના પુત્ર પરીખ નાથાજીએ અને તેમની સ્ત્રી સપૂરદે પ્રમુખ કુટુંબ પરિવારયુક્ત પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર ગામમાં શ્રી પાર્શ્વનાથનું મૂલમંદિર છે તેની ઉત્તર દિશામાં ભદ્ર નામને પ્રાસાદ (પ્રદક્ષિણાનો મેટ ગભારે ) સેંકડો રૂપીયાના ખર્ચથી કરાવે છે. તે ભવ્ય પ્રાણીઓથી વંદાતે ઘણા કાળ સુધી વિદ્યમાન રહે. " संवत् १६६६ वर्षे पोष वदि ८ रवौ राजनगरवास्तव्य वृद्धशाखीय ओशवालज्ञातीय मीठडीया गोत्रीय सा. समरसिंह भा. हंसाई सुत सा. श्रीपालकेन भा. हर्षादे द्वि. भा. सुखमादे धर्मपुत्र सा. वाघजीप्रमुखकुटुम्बयुतेन उत्तरामिमुखो भद्रामिधः प्रासादः कारितरिति भद्रम् ॥ श्रीछ ॥" સંવત્ ૧૬૬૬ વર્ષે પિષવદિ ૮ ને રવિવારે અમદાવાદનિવાસી વિશા ઓસવાલ જ્ઞાતીય મીઠડીયા ગેત્રવાળા શ્રી શાહ સમરસિંહની ભાયાં હંસાઈના પુત્ર; પોતાની પ્રથમ ભાય હષાદ, બીજી ભાય સુખમાદ અને ધર્મપુત્ર વાલજી પ્રમુખ કુટુએથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તરદિશાસન્મુખ (મૂલમંદિરથી દક્ષિણ દિશામાં) ભદ્ર નામને પ્રાસાદ–માટે ગભારે કરાવ્યો.” આ બને ગભારા બહુ જ વિશાલ અને સુંદર છે પણ વસ્ત હાલતમાં વિદ્યમાન છે. પાંચ લેખો સોની તેજપાલના કુટુમ્બીના છે. આ સોની તેજપાલ ખંભાતના વતની અને શ્રી જગદગુરુ શ્રી વિજયહીરસૂરિજીના ઉપદેશથી શત્રુંજય તીર્થના જીદ્ધાર કરાવનાર સંભવે છે. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાનાથજી ; ૧૬ર : [[ જૈન તીર્થો ખાસ કરીને પાટણ, અમદાવાદ, ખંભાત વગેરેના શ્રાવકેએ આ મંદિર બંધાવવામાં સારો ખર્ચ કર્યો હશે એમ લાગે છે. ઓગણીસમી સદીમાં જયપુરના એક સગૃહસ્થે પાંચ હજાર રૂપિયા ખચી જે નાને જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેને લેખ આ પ્રમાણે છે. | ૩૪ શ્રી વાઘ ના શ્રી સરસ્વતી નમ: | સંવત ૧૮૬૮ ના वर्षे भाद्रवा सुद १० दिने वारबुधे ॥ सवाई जेपुरका साहा. उत्तमचंद वालजिका रु. ५००० अंके रुपैया पांच हजार नाणा सफाई रोकडा मोकला ते मध्ये कारखाना काम करावो । एक काम चोकमां तलीआको, दुसरो देवराकी जालि, तीसरो काम चोवीस तीर्थकरको परघर समारो, चोथो काम बावन जिनालयको टुटोफुटो समरावो, पांचमो काम नगारपाना पंड दो को करावो, छठा काम महाराजश्री संघरजीने गलेप करावो रु ५००० अंके रुपैया पांच हजार शाहा. जीवणदास गोडीदास राधनपुरवालाकी मारफत. गुमास्ता ३ ब्रह्मणहरनारायण, तथा ईश्वरदास तथा मेणा हीकाराम पासे रहीने खर्चावा छे ।। श्री पारसनाथ सत छ।" લેખ સહેલાઈથી સમજાય તેવે જ છે. આ પછી વીસમી સદીમાં આખા મંદિરને ભવ્ય જીર્ણોદ્ધાર થયો છે. બધે ઠેકાણે સુંદર આરસ પથરાયેલું છે. મંદિર સાક્ષાત દેવભુવન જેવું લાગે છે. દેરીઓ પણ બધી સુધરાવી છે. સં. ૧૫૮ થી તે અમદાવાદનિવાસી શેઠ જમનાભાઈ ભગુભાઈને ત્યાં વહીવટ છે. એમણે થોડા સમયથી કમિટી નિમી છે. શેઠજીએ આ તીર્થને વહીવટ પિતાના હાથમાં લીધા પછી આ તીર્થની ઘણી જ સારી ઉન્નતિ થઈ છે અને થતી જાય છે. આ કમિટી ભેંટણીજી તીર્થ અને શખેશ્વરજી તીર્થને વહીવટ ચલાવે છે. આ પહેલાં રાધનપુરના ભાઈઓ વહીવટ ચલાવતા હતા. અત્યારે તે વહીવટ વ્યવસ્થિત અને સારી દેખરેખવાળે છે. મૂલમંદિરના રંગમંડપમાં રાધનપુરવાસી શેઠ કમળશી ભાઈ હસ્તક શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રના પૂર્વ સમેતના પ્રસંગે સારી રીતે ચિતરાયા છે. ઉપર પ્રમાણે મંદિરોના લેખની નેંધ આપી છે એવી જ રીતે જૂની ધર્મશાળાના પણ લેખો છે જેમાં ૧૮૩૬, ૧૮૫૪, ૧૮૭૪ ના લે છે. એમાં ૧૮૩૬ અને ૧૮૫૮ માં રાધનપુરના ગૃહસ્થાએ ધર્મશાળાઓ કરાવી છે. મૂળ જમીન તે સંઘે અઘાટ-વેચાતી લીધી છે અને રાધનપુરના ગૃહસ્થો મારફત ધર્મશાળા કરાવી છે. ૧૮૭૪ નો લેખ તે ગઢના કાંઠાને છે. આ સિવાય ૧૯૧૬ ને એક પાદુકા લેખ છે. તેમ સરાઈના અને શ્રી શંખેશ્વરજી તીર્થને અર્પણ થયેલ ગોચરના પણ લેખો મહત્વના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૬8 : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર ગામની પ્રાચીનતાને એક ઉલલેખ શ્રી સિંધી ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબન્ધ સંગ્રહમાં વનરાજના વૃત્તાંતમાં સૂચિત કરાયેલ છે. જુઓ તે ઉલેખ. “શ્રીમાન શીલગુણસૂરિજીએ વનરાજને તે હિંસા કરતા હોવાથી પિતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂકે. ત્યારપછી પોતાના દોસ્તની સાથે વનરાજે શબેશ્વર અને પંચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચૌર્યવૃત્તિથી કેટલાક સમય વીતાવ્યું હતું.અર્થાત્ વિક્રમની નવમી સદીની શરૂઆતમાં આ સ્થાન વિદ્યમાન હતું. તેમજ દક્ષિણમાં બુરાનપુર અને મારવાડમાં ઠેઠ જેસલમેરના સંઘે અઢારમી અને ઓગણીસમી સદીમાં અહીં આવ્યા છે, તે આ અપૂર્વ તીર્થની પ્રભાવિકતા જણાવવા સાથે આ તીર્થની કીર્તિ કેટલે દૂર દૂર ફેલાઈ છે એ પણ સમજાવે છે. પ્રાચીન કાળમાં તે મહારાજા કુમારપાલ, પેથડકુમાર, વસ્તુપાલ તેજપાલ, ખંભાત, પાટણ અને અમદાવાદ વગેરેના સંઘ, અનેક યાત્રાળુઓ, સાધુમહાત્માઓ અહી પધાર્યા છે. જેમણે ચિત્યપરિપાટી, સ્તુતિ-પતેત્ર-સ્તવન વગેરેમાં આ તીર્થને ભક્તિ-માન અને ગૌરવપૂર્વક શ્રી શંખેશ્વરજી મહાતીર્થને પરિચય આપી આપણને ઉપકૃત કર્યા છે. આ બધી વસ્તુ વિસ્તારથી વાંચવા ઈચ્છતા ભાવુકજને પૂ. પા. મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજ રચિત “શ્રી શંખેશ્વર મહાતીર્થ” ભાગ ૧-૨ તથા પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પુસ્તક જેવું. બીકાનેરમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર છે. આ સિવાય અહીંની ત્રણ પ્રદક્ષિણાએ પણ દેવાય છે. કેશી, દેટકેશી અને પચીશ કેશી. કેશી પ્રદક્ષિણા મંદિર, કમ્પાઉન્ડ અને શેઠ મોતીલાલ મૂલજીની ઘર્મશાળા ફરતી છે. ૧ કેશી પ્રદક્ષિણા શ્રી ભૂલનાયક જ્યાંથી નીકળ્યા હતા તે ખરસેલ તળાવના કિનારાના પાસેના ઝંડકૂવાથી, જૂના મંદિરના ઢગલા પાસેથી, ગામના જૂના મંદિરના ખંડિયેર-ધર્મશાળા અને નવા મંદિરના ફરતા કમ્પાઉન્ડની. પચ્ચીશ કેશી પ્રદક્ષિણામાં આદરીયાણ. પડીવાડા, પીરેજપુર,લેલાડા, ખીજડીયાળી, ચંદુર (મોટી), મુંજપુર, કુવારદ, પાડલા, પંચાસર વગેરે ગામના પ્રાચીન જિનમંદિરનાં દર્શન-પૂજન કરીને પાછા શંખેશ્વરજી આવે તે પચ્ચીશકેશી પ્રદક્ષિણા છે. શ્રી શંખેશ્વરજીની પંચતીર્થી રાધનપુર, સમી, મુંજપુર, વડગામતીર્થ અને શ્રી ઉપરીયાળી તીર્થ. વચમાં પંચાસર, માંડલ-પાટડી, વીરમગામ-દસાડા, ચંદુર, આદરીયાણા વગેરે ગામે આવે છે જે દર્શનીય છે. આમાં વડગામ અને ઉપરીયાળા તીર્થ છે. બન્નેને ટૂંકમાં પરિચય નીચે પ્રમાણે છે. ૧. આ સ્થાને શ્રી નેમિનાથ પ્રભુએ શંખ પૂર્યો હતો. અહીં શ્રીનેમિનાથજીનું મંદિર હતું અને શેઠ સમરા શાહ સંધ લઈને અહીં આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૪ [ જૈન તને વડગામ પંચાસરથી કા માઈલ દૂર, અને દસાડાથી ૪ માઈલ દૂર આ ગામ એક ઊંચા ટેકરા ઉપર વસેલું છે. દૂરથી મંદિરનું શિખર દેખાય છે. મૂળનાયક શ્રી આલીશ્વરભગવાન છે. અહીં મંદિરમાં એક હજાર વર્ષથી અખંડ દીપક બળે છે એવી દન્તકથા છે. આ ઉપરથી એમ તે લાગે છે કે ગામ પ્રાચીન હશે. છેલ્લે જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૦૫માં થયો છે. અને તે વખતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં અત્યારે શ્રાવકેનાં ૪ ઘર છે. ઉપાશ્રય છે તેમજ ધર્મશાળા છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે. ઉપરીયાળા પાટડીથી પૂર્વ દિશામાં સાત માઈલ દૂર ઉપરીયાળા તીર્થ આવ્યું છે. વીરમગામથી પગરસ્તે ૮ થી ૯ ગાઉ દૂર થાય છે તેમજ વિરમગામથી ભાવનગર તરફ જતી B. S. રેલ્વેના ઝુડપુર સ્ટેશનથી શા માઈલ દૂર ઉપરીયાળા આવ્યું છે. બજાણા સ્ટેટનું આ ગામ છે. - અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધ સુંદર જિનમંદિર છે. વિ. સં, ૧૯૧૯ માં શ્રી ઋષભદેવજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂર્તિ શ્યામ આરસની એ ચારે મૂર્તિઓ જમીનમાંથી નીકળી હતી. અઢારમી શતાબ્દીમાં બનેલી તીર્થમાળાઓમાં ઉલ્લેખ છે કે-અહીં દેરાસર હતું, એટલે આ મૂર્તિ આ મંદિરની જ હોવાની સંભાવના છે. મંદિર પરમ સુંદર અને શાંતિનું ધામ છે. મૂર્તિઓ પણ પરમ વૈરાગ્યપ્રદ અને આહલાદક છે. અહીં કારખાનું ને નાની ધર્મશાળા છે. હમણું સુંદર આલેશાન જૈન ધર્મશાળા બની રહી છે. સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરે આ તીર્થનો ઉન્નતિ માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતે. અને દર વર્ષે ફા. શુ. ૮ ને મોટો મેળે ભરાય તે માટે વ્યવસ્થા કરી હતી. અત્યારે પણ ફ. શુ. ૮ મે મેળો ભરાય છે. સંઘો આવે છે અને યાત્રિકો લાભ કર્યો છે. અત્યારે આ. શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજ પણ આ તીર્થની ઉન્નતિ માટે બહુ જ સારે પ્રયત્ન કરે છે. - અત્યારે તીર્થને વહીવટ શ્રી વિરમગામના સંઘમાંથી નીમાયેલી કમિટી કરે છે. તીર્થયાત્રાને લાભ લેવા જેવે છે. આ સાથે જ અહીં આસપાસ આવેલાં મોટાં ગામોને ટૂંક પરિચય પણ જોઈ લઈએ, વીરમગામ ૪૦૦ ઘર જેનેનાં; છ ભવ્ય જિનમંદિર, ૭ થી ૮ લગભગ ઉપાશ્રયે, શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૬૫: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વિજયધર્મસૂરિ જૈન પુસ્તકાલય, જૈન પાઠશાળા, ઝવેરી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, વિશાલ જૈન ધર્મશાળા, પાંજરાપોળ વગેરે છે. વિરમગામ ગુજરાત કાઠિયાવાડના નાકે આવેલું છે. મોટું જંકશન છે. અહીંથી મહેસાણા, અમદાવાદ, કાઠિયાવાડ, પાટડી, ખારાઘેઠા રેલવે જાય છે. અહીંનું મીનલ તળાવ પણ મેટું અને પ્રસિદ્ધ છે. માંડલ અહીં ૩૦૦ ઘર છે. પાંચ ભવ્ય જિનમંદિરે, ૭ ઉપાશ્રયે, જૈન પાઠશાળા, સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, પાંજરાપોળ, મોટી જૈન ધર્મશાળા છે. વિરમગામ તાબાનું ગામ છે. વિરમગામથી અહીં સડક છે. વીરમગામથી ૯ થી દસ ગાઉ દૂર છે. દસાડા નવાબી ગામ છે. માંડલથી વા-૪ ગાઉ દૂર છે, ૪૦ ઘર જેનેનાં છે, ૧ જિનમંદિર, ૨ ઉપાશ્રય, ૧ પાઠશાળા અને ૧ ધર્મશાળા છે. પાટડી વિરમગામથી ૯ ગાઉ દૂર છે, શ્રાવકનાં લગભગ પાસે ઘર છે, બે જિનમંદિર, ૩ ઉપાશ્રય, જૈન પાઠશાળા, કન્યાશાલા, પાંજરાપોળ છે. આ. શ્રી વિજયદાનસૂરિજી ૧૯૦ માં આ સ્થળે સ્વર્ગવાસી થયા હતા. પંચાસર રાધનપુર સ્ટેટનું ગામ છે. વિરમગામથી લગભગ પંદર ગાઉ દૂર છે, શંખેશ્વરજી અહીંથી પાંચ ગાઉં દૂર છે. અહીં શ્રાવકનાં ઘર લગભગ વીશ છે. સુંદર જિનમંદિર છે. બે ઉપાશ્રય છે. ગામ બહાર એક પ્રાચીન જૈન મંદિર ખંડિયેર હાલતમાં દેખાય છે. પંચાસર ગુજરાતના રાજા જયશિખરીની રાજધાની હતું. તે લડતા લડતા ભૂવડના હાથે મરાયા અને એની રાણું રૂપસુંદરીએ આ પ્રદેશના જંગલમાં વનરાજને (ચંદુરમાં) જન્મ આપે. પછી શ્રી શીલગુણસૂરિના ઉપકારથી એ વનરાજ રાજા થયે. સૂરિજીના ઉપદેશથી પચાસરજીના પાર્શ્વનાથજીની મૂતિ પાટણમાં પધરાવી પંચાસરજીનું ભવ્ય મંદિર બંધાવ્યું. એ * મંદિરમાં વનરાજની પ્રભુને હાથ જોડીને ઉભેલી મૂતિ છે. અર્થાત્ પંચાસરજી ગુજરાતનું જૂનું પ્રાચીન શહેર છે. * પંચાસરથી પૂર્વ દિશામાં ચાર માઈલ દૂર એરવાડા ગામ છે. ત્યાંથી જમીનમાંથી શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ નીકળી છે જેમાં ૧૧૦૭ ને લેખ સ્પષ્ટ છે. જમીનમાંથી ખોદતા ગરદન ખંડિત થઈ છે. આ મૂર્તિ ત્યાંના કરમંદિરમાં પૂજાય છે. એવાડા વણોદ સ્ટેટનું ગામ છે. એરવાડામાં શ્રાવકનું ઘર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૬ : |જન તીર્થ રાધનપુર રાધનપુર ટેટની રાજધાનીનું મુખ્ય શહેર. અહીં જેનેનાં ૭૦૦ ઘર છે. દેરાસર ૨૬ છે. એમાં દસ બાર જિનમંદિરે તે બહુ જ સુંદર અને રમણીય છે. ઘણું ઉપાશ્રયે, પાઠશાળાઓ, લાયબ્રેરી, પુસ્તકભંડાર, શેઠ કાં. ઈ. મેરખીયા જેને વિદ્યાથીભુવન, જૈન સેનેટેરીયમ, શ્રાવિકાશ ળા, જૈન ધર્મશાળા, જેન દવાખાનું, આયંબિલ વર્ધમાન તપ, જન ભોજનશાળા, વિજયગચ્છ અને સાગરગચ્છની પેઢી છે. સ્થાન ખાસ યાત્રા કરવા લાયક છે. ગામ બહાર શ્રી ગોડીજી મહારાજની પાદુકા છે. ત્યાંથી શ્રી ગેડીજી પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિ ઓગણીસમી સદીમાં નીકળેલ છે અને સ્થપાયેલ છે. પાદુકા ત્યાં સ્થપાયેલ છે. આ વખતે જેસલમેરના બાફણ કુટુમ્બ મેટો સંઘ આવ્યા હતા. એકલા ચડાવાના જ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યા હતા. વિ. સં. ૧૭૨૧ માં રાધનપુરમાં ૪૦૦ જિનમૂર્તિઓ હતી. રાધનપુર સ્ટેટનું ગામ છે. શ્રી મહાવીર ભગવાનનું ભવ્ય મંદિર છે. બે માળ છે મૂલનાયકજીની મૂર્તિ વિશાલ, ભવ્ય અને પ્રભાવિક છે. શ્રાવકનાં ઘર ૮૫ છે. ચાર ઉપાશ્રય છે. ૧ પાઠશાળા, કન્યાશાળા, ધર્મભક્તિ જ્ઞાનમંદિર છે. મુંજપુર રાધનપુર સ્ટેટનું ગામ છે. આ ગામ જૂનું છે. ૧૩૧૦ માં મુંજરાજે આ નગર વસાવ્યું હતું. નગરને ફરતે જૂને મજબૂત કિલ્લે હો હમ્મીરસિંહજીના સમયમાં અમદાવાદના સૂબાઓ સાથે ઘેર યુદ્ધ થયું. આખરે અમદાવાદથી પાદશાહ પિતે આવ્યા અને કિલ્લે તેડી નગરનો નાશ કર્યો. આ લડાઈમાં હમ્મીર સિંહજી વીર મૃત્યુ પામ્યા. અહીં ૧૬૬૬ માં શ્રીજેટીગ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર હતું. અત્યારે શ્રાવકોનાં ઘર ૨૦, બે મંદિર, ઉપાશ્રય-ધર્મશાળા છે. હારીજથી શંખેશ્વરજી જતાં વચ્ચે જ આ ગામ આવે છે. એક મંદિર તે વિશાલ બે માળનું છે. અત્યારે બન્ને મંદિરને જીર્ણોદ્ધાર અમદાવાદની જીદ્ધાર કમિટી કરાવે છે. ચંદુર (મોટી) શંખેશ્વરજીથી ઉત્તરમાં છ માઈલ, સમીથી દક્ષિણમાં ૯ માઈલ આ ગામ છે. અતિહાસિક દષ્ટિએ બહુ પ્રાચીન છે. ફાર્બસ રાસમાળામાં લખ્યું છે કેવનરાજની જન્મભૂમિ આ ચ દુર છે. મંત્રીશ્વર વસ્તુપાલનું સ્વર્ગગમન અહીં થયું હતું. તેમણે અહીં મંદિર બંધાવ્યું છે. આનું નામ “ચંદ્રમાનપુર” મળે છે. જૂને કૂવે, તળાવ વગેરે પ્રાચીન છે. તળાવની આજુબાજુ જિન મંદિરના બહારના ભાગમાં રહેતાં બાવલાં અહીં ઘણું દેખાય છે. એક જૂના જિન મંદિરનું સ્થાન પણ દેખાય છે. અત્યારે અહીં વિશાલ ભવ્ય જિનમંદિર છે. ચંદ્રપ્રભુની ભવ્ય મૂર્તિ પ્રાચીન છે. પરિકર વધુ પ્રાચીન છે, વર્તમાન મંદિર બજે બસો વર્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૬૭ : શ્રી શંખેશ્વરપાનાથજી થયાં છે. વિ. સં. ૧૮૦૨ માં મંદિરનો પાયો નંખાય છે. અહીંના જેનું મંદિર જોઈ અહીંની અજૈન પ્રજાને પણ આ મંદિર લેવાનું મન થયું. જન સંઘે પિતાની મહાનુભાવતા અને ઉદારતા દર્શાવી અજનેને બીજું મંદિર બનાવી આપ્યું. અહીને મોટે કર્યો અને તળાવ પણ જનેએ જ બનાવેલાં છે. અહીં પહેલાં ૬૦ ઘર હતાં, અત્યારે બે ઘર છે. ઉપાશ્રય, ધર્મશાળા છે. આ મંદિર બહુ ચું હોવાથી દૂર દૂરથી દેખાય છે. - હારીજ હારીજથી શંખેશ્વરજી ૧૫ માઈલ દૂર છે. હારીજ જૂનું અને નવું બે છે. જૂના હારીજમાં વિશાલ જૈન મંદિર હતું. અત્યારે તેના પાયા અને ચેડા શિખર અને થાંભલાના પત્થરે દેખાય છે. ગામ બહાર એક કેવલાસ્થલીના ટીંબામાં ત્રણ પ્રાચીન લેખો છે. હારીજ હારીજગચ્છની ઉત્પત્તિનું સ્થાન છે. તેરમી સદીનો હારીજ ગચ્છને લેખ ચાણસ્માના મંદિરમાં નીચે છે. ત્રણ વર્ષ આ ગચ્છના આચાર્યોએ શાસન દીપાવ્યું છે. અહીં અત્યારે બે ત્રણ જેનેનાં ઘર છે. નવું હારીજ સ્ટેશન સામે જ છે. એક જન મંદિર, બે ધર્મશાળા, ૧ ઉપાશ્રય છે. જનનાં ઘર ૪૦ છે. ગાયકવાડ સ્ટેટનું ગામ છે. અહીંથી શંખેશ્વરજી બે ટાઈમ મેટર જાય છે. તેમજ ગાડી, ઉંટ વગેરે વાહન પણ મળે છે. અહીંથી રાધનપુરની સેટર પણ ઉપડે છે. શંખેશ્વરજી જવા માટે અત્યારે રાધનપુર, સમી, મુંજપુર અને શંખેશ્વરજી તથા રાધનપુરથી પણ ગોચનાથ, લોલાડા, ચંદુર થઈ શંખેશ્વરજી, વિરમગામ, માંડલ, દસાડા, પંચાસર થઈને શંખેશ્વરજી, તેમજ આદરીયાણાના રસ્તે શંખેશ્વરજી જવાય છે. વર્તમાન શખેશ્વરજી.* આ ગામનું મૂળ નામ શખપુર મલે છે. શ્રી મેતુંગાચાર્યજીએ પિતાની પ્રબન્ધચિંતામણિમાં ધનદ શેઠના પૂજા વિષયક પ્રબન્ધમાં પણ શંખપુર નામ આપ્યું છે. શ્રી જિનપ્રભસૂરિએ પણ શંખપુર ક૫ લખ્યો છે. યદ્યપિ કલ્પની વિગતમાં તેમણે લખ્યું છે કે “જે ઠેકાણે ભગવાન અરિઠનેમિએ પંચજન્ય શંખ પૂર્યો ત્યાં “સંખેસર નગર સ્થાપ્યું. ” શંખપુરનું નામ; શંખેશ્વર પાર્શ્વનાથના મહિમાના પરિણામે જ્યાં એમનું ભવ્ય યાત્રાસ્થાનક છે એ નગરનું નામ પણ શંખેશ્વર પ્રસિદ્ધ થયું હોય એમ લાગે છે. વીર પ્રભુની પાટે ૩૬ મા નંબરના પટ્ટધર શ્રી સર્વદેવસૂરીશ્વરજીએ ૧૨૦ માં શંખેશ્વરજીમાં ચાતુમસ કર્યું છે. આ ગામના નામ ઉપરથી શંખેશ્વર ગચ્છ પણ શરૂ થયો છે, જેના પાછળથી નાણુકચ્છ અને વલ્લભીગચ્છ વિભાગો થયા છે. યોધન ભણશાળીના વંશની શંખેશ્વરીયા અડક થઈ ગઈ છે. અર્થાત્ શંખેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૮ : [ જૈન તીર્થને ગામ અગીયારમી સદીથી પ્રસિધ્ધ છે. અત્યારના શંખેશ્વર ગામની ૩૮૦ ઘર અને ૧૨૫૦ માણસોની વસ્તી છે. આમાં માત્ર દસ ઘર જેનેનાં છે. શંખેશ્વરમાં છ ધર્મશાળાઓ આ પ્રમાણે છે-- ૧ ગઢવાળી ધર્મશાળા. (નવા દેરાસર પાસેની મેટી ધર્મશાળા.) ૨ પંચાસરવાળાની ધર્મશાળા (નવા દેરાસરથી દક્ષિણે ધર્મશાળાની ઓરડીએની લાઈન છે.) ૩ ટાંકાવાળી ધર્મશાળા (જેમાં ટાંકું છે તે). ૪ નવા દેહરાસર સામેની. ૫ ભેજનશાળા ચાલે છે તે. ૬ ગામના ઝાંપામાં–શેઠ મોતીલાલ મૂલજીની વિશાલ ધર્મશાળા. એક સુંદર વિશાલ ઉપાશ્રય છે. એક જૂની પિલાળ-પૌષધશાળા છે. શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય, શ્વેતાંબર જેન કારખાનું–પેઢીની એફીસ, નગારખાનું છે. તીર્થસ્થાન એક સુંદર નાના ગામડા જેવું લાગે છે. તીર્થના કમ્પાઉન્ડમાં પેસતાં જ સામે ડાબા હાથ તરફ ભવ્ય જૈન મંદિરના દર્શન થાય છે. વર્તમાન શ્રી શંખેશ્વરજીનું મંદિર ૧૭૫૦ માં બનવાનું શરૂ થયું હશે. ૧૭૬૦ લગભગ પ્રતિષ્ઠા થઈ છે. આ વર્તમાન નવું મંદિર શ્રી વિજયહીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂરીવરના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરીશ્વરજીના ઉપદેશથી બન્યું અને તેમના સ્વર્ગવાસ થવાથી તેમના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિજીના હાથથી ૧૭૬૦ લગભગ પ્રતિષ્ઠા થઈ છે. આની પહેલાનું જુનું મંદિર શ્રી વિજયસેનસૂરિજીના ઉપદેશથી બન્યું હતું. એમાં પ્રતિષ્ઠા પણ એમણે જ કરાવેલી કિતુ ૧૭૨૦ અને ૪૦ ની વચ્ચે-ઔરંગઝેબના અમલમાં જે સમયે મુંજપુર ભાંગ્યું તે સમયે જ અહીં હુમલે થયે હતું. જેમાં શ્રી મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથજીને ભેંયરામાં ભંડારી દીધા હતા. પુનઃ ૧૭૫૦ લગભગ સંઘને મૂર્તિ સેંપાઈ છે જે ઈતિહાસ વાંચકોએ પાછળનાં પૃષ્ઠોમાં વાંચ્યું જ છે. અત્યારે આ મંદિરમાં આટલી મૂર્તિઓ છે. ૧ પરિકર સહિત ભવ્ય મૂર્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની, જે મૂલનાયક છે. ૩ મૂતિઓ પરિકર સહિતની ૨૧ ધાતુની મૂર્તિઓ ૯૨ પરિકર વિનાની મૂર્તિઓ ૧૨ ત્રણ મુખેજની (દ્વાર મૂત્તિઓ) ૩ મૂતિઓ ખારા પત્થરની - જિનેશ્વરદેવની ૯ કાઉસ્સગીયા કુલ ૧૪ર મૂતિઓ છે ૧૧ મૂતિસ્ફટિકની આવી જ રીતે ૧૭રરની ૫. મહિમાવિજયજી ચૈત્યપરિપાટીમાં પણ ૧૪૨ જિનબિંબ હેવાનું જણાવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૬૯ : શ્રી શખેશ્વરપાનનાથજી આ સિવાય— ૧૧ આરસનાં પગલાં જોડી 3 સમવસરણુ આકારના જિનચેાવિશીને પટ્ટ ૧ જિન ચાવીશીના પટ્ટ જિનમાતૃ ચેાવીશીના પટ્ટ ૧ યક્ષની મૂર્તિ, ૧ ખ'ડિત મૂર્તિ, ૩ પદ્માવતી દેવીની મૂર્તિ, ૧ ખ'ડિત મૂર્તિ ૨ અંબિકાદેવીની મૂર્તિઓ, ૨ શ્રીવત્સા-માનવી દેવીની મૂર્તિઓ. ૨ માતંગ યક્ષની મૂર્તિએ ૨ તેમજ ત્રણ બગીચા એડ, ત્રણ તળાવ, ઝુડ કૂવે કે જ્યાંથી શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી નીકળ્યાં હતાં તે, ત્યાંની નજીકનુ મેદાન જેમાં પ્રાચીન મકાનના પાયા છે, વગેરે જોવાલાયક છે. અહીંની ભેાજનશાળાની વ્યવસ્થા સારી છે. કારખાનામાં નાનુ દવાખાનુ' પણ છે. મેળા ૧ કાર્તિકી પૂર્ણિમાને મેળે, ૨ પેષ દશમીના મેળે, જે દિવસે પાર્શ્વનાથ પ્રભુને જન્મદિવસ છે, ૩ ચૈત્રો પૂર્ણિમાને મેળે, આમાં ચૈત્રી પૂર્ણિમાને મેળે બહુ જ મેાટો ભરાય છે. મેળાના દિવસેામાં પાટણ, રાધનપુર, માંડલ, દસાડા, વીરમગામ, વગેરે અનેક ગામાના સાંધે આવે છે. અન્નેને પણ આવે છે. પેાષ દશમીએ નેાકારશી શેઠ મેતીલાલ મૂળજી તરફથી થાય છે. આ સિવાય દર પૂર્ણિમાએ પશુ યાત્રિકાના મેળે ભરાય છે. મેળાના ત્રિસેમાં સ્ટેટ તરફથી પણ વ્યવસ્થા રહે છે. ચૈત્રી પૂર્ણિમાના મેટામેળ માં આવતા વ્યાપારીઓનુ ક્રાણુ માફ છે. રાધનપુર સ્ટેટ તરફથી શ્રી શખેશ્વરજી તીર્થની હદમાં શિકાર ખેલવાની સખ્ત મનાઈ છે. તીર્થ મહાચમત્કારી, પ્રભાવિક અને મહાન જ્યંતિવ તુ છે. યાત્રિકાએ અવશ્ય યાત્રાનેા લાભ લેવા જેવુ છે, પરમ શાન્તિનુ ધામ અને આહ્લાદક છે. નોંધ— હમણાં અહીં આવતી મેટરના રસ્તે બદલાઇ ગયા છે. અત્યારસુધી વીરમગામથી મેટર આવતી તેને બદલે ૧૯૪૬ ના એપ્રીલથી હારીજ, મુજપુર રસ્તે મેટર ચાલે છે. રાધનપુર સ્ટેટ મેટર સર્વીસ છે, સ્પેશીયલ મેટા પણ મળે છે. રસ્તા તદ્દન નિર્ભય અને સલામત છે છતાંયે યાત્રિકાએ જોખમ ન રાખવું સલાહભર્યુ છે. અહીં અઠવાડીયામાં બે વાર ટપાલ આવે છે. કાઈક વાર એક વાર પશુ ટપાલ આવે છે. ચામાસામાં રસ્તે મુશ્કેલ બને છે—અહીંનું ઠેકાણું આ પ્રમાણે છે જીવણલાલ ગાડીદાસની પેઢી શેઠ ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુ, (શ ંખેશ્વરતીથ' કારખાનું ) શ ખેશ્વર, પેાણ આદરીણા સ્ટેશન ખારાઘેાડા ( કાયાવાડ ) www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વરપાનાથજી : ૧૭૦ : અમદાવાદની વ્યવસ્થાપક કમેટીનું ઠેકાણું નીચે પ્રમાણે છે. શખેશ્વર તીથ' વહીવટ કમેટી, કે પરી, વીરચંદ સૌભાગ્યચંદની પેઢી શેઠ મનસુખભાઈની પેાળ મુ, અમદાવાદ. યાત્રિકા મોટી રકમનું દાન તથા ફરિયાદ સૂચના વગેરે અહીં કરે. અન્તમાં નીચેને ભક્તિસ`પન્ન શ્લાક રજૂ કરી શ ંખેશ્વરજીને લગતું વન સમાપ્ત કરૂ છુ, इत्थं स्वल्पधियाऽपि भक्तिजनित्साहान्मया संस्तुतः श्रीशंखेश्वरपार्श्वनाथ ! नत सद्भक्तैकचिन्तामणे ! । सर्वोत्कृष्ट पदप्रदानर सिकं सर्वार्थसंसाधकं तन्मे देहि निजाङ्घ्रिपद्मविमल श्रीहं सरत्नायितम् ॥ પૂરવણી—ત્ર આપણે પૃ. ૧૫૫માં જોયું કે આ મૂર્તિ ગત ચાર્વીશીના નવમા તીર્થંકર શ્રી દામે દર જિનેશ્વરે અષાઢી શ્રાવકે પેાતાનું કલ્યાણ-મેક્ષ કયારે થશે એના જવાઅમાં પ્રભુએ જણાવ્યું કે-આગામી ચેાવીશીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી પ્રભુ તમારા ઉપકારી થશે. તેમના તમે આ ઘાષ નામના ગણુધર થઇને મેક્ષે જશે. આ સાંભળી તે ભવ્યાત્માએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનહર મૂર્તિ ખનાવી હતી. પરન્તુ આ વિષયમાં જે મતાન્તર મલે છે તે હું અહીં આપું છું. ૧ વર્તમાન ચેાવીશીના આઠમા તીર્થંકર શ્રો ચ'દ્રપ્રભસ્વામીના સમયમાં તે સમયના સૌધર્મેન્દ્રે આ મૂર્તિ બનાવી છે. ૨ ગઇ ચેાવીશીના સેાળમાં તીર્થંકર શ્રી નમિનાથ (નિમીશ્વર ) ભગવાનના નિર્વાણુ પછી ૨૨૨૨ વર્ષ વીત્યા પછી અષાઢી નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રણ ખિ’મ–મૂર્તિ બનાવરાવી જેમાંથી એક બિંબ ચારૂપ તીર્થમાં, બીજી ખબ શ્રી શખેશ્વર તો માં અને ત્રીજી ખંખ સ્ત ́ભન તીર્થમાં પધરાવ્યાં. આ ત્રણે તીથ અત્યારે વિદ્યમાન છે. [જૈન તીર્થાંના ( ખ'ભાતના થભણાજીના મંદિરમાં મૂલનાયકજીની ખાજી પરની અત્યારે પ્રચલિત પ્રદેાષ અને ઐતિહાસિક સ્તુતિ, સ્તંત્ર, છંદાદિના આધારે તે ભષાઢી શ્રાવકે ગત ચેોવીશીના નવમા તીર્થંકર શ્રી દામેન્દર જિનેશ્વરના સમયે મા અતિ મનાવ્યાનું પ્રસિધ્ધ છે. મૂર્તિના લેખને આધારે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૭૧ : ઈતિહાસ ]. : ૧૧ : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થપ્રભાવ આ તીર્થને પ્રભાવ એક વાર બહુ જ પ્રસિદ્ધ હતે. જુઓ, વિવિધતીર્થકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિજીના શબ્દોમાં “gવા-ચંપs-દાવા–રેવા-સંમેગ-વિપરસેતુ જાણી-નાસા-પાિના િમુસિથે, ૧૨ . जत्ताइ पूअणेणं जं फलं हवइ जीवो।। સં વાહિન હંસળમિત્તળ પાવા રુથ ૬૦ | " પાવાપુરી, અષ્ટાપદ, રેવતગિરિ, સમેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મિથિલા પ્રમુખ તીર્થોની યાત્રા-પૂજાથી જેટલું ફળ પામી શકે, તેટલું ફળ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે.” તેમજ આ મૂર્તિનાં દર્શન, પૂજન, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા કરવાથી અગણિત પુણ્યફળ-લાભ પ્રાપ્ત થાય છે. અડસઠ તીર્થની યાત્રા કરવાથી જે ફળ મળે તેનાથી અનંતગણું ફળ આ તીર્થની યાત્રાથી થાય છે. શ્રી નેમિનાથ પ્રભુ અનેક મુનિઓ સાથે અહીં સમવસર્યા છે. આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિઓ મોક્ષે ગયા છે. આ મૂર્તિ શાશ્વત પ્રાય છે. ભજવર, ભર્ચ, સુરત, ઉદયપુર, સિરોહી વગેરે નગરમાં શ્રી શંખેશ્વર પાર્વનાથજીના ચમત્કાર–પ્રભાવ જાણ ઉપર્યુક્ત નગરમાં શ્રી શંખેશ્વરની નવીન મતિઓ સ્થાપવામાં આવી છે. શંખેશ્વરજી ન આવી શકનાર માટે પાટણમાં કેકા. પાર્વનાથનાં દર્શનથી પણ યાત્રા પૂર્ણ થઈ મનાતી. રાણુ દુર્જનશલ્ય કે જેણે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું તેને કઢને રોગ મચ્યો હતે. નાગપુરના સુભટ શાહને આ તીર્થની સેવાથી અમિત ફલ મળ્યું હતું. એક વાર એ કુટુમ્બ સહિત યાત્રાએ આવતાં લુંટાયે હતો પણ બધું પાછું મળ્યું હતું. એના ગાંડામાં જ દેખાયું હતું. કવિવર ઉદયરત્ન અહીં સંવ સહિત આવતાં જે ઠાકરને ત્યાં આ મૂતિ હતાં તેના દરવાજા બંધ હતાઃ દર્શન નહોતા કરાવતા પા શખેશ્વરા સાર કર સેવક દેવકા એવડી વાર લાગે.” ભકિતપૂર્વક ગાતા હતા ત્યાં ધરણે આ પેટીના કમાડ ઉઘાડયાં. શ્રી સંઘને દર્શન થયાં. તે વખતે કવિવરે ઉલ્લાસથી ગાયું– “આજ મહારે મોતીડે મેહ વૃઠયા, પ્રભુ પાશ્વ શખેશ્વરે આપ તુઠયા પાછળથી પુનઃ ગાયું– સે પાશ્વ શખેશ્વરો મન શુધે, નમો નાથ એકનિચે કરી એકબુધ મહાકવિરાજ શ્રી વીરવિજ્યજી મહારાજને એક ઉપદ્રવ થયે હતું ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ; ૧૩ર : [ જૈન તીર્થને તેઓશ્રીએ બાર મહિના અહીં રહી ધ્યાન કર્યું હતું અને તેમને ઉપદ્રવ મટયે હતે. એલગપુરના રાજા એલગદેવને રેગ પણ પ્રભુના સ્નાત્રજલથી મચ્યો હતે. અત્યારે પણ પાટણ, હારીજ, પંચાસર, ચાણમા, દસાડા, માંડલ, વીરમગામ આદિના જેને પ્રત્યક્ષ ચમત્કારે જેયાની વાત સંભળાવે છે. ચાણસ્માના એક પટેલની આંખે મેતી હતે. ડે. કહે એને દેખાશે નહિં છતાંયે અહીંની યાત્રા કરી પ્રભુનું ન્હવણ જળ આંખે લગાડવાથી એને મેતી ઉતરી ગયા અને દેખતે થયો હતે. અર્થાત આ તીર્થ મહાચમત્કારી અને પરમ પ્રભાવશાલી છે એ નિસંદેહ છે. મહાતપસ્વી શ્રી વિદ્ધમાનસૂરિજી તેરમી સદીમાં અહીં અનશન કરી વગે પધારી અહીંના અધિષ્ઠાયક દેવ થયા છે. આ સિવાય દરેક ધરણંદ્ર અને પદ્માવતી પણ શાસનની–તીર્થની સારી સેવા કરે છે. પાશ્વયક્ષ પણ તીર્થસેવા કરે છે. આ સિવાય ઠેઠ તેરમી સદીથી તે અદ્યાવધિ સુધી દરવર્ષે જુદા જુદા ગામના આવેલા અને આવતા સંઘને રસિક ઈતિહાસ મળે છે. આ બધું તીર્થની પ્રભાવિકતાનું જ સૂચન કરે છે. ચારૂપ ચારૂપ એ પાટણથી ત્રણ ગાઉ દૂર આવેલું નાનું સરખું ગામ છે. હાલમાં ત્યાં નાનું છતાં ભવ્ય અને સુંદર એક જિનમંદિર છે. મૂળનાયક શામળા પાર્વનાથજીની પ્રતિમાજી છે. પ્રભાવક ચરિત્રમાં ચારૂપ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલેખ છે. * “શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને અધિષ્ઠાયક દેવે સંભાળ્યું હતું. શ્રેષ્ઠીએ વ્યંતરને ઉદ્દેશીને પૂજા કરતાં તેણે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂગર્ભમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી જેથી ત્યાં તીર્થ થયું” બીજી પાટણમાં અને ત્રીજી સ્તભન ગામમાં સેઢી નદીના તટ પર જંગલમાં સ્થાપિત કરી હતી. આ સિવાય બીજું પ્રમાણ એ પણ મળે છે કે-શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શાસનકાલમાં પ્રભુજીના નિર્વાણ પછી બે હજાર બસે ને બાવીશ વર્ષ ગયા પછી ગૌડ દેશના આષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી જેમાંની એક ચારૂપમાં છે. કેટલાક એમ પણ કહે છે કે ઉપર્યુક્ત કાંતા નગરોના ધનેશ શ્રાવક શ્રી મુનિ ૧. શ્રી પ્રભાવક ચરિત્રના મૂળ લેક જુઓ. "श्रीकान्तानगरीसत्कधनेशश्रावकेण यत, वारिधेरन्तरा यानपात्रेण व्रजता सता ॥ १ ॥ तदधिष्ठायकसुरस्तम्भिते वाहने ततः, अर्चितव्यन्तरोपदेशेन व्यवहारिणा ॥ २ ॥ तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयोशीतुः तेषामेका च चारुपग्रामे तीर्थ प्रतिष्ठितम् ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] - ૧૭૩ : ચારૂપ સુવ્રતસ્વામીજીના શાસનમાં થયા છે. આ બધા કથનેમાંથી એક જ ફલિતાર્થ નીકલે છે કે ચારૂપ તીર્થ પ્રાચીન છે. ' પ્રભાવક ચરિત્રમાં શ્રી વીરાચાય પ્રખધમાં ઉલ્લેખ છે કે સૂરિજી મહારાજ પાટણ પધારતાં પહેલાં ચારૂપ પધાર્યા હતા, જીએ તે વર્ણન. “પછી ત્યાંથો સયમયાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યાં અને અણહિલપુરની પાસે ચારૂપ નામના ગામમાં તે પધાર્યાં. એવામાં શ્રી જયસિહં રાજાર તેમની સામે આવ્યા અને દેવે તે પશુ અપૂર્વ લાગે તે તેણે પ્રવેશ-મહત્સવ કર્યાં.” ( પ્રભાવક ચરિત્ર, વીરાચાય ચરિત્ર, પૃ. ૧૬૮-સસ્કૃત ) મહામ`ત્રીશ્વર વસ્તુપાલે ચારૂપમાં મંદિર ખંધાવ્યાને ઉલ્લેખ તેમના આણુના શિલાલેખમાં મળે છે. જીએ.- .. श्री महिलपुर स्याने चारोपे, ३ भीमादि-नःचविवं प्रासादं गूढमंडपं ૬ ષટત્તિવાહિત '; ભાવાર્થ-અણુહિલ્લપુર( પાટણ )ની સમીપમાં આવેલા ચારેપ (હાલનું ચારૂપ) નામના સ્થાનમાં આદિનાથનુ બિંબ, એક મંદિર અને છ ચઉકિયા ( વેદીએ )–સહિત ગૂઢમંડપ મનાવ્યા. (પ્રા. જે. લે. સ', પૃ. ૯૨ અને ૧૨૩) બાદમાં માંડલગઢના પ્રસિદ્ધ ધર્માત્મા અને દાનવીર પેથડશાહે ચારૂપમાં એક શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર મદિર બ ંધાવ્યું હતું જેના ઉલ્લેખ સુકૃતસાગરમાં મળે છે. અને મુનિસુંદરસૂરિજી પેાતાના ગુર્વાવલી નામના ગ્રંથમાં પણ તેના ઉલ્લેખ કરે છે. જુએ, આ રહ્યો તે ઉલ્લેખ “ વચ્ચે મૂળટાજૂનો ત્તિનત્તિઃ ” ? ( ગુર્વાવલી રૃ. ૨૦) આવી જ રીતે ઉપદેશતરગીણીમાં કેટલાંક પ્રસિદ્ધ તીર્થોની ગજીતરીમાં ચારૂપનું નામ આવે છે, જુએ.- श्रीजीरापल्लीफलवद्धिं कलिकुण्ड कुर्कुटेश्वर पावकाऽऽरा सण संखेश्वर चारूपरावणपार्श्ववीणादीश्वर चित्रकूटाबाट श्री पुरस्तम्भनपार्श्वराणपुरचतुर्मुखविहाराद्यनेकतीर्थानि यानि जगती तले वर्तमानानि " ( उपदेशतरंगीणी पृ. ६ ) ૧. શ્રી વીરાચાય એક મહાપ્રભાવિક આચાય થયા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ રાજા જયસિંહ દેવ( સિદ્ધરાજ જયસિંહ )ના તેઓ પરમ મિત્ર હતા. રાજા તેમના પ્રતિ ધણું જ માન અને ભક્તિ રાખતા હતે. શ્રી વીરાચય' મહાવાદી અને પ્રખર વિદ્વાન હતા. તે વિક્રમની બારમી શતાબ્દિમાં થયા છે. વિશેષ પરિચય માટે જીએ પ્રભાવક ચરિત્ર. ૨. જયસિ' એ પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિદ્ધ છે. તે ૩. આ આદિનાથ ભગવાનની મૂર્તિ મૂળનાયક શ્રીશામળા પશુ ચારૂપમાં વિદ્યમાન જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખારમી શતાબ્દિમાં થયા છે. પાર્શ્વનાથજીની બાજુમાં હજી www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ પાટણ : ૧૭૪ : [ ન તીર્થને આ સિવાય આ તીર્થના મહિમાસૂચક અનેક રસ્તુતિસ્તંત્ર-તથા તીર્થમાળાઓમાં ઉલ્લેખ મળે છે. આ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન કાલમાં ચારૂપ એક મહત્વનું તીર્થ હતું. હાલમાં પણ ચારૂપમાં ખોદકામ કરતા અનેક જિનભૂતિઓનાં ખંડિત ભાગે, પરિકર, શાસનદેવી, મંદિરના સ્થભે મળી આવે છે. શ્રીમાન શ્રીજિનવિજયજી પિતાના પ્રાચીન લેખસંગ્રહમાં ચારૂપમાંથી ઉપલબ્ધ થયેલ પરિકર પરનો લેખ આપે છે, જે નીચે પ્રમાણે છે. .........તિ રૂ શ્રીનાથજી શ્રી ગુણતાને છે राधणसुत श्रे० सोना तथा श्रे० जसरासुत. ૨.........વૈવાગ્યાં વાછાગ્રામ શ્રીમહાતીર્થે શ્રીપાનાથજરાત. ३ प्रतिष्ठितं श्रीदेवचंद्रमरिभिः ।" આ લેખમાં જણાવેલ શ્રી દેવચંદ્રસૂરિ સાથે સંબંધ ધરાવનારે સંવત ૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની મૂર્તિ પણ પાટણના પંચાસરાપાર્શ્વનાથના મંદિરમાં બિરાજમાન છે. આ સમયે ચારૂપ મહાતીર્થરૂપ ગણાતું એમ આ શિલાલેખના આધારે નિશ્ચિત થાય છે. પાટણથી ચારૂપ રેવેરસ્તે પણ જવાય છે. પાટણથી પહેલું જ સ્ટેશન છે. સ્ટેશનથી એક માઈલ દૂર ગામ છે, જ્યાં આપણું મંદિર છે. ત્યાં વિશાલ ધર્મશાલા છે. દર પૂર્ણિમાએ મેળા જેવું રહે છે. બીજી પણ શાલાઓ બનેલી છે. પાટણ ગુજરાતની પ્રાચીન રાજધાની, ગુજરાતના વિભવ, કીતિ, અસ્મિતાના શિખર બેઠેલી આ નગરીએ ઘણું ઘણું ચડતી પડતીના પ્રસંગે નિહાળ્યા છે. ગુજરાતના રાજવીઓ એક વાર હિન્દભરમાં પ્રસિદ્ધ હતા તેમજ એમના મંત્રીઓની મુત્સદ્દીગીરીની એક વાર તે હિન્દભરમાં બોલબાલા બેલાતી હતી. તેમજ પાટણના કુબેર ભંડારી જેવા શ્રીમંત જેનોની દાન-દયાળુ વૃત્તિ અને શૂરવીરતાની ભારતમાં કીતિ ગાજતી. પાટણમાં એક વાર ભારતની લક્ષ્મી રમતી હતી. પાટણ વ્યાપાર, કલા અને શિક્ષણનું જબરજસ્ત કેન્દ્ર હતું. સાથે જ ગુજરાતની આ રાજનગરી જૈનધર્મનું પણ કેંદ્ર હતી. પાટણ જેનપુરીના ગૌરવને પામેલ હતું. અહીં અનેક સૂરિપંગ અને મુનિવરે પધારતા અને ધમાં મૃત વહાવતા. આચાર્ય શ્રી શીલગુણસૂરિજીએ પાટણ સ્થાપક. ગુર્જરરાજ્ય સ્થાપક વનરાજની રક્ષા કરી-એને જીવતદાન, જ્ઞાનદાન અને સંસ્કારદાન આપી સાચે માનવ-નરપતિ બનાવ્યો. પાટણની સ્થાપના વિ. સં. ૮૦૨માં થઈ અને તે જ વખતે શીલગુણસૂરિજીના ઉપદેશથી પાટણમાં પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરની સ્થાપના થઈ. જે પંચા. પાધનાથજીના મંદિરમાં અત્યારે પણ ભૂલનાયક છે. પાટણમાં જૈન ધર્મના અનેક પ્રભાવિક આચાયો પધાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૭૫ : - પાટણ છે. તેમના ધર્મોપદેશથી અનેક ધર્મકાર્યો થયાં છે. જિનેશ્વરસૂરિજી અને બુદ્ધિસાગરસૂરિજીએ ચયવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી રવિક૯૫ની સ્થાપના કરી હતી. દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, માલધારી હેમચંદ્રસૂરિ, માલધારી અભયદેવસરિ, નવાંગ વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, જિનચંદ્રસૂરિજી, જિનવણભગણિ, જિનદત્તસૂરિ આદિ અનેક પ્રભાવિક આચાર્યોએ, સોલંકી રાજવીઓ દુર્લભરાજ ભીમદેવ, કર્ણરાજ આદિને પ્રતિબોધી ધાર્મિક કાર્યો, જિનમંદિરો વગેરે કરાવ્યાં છે. સુંદર પુસ્તક, ટીકાઓ રચી છે. તેમજ વાદી શ્રી દેવસૂરિજીએ-સિદ્ધરાજની સભામાં દિગંબર વાદી કુમુદચંદ્રને વાદમાં જતી વેતાંબર નધર્મની વિજયપતાકા ફરકાવી હતી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ રાજા સિદ્ધરાજને પ્રતિબોધ પમાડ્યો, દેવબોધી શંકરાચાર્યને જીત્યા તેમજ મહારાજા કુમારપાલને પ્રતિબોધી પરમાતા પાસક બનાવ્યો. હેમચંદ્રાચાર્યજી અને અભયદેવસૂરિજી જેવા સમર્થ સૂરિપંગની આ સ્વર્ગભૂમિ છે. સિદ્ધરાજના સમયમાં જ પાટણમાં સેંકડો લહીયા બેસી સર્વ દર્શનનાં પુસ્તક લખતા અને શ્રી હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણ ગ્રંથ અને બીજા ગ્રંથ માટે પણ સેંકડો લહીયા લખવા બેઠા હતા. સિદ્ધરાજે પાટણમાં સિદ્ધવિહાર-રાજવિહાર નામનું સુંદર જિનમંદિર બનાવ્યું હતું અને માલધારી અભયદેવસૂરિજીના ઉપદેશથી પોતાના રાજ્યમાં પર્યુષણાના આઠ દિવસ અને એકાદશી પ્રમુખ દિવસે અમારી પળાવી હતી. આ સિદ્ધરાજે અને કુમારપાલે શત્રુંજયની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામ ભેટ આપ્યાં હતાં. અને પછી ગિરનારની પણ યાત્રા એણે કરી હતી. કુમારવિહાર, ત્રિભુવનપાલપ્રાસાદ વગેરે જેને મંદિર બનાવ્યાં હતાં. સોલંકીવંશ અને વાઘેલાવંશને પ્રતિબંધ આપનાર અનેક આચાર્યોએ પાટણને પવિત્ર કર્યું છે. તેમજ મેગલ જમાનામાં પણ વિજયદાનસૂરિ, જગદગુરુ વિજયહીરસૂરિજી, વિજયસેનસૂરિજી, વિજ્યદેવસૂરિ, વિજયપ્રભસૂરિજી આદિ અનેક પ્રભાવિક જેનાચાર્યોએ પધારી જૈનધર્મનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં છે. પાટણ મહાગુજરાતનું મહાન જ્ઞાનતીર્થ છે. એક રીતે હિન્દના પ્રસિદ્ધ જ્ઞાનતીર્થોમાં પણ એ પોતાનું ગૌરવ જાળવે તેવું મહાન જ્ઞાનતીર્થ છે એ નિસ્ટન્દહ છે. પાછળથી શ્રીપૂજે-તપાગચ્છીય શ્રીપૂજની–ગાદીનું મથક પણ પાટણમાં હતું. ચાંપે મંત્રી અને શ્રીદેવીની સહાયતાથી વનરાજે પાટણ વસાવ્યું. ચાંપા મંત્રીના નામથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર પણ વધ્યું. બાણાવળી ભીમના વખતમાં વિમલમંત્રીએ અનેક લડાઈઓમાંથી જીત મેળવી શત્રુઓને વશ કરી ભીમદેવના રાજ્યની હદ ગુજરાતને વધારી આપી હતી. આ વિમલમંત્રીએ આબુના જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યાં. ચંદ્રાવતીના અને કુંભારીયાજીનાં કળામય જૈન મંદિર બનાવ્યાં ચંદ્રાવતીને પરમારને વશમાં આણ્યા અને માળવા, પણ જી. ત્યારપછી મુંજાલ મંત્રી, સજન મેતા, ઉદયન મંત્રી. બાહડ અને અંબડ વગેરે રાજા કરણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના મંત્રીઓ થયા. તેઓ જેન હોવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ પાટણ : ૧૭૬ : [તીર્થનિ છતાં. લડાઈઓમાં વિજય મેળવી તેમણે દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી. અહિંસાધર્મના પરમ ઉપાસક આ મંત્રીશ્વરએ ગુજરાત અને ગુજરાત બહાર વિજય કે વગાડ. દયાધર્મ પાળનારા જેનેની શ્રેષથી નિંદા કરનારનાં મુખ તેમણે યામ ક્યાં હતા. પાટણના સામ્રાજ્યકાળમાં આવા સમર્થ યુદ્ધકુશળ જેનધ્ધાઓએ ગુજરાતની આબાદીમાં પિતાને ફાળે આપ્યા છતાં કેટલાક જૈનેતર ઇતિહાસકારે અને લેખકો તે હકીકત નહિ જણાવતાં સત્ય બાબત છુપાવી, ઉલટું આવા સમર્થ પુરુષને ખરા સ્વરૂપમાં નહી ચીતરી તેમજ કલંકિત બનાવીને હદયની દ્રષમય લાગણી બતાવી તેમણે પિતાની વિદ્વત્તાને શોભાવી નથી. કુમારપાળ પછી અજયપાલ અને ભેળા ભીમના વખતમાં પાટણની કાંઈક પડતી શરૂ થઈ, તે તેનાં પોતાનાં જ અવિચારી કૃત્યેનું પરિણામ હતું. તેણે રાજ્ય ગુમાવ્યું હતું. પાછળથી તેણે ગાદી મેળવી હતી. તેના પછી ચૌલુકય વંશની ગાદી વાઘેલાવંશમાં આવી ત્યારે ફરીથી પાછું ગુજરાત આબાદીભર્યું થયું ને પાટણની પુનઃ જાહેજલાલી પણ ઠીક ઠીક થઈ હતી. તેને મૂળ પુરુષ ભેળા ભીમને મહાસામંત લવણપ્રસાદ ને તેને પુત્ર વીરધવલ હતું અને તેના મુખ્ય મંત્રીઓ વસ્તુપાળ ને તેજપાળ હતા. પાટણનું ગૌરવ મુસલમાન સરદાર કુતુબુદ્દીને તેરમી સદીના લગભગ મધ્યકાળમાં ભેળા ભીમ પાસેથી લૂંટી લીધું હતું કે ગુજરાતને ઝાંખપ લગાડી હતી. તે પછી વાઘેલાવંશના પ્રધાન દયાધર્મના પાળનાર વસ્તુપાળ તેજપાળ જન હતા છતાં યુધ્ધમાં પરાક્રમ બતાવીને તે જમાનામાં ગુજરાતને શોભાવ્યું હતું-શણગાર્યું હતું, વરધવલનું રાજય તેમણે જ વધાર્યું હતું, સમજો કે ગુજરાતની પડતી પહેલાંની તેમણે આ છેલ્લી જાહેરજલાલી ઝળકાવી હતી. ન્યાય અને નીતિનાં રાજ્યતંત્રો તેમણે સ્થાપ્યા હતાં. આ ગુજરાતના મંત્રીશ્વરએ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજવીઓને હરાવી ગુજ. રાતની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપી. ગોધરાના ઘુઘુલ રાજને હરાવી, દભવતીને જીતી કિટલેબંધ બનાવ્યું. આબુ, શત્રુંજય, ગિરનારનાં સુંદર કળામય જેન મંદિર બનાવ્યાં. સાથે જ શિવાલયે અને મજીદેને રક્ષણ આપી તેના જીર્ણોદ્ધાર પણ કરાવ્યા. તેમણે કરડે રૂપીયા ધર્મકાર્યમાં ખચી ગુજરાતના ગૌરવને દીપાવ્યું. વાઘેલાવંશમાં પાટણની ગાદીએ વિરધવલ પછી વિશલદેવ, અજુનદેવ ને સારંગદેવ ગુજરાતના રાજા થયા. તે પછી છેલ્લે કરણ વાઘેલે થયે. આ રાજા છેલ્લે જ હિન્દુ ગુર્જરપતિ હતા. તેના માધવ નામના નાગરબ્રાહ્મણ પ્રધાને વિદેશી રાજકર્તા મુસલમાનેને બોલાવી ગુજરાત ઉપર ચઢાઈ કરાવી ગુજરાતને ત્યારથી હમેશને માટે પરાધીન બનાવરાવ્યું. લાખ રજપુતે અને નિદાનું તે નિમિત્તે લેહી રેડાયું. ગુજરાતને પરાધીનતાની બેડીઓ પહેરાવી ગુર્જરીદેવીનું નૂર હણ્યું અને હમેશને માટે આ બ્રાહ્મણે ગુજરાતનું કલંક વહોર્યું. તેમના શ્રાપમાં તે પોતે હમા. માધવ પ્રધાનની શિખામણથી દિલ્હીપતિ અલાઉદ્દીન બાદશાહે ઈ. સ. ૧૨૯૭ અને સં. ૧૩૫૩ માં ગુજરાત ઉપર ચડાઈ કરવાને મોટું લશ્કર કહ્યું. સરદાર આલમખાન સેટું લશ્કર લઈ પાટણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Ëતિહાસ ] : ૧૭૭ : પાણ પર ચડી આવ્યા. કરણ બહાદુરીથી લડ્યો પણ બદશાહી સેના આગળ તેનું લશ્કર નાશ પામ્યું અને પેાતાને નાથી જવું પડ્યુ . તે રાજા જગલમાં રખડી રખડીને મૃત્યુ પામ્યા ને પાટલુન નાશ થયે. ગુજરાતને પરધીનતામાં નખાવનાર અને તેની જાહેાજલાલીને-સ્વતંત્રતાનેા નાશ કરનાર–૫ ટજીના નાશમાં કેઇ પણ નિમિત્ત કારણુ હોય તે તે આ માધવબ્રહ્મણુ જ હતા. ત્યારપછી ગુજરાતમાં મુસલમાની સૂબા રહેતા. તે પછી નવું પાટણ વસ્યું ને કાલાંતરે આજે પાટણ શ્રીમંત ગાયકવાડ સરકારનુ નામીચુ શહેર ગણાય છે. જેનેાની વસ્તી આજે પશુ સારી છે, દેરાસર સખ્યાગધ છે. મુખ્ય દેરાસર પંચાસરા પાર્શ્વનાથનું વનરાજનુ' બનાવેલુ છે. જૈનેાનો વસ્તી આજે પણ સારી છે. જૈનેનાં અષ્ટાપદજી તેમજ થાણુ પાર્શ્વનાથ, કાકાને પાડે કે કાપાનાથ, શામળીયા પાનાથ, મનમેાહન પાર્શ્વનાથ વગેરે અનેક દેવાલયે પાટણ શહેરમાં આવેલાં છે. શહેર પણ આખાદીવાળુ છે. અનેક પ્રકારે ચડતીપડતી પાટલુ ઉપર આવી ગઈ છતાં આજે તે પેાતાની શે।ભામાં ભવ્ય વધારા કરી રહ્યું છે. જેને માટે પાટણ ખાસ યાત્રા કરવા લાયક, ઐતિહાસિકને પુરાણુ શહેર છે. અહીં લગભગ ૧૧૯ દેરાસરા છે. પંચાસરા પાર્શ્વનાથનો પ્રતિમા સ પ્રતિ મહારાજની ભરાવેલી છે. અનેક પ્રાચીન પુસ્તક ભંડાર છે. તેમાં તાડપત્ર અને કાગળનો ખૂંતી સચિત્ર હસ્તલિખિત પ્રતા છે, જેનું સંશાધન ચાલુ છે, નવું પાટણ સ. ૧૪૨૫ માં ફરીને વસ્યું. પાટણુમાં સગરામ સે।ની મહાધનાઢય થઇ ગયા છે, જેમણે ગિરનારજી તીર્થ ઉપર સગરામ સેની૰ી ટુક ાધાવેલી છે. તેમણે શ્રી ભગવતી સૂત્ર સાંભળી છત્રોશ હજાર પ્રશ્ને જ્યાં ગેાયમ શબ્દ આવતા ત્યાં એકેક મહેર ચડાવી હતી તેમજ સેાનેરી શાહીથી કલ્પસૂત્રની પ્રતે લખાવી હતી જેમાંની હાલમાં ઘણી પ્રતે જોવામાં આવે છે. પાટણુંમાં પણ તેમણે દેરાસર બંધ વ્યુ` છે. શત્રુ જયાદ્ધારક સમરાથાહ પણ અહીં આવ્યા હતા. કલિકાલસ`જ્ઞ મહાસમ શ્રી હેમચંદ્રાચાર્ય, દેવચંદ્રસૂરિજી, વાદિશ્રી દેવસૂરિજી વગેરે સિદ્ધરાજ અને કુમારપાળ મહુારાજાના વખતમાં આ જ શહેરમાં અનેક વખત પધાર્યા હતા. અને કુમારપાલને પ્રતિષેધી પરમાતાપાસક, રાજિ અનાવ્યા હતા. તેમના અપાસરા જૂના પાટણમાં છે. ત્યાં રાજ ૫૦૦ લહીયા એસીને ગ્રંથ લખતા હતા. પુસ્તક લખવાની શાહીના કુંડ હાલ પણ નજરે પડે છે. અહીંયાં પુસ્તક ભડાર ઘણા સંભવે છે. ધર્મશાળાએ પણ કેટ્ટાવાળાની, અષ્ટાપદજીની ગેરે છે. અષ્ટાપદ કરતાં જાત્રાળુને કાટાવાળાની ધર્મશાળામાં ઠીક સગવડ રહે છે. જયશિખરને હરાવનાર ભુવડ રાજાએ પેાતાનો દીકરી માને દાયજામાં ગુજરાત આપ્યું હતું, પાછળથી તે મરીને વ્યંતર ધ્રુવી થઇ છે. તે ગુજરાતની અધિછત્રી તરીકે તે જ નામે હાલ પણ વિદ્યમાન છે. તે દેવીએ કુમારપાળને સ્વપ્નામાં આવી ગુજરાતના તાજ પહેરાયૈ હતા. વીરધવલને પણ સ્વપ્નામાં ગુજરાત અતુ હતું ને તે પ્રમાણે થયું હતું, હાલ તે માહણદેવીના નામે આળખાય છે. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ગાંભુ ગભૂતા : ૧૭૮ : [ જૈન તીર્થોને ગાંભુ–ગંભૂતા જેન સાહિત્યમાં આવતું ગંભૂતા ગામ તે જ અત્યારનું પાટણ તાબાનું ગાંભુગંભીરા ગામ છે. અહીં સુંદર, ચમત્કારી શ્રી ગંભીરા પાનાથની પ્રતિમા છે. સુંદર બે માળનું પ્રાચીન મંદિર છે. એમાં મૃતિઓ ઉપર શિલાલેખ નથી. ગંભીર પાર્શ્વનાથજી મહાપ્રભાવિક છે. અહીં શ્રાવકના ઘર પંદર છે. ઉપાશ્રય છે. અહીંના પૂજારીને પ્રભુના હાથમાંથી જ એક રૂપાનાણું મળતું હતું પરંતુ ત્યાંના યતિવયે ઉપાય કરી તે બંધ કરાવ્યું. ગંભુતા-ગંભીરા બહુ પ્રાચીન છે. જેનસૂત્રો ઉપર આઘાટીકાકાર શ્રી શીલાંકાચાર્યે આચારાંગ સૂત્રની ટીકા આ ગંભૂતમાં સમાપ્ત કરી હતી. “સ્રાવણ ના જન્મના દશમ ટો ” આ ટીકા ગુપ્ત સંવત્ ૭૭૨ ના ભાદરવા શુદિ પાંચમે ગંભૂતામાં પૂરી કરવામાં આવી છે. મહામંત્રીશ્વર વિમલના પૂર્વજ નીનાશેઠ (નીમય શેઠ) શ્રીમાલનગરથી ગાંભુ આવ્યા હતા. એમને ગુજરેશ્વર વનરાજે ગાંભુથી પાટણમાં બે લાવી તેમના પુત્ર લાહીરને પોતાને દંડનાયક (સેનાધિપતિ) ની હતે. આ નીના શેઠે પાટણમાં શ્રી કષભદેવ પ્રભુનું સુંદર મંદિર બંધાવ્યું હતું. શક સંવત ૮૨૬ માં સિદ્ધાંત યક્ષદેવના શિષ્ય પાશ્વનાગ ગણિએ રચેલી શ્રો શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ તાડપત્ર પર લખાઈ હતી. આવી જ રીતે ૧૫૭૧ માં અહીં અંબડ ચરિત્ર લખાયું હતું અર્થાત્ આ ગર્ભ ગ્રામ પાટણ વસ્યા પહેલાનું ગુજરાતનું પુરાણું ગામ છે. કહેવાય છે કે ગાંભુ શહેર ભાંગીને પાટણ વસ્યું છે. આ ગાંભુ ગામ મેંઢેરાથી ત્રણ સાડાત્રણ ગાઉ, ચાણસ્માથી છથી સાત ગાઉ અને પાટણથી લગભગ આઠ નવ ગાઉ દૂર છે. આ પ્રાચીન ગામની ચારે બાજુ જૂનાં ખંડિયેર, ટીંબા વગેરે દેખાય છે, આ પાટણ તાબાનું ગાયકવાડી ગામ છે. * મેઢેરા ગુજરાતનાં પ્રાચીન તીર્થસ્થાનોમાં મેઢા પણ ઉલ્લેખનીય છે. ગુજરાતભરમાં જેનાં પ્રાચીન તીર્થસ્થાનોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી અને ભરૂચનું શકુનિકાવિહાર-અવાવબોધ તીર્થ પ્રાચીન છે. તેમ આ મોંઢેરા પણ પ્રાચીન તીર્થ છે. વિવિધતીર્થકલ્પમાં ઉલ્લેખ છે કે– " सित्तुजे रिसहं गिरिनारे नेमि, भरुअच्छे मुणिसुव्वयं, मोढेरए वीर महुराए सुपासे घडिआदुगभंतरे नमित्ता सोरटे ढुंढणं विहरित्ता गोवालगिरिमि जो भंजेइ तेण आमरायसेविअकमकमलेण सिरिषप्पहट्टिमरिणां अट्ठ सयछब्बीसे . (८२६ ) विक्कमसंवच्छरे सिरिवीरविंबं महुराए ठाविअं" શસંજયમાં રાષભદેવજીને, ગિરનારમાં નેમિનાથજીને, ભગ્નમાં મુનિસુવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] · ઃ ૧se : મોઢેરા સ્વામીને, મેઢેરામાં શ્રી વીરજિનને, મથુરામાં સુપાર્શ્વનાથજી અને પાર્શ્વનાથજીને એ ઘડીમાં નમસ્કાર કરીને, સેારડમાં વિચરીને, ગેાપાલિગિરમાં જઈને જ આહાર કરે છે, અને આમરાજાએ જેમના ચરણ-કમલની સેવા કરી છે, તે અપ્પભટ્ટીસૂરિવરે વિક્રમ સંવત ૮૨૬ માં (મથુરામાં ) શ્રી વીરભગવાનની બંબ–પ્રતિમાની સ્થાપનાપ્રતિષ્ઠા કરી છે-હતી.’ આમાં આપેલ મઢેરા એ જ ગુજરાતનું આજનું પ્રસિષ્ઠ મઢેરા છે. માંઢેરાના ગામ બહાર ફ્લાઈંગ દૂર એક સુંદર જિનમંદિરનું ખડિયેર ઊભુ છે અને એની સામે જ વિશાલ કુંડ છે. આ મદિરની રચના——શ્રીજીવાભિગમસૂત્રમાં આવતા વિજય દેવતા જિનચૈત્યમાં જાય છે એવા જિનચૈત્ય પ્રમાણેની જ છે. આ વિશાલ મંદિર અત્યારે તા ભાંગ્યુ તૂટયુ છે પરંતુ એ જૈન મંદિર છે એવાં ચિહ્નો વિદ્યમાન છે. તેમજ કુ’ડમાં નાનીનાની દેરીએામાં ખડિત પદ્માસનસ્થ જૈનમૂર્તિએ છે. હમણાં કું ડનું સમાર કામ થતાં નીચેના ભાગમાંથી પ ંદરથી સેાળ જૈન તીર્થંકર ભગવતીની મૂર્તિ નીકળી હતી પરંતુ એ વિભાગના ઉપરીએ જૈના આ સ્મૃતિએ માંગશે એવા ડરથી એને જલ્દી જ નીચે ઢંકાવી દીધી--માટીથી એ ભાગ પુરાવી દીધા. આ તરફ ચારે માજી મેાટા ટીંબા છે. આ જૂનું-પ્રાચીન મેઢેરા છે. અત્યારનુ માંઢેરા નવુ. વસ્યું હોય એમ જણાય છે. અહીંનુ ગામ બહારનું પ્રાચોન મંદિર એ વીરપ્રભુનૢ મદિર દ્ધશે. અ જે પશુ બ્રહ્મશાન્ત-યક્ષની ખંડિત મૂર્તિ છે, જે અહીં હનુમાનજી તરીકે પૂજાય છે, બપ્પભટ્ટસૂરિજી ગુરુજી, માઢગચ્છના આચાય અહીં વધુ વિચરતા અને ખૂદ અપભટ્ટીસૂરિજીતી દીક્ષા અને આચાર્ય પદવી પણ અહીં જ થઇ છે. તેમજ જિનપ્રભસૂરિજી પેાતાના વિવિધતીર્થંકલ્પમાં ૮૪ મહાતીર્થોમાં મે શીર:' લખી મઢેરાને મહાતીર્થ તરીકે સખાધે છે. અપ્પભટ્ટીસૂરિજીના ગુરુભ્રાતા શ્રીનન્નસૂરિજી અહીં વધુ રહેતા અને તેમણે અહીં રહી નાટયશસ્ત્ર બનાવ્યું છે. માંઢેરા મેઢવાણીયાએાની ઉત્પત્તિનું સ્થાન છે. અહીં એમની કુલદેવીનું મંદિર છે. ઘણા માઢવણિકા જૈન હતા. મેઢગચ્છ પણ ચાલ્યા છે જેમાં સિદ્ધસેનસૂરિજી, શ્રી બપ્પભટ્ટીસૂરિજી, નન્નસૂરિજી જેવા પ્રભાવિક આચાયો થયા છે. મેઢ વિષ્ણુકાએ બંધાવેલાં જૈન મદિર અને મૂર્તિઓના શિલાલેખા ધંધૂકામાં, વઢવાણુ, દિવ, દેલવાડા આદિમાં મલે છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચ યંજી માઢ જ્ઞાતિનું જ અણુમેાલ રત્ન હતું. વસંતવિલાસ મહાકાવ્યના કત્તાં મહાકવિ અને વાગ્દેવીપ્રતિપન્નસૂનુ શ્રી ખાલચંદ્રસૂરિજી પણુ મેઢ બ્રહ્મણુ હતા. મહામત્રીશ્વર વસ્તુપાલની દ્વિતીય પત્ની પશુ મેઢ હતી અને પાટજીના પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરમાં આશાક મંત્રીની સ. ૯૦૧ સાલની મુતિ છે, તે આશક પશુ મેઢજ્ઞાતિય હતા. આવી રીતે મેઢ જ્ઞાતિ અને મેાઢ ગચ્છમાંથી અનેક રત્ના પાકયા છે. ૧ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે પંચાલદેશના રાજા સુરપાલને પુત્ર ભદ્રષ્ટીતિ સિદ્ધસૈનસૂરિજીને અહીં મળ્યેા છે. અહીં તેની દીક્ષા થઇ છે અને આચાર્ય પદવી પણ અહીં જ થઇ છે, Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ કઈ '; ૧૮૦ : જૈન તીર્થ આ મેરામાં અત્યારે શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું મંદિર છે. અતિ પ્રભાવિક છે. શ્રાવકોના ઘર છે, ઉપાશ્રય છે. લેય તીર્થથી છ ગાઉ રાંતેજા,' ત્યાંથી છ ગાઉ મહેરા અને ત્યાંથી છ ગાઉ ચાણસમા છે. ભોયણીથી પાટણ જતાં વચમાં મેંઢેરા જરૂર જવું. મેંઢેરાથી પાટણ પણ છ સાત ગાઉ છે. મેટેરા વડેદરા સ્ટેટનું ગામ છે. કઈ–મનમોહન પાર્શ્વનાથજી કડીથી જે રેવે લાઈન હારજ જાય છે ત્યાં ચાણસ્મા અને હારીજની વચ્ચે કોઈ સ્ટેશન આવે છે. આ સ્ટેશનથી મા થી ના માઈલ દૂર કંઈ તીર્થ આવેલું છે. પગરસ્તે ચાણસ્માથી લગભગ પંચ ગાઉ દૂર છે અને હારીજથી પણ કંબઈ પાંચ ગાઉ થાય છે. હારીજથી પગરસ્તે કંઈ જતાં કાઈના પાદરમાં કેટલાક ખંડિયેરે, જમીનમાં દટાયેલા પાયા, મટી મેટી ઇટ વગેરે જેવા મલે છે. કંઈ પ્રાચીન ગામ છે. અહીં અત્યારે દેવવિમાન જેવું સુંદર જિનમંદિર છે. નાની ધર્મશાળા છે. ૮–૧૦ શ્રાવકોનાં ઘર છે. બીજી વરતીમાં રાજપુતે, ખેડૂતે અને કેળી વગેરે છે. મંદિર પરમ શાંતિનું ધામ છે. મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજી છે. મતિ મહાપ્રભાવિક અને ચમત્કારી છે. શાંતિના ઈચ્છુક યાત્રીઓએ અહીં આવી જરૂર યાત્રાને લાભ લેવા જેવો છે. મંદિરના જીર્ણોદ્ધારની જરૂર જણાતાં પૂ. શ્રી મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી(ત્રિપુટી ના સદુપદેશથી અમદાવાદના કેટલાક ભાઈઓ અને ચણસ્મા, હરીજ, શંખલપુર વગેરેના સંઘની કમીટી નીમાઈ છે. કમિટીના પ્રમુખ તરીકે શેઠ લાલભાઈ ઉમેદરામ લટ્ટુ છે અને તેઓ પોતાના સાથીદારો સાથે ખૂબ જ ઉત્સાહથી છણે ધારનું કામ કરી રહ્યા છે. બે ત્રણ ધર્મશાળાઓ છે. યાત્રિકો માટે ભેજનશાળા પણ ખુલી છે. ગામમાં મહાદેવજીના મંદિરમાંના બેંયરામાં એક પ્રાચીન ઊભા કાઉસગયા છે. ગામ બહાર ઝાડ નીચે પણ એક ખંડિત જૈન મૂર્તિ છે. એક ટેકરા ઉપર પણ જૈન મૂર્તિઓ હતી. એક દેવીના મંદિરના શિખરમાં પણ જૈન મંદિરના શિખર ઉપર જેવા બાવલાં હોય છે તેવા બાવલાં જણાય છે. એક રાજપુતના ઘર પાસે ટીંબા નીચે પણ જૈન મૂર્તિઓ હેવાનો સંભવ છે. આજુબાજુમાં બેદાણકામ થતાં જૈન સ્થાપત્ય પ્રાપ્ત થાય છે. ૧. રોતેજામાં સુંદર બાવન જિનાલયનું મંદિર છે. શ્રોનેમિનાથજી ભગવાનની બહુ જ ભય અને મને હર મૂતિ પરમ દર્શનીય છે. ત્યાં સુંદર ધર્મશાળા, ઉપાશ્રય, શ્રાવકેનાં ઘર છે. અને તેરમી અને ચૌમી સદીના પ્રાચીન લેબો પણ છે. તીર્થ જેવું છે. ૨. ચાણસ્માથી એક ગાઉ દૂર રૂપપુર ગામ છે. ત્યાં એવીશ દેરીઓવાળું સુંદર પ્રાચીન મંદિર છે. ખાસ દર્શનીય અને શાંતિનું સ્થાન છે. શ્રાવકનાં થડા ઘર છે. મતિ સુંદર અને શાંતિમય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - ઈતિહાસ ] : ૧૮૧ : ચાણસ્મા અહીં દર વર્ષે ફા. શુ. બીજને મેટો મેળો ભરાય છે. દર પૂણિમાએ શંખલપુર, હારીજ, ચાણસ્મા વગેરે આજુબાજુના ગામના જેનો યાત્રાએ આવે છે. જૈનેતરે પણ આવે છે. યાવિકેને બધી સગવડ સારી મલે છે. અહીની શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ જેમ ચમત્કારી છે, તેમ નીચેનાં સ્થાનમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમાઓ પણ ચમત્કારી છે. પાટણમાં મનમોહન શેરોમાં મનમેહન પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. બુરાનપુરમાં પણ મનમેહન પાર્શ્વનાથજી મહાચમત્કારી છે તેમજ મીયાગામ, સુરત, ખંભ ત, મેરા અને લાડોલ (તા. વિજાપુર ) વગેરે ગામોમાં મનમોહન પર્વનાથજીનાં સુંદર મંદિર છે. કઈમાં જિનમંદિરમાં રાત્રિના વાજિંત્રના નાદ, તાલબદ્ધ સંગીત, ધૂપની ખુશબે વગેરે વગેરે ચમત્કારો જોવાય છે. મુંબઈના મનમોહન પાર્શ્વનાથજીને કંઈ પાર્શ્વનાથ પણ કહે છે. અત્યારે આ તીર્થ સારું પ્રસિદ્ધિ પામવા માંડયું છે. ચ ણમા ભટેવા પાર્શ્વનાથજી ચાણસ્માનાં મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી ભટેવા પાશ્વનાથજીની પ્રતિમા કયાંથી પ્રગટ થયાં અને ભટેવા નામ કેમ પડ્યું તે માટે અઢારમી સદીના એક કવિ ભાવરત્ન કે જે પાછળથી ભાવપ્રભસૂરિજી થયા હતા તેમણે સં. ૧૭૭૦ કા. શુ. ૬ ને બુધવારે પાટણમાં એક સ્તવન રહ્યું છે તેમાં જે લખાયું છે તેને સાર આ પ્રમાણે છે. પાટણ પાસેના ચંદ્રાવતી(ચાણસ્મા) ગામમાં રવિચંદ નામે એક ગરીબ શ્રાવક રહે છે અને પોતે હીંગ, મીઠું, મરચું વગેરે વેચીને ઉદરનિર્વાહ કરે છે. એક વાર તેને સ્વપ્ન આવ્યું કે ભટુર ગામની પાસેના એક ખેતરમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે તે લઈ આવો. હવારે ઊડી, વહેલ જોડી ખેતરમાં શેઠ એ મત બતાવેલા સ્થાનેથી લઈ આવ્યા એક વાર ફરી યક્ષે સ્વપ્નમાં આવી કહ્યું કે-તું મંદિર બંધાવ, અને શેઠન કેટલુંક છું! ધન પણ બતાવ્યું. આ ધનથી રવિચંદ શેઠે સુંદર મંદિર બંધાવ્યું અને સં. ૧૫૩૫ માં પ્રતિષ્ઠા કરવી.” આથી પણ એક વધુ પ્રાચીન પુરા નીચે પ્રમાણે મલે છે – "पूर्वि वद्धिमान भाइ जयता उचालि चाहणपमि वास्तव्यसासरामांहि तब श्रीभट्टेवापार्श्वनाथचैत्यकागपितं सं. १३३५ वर्षे श्रीअंवलगच्छे श्री अजितसिंहमूरिणामुपदेशेन प्रतिष्ठितम्." । ( આત્માનંદ શતાબ્દી સ્મારક અંક, પૂ. શ્રી જયતવિજય મહારાજને વિશાશ્રીમાળીજ્ઞાતિની વંશાવળીને લેખ). આ ઉપરથી એમ લાગે છે કે વમાનના ભાઈ જયતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પિતાના સાસરાના ગામ ચાણસ્મામાં વાસ કર્યો અને ત્યાં શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ મેત્રાણા ' : ૧૮૨ : [ જૈન તીર્થોને ભટેવા પાર્શ્વનાથજીનું મંદિર બંધાઈ ૧૩૩૫ માં અંચલગચ્છીય શ્રી અજિતપ્રભસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.” હવે ૧૩૩૫ પહેલાં પણ શ્રો ભટેવા પાર્શ્વનાથજીની ખ્યાતિ હશે જ. આ તે જીર્ણોદ્ધાર કરાવ્યું હશે. બસ ત્યારપછી ઉપરના કવિના કાવ્ય મુજબ ૧૫૩૫ માં પ્રતિષ્ઠા-છદ્ધાર થયે અને છેલ્લો ઉધ્ધાર-પ્રતિષ્ઠા-૧૮૭૨ માં કરવામાં આવ્યો હતે. ચાણસ્મા માં મંદિરની નીચે પરિકરની ગાદીમાં ૧૨૪૭ હારીજ કચ્છને એક લેખ છે તેમજ બીજા પણ બે લેખ પ્ર ચીન પડિમાત્રા લીપીમાં છે કિન્તુ સંવત નથી વંચાતે એટલે એ લેખ અહીં નથી આપ્યા. એકમાં શ્રી કમલાકરસૂરિનું નામ વચાય છે. બને મૂતિઓ શ્રી વાસુપૂજ્યજી અને શાંતિનાથજીની છે. એનામ સારૂં વંચાય છે. ચાણસ્માના ભટેવા પાશ્વનાથજી તીર્થરૂપ ગણાતા જુઓ. તીર્થમાલાના ઉલ્લેખો ચાણરમે ધન એ ભટેવઉ ભગવંત x x x ચાણસમ માં ચિહુ ખંડ જ્યો x x x (શ્રી મેઘવિજયવિરચિત પાર્શ્વનાથનામમાલા) અથત ચાણસ્મામાં બહુ પ્રસિધ્ધ પાશ્વનાથ ભગવંતની પ્રતિમા છે. પં. શ્રી સત્યવિજયજી ગણિના શિષ્ય શ્રી કપૂરવિજયજી અને તેમના શિષ્ય વૃષિવિજ્યજીનો ૧૭૩૫ ના દીક્ષા થઈ છે. અહીં શ્રી ભટેવા પાશ્વનાથજીની સુંદર ચમત્કારી પ્રાચીન મૂર્તિ છે. આ મૂર્તિ વેળુની બનેલી છે. સુંદર જિનમંદિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા અને જેના ઘર લગભગ ૩૦૦ છે તેમજ તેરમી સદીના શિલાલેખે વાળું પ્રાચીન પરિકર પણ ખાસ જોવા ગ્ય છે. હારીજ હારીજ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન છે. ઠેઠ તેમી સદીના પ્રાચીન લેખ હારીજ ગચ્છના મલે છે. તેમાં અનેક પ્રભાવિક આચાર્યો થયા છે. જૂના હારીજમાં ગામ બહાર કેવલાસ્થળી છે ત્યાં ખંભા ઉપર પ્રાચીન લેખો છે. જેનાચાર્યની મૂતિ ઉપર ૧૧૩૧નો પ્રાચીન લેખ છે. બીજા પણ ત્રણ લેખે છે જેમાં સંવત નથી વંચાતે. ગામમાં પ્રાચીન વિશાલ જિનમંદિરનું ખંડિયેર છે. જૂના હારીજમાં અત્યારે જેનોના ઘર થડા છે. નવું હારીજ સ્ટેશન સામે વસ્યું છે ત્યાં સુંદર જિનમંદિર છે. શ્રાવકોનાં ઘરો છે. ઉપાશ્રય ધર્મશાળા વગેરે છે. અહીંથી શંખેશ્વરજીની સીધી મેટર જાય છે. મેત્રાણુ પાટણથી પગરસ્તે લગભગ આઠથી નવ ગાઉ દૂર અને ચારૂપથી પાંચ ગાંડ પર મેત્રાણા છે. સિદ્ધપુરથી પણ પાંચ ગાઉ દૂર છે તેમજ રેહવે રસ્તે મેત્રાણા જવાના પણ બે રસ્તાઓ છેઃ (૧) બી. બી. એન્ડ સી. આઈ. રેહવેના સિવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] ૧૮૩ (૨) સ્ટેશનથી પાંચ ગાઉ દૂર મેત્રાણા છે. સ્ટેશન ઉપર વાહનની સગવડ મલે બી. બી. એન્ડ સી. અ ઇના મ્હેસાણા સ્ટેશનથી પાટણ જવાય છે અને પાટણથી એક નાની લાઈન કાર્ટાસી મૈત્રાણા રેડ સુધી જાય છે સ્ટેશનથી ગામ એક ગાઉ દૂર છે. સ્ટેશન ઉપર યત્રુઓને લેવા માટે મેત્રાણા તથ પેઢીનેા પટાવાળા તીરકામઠાં લઇ સામે આવે છે અને યાત્રુએને વાહન વગેરેની સગવડ કરી આપે છે તેમજ કાકેાસી ગામને પાદરે મેત્રાણે જવા માટેનુ રસ્તા ઉપર એક પશુ લગાવેલુ છે. અમદાવાદ મૂલનાયકજી શ્રી ઋષભદેવજી ભગવાન છે. પ્રતિમાજી સુંદર, મનેાહર અને પ્રભાવિક છે. સે। વર્ષ પહેલાં એક લુહારની કેાઢમાંથી એટલે કે સ. ૧૮૯૮ શ્રા. ૧. ૧૧ શ્રી ઋષભદેવજી, શ્રી શાંતિનાથજી, શ્રી પદ્મપ્રભુજી અને શ્રી કુંથુનાથજી એમ ચાર જિનેશ્વર પ્રભુનો પ્રતિમા નીકળી હતી. મૂલનાયકજી શ્રી ઋષભદેવજીની પ્રતિમા નાગર ગચ્છના શ્રાવાએ કરાવી છે. શ્રી કુંથુનાથજીની પ્રતિમા તપાગચ્છના આચાર્યની ૧૬૬૪ માં પ્રતિષ્ઠિત છે. મૂલ મદિરમાં બાર પાષાણુની, ધાતુની પર તથા ચાંદીની ૪ મળી કુલ ૩૧ પ્રતિમાએ છે. ગભારાના પ્રવેશદ્વારમાં પેસતાં જમણી બાજી બારસાખ પાછળ એક ભે ચર્ છે, જેમાં અઢાર પગથિયા ઉતરીને જવાય છે. ભેાંયરામાં પ્રાચીન છ ખંડિત જિનમૂર્તિએ છે. આ સિવાય સં. ૧૭૪૨ ના આસનેા ચાવીશટા છે જેમાં ચેવીશ જિનેશ્વરની પ્રતિમાએ છે. દેહરાસરજીના પાછળના ભાગમાં ત્રણ દેરીઓ આવેલી છે જેમાં શ્રી કુયુનાથજી, શ્રો શાંતિનાથજી તથા પાર્શ્વનાથજી ત્રણે દેરી ક્રમશઃ મૂલનાયકજીની છે. મામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી સુંદર અને પ્રાચીન છે. અહીં સુંદર એ ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે છે. ધમ'શાળામાં પેસતાં જમણી તરફ મેત્રાણા તીની પેઢી આવેલી છે. યાત્રાળુઓને વાસણ, ગેાદડા વગેરેની બધી સગવડ સારી છે. એક નાની પાંજરાયેળ ચાલે છે. એક નાની લ યબ્રેરી પણ છે જેમાં હસ્તલિખિત પુસ્તક પણ છે એમાં એક ૧૮૯૯ ની લખાયેલી પ્રતમાં આ તીર્થની ઉત્પત્તિના ઇતિહાસ આપેલ છે. ખીજાં તીર્થના પણ પરિચય એમાં છે. શાંતિનુ ધામ છે. એક વાર આ તીર્થ ભૂખ પ્રસિદ્ધ હતું. અત્યારે તીર્થના વહીવટ પાલણપુર મેતા પાટણુ તથા સિદ્ધપુરના સંઘની કમિટી કરે છે. અમદાવાદ યદ્યપિ અમદાવાદ કેઈ તીર્થસ્થાન નથી છતાં ચે અનેક જિનમદિર, જ્ઞાનભંડારા, ઉપાશ્રયા, જૈન પાઠશાળાઓ, જૈનસ્કુલ, દવાખાના અને જૈનેાની વધારે વસ્તીને લીધે આજે જૈન પુરી કહેવાય છે. વિ. સ. ૧૪૧૩ માં સાબરમતીને કિનારે બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યુ. સુપ્રસિધ્ધ નગરશેઠ શાંતિદાસ હી’ જ ઉન્નતિ પામેલા અને આ જ પશુ તેમના કુટુ ખીએ તીર્થસેવા ધર્મસેવા સ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ - - અમદાવાદ * [ જેન તીર્થોને અને સમાજસેવા માટે પ્રસિદ્ધ છે. આપણા સમાજની સુપ્રસિદ્ધ આણંદજી કલ્યાણજીની પેઢી પણ અહીં જ છે. અમદાવાદ મિલના કાપડ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. આ શહેરમાં મે ટાં મેટાં સવાસો દેઢસો ઉપર જિનમંદિર છે. તથા લઘુ ગૃશ્ચિ પણું બસ ઉપર છે અમદાવાદ ગુજરાતનું પાટનગર છે, અને ચડતી પડતીના અનેક તડકાં-છાંયડા તેણે અનુભવ્યા છે. જ્યારે જ્યારે ક્રાન્તિના પડછંદા વચ્ચેથી અમદાવાદને પિતાને માગ કાઢવો પડ્યો છે, ત્યારે ત્યારે જેને એ ઐતિહાસિક ભોગ આપી પોતાનું જૈનત્વ દીપાવ્યું છે, દિલ્હી દરવાજા બહાર બહારની વડી” ના નામથી ઓળખાતું શેઠ હઠીસિંગ કેસરીસિંગનું દેરાસર સૌથી મોટું, વિશાલ, ભવ્ય અને રમણીય છે, મદિરમાં મૂલનાયક શ્રી ધર્મનાથસ્વામી છે. બાવન જિનાલયનું આ મંદિર છે, સુંદર કલાયુક્ત અને સુંદર બારીક કોરણથી શેભાયમાન છે. આજે પણ આ મંદિરની કારીગરી, વિશાળતા, ભવ્યતા અને સ્વછતા જોઈ આકર્ષાઈ અહીં આવે છે. વિ. સં. ૧૮૪૮ માં શેઠ હઠીભાઈએ આ મંદિર બંધાવેલું છે. આ સિવાય રાચીરોડ, ઝવેરીવાડો, પાંજરાપોળ, દેશીવાડામાં શિખરજીના પિળમાં ભવ્ય જિનમંદિરો છે. ભાભા પાર્શ્વનાથજી, જગવલલભ પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ તથા સમેતશિખરજી ને અષ્ટાપદજીનાં મંદિરે દર્શનીય છે. શહેરની પાસે રાજપરામાં ચિંતામણી પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર છે. પ્રતિમાજી સુંદર શ્યામ અને વિશાલ છે. સંપ્રતિ રાજાના સમયની પ્રાચીન મૂર્તિ છે. દર રવિવારે અહીં ઘણું જૈન દર્શને આવે છે. શહેરમાં ૧૩ જ્ઞાનભંડાર છે. અહીં અનેક જન પાઠશાળાઓ ચાલે છે, અનેક ઉપાશ્રયો છે અને સંસ્કૃત પ્રાકૃત ભણવાની અનુકૂળતા છે. જેના કન્યાશાલા, જે બેર્ડીગ, પુસ્તક પ્રકાશન કરનારી સંસ્થાઓ છે, વીર શાસન, જેના પ્રવચન વિ. ન પત્રો પણ અહીંથી નીકળે છે. અષ્ટાપદજીના મંદિરમાં મેગલ સમ્રાટ અકબરપ્રતિબોષક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે. સલમી સદી, સત્તરમી સદીમાં અનેક મહાન જૈનાચાર્યોએ અહીંના મંદિરમાં પ્રતિષ્ઠા કરાવેલી છે. મરચી પોળમાં જન ધર્મશાળા છે. સ્ટેશન ઉપર ધર્મશાળા વિગેરે છે. વર્તમાન કાળમાં હિન્દુસ્તાનમાં અમદાવાદ એ જૈન પુરી તરીકે ઓળખાય છે. કોમર્સ કોલેજ, મેડિકલ કોલેજ, લો કેલેજ, પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજ, આરસી ટેકનીકલ સ્કુલ, કર્વે કોલેજ જ્યોતિ સંઘ, શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ, સીવીલ હોસ્પીટલ, ઓસવાલ કલબનું જૈન દવાખાનું, શ્રીમાલ જૈન દવાખાનું, શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય, દાદાભાઈ નવરેજ લાઈબ્રેરી વિ. સંસ્થાઓ છે તેમજ અત્યારે ગુજરાત યુનિવર્સિટીની તૈયારી ચાલી રહી છે. અર્થાત અાજે અમદાવાદ વિદ્યા, કલા, ધન, કુવો, કાપડના બી, વ્યાપાર અને ધર્મસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ : હઠીભાઈના પ્રખ્યાત જિનાલયનું એક દશ્ય. છે. ભાયણીજી તીર્થનું મુખ્ય મંદિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ શેઠ હઠીભાઇની વાડીના પ્રખ્યાત જિનાલયના બે સુરમ્ય દધ્યેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ - - - - - અમદાવાદ ઇતિહાસ ] ૪ ૧૮૫ ઃ નેનું હિન્દભરમાં પ્રસિધ્ધ કેન્દ્રસ્થાન છે. ૧૯૪૨ ની રાષ્ટ્રીય લડતમાં હિન્દભરમાં અમદાવાદ મોખરે હતું. શહેરમાં ભદ્રને કિલ્લો અને મેટું ટાવર જોવાલાયક છે. માણેકચોકમાં બાદશાહને હજીરે અને રાણીને હજરે જોવાલાયક છે. આ ટેડીયા દરવાજા બહાર શાહઆલમને રેજે, ગુજરાતની વનાકયુલર સોસાયટીનું પુસ્તકાલય, પ્રેમાભાઈ હેલ, ગુજરાત પુરાતત્વમંદિર, ગુજરાત વિદ્યાપીઠ, સાબરમતી મહાત્મા ગાંધીજીને આશ્રમ વિગેરે અનેક સ્થળે જોવાલાયક છે. વર્તમાન કાળમાં ઉદ્યોગોનું પ્રાધાન્ય થતાં અમદાવાદ કાપડ માટેનું ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. હુન્નર ઉદ્યોગ વધતાં વસતિ પણ વધવા લાગી. વધતી જતી વસતીને માટે જુદા જુદા સ્થળોએ સોસાયટીઓ સ્થપાવા લાગી. એલીસબ્રીજને સામે કાંઠે અનેક સોસાયટીઓ નવી વસી છે એમાં ન જોસાયટીમાં ખાસ જેનેના જ બંગલા છે. ત્યાં વિ. સં. ૨૦૦૧ ના માગશર સુદ સાતમે પૂ. પા, ગુરુદેવ શ્રી દર્શનવિજયજી આદિ (ત્રિપુટી) મહારાજના ઉપદેશથી જૈન પ્રાચ્યવિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમજ ૨૦૦૧ ની અષાઢ શુદિ બીજથી જ પ્રાચ્યવિદ્યાભવન પિતાના અવતંત્ર મકાનમાં ચાલે છે. સાથે શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિર-પુસ્તકાલય છે. જેમાં પ્રાચીન લિખિત તાડપત્રીય પ્રતે, હસ્તલિખિત કાગળની પ્રાચીન પ્રતે, સચિત્ર સોનેરી રૂપેરી બારસા સૂત્ર-કલ્પસૂત્રની પ્રતે વિગેરે અનેક પુસ્તકને સાર સંગ્રહ છે, છાપેલાં પુસ્તકોને પણ ઉત્તમ સંગ્રહ છે. શહેરમાં આ સંસ્થાની શાખા પણ ચાલે છે. આ સોસાયટીની આજુબાજુની સાયટીઓ અને બંગલાઓમાં લગભગ નાનાં મેટાં ૧૩ મંદિર છે. તેમાં દશા પિરવાડ, મરચન્ટ જન સોસાયટી, શાંતિસદન, શેઠ લલુભાઈ રાયજીની બેડીંગ, ચીમનલાલ નગીનદાસ બેડીંગ, કલ્યાણ સેસાયટી વિગેરે રથાનમાં મંદિર છે. અમદાવાદમાં પ્રાચીન જન પુસ્તકભંડારે પણ સારા છે એમાં સુરિસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને પાંજરાપોળને વિશાલ જ્ઞાનભંડાર, ડેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, દેવશાના પાડાનો જ્ઞાનભંડાર, વિજયકમલકેસર જ્ઞાનમંદિર, વિજયદાનસૂરિજ્ઞાનમંદિર, શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમંદિર, આ. ક. પેઢીને સંગ્રહ વગેરે ખાસ દર્શનીય છે. અહીં જૈન પુસ્તક પ્રકાશન સંસ્થાઓમાં જિન ગ્રંથ પ્રકાશક સભા, વીર સમાજ સભા, સરસ્વતી પુસ્તક ભંડાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, નાગરદાસ પ્રાગજી, ચારિત્ર સ્મારક ગ્રંથમાલા, જ્ઞાનવિમલજી ગ્રંથમાલા વગેરે સંસ્થાઓ ગ્રંથ સારા પ્રમાણમાં પ્રકાશિત કરે છે ને વેચે છે. શ્રી યંગમેન્સ જૈન સોસાઈટીની મુખ્ય ઓફિસ પણ અહીં છે જે સંઘસેવા, તીર્થસેવા, સમાજસેવામાં સારું કાર્ય કરે છે. શાંતિચંદ્ર જન સેવાસમાજ, સાગરચંદ્ર જન સેવાસમાજ, નાગજી ભુધારપાળનું ૨૪ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ સેરીસા : ૧૮૬ : [ જૈન તીર્થોને જૈન સેવા સમાજ અને પુસ્તકાલય, ગુજરાતભરમાં પ્રસિદ્ધ મોટી પાંજરાપોળ વગેરે ઘણું ઘણું અહીં જૈનેનું છે; માટે જ અમદાવાદ જૈનપુરી કહેવાય છે. જૈન સંઘનું એવું એક પણ મહાન કાર્યો નહિ હોય જેમાં અમદાવાદની પ્રેરણા, સહકાર ને ઉત્તેજન ન હોય. નરોડા અમદાવાદથી ત્રણ ગાઉ દૂર આ સ્થાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન, અતિરમ્ય અને ચમત્કારી પ્રતિમાજી છે. ભવ્ય અને વિશાલ જૈન મંદિર છે. અહીં શ્રી પદ્માવતી દેવીનું મહાન ચમત્કારી સ્થાન છે. ગામ બહાર એક પ્રાચીન જૈન મંદિરના અવશે, મંદિરના શિખરના વિભાગો, થાંભલાઓ, પાયે વગેરે દેખાય છે. આ ઉપરથી લાગે છે કે અહીં પ્રાચીન ભવ્ય જૈન મંદિર હશે. અહીં અમદવાદથી રવિવારે, પૂર્ણિમાએ, પિષ દશમીએ અને વદિ દશમીએ તેમજ અવારનવાર જેના સંઘ આવે છે. અહીં સુંદર બે ધર્મશાળા અને ઉપાશ્રય છે, શ્રાવકેનાં ઘર પણ સારાં છે. પોષ દશમીને મેળે સારે ભરાય છે. સેરીસા અમદાવાદથી કલોલ અને ત્યાંથી અઢીગાઉ દુર સેરીસા છે. સેરીસા ગુજરાતનું પ્રાચીન શહેર છે. તીથની ઉત્પત્તિ માટે નીચે મુજબ ઉલ્લેખો મળે છે. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી અયોધ્યા કલ્પનું વર્ણન આપતાં લખે છે કે સેરીસા નગરમાં નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીની શાખામાં થયેલા શ્રી દેવેંદ્રસૂરિજીએ દિવ્ય શક્તિથી ચાર મહાન બિંબે આકાશમાગે આપ્યા હતાલાવ્યા હતા. જેમણે ધરણેન્દ્ર પદ્માવતી આરોધેલ છે તેવા છત્રપાલીય શ્રી દેવેન્દ્રસૂરિ વિહાર કરતા સેરીસા નગરમાં પધાર્યા. ત્યાં ઉત્કટિકાસને કાઉસ્સગ કરતા હતા. આ રીતે વધારે વાર કાઉસ્સગ્ન કરવાથી શ્રાવકેએ પૂછ્યું: “ શ્રીપુજ્ય આવી રીતે કાઉસ્સગ કરવામાં શું વિશેષતા છે?” સૂરિજીએ કહ્યું: “અહીંયાં એક સુંદર પાષાણની ફલહી-પડ છે, તેનાથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી કરાવવાથી તે પ્રતિમાજી અતિશય પ્રભાવિત થશે. ત્યાર પછી શ્રાવકેના વચનથી પદ્માવતી દેવીને આરાધવા અઢમ કર્યો. દેવી હાજર થઈ. દેવીએ કહ્યું કે-“સોપારક નગરમાં એક આંધળા સૂત્રધાર ( શિરપી) રહે છે. તે આવીને અઠ્ઠમ કરીને સૂર્યાસ્ત પછી પ્રતિમાજી ઘડવાનું કાર્ય શરૂ કરે અને સૂર્યોદય પહેલા તે પ્રતિમાજી બનાવે તો તે પ્રતિમા મહાપ્રભાવિક થશે.” શ્રાવકોએ સૂત્રધારને બેલાવવા માટે પારક નગરે માણસ મોકલ્યા. સૂત્રધાર આવ્યું. જેમ દેવીએ કહ્યું હતું તેવી રીતે પ્રતિમાજી ઘડવા માંડ્યાં. ધરણેન્દ્ર સહિત પ્રતિમાજી તૈયાર થયાં. પ્રતિમાજી ઘડતાં છાતીમાં એક મસ દેખાવા લાગે. તેની ઉપેક્ષા કરીને સૂત્રધારે બાકીનું કામ ચાલુ રાખ્યું. ફરીથી બધું ઠીક કરતાં માસે દીઠે. તેના ઉપર તેણે ટાંકણે માયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ સેરીસા ઇતિહાસ ] : ૧૮૭ : પ્રતિમામાંથી લેહી નીકળ્યું. સૂરિજીએ તેને પૂછયું: “તે આમ કેમ કર્યું? આ પ્રતિમાજીમાં મસો રહેવાથી આ પ્રતિમાજી મહાપ્રભાવિક થશે.” પછી આંગળીથી દાબી લેહી બંધ કર્યું. આવી રીતે આ પ્રતિમાજી તૈયાર થયા. પછી બીજા પથ્થર મંગાવી બીજા ચાવીશ જિનબિંબ તૈયાર કરાવ્યાં. પછી દિવ્યશક્તિથી રાત્રિમાં આકાશમાગે ત્રણ જિનબિંબે મંગાવ્યાં. ચોથું જિનબિંબ આવતાં પ્રભાત થયું જેથી એ જિનબિંબ ધારાસણ ગામના ખેતરમાં સ્થાપિત કર્યું. ચૌલુકયચક્રવતી રાજા કુમારપાલે ચોથું જિનબિંબ કરાવીને ત્યાં સ્થાપિત કર્યું. આવી રીતે સેરીસામાં મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અદ્યાવધિ શ્રી સંઘ દ્વારા પૂજાય છે. સ્વેચે છે પણ અહીં ઉપદ્રવ કરવા સમર્થ નથી. તે પ્રતિમાજી જલદીથી બનાવેલ હેવાથી–એક રાત્રિમાં જ તૈયાર કરેલ હોવાથી પ્રતિમાજીના અવયવ બરાબર નથી દેખાતા. આ પ્રમાણે સ્થિતિ શ્રીજિનપ્રભસૂરિજીના સમયે હતી એમ શ્રી જિનપ્રભસૂરિજી પોતાના વિવિધતીર્થક૫માં જણાવે છે. (વિવિધતીર્થંક૯૫. પૃ. ૨૪-૨૫). - જ્યારે કવિવર શ્રી લાવણ્યસમયજી આ તીર્થની ઉત્પત્તિ નીચે પ્રમાણે આપે છે. “ગુજરાત દેશમાં પૂર્વે સેરીસરા નામે શહેર હતું. તે બાર ગાઉ મેટું અને વખાણવા લાયક હતું, કિન્તુ ત્યાં એક પણ જિનમંદિર ન હતું. ત્યાં વિદ્યાસાગર નામે એક મહાન જૈનાચાર્ય પાંચસે શિષ્યો સાથે પધાર્યા. તેમાંનાં બે શિષ્યએ ગુરુ આજ્ઞા વિના મંત્રસાધના કરી બાવન વીર આરાધ્યા અને તેમને હુકમ કર્યો કે–અહીં એક પણ જિનમંદિર નથી માટે એક ભવ્ય જિનમંદિર મૂર્તિઓ સહિત અહીં લાવે. વીરોએ તે પ્રમાણે કર્યું. જ્યારે ગુરુએ આ જોયું ત્યારે આશ્ચર્યચકિત થઈ ચકેશ્વરીદેવીને બોલાવીને જણાવ્યું કે–ભવિષ્યમાં અહીં ઉપદ્રવ થવાને છે, માટે આ કાર્ય ઠીક નથી થયું. ચકેશ્વરી દેવીએ મૂલ બિંબ અદશ્ય જ રાખ્યાં. બાદ ઘણા સમય પછી દેવચંદ્ર નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમણે મંત્રબળથી ધરણેદ્રારા શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા મંગાવ્યાં, તે પ્રતિમા જીનું નામ લેઢણુપાર્શ્વનાથ કેમ પડયું તેને ખુલાસો કવિવર લાવણ્યસમયજી આ પ્રમાણે આપે છે – ૧. દેવચંદ્રાચાર્યજી શ્રી ધનેશ્વરસૂરિજીના શિષ્ય હતા. ૧૨૬૪ માં તેમણે ચંદ્રપ્રભાચરિત્ર બનાવ્યું છે. તેઓ ૧ ૩૨૭ માં સ્વર્ગવાસી થયા. સેરીસા તીર્ષ માટે ઉપદેશતરંગિણકાર આ પ્રમાણે લખે છે. " तथा श्रीसेरीकतीर्थं देवचन्द्रक्षुल्लकेनाराधितचक्रेश्वरीदत्तसर्वकार्यसिद्धिवरणत्रिभूमिमयगुरुचतुर्विंशतिकायोत्सर्ग श्रीपार्थादिप्रतिमासुन्दरः प्रोसाद एकरात्रिमध्ये कृतः तत्तीर्थ कलिकालेऽपि निस्तुलप्रभावं दृश्यते ।" (उपदेशतरंगिणी. पृ. ५) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ સેરીસા : ૧૮૮ : થાપી પ્રતિમા પાસની લાર્ટએ પાસ પાયાલે જાવા ડાલે એ; ડાલે એ પ્રતિમા નાગપૂજા નવિ રહું હું... તે વિના, લખ લેાક દેખે સહુ પેખે નામ લાડણ થાપના. અને સેરીસાનું તે વખતનુ નામ સેરીસાંકડી કેમ પડયું તેનું વણુન પશુ કવિરાજના શબ્દોમાં જ આપુ છું. [જૈન તીર્થાના એ નવણુ પાણી વિવર જાણી માલ ગયેા તવ વીસરી; અંતર એવા સેરીસાંકડી, નયી કહતી સેરીસાંકડી.’ મૂલનાયકજી સિવાય ચાવીશ તીર્થંકરાની મૂર્તિએ પણ દેવચંદ્રસૂરિજીએ મંગાવી હતી. બાદ પાટણવાસી ચંદ્રપ્રસાદ તથા ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ તેજપાલે ત્યાં શ્રી તેમનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ બિરાજમાન કરી અને નાગે દ્રગચ્છના શ્રી વિમલસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી. ખીજા એક લેખમાં ઉલ્લેખ છે કે માલદેવ ને અમરસિંહૅના રાજ્યમાં ફા. વ. ૩, શેઠ ધનપાલે પ્રતિષ્ઠા કરાવી. વચમાં વચમાં આ તીર્થના જીખાર થતા રહ્યા છે. આ તીર્થને ઉલ્લેખ અઢારમી સદી સુધી મળે છે. દ .. સ ંખેસરા ને થંભણ પાસ સેરીસે વકાણા. (કવિવર શ્રી પીરવિજયજીવિરચિત શાશ્વત તીમાલા, ૧૭૭૫માં રચિત છે. જીએ જૈન સત્ય પ્રકાશ રૃ. ૫૪૩. ૧ ૪, અ. ૧૦-૧૧ ) સેરીસિ` લેાઢણુ જીન પાસ સકટ સૂરિ પૂર આસ. જૈન કાંચીથી આણીદેવ મત્રખલિ ચેલાની સેવ પૃ. ૧રપ ) ( શ્રી શીલવિજયજીવિરચિત પ્રાચીનતી માલા ટાકરિએ દિલ ઠારઈ જીસાહ્રિમ સમરીજી, ગાડરિએ દુઃખ ડારઈંજી સેવત સુખભરીઇ, સેરીસઇં સિવદાઇજી સા. ચેાડવાડ નમું ધાઇજી’ (શ્રી મેઘવિજય ઉપાધ્યાયવિરચિત પાર્શ્વનાથનામમાલા, પૃ. ૧૫૦) ૧૭ર૧ માં રચના દીવ બંદરમાં શ્રી વિજયપ્રભસૂરિજી સાથે કરેલ ચામાસામાં લાડણપાસ લાડણતવરી જાણીઇ ઉખમણ ઢ। મહિમાભડાર રત્નકુશલ ૧૬૬૭ શાંતિકુશલ આ મહાન નગરીને મુસલમાની સમયમાં નાશ થયા અને જૈન મદિરા પણ તેમાંથી ન ખચી શકયાં. પરંતુ તે વખતની મૂર્તિઓ જમીનમાં પધરાવેલી. ૧. વિવર શ્રી લાવણ્યવિજયવિરચિત શ્રી સેરીસા તીનું રતવન. ૧૫૬૨ માં રચના થઇ. જીએ જૈન સત્યપ્રકાશ વર્ષ ૪, અ. ૩, પૃ. ૨૨૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૮૯ : ભાયણજી તે થોડાં વર્ષો પૂર્વે નીકળી છે. મંદિરને ભાગ પણ નીકળેલ છે. ગામ બહાર આ સ્થાન છે તેમાં આ તીર્થનો જીર્ણોધ્ધાર આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ કરાવેલ છે. સેરીસામાં ધર્મશાળા વગેરેનો પ્રબંધ સારે છે. વિ. સં. ૨૦૦રમાં વૈશાખ શુદિ દશમે ઉત્સવપૂર્વક સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શુભ હાથથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રતિષ્ઠા થઈ ગઈ છે. વામજ કલેલથી ૪ ગાઉ દૂર આ ગામ છે. ત્રિભવન કણબીના ઘર પાસેથી ખોદતાં સં. ૧૯૭૯ ના માગશર વદ ૫ ને શનિવારે પ્રતિમાજી નીકળ્યાં છે. સંપ્રતિ રાજાના સમયની શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાજી છે. સાથે ચાર કાઉસગ્ગીયા, બે ઈન્દ્રાણી દેવીની મૂતિ, બે ખંડિત ઈન્દ્રની સ્મૃતિઓ નીકળી છે. કહે છે કે અહીં પહેલાં ભવ્ય જિનમંદિર હતું અને અંદર ભેંયરું હતું, તેને સંબંધ સેરીસાના મંદિર સુધી હતે. મુસલમાની જમાનામાં આ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક પરિકર તથા મૂર્તિના કેટલાક ભાગો એક શિવાલયમાં ચડેલા છે. કહે છે કે જે બ્રાહ્મણે આ કાર્ય કર્યું તેનું ફલ તેને તરત જ મળ્યું. તે આંધળો થયો અને નિશ ગો. નવીન બંધાયેલા જિનમંદિરમાં વિ. સં. ૨૦૦૨ના વૈશાખ શુદિ ૧૩ને દિવસે સૂરિસમ્રા આચાર્યવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયેાદયસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે. અહીંથી સેરીસા ત્રણ ગાઉ દૂર છે અને કડી પણ લગભગ છ ગાઉ દૂર છે. ભોયણી. આ તીર્થ હમણાં નવું જ સ્થપાયું છે. ભાયણી ગામના રહેવાશી કેવલ પટેલ પિતાના ખેતરમાં કૂવો ખોદાવતા હતા ત્યાં અચાનક વાજા વાગવાનો અવાજ સંભળાય. બધા તરફ જેવા લાગ્યા ત્યાં એક મોટા અવાજ સાથે કૂવાના ખાડામાં મેટ ચીર પડ્યો. પછી ધીમેથી માટી ખોદતાં અંદરથી કાઉસગ્ગીયા સહિત પ્રતિમાજી દેખાયાં. ધીમેથી પ્રતિમાજીને બહાર કાઢયાં. યતિ બાલચંદ્ર ૧. ત્રણ પ્રતિમાજી ફણાવાળા શ્રી પાર્શ્વનાથજીની છે. જે ૪ ફૂટ પહેળી કા ફુટ ઉંચી છે. ફણસહિત પાંચ ફૂટ છે. બે કાઉસગ્ગીયાજી છે જે ૨ ફૂટ પહેળા, ૬-૭ ફૂટ ઊંચા છે. એક શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે જે સમ્રાટ્ર સંપ્રતિના સમયની છે. અંબિકાદેવીની એક ભવ્ય મૂર્તિ છે. હજી વિશેષ કામ થવાથી જિનવરંકની વધારે પ્રતિમાઓ નીકળવા સંભાવના છે. પ્રતિમાજી ઉપર મોતીને શ્યામ લેપ કરવામાં આવ્યો છે જેથી તેની કાંતિ અને તેજ દૂભૂત દેખાય છે, ૨. કડીમાં શ્રાવકેનાં ઘર ઘણું છે. ચાર મંદિર, ત્રણ ઉપાય, ધર્મશાળા, બેગ વગેરે છે. અહીં ધાતુની સં. ૯૦૩ની પ્રાચીન મૂર્તિ છે. કડીથી ભોયણીજી તીર્થ પાંચ ગાઉ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા : ૧૦૦ ? [જૈન તીર્થને જીએ લંછન ઉપરથી જણાવ્યું કે આ તે જનોના ૧૯મા તીર્થકર શ્રી મલ્લિનાથજી છે. શ્રાવકેને ખબર પડી બધા આવ્યા. કડી અને કુકાવાવના શ્રાવકેની ઈચ્છા હતી કે પ્રતિમાજીને અમે લઈ જઈએ. ભોયણીવાળાની ઈચ્છા હતી કે પ્રતિમા ભેટ માં જ રહે. વિવાદને અને એમ કહ્યું કે પ્રતિમાજીને ગાડામાં બિરાજમાન કરો. ગાર્ડ જેદિશામાં જાય ત્યાં પ્રભુજી રહે. કહે છે કે ગાડું જોયણી તરફ ગયું. ભાયણના પટેલ અમથા રવજીના મકાનમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. સં. ૧૯૩૦ મહા શુદિ ૧૫ ને શુક્રવારે ( કેટલાક વિશાખ કહે છે ) પ્રતિમાજી નીકળ્યાં. થોડા સમય પછી પ્રભુજીને એક સ્વતંત્ર ઓરડામાં બિરાજમાન કર્યા. પ્રતિમાજી મહાન ચમત્કારી અને અદ્ભુત છે. શ્રી સંઘે ભેચણીમાં વિશાલ ભવ્ય જિનમંદિર બનાવ્યું અને ૧૯૪૩ ના મહા શુદિ દશમે પ્રતિષ્ઠા થઈ. બાદ ત્યાં ભવ્ય ધર્મશાળાઓ પણ બંધાઈ છે. દર સાલ મહા શુદિ દશમે મોટે મેળે ભરાય છે. શેઠ જમનાભાઈ તરફથી નવકારશી થાય છે. દર પૂર્ણિમાએ યાત્રીઓ આવે છે. અહીં આવનાર યાત્રીઓની માભિલાષા પરિપૂર્ણ થાય છે. અહીંની પેઢીને વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઈ કરે છે. અહીં ભેજનશાળા બહુ સારી ચાલે છે. યાત્રિકને બધી સગવડ મલે છે. - વીરમગામથી મહેસાણા જતી લાઈનમાં ઘેલડા સ્ટેશનથી ૩ માઈલ દૂર ભોયણીજી તીર્થ છે તથા અમદાવાદથી કલેલ થઈ બહેચરાજી જીતી લાઈનમાં ભોયણજી સ્ટેશન છે. અહીં પોષ્ટ અને તાર ઓફિસ બંને છે. પાનસર કલેલથી મહેસાણે જતાં પાનસર વચમાં જ આવે છે. સંવત ૧૯૬૯ માં રાવળ જલા તેજાના ઘરની દીવાલમાંથી શ્રા. શુ. ૯ ને રવિવારે પ્રતિમાજી નીક વ્યા. ભગવાન મહાવીર સ્વામીની પરમ તેજસ્વી પ્રતિમાજી છે. શરૂઆતમાં તે પાનસરના દેરાસરજીમાં જ પ્રભુજી બિરાજમાન કર્યા હતા. બાદ ગામ બહાર શિખરબંધ ભવ્ય જિનમંદિર બનાવ્યું અને ૧૯૭૪ ના વૈશાખ શુ. ૬ના રોજ ત્યાં પ્રતિષ્ઠા થઈ. પાનસર ગામ તો નાનું છે પરંતુ જ્યાં મંદિર બન્યું છે ત્યાં ભવ્ય ગગનચુંબી મંદિર, ભવ્ય ધર્મશાલાઓ, ઉપાશ્રય વગેરે બન્યાં છે. અહીંના હવાપાણી ઘણાં સારાં છે. અમદાવાદના ઘણાં શ્રાવકે અહીંઆ હવાફેર માટે આવે છે. મહેસાણું અહીં સુંદર પાંચ મોટાં મંદિરો અને પાંચ નાનાં મળી કુલ દસ જિનમંદિર છે. શ્રી યશોવિજયજી કોન પાઠશાળા, શ્રેયસ્કર મંડલ-સંસ્કૃત પાઠશાળા વગેરે સારી રીતે ચાલે છે. આ સંસ્થાઓનું લક્ષ ખાસ કરીને ધાર્મિક અને ૧. લેલમાં એક જૈન મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા અને જૈનોનાં ઘર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૯૧ ઃ આનંદપુર (વડનગર) તાત્વિક જ્ઞાન તરફ સવિશેષ હોય છે. અહીં ભણતા છાત્રોમાંથી ઘણે સ્થળે ધાર્મિક શિક્ષકે પૂરા પાડવામાં આવે છે. આનંદપુર (વડનગર) આણંદપુરનું હાલનું નામ વડનગર છે. મહેસાણાથી તારંગા લાઈનમાં વડનગર સ્ટેશન છે. અહીંના રાજા પ્રસેનના પુત્ર મૃત્યુ-શેકના નિવારણ અર્થે રાજસભામાં કલ્પસૂત્રનું જાહેર વાંચન થયું જે અદ્યાવધિ એ જ પ્રમાણે ચાલે છે. કલ્પસૂત્રનું જાહેર વાંચન વીર સં. ૯૩ માં થયું. "वीरात विनदांक (९९३) शरद्यचीकरत त्वच्चैत्यपूते ध्रुवसेनभूपतिः। यस्मिन्महै संसदि कल्पवाचना-माद्यां तदानंदपुरं नकः स्तूते १ ॥ १ ॥ આ વાંચના કયા આચાર્યો વાંચી તેને માટે ત્રણ ચાર નામે મળે છે. ગુજરાતમાં આનંદપુર–વૃધ્ધનગર (વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ધનેટવર નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણથી થયેલ શેક સમાંવવા જેનાગમ નામે કલ્પસૂવની વાંચના કરી હતી. ( જૈન સા. સં. ઈ. પૃ. ૧૪૬) કેટલાક એમ કહે છે કે કાલિકાચાયે કલ્પસૂત્રનું વાંચન અહીં કર્યું હતું. જ્યારે કેટલાક કહે છે કે શ્રી દેવર્ધિગણ ક્ષમાશ્રમણે ૯૯૩ માં આનંદપુરમાં કલ્પસૂત્ર વાંચ્યું હતું. ભરત ચક્રવર્તીના સમયે આનંદપુર શત્રુંજયની પ્રાચીન તલાટી હતું. વડનગરમંડન શ્રી યુગાદિજિન સ્તવન” નામક એક પ્રાચીન સ્તુતિ, કે જે વિ. સં. ૧૫૫ માં લખ્યિકીતિ ગણિકૃત છે તેમાં વડનગર માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળેલ છે. વડનગર શત્રુંજય તીર્થની તલાટી અતિ પ્રાચીન કાળથી આવેલું છે. ભરત મહારાજા અયોધ્યાથી સંઘ લઈને અહીં પધાર્યા અને તીર્થ જોઈ અતિશય આનંદિત થયા જેથી વડનગરનું બીજું નામ આનંદપુર સ્થાપ્યું. અહીં શ્રી ઋષભદેવ ભગવાનના જીવતાં જ તેમનું જીવંતસ્વામી-શ્રી યુગાદિદેવનું મંદિર બંધાવ્યું. અહિંથી સંઘ શત્રુંજય ગિરિરાજના શિખરે પહોંચ્યા. યાત્રા કરી અને નીચે આવી બધા પિતાને સ્થાને પહોંચ્યા.” પહેલા યુગમાં આનંદપુર, બીજામાં ચમકાર, ત્રીજામાં મદનપુર અને ચેથામાં વડનગરની સ્થાપના એક કડાકડી નગરને સ્થાને કીધી અને તે સ્થાનકે અનંત કોડે સિધ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ; ૧૯૨ ૪ તારંગા [ જૈન તીર્થ સની ગેવિંદે (આ. શ્રી સોમસુંદરસૂરિજીના સમયમાં તારંગા પર અજિતનાથની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાથ ગેવાં હશે.) ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પાર્શ્વનાથ ભગવાનને પૂજીને ચાર દેહરી રથાપી. આગળ ઉપર જણાવે છે કે શક્તિનાથને પૂજે. આગળ સરસ્વતી મૂકી (ઉ, આદિ જિનની પાદુકા. શીતલ રાયણની છાયા. બે નાગ એમ પ્રદક્ષિણા દઈ ભૂલનાયકને ભારે પહોંચ્યા, બે બાજુ પુંડરીકની બે નવી પ્રતિમા કે જે સાહપર્વત અને અને સ્થાપેલી તેને પૂજતાં પાતક જાય. નંદિનદ્ધનના ભાઈએ કરાવેલ શ્રી મહાવીર ભગવાનને સુંદર પ્રાસાદ છે. તેમાં લેપમય મૂર્તિ છે. શત્રુજ્ય, ગિરનાર, આબુ, આરાસણનાં તીર્થ કરી ગુડર, વડનગર, સોપારૂનાં તીર્થ કરી તલેટીના ત્રણ બિંબને પ્રણામ કરી શત્રુંજયની તલેટીમાં આ વડનગરના તીર્થનું મહાય જણાવ્યું છે. આ સિવાય એક નીચે ઉલેખ મળે છે. “ વડનગરે આદી પ્રભુ વીર, જીવીતસ્વામી લેપમય કનકવરણ પાદુકારાયણ (સાધુચંદ્રકૃત તીર્થરાજ ચય પરિપાટી) મહારાજા કુમારપાલે ૧૨૦૮માં પ્રથમ જ અહીં કિલો બનાવ્યો હતો. આ વડનગર નાગર જ્ઞાતિની ઉત્પત્તિનું સ્થાન મનાય છે. ઘણા નાગરે પહેલાં જેન હતાં. તેમનાં બંધાવેલાં મંદિર બનાવેલી મૂર્તિઓ આજ પણ ત્યાં છે. ઊંચા ટેકરા પર આવેલું વડનગર આજ પણ તેના ભૂતકાલીન ગૌરવને યાદ કરાવે છે. અહીં અત્યારે ૮ જિનમંદિરો છે. આ મંદિરમાં આદિનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે, જે ખાસ દર્શનીય છે. મંદિરમાં ભેંયરું હતું જે સીધું તારંગાજી જતું. અહીંથી તારંગા જવાય છે. સુંદર ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે. ગામ બહર વિશાલ તલાવ છે. તારંગા* આ તીર્થ મહેસાણું જંકશનથી ૩૫ માઈલ દૂર આવેલા ટીંબા ગામની ટેકરી પર છે. જ્યારે શત્રુંજય ગિરિરાજની તલાટી વડનગર (આનંદપુર) પાસે કક આ તીર્થનું નામ તારંગા કેમ પડયું તે સંબંધી જુદા જુદા મતભેદે પ્રવર્તે છે. જૈન સાહિત્યમાં ઉલ્લેખ મળે છે કે પ્રાચીન સમયમાં કે જ્યારે હાલના વડનગર (આનંદપુર) પાસે શત્રુંજયગિરિરાજની તલાટી હતી ત્યારે આ ટેકરીને એ તળાટીના પર્વત સાથે સંબંધ હતો. સિદ્ધાચલજીનાં ૧૦૮ નામ કહેવાય છે તેમાં એક નામ “તારગિરિ” છે અને એ જ આજનું તારંગા કહેવાય છે. પ્રભાવક ચરિત્રમાં એનું નામ “સારંગનાના “તારંગા પહાડ' છે અને એ જયા ઘા મૂ રિઘોડા પૃથરાળુ” એટલે આ દ્રષ્ટિએ તે તારંગા એ જેને મહાન પ્રાચીન તીર્થ સિદ્ધગિરિ-હાચલની ટુંક ગણાય. હવે બૌદ્ધ સાહિત્યમાં પણ આ રથાનો ઉલ્લેખ મળે છે અને કહે છે કે બેહોની શાસનદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી તારંગાજી E આસ્માન સાથે વાતો કરતું ગુજરાતનું ચોવીસ ગજ પ્રમાણ માળનું શ્રી તારંગાજીનું જિનાલય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ L,PAL ભરૂચ ભરૂચ : ઉપર : એક જીમામસજીદ કે જે પૂર્વે શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર હાવાનુ અનુમાન છે નીચે : મુનિસુવ્રતસ્વામીનું નવું જિનાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat LILI હિમ્મતનગર : ગામનું એક જિનાલય. www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૯૩ : તારંગા હતી ત્યારે આ ટેકરી તારગિરિ શત્રુંજયના ૧૦૮ નામ પૈકીનું એ નામ)ના નામથી શત્રુંજયની સાથે જોડાયેલ હતી અને તેથી જ સિદ્ધશિલા, કેટીશિલા, પક્ષની બારી વગેરે સ્થાને આ ટેકરી પાસેની ટેકરીઓમાં જ છે. પૂર્વઇતિહાસ પ્રભાવક ચરિત્રમાં તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલેખ મળે છે. “પછી એકદા રિપુછેદના સંકલ્પથી પૂર્ણ એવા શ્રી હેમચંદ્ર મહારાજે શ્રીમાન અજિત નાથ સ્વામીની સ્તુતિ કરતા અને તેને પ્રાસાદ બનાવવાને ઈચ્છતા રાજાને પ્રગટ રીતે આદેશ કર્યો કે-“હે ભૂપાલ! અનેક સિદ્ધથી ઉન્નત સ્થિતિ યુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષયસ્થાન અને વિભવથી સુશોભિત એ પ્રાસાદ કરાવવાની જરૂર છે એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય એમ સમજી લે.” એ પ્રમાણે ગુરુની આજ્ઞા થતાં રાજાએ ચોવીશ હરત પ્રમાણે મંદિર કરાવ્યું. તેમાં એક સો એક આંગુલપ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું હતું. તે પ્રાસાદ અદ્યાપિ દે અને રાજાઓની સ્તુતિથી શેભિત અને પર્વતના મુગુટ સમાન શ્રી સંઘજનેને દશનીય છે. ( પ્રભાવક ચ. ભા. પૃ. ૩૨૮) “તારાઇ માતા” તારા દેવીનું મંદિર છે, જે વર્તમાન તલાટીથી દોઢ માઈલ ઉત્તર તરફ છે. તેના ઉપર લેખ પણ છે. " यो धर्मा हेतु प्रभषां हेतुं तेषां तथाऽतोप्यषदत तेषां चयों विराधे एवं કકિ જ બાળક” જે વિદ્વાને એમ કહે છે કે બૌદ્ધોની તારાદેવીનું અહિં સ્થાનક હેવાથી પર્વતનું નામ તારંગા પડયું પણ બૌહોની આ તારાદેવીના મંદિર બીજે પણ હય છે છતાં કયાંય તારંગા એવું સ્થાનનું નામ પડ્યું નથી. એટલે તારાદેવીના નામ ઉપરથી પહાડનું નામ તારંગા પડયું હોય એ કલ્પના વાસ્તવિક નથી. વસ્તુપાલના ૧૨૮૫ ના લેખમાં આ પહાડનું નામ “ તારા '' લખાયું છે. આવી જ રીતે આબુના એક ૧૨૯૬ ના લેખમાં નાગપુરીય શા લાડ શ્રાવકે જણાવ્યું છે કે–તારંગાજીના શ્રી અજિતનાથ પ્રભુજીના મંદિરના ગૂઢ મં૫માં આદિનાથના બિંબ સહિત ખત્તક( ગોખલે ) કરાવ્યું છે. એ વરતુને સૂચવતે લેખ આ પ્રમાણે છે. " भीतारणगढे श्रीअजितनाथगुटमंडणे, भोआदिनाथवि खत्त रूकम" । આ લેખમાં તારંગાને તારણગઢ શબ્દથી સંબોધેલ છે તે સમજી શકાય તેવી હકીક્ત છે. પંદરમી શતાબ્દીના શ્રી જિનમંડન ગણિ આનું નામ તાણ આપે છે. એટલે ગુજરાતી નામ તારણગઢ, પછી તારગઢ અને પછી તારંગા બન્યું હોય એ સંભવિત છે. જયારે વૈદિક સાહિત્ય કહે છે કે તારંગ નાગના નામ ઉપરથી તારંગા થયું હેય. આમ આ પહાડના નામ માટે ભિન્ન ભિન્ન મતભેદો જોવાય છે. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ તારંગા : ૧૯૪ : [ આ તીર્થને કુમારપાલપ્રબંધમાં શ્રી જિનમંડન ગણિવર આ તીર્થની સ્થાપના સંબંધી નીચે પ્રમાણે લખે છે – મહારાજા કુમારપાલે જૈન ધર્મ સ્વીકાર્યા પહેલાં અજમેરના રાણા અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી હતી. અગિયાર વાર ચઢાઈ કરવા છતાંયે અજમેર ન જીતાયું ત્યારે તેમણે પોતાના મંત્રી વાગભટને પૂછયું કે-એવા કોઈ ચમત્કારી દેવ છે કે જેને પૂજ્યાથી શત્રુ જીતી શકાય ? ત્યારે વાગૂભટે કહ્યું કે-મારા પિતાના પુણ્ય રમરથે મેં એક જિનમંદિર બનાવ્યું છે. તેની દેરીના એક ગોખલામાં શ્રી હેમચંદ્રાચાર્યપ્રતિષ્ઠિત અને શેઠ છાડાએ બેસાડેલ શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી છે, જેને મહિમા પ્રત્યક્ષ છે. તેની વિધિપૂર્વક પૂજા કરવાથી અવશ્ય જ ફલ પ્રાપ્ત થાય છે. પછી રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. બાદ રાજા શત્રુને જીતીને પાછા આવ્યા. પાછા વળતાં રસ્તામાં તેણે તારણદુર્ગ નામને અતિ સુંદર પહાડ ( ટેકરે ) જે. ત્યાંથી પછી રાજાએ ઉત્સવપૂર્વક પાટણમાં પ્રવેશ કર્યો. જૈન ધર્મ સ્વીકાર્યા પછી એક વાર રાજા ગુરુ હેમચંદ્રાચાર્યજીને વંદના કરવા આવ્યા હતા તે વખતે ગુરુજી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરતા હતા તે જોયું. તે વખતે રાજાને યાદ આવ્યું કે-અજિતનાથ ભગવાનની સ્તુતિ-પૂજા કરીને જવાથી પિતે યુધ્ધમાં જય પામ્યું હતું. બાદ રાજાએ ગુરુમહારાજ પાસે તાર ગાજીનું સ્વરૂપ પૂછ્યું. ગુરુમહારાજે કહ્યું–હ ચૌલુકયભૂપ ! આ તારણદુર્ગ ઉપર અનેક મુનિ મહાત્માઓ મોક્ષે ગયા હોવાથી સિધ્ધાચલજી ( શત્રુ જય ) તીર્થની પ્રતિકૃતિરૂપ છે. આ સાંભળી કુમારપાલે કેટીશિલા, સિધ્ધશિલા આદિથી મને રમ તારણદુર્ગ ઉપર ૨૪ હાથ ઊંચું જિનમંદિર બંધાવ્યું અને ૧૦૧ આંગુલ ઊંચા શ્રી અજિતનાથ પ્રભુના બિંબને સ્થાપિત કર્યા. એટલા માટે કહ્યું છે કે – “ વિદ્યાર જિતઃ શ્રીમન્નક્ષચ્ચસ્થાનમાવતા | शत्रुञ्जयापरमूर्तिगिरेष न विमृश्यताम् चतुर्विंशतिहस्तोच्चप्रमाणं मन्दिरं नृपः ।। विम्बं चैकोत्तरशताङ्गुलं तस्य न्यधापयत् ॥२॥" આ સિવાય બીજો એક પ્રશેષ છે કે-મહારાજા કુમારપાલે માંસાહારને ત્યાગ કર્યા પછી એક વાર ઘેબર ખાતાં પૂર્વે ખાધેલ માંરાહારની સ્મૃતિ થઈ આવી, ૧. પ્રભાવક ચરિત્રમાં પણ ઉલ્લેખ છે કે-રાજા કુમારપાલને અજય દુર્ગ છતાં અગીઆર વરસ થઈ ગયાં હતાં છતાં છતા ન હતા. છેવટે આ ગ્રંથમાં લખ્યા મુજબ શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પૂજા કરીને જવાથી વિજયી થઈને આવ્યો હતે. ( પૃ. ૩૧૩ અને ૩૧૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૯૫ : તારંગા જેથી ગુરુમહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજી પાસે આવી તેનું પ્રાયશ્ચિત્ત માંગ્યું ત્યારે ગુરુમહારાજે જણાવ્યું કે-બત્રીશ દાંત છે તે તેના પ્રાયશ્ચિત્તરૂપે તારંગદુર્ગ ( તારંગાજી ) ઉપર બત્રીશ માળનું મંદિર બંધાવે. ( આ પ્રાયશ્ચિત્ત માટે બત્રીશ મંદિર બંધાવવાનું સૂરિજીમહારાજ કુમારપાલને જણાવ્યું છે. અને રાજાએ બત્રીશ મંદિર જુદે જુદે સ્થાને બંધાવ્યાને ઉલ્લેખ પણ મળે છે. આવો અન્ય મત પણ પ્રવર્તે છે. ) રાજાએ આ પ્રાયશ્ચિત્ત સહર્ષ સ્વીકાર્યું અને બાવન દેવકુલિકાવાળે બત્રીશ માળને ભવ્ય જિનપ્રાસાદ કરાવ્યો. મંદિરજીમાં રીષ્ટ રત્નમય ૧૨૫ આંગુલની શ્રી અજિતનાથ પ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના હાથથી વિ. સં. ૧૫૨૧ માં કરાવી. પરન્તુ પ્રબન્યચિન્તામણિમાં મેં ઉપર કોંસમાં જણાવેલ બીજા પ્રક્વેષનું સમર્થન છે. જુઓ “ રાજાને ઘેબર ખાતા માંસાહારની સ્મૃતિ થઈ આવી છે. જેના પ્રાયશ્ચિત્તરૂપે બત્રીશ મંદિર બંધાવવાનું ગુરુમહારાજે જણાવ્યું છે, અને રાજાએ તે સ્વીકાર્યું છે. ” કુમારપાલપ્રતિબંધમાં બત્રીશ મંદિર બંધાવ્યાનું લખ્યું છે તેમાં પ્રથમ તે પાટણમાં કુમારવિહાર બંધાવ્યું, બાદમાં ત્રિભવનવિહાર બંધાવ્યું. આ ઉપરાંત પાટણમાં બીજા વીશ મંદિર બંધાવ્યાં. ( બત્રીશની સંખ્યા મળી રહે છે ) મહરાજપરાજયમાં પણ ઉલ્લેખ છે કે-આ પ્રાયશ્ચિત્તમાં રાજાએ બત્રીશ મંદિર બંધાવ્યાં હતાં. પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે-રાજાએ પૂર્વે જે માંસાહાર કર્યો હતો તેના પ્રાયશ્ચિત્તમાં બત્રીશ દાંત તેડી પડાવવાની રાજાની ઈચ્છા હતી, પરંતુ ગુરુમહારાજે તેમ કરાવવાની ના કહી અને કહ્યું કે-એક વાર દેહને કષ્ટ આપવાથી કૃતકમનો નાશ થાય; પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહંત ધર્મની ઈચ્છાથી પવિત્ર મનવાળા થઈને ધમરાધન કર કે જેથી સમસ્ત પાપરૂપ પક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે માટે પાપથી મુક્ત થવા માટે ઉપવનમાં મનહર બત્રીશ ચિત્યા કરાવ. તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃત નિમિત્તે મેરુશિખર સમાન એક ઉન્નત જિનશ્ચય કરાવ. ઉપરનાં પ્રમાણે આપણને બે વસ્તુ સ્પષ્ટ દર્શાવે છે કે–તારંગાજી ઉપર મહારાજા કુમારપાલે સુંદર ઉન્નત ભવ્ય જિનમંદિર બંધાવી એમાં શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર બંધાવવા માટે માંસાહાર ભોજનની સ્મૃતિના પ્રાયશ્ચિત્તનું નિમિત્ત નથી. એ નિમિત્તે તે બીજા બત્રીશ જિનમંદિર બંધાવ્યાં છે. ઉપદેશતરંમણીમાં ઉલ્લેખ છે કે “ તારંગામાં મહારાજા કુમારપાળે ભવ્ય જિનમંદિર બંધાવી શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી.” (રત્નમંદિરમણિ ) * તેમજ વીરવંશાવલીમાં લખ્યું છે કે “ વિ. સં. ૧૨૨૧ વર્ષે તારણગિરીઈ શ્રી - અજિતનાથ બિંબ થયું. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ તારંગા [જૈન તીયાનો તારંગાજીનું મંદિર ઘણું જ ઊંચું છે. તેની ઊંચાઈ ચોરાસી ગજ લગભગ છે. તારંગાજીના મંદિર જેટલું ને જેવું ઊંચું એક પણ મંદિર ભારતવર્ષમાં નથી. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી પણ બહુ જ ઊંચા છે. ઊભે ઊભે એક મનુષ્ય હાથ ઊંચા કરી પ્રભુજીના મસ્તકે તીલક કરી શકતો નથી. એટલા જ માટે પ્રભુજીની બંને બાજુ સીડી રાખેલી છે, જેના ઉપર ચઢી યાત્રી પૂજા કરી શકે છે. તારંગાજીના મંદિરજીની પ્રતિષ્ઠા ૧૨૨૧ યા ૧૨૨૩ માં થયાના ઉલલેખ મળે છે. મંદિર બત્રીસ માળ ઊંચું છે પરંતુ ત્રણથી ચાર માળ સુધી ઉપર જઈ શકાય છે. કેગરના લાકડાથી આ માળા બનાવેલાં છે. આ લાકડામાં એક ખૂબી છે કે તેને અગ્નિ લગાડવાથી તે બળતું નથી પણ અંદરથી પાણી જમે છે * તારંગાજીના મંદિરમાંથી પ્રાચીનતાસૂચક ૧૨૮૫ નો વસ્તુપાળને લેખ મળ્યો છે, જે નીચે પ્રમાણે છે. "द० ॥ स्वस्ति श्रीविक्रमसंवत १२८५ वर्षे फाल्गुणशुदि २ रवौ श्रीमदणहिलपुरवास्तव्य प्रागवाटान्वप्रसूत ठ. श्री चंडपात्मज ठ. श्री चंडप्रासादांगज ठ. श्री सोमतनुज ठ. श्री आशाराजनंदनेन ठ. कुमारदेवीकुक्षीसंभूते ठ. लूणीगमहं श्रीमालदेवयोरनुजेन महं. श्री तेजपालाग्रजन्मना महामात्यश्रीवस्तूपालेन आत्मनः पुण्याभिवृद्धये इह तारंगकपर्वते श्रीअजितस्वामिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिंबालंकृतखत्तकमिदं कारितं प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीविजयसेनसूरिभिः ॥ આ લેખ તારંગા તીર્થના મૂળ મંદિરનાં પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિકા ઉપર કતરેલ છે. લેખનો ભાવાથ–સંવત ૧૨૮૫ ના ફાગણ શુદિ ૨ રવિવારના દિવસે અણહીલનિવાસી પ્રાગૂવાટ (પોરવાલ) જ્ઞાતિના ઠ૦ ચંડપના પુત્ર ઠ૦ ચંડપ્રસાદના પુત્ર ઠ૦ સેમના પુત્ર ઠ૦ આશારાજ અને તેમની સ્ત્રી કુમારદેવીના પુત્ર મહામાત્ય વસ્તુપાલ જે ઠ૦ લુણગ અને મહું માલદેવના નાના ભાઈ તથા મહંતેજપાલના મોટા બંધુ થતા હતા તેમણે પોતાનાં પુણ્ય વૃદ્ધિ અર્થે આ શ્રી * અહીં આવનાર યાત્રિકોએ અજ્ઞાનતાથી આ લાકડા ઉપર મીણબતી અને બીજા એવા પ્રયોગો કરી ઘણે સ્થળે કાળા ડાઘ પાડ્યા છે, તેમજ કેટલે ઠેકાણે કેલસા, ચાક અને રંગીન પિનસીલથી પિતાના આવવાના સમયની સાલ વગેરે લખી તે સ્થાન બગાડયા છે, તેમજ ધર્મશાળાઓની કેટલીક દિવાલ ઉપર પણ આવું પરાક્રમ (2) કર્યું છે, પણ એ ઉચિત નથી. એમાં એક જાતની આશાતના થાય છે. કોઈ પણ જિન યાત્રી તીર્થમાં જઈ આવું અનુચિત કાર્ય ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૯૭ : તારંગા તારંગા તીર્થ ઉપરના શ્રી અજિતનાથ દેવના મંદિરમાં આદિનાથ દેવની પ્રતિમા સારૂ ખત્તક (ગેખલો) કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગછના ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરી. (પ્રા. લે. સં. ભાગ બીજો પૃ. ૩૪૦) આ તીર્થ ઉપર પંદરમી શતાબ્દિમાં મોટો જીર્ણોદ્ધાર થયા છે, જેને સંબંધ આ પ્રમાણે મળે છે. મહાન યુગપ્રધાન મુનિસુંદરસૂરિ પોતાના જૈન સ્તોત્રસંગ્રહના એક લેકથી આપણને જણાવે છે કે-કુમારપાલે સ્થાપન કરેલ જિનબિંબ મ્યું છે એ દૂર કરવાથી સૂકાઈ ગયેલા તેમના પુણ્યરૂપી વૃક્ષને ગોવીંદ સંઘપતિએ પિતાના ધનરૂપી જલથી સિંચીને પાછું નવપલ્લવિત કર્યું કિંતુ આ સિવાય તારંગા તીર્થને સ્વેછેને હાથે નુકશાન પહોંચ્યાના સમાચાર કેઈપણ પુસ્તકમાં મલતા નથી, પરંતુ એમ કહી શકાય ખરું કે કદાચ અલ્લાઉદ્દીન ખીલજીના સિનિકોએ જ્યારે ગુજરાત ઉપર હલ્લો કર્યો તે અરસામાં આ તીર્થને પણ નુકશાન કર્યું હશે કારણ કે નહીંતર વીંદ સંઘવીને જીર્ણોદ્ધાર કરીને નવીન બિંબ સ્થાપન કરવાની વૃત્તિ કયાંથી ઉત્પન્ન થાય? મૂળબિંબના અભાવ થવાના બે કારણે હાઈ શકે. એક તે દુશ્મનના હાથે ખંડિત થવાથી અને બીજી કોઈ આકરિમક આપત્તિથી. મૂળ બિંબના રક્ષણાર્થે ભક્તોને હાથે તે અન્ય તરફ સ્થપાયું હોય, અહીં બીજા પ્રકારની સંભાવના ઓછી છે, કારણ કે તારંગાના કુમારવિહારમાં અજિતનાથનું અખંડ બિંબ પૂજાતું હતું અને ગોવીંદ સંઘવી પિતે પણ શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરીને સંઘ સાથે તારંગા અજિતનાથને વંદન કરવા ગયા હતા, આ વાત સેમસૌભાગ્ય મહાકાવ્યમાં સ્પષ્ટ દર્શાવેલી છે. આ વસ્તુ વાંચતાં એમ ફલિત થાય છે કે વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં મૂળ બિંબને ખંડિત કરીને ઉડાડી મૂકયું હશે અને સાથે જ મંદિરને પણ કાંઈક નુકશાન પહોંચાડ્યું હશે એટલે જ ગોવીંદ સંઘવીના હૃદયમાં નવીન જિનબિંબ પધરાવવાની ભાવના ઉદ્દભવી હશે. ગોવીંદ સંઘવીને ટૂંક પરિચય આ વીંદ સંઘવી ઈડરના રાય શ્રી પુંજાજીના બહુ માનીતા અને ઈડરના સંઘના અગ્રેસર વત્સરાજ સંઘવીના પુત્ર હતા. તે શ્રીમંત અને રાજ્યમાન્ય હેવા ૧. ગિરનાર પર્વતના વરંતુપાલના એક લેખમાં પણ લખ્યું છે કે શ્રી નારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવ ચયના ગુઢ મંડપમાં શ્રી આદિનાથ બિંબ અને ખત્તક કરાવ્યાં પ્રા. લે. પૃ. ૧૧૯) શ્રીવાળnહે છiાતનાથપુતiaો શીગારનાથfષણg a (પ્ર. લે. ૫ લા ) પરંતુ અત્યારે ગોખલામાં આદિનાથ ભગવાનની મૂર્તિ નથી, તેને બદલે યક્ષ યક્ષિણીની મૂર્તિ છે. બન્ને ગે ખલા સુંદર ઉજજવલ આરસપહાણના બનેલા છે પરંતુ તેના ઉપર ચુન અને રંગ લગાવી દીધું છે. એટલે મૂળ લેખ ઉપર પણ ચુનો લગાવી દીધે હેવાથી લેખ મુશ્કેલીથી વંચાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ તારંગા [; ૧૮ : | [ જૈન તીર્થોને ઉપરાંત ચુસ્ત ધર્મશ્રદ્ધાળુ હતા અને તત્કાલીન તપગચ્છાધિપતિ શ્રીમાન આચાર્ય શ્રો સેમસુંદરસૂરિના અનન્ય ભક્ત હતાં. સૂરિજીના ઉપદેશથી શ્રી શત્રુંજય, ગિરનાર અને સુપારક વગેરે તીર્થોના મેટા ખર્ચે સંઘ કાઢીને તીર્થયાત્રાઓ કરી હતી, અને અનેક સાધમિક ભાઈઓને તીર્થયાત્રાને અપૂર્વ લાભ આપ્યું હતું. તીર્થયાત્રા કરીને ઘેર આવ્યા પછી સંઘવીને તારંગા તીર્થમાં શ્રી અજિતનાથભગવાનની નવીન પ્રતિમા બેસાડવાને મને રથ ઉભા હતા. આ પછી ગોવીદ સંઘવીએ આરાસણની અંબિકાદેવીનું આરાધન કરી ને ભવ્ય બિંબને માટે એક મોટી શિલા પ્રાપ્ત કરી. ત્યાંથી ગાડામાં ભરાવીને એ શિલા તારંગાઇ ઉપર મંગાવી જેના સંબંધમાં કવિ પ્રતિષ્ઠાસોમે લખ્યું છે કે– ત્યાર બાદ માર્ગમાં ધીમે ધીમે ચાલતે રથ ઘણે મહિને તારંગાગિરિ ઉપર પહોંચ્યો અને પ્રેક્ષકોને આશ્ચર્ય કરાવનાર તે મહાન શિલાને ઉસ્તાદ કારીગોએ ઘડવા માંડી. સૂર્યમંડળને ઝાંખું પાડનારી કાંતિવડે ત્રણ જગતને પ્રકાશિત કરનાર પ્રભાવશાલી અને કદમાં ઘણું જ મોટું શ્રી અજિતનાથ ભગવાનનું નવીન બિંબ થોડા જ દિવસમાં તિયાર થયું અને લાખો માણસોએ મળીને આ બિંબને શુભ દિવસે મંદિરમાં સ્થાપન કર્યું. આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સંઘવીએ મોટે સમારોહ આરંભે. અનેક દેશમાં કુંકુમ પત્રિકાઓ મેકલી. લાખ માણસની માનવ મેદની ભરાઈ, જાણે માનનો મહાસાગર ઉભરાયે હેય એવી રીતે માણસો આવ્યાં એટલું જ નહીં ગુજરાતના બાદશાહની ફેજના ઉપરી અધિકારી ગુણરાજ અને એકરાજ જેવા રાજયમાન્ય પુરુષો હાજર હતા તેમજ રાવ પૂજાજીના સિનિકે દરેક જાતની સેવા અને ચેકી પહેરા માટે હાજર હતા આ લાખે માનવીઓની હાજરીથી સંઘપતિ ગોવીંદ પ્રપુલ્લિત અને આન દિત થયા હતે આ મહાન માનવ મેદનીની વચ્ચે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી અને શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ સ્થાપન કર્યું અને તે જ દિવસે પંડિત જિનમંડનને વાચક પદ આપવામાં આવ્યું.' સંઘપતિ ગોવીંદના આ જીર્ણોદ્ધાર પછી જગદ્દગુરુ આચાર્ય શ્રી હીરવિજય સૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી તારંગાજી તીર્થને જીદ્ધાર કરાવવામાં આવ્યા, જેનું પ્રમાણ નીચે પ્રમાણે મલે છે. ગોવીંદ સંઘપતિની પ્રતિષ્ઠાને લેખ મૂળનાયકજીની પ્રતિમા ઉપર આ પ્રમાણે છે. સં ૨૪૭૨ શ્રી ....... જોરું ના લાચર... vલ કુટુજપુર .......affમ (જેન સા. સં. ઈ. પૃ. ૪૫૪) એક બીજો લેખ એવું સૂચન કહે છે કે ૧૪૬૬ પહેલાં મૂળનાયકજીની મૂર્તિનું પરિવર્તન થયું હોય. ૧. જુઓ પાવલિ સમુચ્ચય. “વિકરાવતા » × ૪ શીળેરાન goથોરાસા જાપથat.” ( ૮૧-૮૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૯ : તારંગા જો માળ સીમા..છે .... fifમ: નીરાવ પિમ દેવની ભાયા છમકલ્યાણ માટે . . મૂળનાયકની બન્ને બાજુ જે જિનભૂતિઓ છે તેમાં નીચે પ્રમાણે લેખ ઉપલબ્ધ થાય છે. ॐ संवत १३०४ द्वितीय ज्येष्ट सु० ९ सोमे सा० धणचंद्र सुत सा. वर्द्धमानतत्सुत सा० लोहदेव सा० थेहडसुत सा० भुवनचन्द्र पद्म चन्द्रप्रभृति कुटुम्बसमुदाय श्रेयोर्थ श्रीअजितनाथवि कारितं । प्रतिष्ठित वादी श्रीधर्मघोषरिपक्रमागतैः श्रीजिनचंद्रसूरिशिष्यैः भुवनचंद्रमूरिभिः ॥ ॐ ॥ सं. १३०५ अषाढ वदि ७शुक्रे सा० बर्द्धमान सुत सा० लोहदेव सा० आसधर सा० तथा थेहड सुत सा० भुवनचन्द्रपद्मचन्द्रैः समस्तकुटुम्बश्रेयोर्थ श्रीअजितनाथवित्रं (वि) कारितं । प्रतिष्ठितं वादींद्र श्रीधर्मधोषरि पट्टप्रतिष्ठित श्रीदेवेन्द्रररिपट्टक्रमायात श्रीजिनचन्द्रमरिशिष्यैः श्रीभुवनचन्द्रमूरिभिः। આપણે ઉપર જોયું તેમ ભૂલનાયકજીનો લેખ ઘસાઈ ગયે છે છતાંએ એટલું તે સિદ્ધ થાય જ છે કે અત્યારે વિદ્યમાન શ્રી મૂલનાયકજી મહારાજ કુમારપાલના સમયના પ્રતિષ્ઠિત નથી તેમજ આપણે આજુબાજુની મૂતિના જે લેખ આપ્યા છે તે એના પરિકરમાં છે. બનને લેખે એક જ ધણીના છે. પહેલે લેખ વિ સં. ૧૩૦૪ ને જેઠ શુદિ ૯ ને સોમવાર ને છે. બીજે લેખ સં. ૧૩૦૫ અષાઢ વદિ ૭ ને શુક્રવારને છે. બીજા લેખમાં વાદી શ્રી ધર્મઘોષસૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બાકી બન્ને લેખોની હકીકત લગભગ સરખી છે. બને લેખેને ભાવાર્થ આ પ્રમાણે છે. શાહ ધનચંદ્રના પુત્ર શાહ વદ્ધમાનના પત્રો શાહ લેહદેવ શાહ આસધર અને શાહ ચેહડ, તેમાં શાહ શેહડના પુત્ર શાહ ભુવનચંદ્ર અને પદ્મચન્દ્ર એ બન્નેએ પિતાના કુટુંબના સમુદાયના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની વાદીન્દ્ર શ્રી ધર્મઘેષસૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિ, તેમની પટ્ટપરંપરામાં થયેલા શ્રી જિનચન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી ભુવનચન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. સત્તરમી સદીના શ્રી વિજયસેનસૂરિજીના જીર્ણોદ્ધાર માટે વિજય પ્રશસ્તિમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. क्रीडाऽऽश्रये जयश्रीणां श्रीमच्छत्रुञ्जये गिरौ । उत्तुङ्गशृङ्गे तारङ्गे श्रीविद्यानगरे पुनः ॥५९ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ તારંગા ૨૦૦ : [ ને તીર્થને श्रीमरीन्द्रोपदेशेन संनिवेशेन संपदाम् । जाताजगजनोद्धारा जीर्णोद्धारा अनेकशः ॥६१ ॥ (વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ ૨૧, પૃ. ૬૯૦) મૂલનાયક શ્રી અજિતનાથજી ભગવાનની જમણી તથા ડાબી બાજુની મૂર્તિના પરિકરની ગાદીઓમાં ખોદાયેલા બંને લેખે ઉપર જોઈ ગયા. આવી જ રીતે મૂલનાયકની બે બાજુએ નીચેના ભાગમાં બે કાઉસ્સગ્ગીયા વિરાજિત છે. તેમની નીચેની ગાદીમાં ૧૩૫૪ ના બે લે છે. એમાં એકમાં મહાવીર ભગવાન મૂલનાયક છે, બીજામાં શ્રી આદિનાથ ભગવાન મૂલનાયક છે. બનેમાં બાર જિનના પટક છે અને પ્રતિષ્ઠા કરંટ ગચ્છના આચાચે કરાવેલી છે. આ બન્ને કાઉસ્સગ્ગીયા ખેરાલુ અને પાલનપુરની વચ્ચે ખેરાલુથી ૧૦ માઈલ અને પાલનપુરથી ૧૪ માઈલ દૂર સલમકે ગામની જમીનમાંથી નીકળેલા છે અને અહીં લાવીને પધરાવ્યા છે. બને મૂર્તિની બન્ને બાજુ અને ઉપર થઈને કુલ અગિયાર મૂતિઓ છે અને બારમી મૂર્તિ મૂલનાયકની છે. એમ બે મળી ચોવીશી સંપૂર્ણ થાય છે. નીચેનો લેખ મૂલનાયકજીના ગભારાની બહાર સભામંડપના બહારની ભાગના છ ચેકીઓમાંના મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુના બે મોટા ગેખલામાં પદ્માસનેની નીચે ખેરાયેલા છે. બન્ને લેખે સરખા જ છે. માત્ર એકમાં શ્રી નેમનાથજીનું નામ છે અને બીજામાં શ્રી અજિતનાથજીનું નામ છે માટે એક જ લેખ આપે છે અને લેખે એક જ ધણીના છે અને પ્રતિષ્ઠા પણ એક જ આચાર્યશ્રીના હાથે થયેલી છે. __ ॐ ॥ स्वस्ति श्रीविक्रमसंवत १२८४ वर्षे फाल्गुणशुदि २ खौ श्रीमदणहिलपुरवास्तव्य प्राग्बाटान्वय प्रभू(सु)त ठ० श्रीचंडपात्मज ठ० श्री चंडप्रासादांगज ठ० श्री सोमतनुज ठ० श्रीआशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षीसंभूतेन महं श्रीलूणिगमहं श्रीमालदेवयोरनुजेन महं श्रीतेजपालाग्रजन्मना संघपतिमहामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धयै इह तारंगकपर्वत श्री अजितस्वामीदेवचैत्ये श्रीआदिनाथजिनविंबालंकृत खत्तकमिद कारितं ।। प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे मट्टारक श्रीविजयसेनसरिभिः ।। વિક્રમ સંવત્ ૧૨૮૪ માં ફાગણ શુદિ બીજ ને રવિવારે અણહિલપુર પાટણ નિવાસી ઠકકુર ચંડપના પુત્ર ઠ૦ ચંડપ્રાસાદના પુત્ર ઠ૦ સોમના પુત્ર ઠ૦ આશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૯૧ : તારંગા રાજની પત્ની ઠકુરાણ કુમારદેવીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા મત્રી લુણીગ તથા મંત્રી માલદેવના નાનાભાઈ અને મહામાત્ય તેજપાલના વડીલ બધુ સંઘપતિ મહામાત્ય વસ્તુપાલે પિતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે શ્રી તારંગા પર્વત ઉપર શ્રી અજિતનાથ દેવના મંદિરમાં શ્રી આદિનાથ જિનબિંબથી અલંકૃત ( બીજે શ્રી નેમિનાથ જિનબિંબથી અલંકૃત) આ ગોખલે કરાવ્યું અને તે બન્નેની પ્રતિષ્ઠા નાગેઢગછીય ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરાવી હતી. આ ગોખલામાં અત્યારે તે યક્ષ યક્ષિણીની મૂર્તિઓ છે. संवत १८२२ ना ज्येष्ट शुद ११ वार बुध श्रीरीषमस्वामीपादुका स्थापिता श्रीतपागच्छभट्टारक श्रीविजयधर्मसूरीश्वरसाज्ञाय श्रीमालगच्छे संघवी ताराचंद फतेचंद प्र० આ લેખ તારંગા પર્વત ઉપર આવેલ કેટીશિલાના મોટા મંદિરમાં મોટી દેવકુલિકા છે તેમાં વચ્ચે ચામુખજીની ચાર જિનભૂતિ છે અને તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જેડી ૨૦ છે. દરેક પાદુકાઓ ઉપર જે લેખ ઉપર આપે છે તેને લગભગ મળતા લેખે છે જેથી બધા લેખે નથી આપ્યા. આ લેખ એક વસ્તુ બહુ જ સુંદર રીતે પ્રતિપાદન કરે છે કે-કેટીશિલા અને એ દેવકુલિકાઓ શ્વેતાંબર જૈન સંઘની જ છે. શ્વેતાંબર આચાર્યોએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી છે અને શ્રીમાળી જ્ઞાતિના શ્રાવકેએ (શ્વેતાંબર નો ) મૂતિઓ, મંદિર અને પાદુકાઓ કરાવી છે માટે કેટિશિલા એ વેતાંબર જૈનેનું જ સ્થાન છે. સુંદર દય આટલે પ્રાચીન ઈતિહાસ જોયા પછી આપણે મુખ્ય મંદિર તરફ વળીએ. - તલાટીથી એક માઈલ ચઢાવ ચડ્યા પછી ગઢને પશ્ચિમ દરવાજે આવે છે દરવાજામાં પેસતાં જમણી તરની તેની ભીંતમાં ગણેશના આકારની કઈ યક્ષની મૂર્તિ છે, અને ડાબી તરફ કેઈ દેવીની મૂર્તિ છે. આવી જ બે મૂર્તિઓ મળી મંદિરમાં જવાના પહેલે દરવાજે અંદરના ભાગમાં છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મંદિરમાં પેસવાના દરવાજની માફક ગઢને દરવાજે જેને તારી થયે હશે. ગઢ સુધી આવ્યા પછી શરૂઆતમાં પૂર્વ તરફ અને પછી અગ્નિ કેણમાં લગભગ અધે માઈલ ચાલીએ ત્યારે ઉપરના મંદિરનાં દર્શન થાય છે. પ્રથમ દિગંબર ધર્મશાળા આવે છે અને તેની જોડે જ શ્વેતાંબરીય ધર્મશાળા અને મંદિરમાં જવાને ઉત્તર દરવાજે દષ્ટિગોચર થાય છે. મુખ્ય મંદિરનું મુખ અને મુખ્ય દરવાજે છે કે પૂર્વ સન્મુખ છે તથાપિ લોકેની આવજા ઉત્તરના દ્વારથી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ તારંગા : ૨૦૨ : [ જૈન તીર્થના આ સુંદર અને ભવ્ય પ્રાસાદ દષ્ટિએ પડતાં જ હરકોઈને અત્યંત આનંદ થાય છે અને પૂર્વના મહાન દાનવીર ધર્મનિષ્ઠ પુન્યશાળી જીવાત્માઓએ કરાવેલા પુણ્ય કાર્ય માટે સ્વતઃ ધન્યવાદના ઉચ્ચારો નીકળી જાય છે. આ મંદિરની ઊંચાઈ જેટલી ઊંચાઈ બીજા કોઈ મંદિરની નથી. એ વાતની ખરી સત્યતા નજરે જોનારને જણાય આવે છે. આવી ઊંચાઈ અને વિશાળ ઘેરાવાવાળું દેરાસર જનોમાં તે બીજે કયાંયે નથી જ પણ સમસ્ત હિન્દુસ્થાનભરમાં આવું આલીશાન મંદિર હશે કે કેમ તેની શંકા થાય છે. બહારના દશ્યથી જ આટલું બધું આશ્ચર્ય થાય છે પણ તે પ્રાસાદની બારીક કતરણ તથા નમૂનેદાર બાંધણુ તપાસવાથી હિન્દુસ્તાનના કળાકુશળ શિલ્પશાસ્ત્રીઓની ખરી ખૂબીની ઝાંખી થાય છે. મંદિરનાં દર્શન–આ મંદિર બનાવવા માટે રાજા કુમારપાળે કેટલા રૂપિયા ખર્ચ કર્યો હશે તેની નેંધ મળતી નથી, પણ કારીગરી ઉપરથી અગણિત દ્રવ્ય ખરચ્યું હશે એમ અનુમાન થાય છે. મંદિર ઉપર જે ધ્વજાદંડની પાટલી છે તે એક ખાટલા જેટલી લાંબી પહોળી છે. નીચેથી જોનારને તે નાની લાગે તે સ્વાભાવિક છે. શ્રી અજિતનાથ પ્રભુની અલૌકિક પ્રતિભાવાળી, મનેહર, ભવ્ય અને સુંદર મૂર્તિના દર્શનથી મન અને આત્મા ખૂબ આનંદ પામે છે અને ઘડીભર દુનિયાના દુઃખ ભૂલી જવાય છે. પ્રભુની મૂર્તિ એક સે એક આંગળ કરતાં મોટી છે અને નીસરણ ઉપર ચઢીને લલાટ ઉપર તિલક થાય છે. મંદિરની ઊંચાઈ ચોરાશી હાથથી વધારે છે. તેના પ્રમાણમાં જાડાઈ પણ માલૂમ પડે છે. * રંગમંડપ પણ રમણીય બને છે. થાંભલાઓની જાડાઈ ઘણું છે. મંદિરની બહારની બાજુ દીવાલેમાં ચારે બાજુ ગજ પર અને હાથી પર લાગેલા હાથી ઘોડા પત્થરમાં કતરેલા છે. આ મંદિરની કારીગરી અને સુંદરતા દેખવાથી ઘડીભર આત્માને આનંદ મળે છે, જાણે દેએ બનાવેલું મંદિર ન હોય તેમ લાગણું થઈ આવે છે, અને મંદિર બનાવનાર શિલ્પશાસ્ત્રીઓ તથા અઢળક દ્રવ્ય ખર્ચનાર મહારાજ કુમારપાળ, તેના પ્રતિબંધક શ્રીમાન હેમચન્દ્રાચાર્ય અને ગોવિંદ સંઘવી માટે ધન્ય ધન્યના શબ્દ મુખમાંથી સરી પડે છે. ભૂલભૂલામણી મુખ્ય મંદિરમાં એક બાજુ ઉપર જવાને રસ્તે છે. આ મંદિરના ત્રણ માળ છે પણ ભૂલભૂલામણ એવી છે કે સાધારણ માણસ જઈ શકતું નથી. દી લીધા સિવાય કઈ જઈ શકતું નથી. વળી એક સાથે ત્રણચાર માણસ કરતાં વધારેથી જઈ શકાતું નથી. કાપ માણસ તે એકલો જતાં જતાં ગભરાઈ પાછો ચાલ્યો આવે છે. બનતાં સુધી બાળકોને એ ભમતીથી આગળ લઈ જવા તે સલાહકારક નથી. ભલભલામણની બનાવટમાં ખૂબી છે. કારીગરની કિંમત અહીં જ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ફેંગસ્ડ લાકડ' આ ભમતીમાં એક ઉત્તમ પ્રકારનુ લાકડું' વાપરવામાં આવ્યું છે તે રંગરનું લાકડુ' કહેવાય છે. મોટા મોટા જખરા લાકડાના ચાકડાં ગાઠવી દીધાં છે. જ્યાં જુએ ત્યાં કેગર જ જોવામાં આવે છે. ખૂબી એ છે કે આ લાકડું અગ્નિમાં મળતુ નથી, ઊલટું તેમાંથી પાણી છૂટે છે. આટલાં બધાં વર્ષાં થઈ ગયાં છતાં તેમજ વિશાલકાય મદિરના આટલા બધા ભાર હોવા છતાં તે લાકડા જેવાં ને તેવાં જ દેખાય છે. "૨૦૩ : તારંગા નદીશ્વર અને અષ્ટાપદનાં દર્શનીય જિનમદિશ મૂળ મદિરને ક્રૂરતા વિશાલ ચેક છે. આગળના ભાગમાં ૩-૪ મદિરા છે, તે પૈકી એકમાં જમૂદ્રીપ વગેરે સાત દ્વીપા અને સમુદ્રો વલયાકારે બતાવી આઠમા નદીશ્વર દ્વીપમાં (પર) ચૌમુખવાળી (પર) નાની સુદર દેરીઓ છે. બીજા મદિરમાં મધ્ય ભાગમાં આરસનું સુંદર સમવસરણ બનાવ્યું છે, તેની ફરતી અષ્ટાપદ અને સમેતશિખરની રચના બહુ જ સરસ કરી છે. તેમજ ૧૪૫૨ ગણધર પગલાં ને સહસકૂટનાં નાનાં ચૈત્યે બહુ જ દર્શનીય છે. અષ્ટાપદની રચનામાં રાક્ષસરાજ લકાધિપતિ રાવણુ અને મહરી, ચાવીશ તીર્થંકર ભગવાના સમક્ષ અદ્ભુત ભક્તિ કરે છે તે પ્રસ`ગ છે. તેમજ સમવસરણની રચના, પૂ તરફ નવપદજીનું મડલ, પશ્ચિમ તરફ વૈભિયાન', મધુખિન્દુનું અને કલ્પવૃક્ષ તથા દક્ષિણ તરફ ચૌદ રાજલેાક વગેરે દશ્ય ઉપદેશક અને મેધક છે. આ બધી રચનાએ શાંતિથી જોઇ વિચારવાલાયક છે. તેની બાજુમાં જ ચામુખજીની દેરી છે. પાછળના ભાગમાં એ નાની દેરીઓ છે. એકમાં શ્રી અજિતનાથ ભગવાનની પાદુકા છે, ખીજી દેરીમાં ત્રણ પાદુકાયુગ્મ છે. એકંદર તીથ પરમ સુંદર અને શાંતિનું ધામ છે. શાંતિઇચ્છુક મહાનુભાવાએ જરૂર અહીં આવી તીર્થયાત્રાના લાભ લેવા જેવું છે. અત્યારે કલિયુગમાં આપણાં પાંચ મુખ્ય તીર્થોમાંનું આ એક તીર્થં ગણાય છે. શત્રુ ંજય, ગિરનાર, ભૂ, સમ્મેતશિખર અને તાર ગાજી પાંચ મુખ્ય તીર્થાં ગણાય છે. વિવિધતીર્થંકલ્પકાર મહામા જિનપ્રભસૂરિજી પણ ૮૪ મહાતીર્થ ગણતરીની આપતાં લખે છે કે 'तारणे विश्वकोटी शिकायां भोमभितः તારંગજીની પ્રાચીનતા અને મહાતીતાને સૂચવે છે. અને જીડાર' (સકલતીર્થ વંદના) પશુ એ જ સૂચવે છે. મુદ્ધશિલા આ ઉલ્લેખ પશુ તાર ંગે શ્રી અજિત હવે તારગાજી ઉપર જે સિદ્ધશિલા અને કૈટીશિલાને ઉલ્લેખ શરૂઆતમાં વાંચ્યા છે તેના પરિચય કરી લઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મૂળ મદિરની ઉત્તર દિશા તરફ એક ટેકરી છે જે સિષશિલા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં જતાં રસ્તામાં એક જૂના કૂવા અને કુંડ આવે છે. કૂવામાં કચરા ભરેલા ช www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ તારમા : ૧૦૪ : [ જૈન તીોના છે અને કુંડમાં તે પાણી ભરેલું છે. કુંડની સામે એક હનુમાનનો દેરી આવેલી છે. કુંડની બહાર પત્થર ઉપર એક શિલાલેખ છે, જે વાંચી શકાતા નથી. સિધ્ધશિલા મૂળ મંદિરથી અર્ધા માઇલથી વધુ દૂર છે. રસ્તામાં અનેક ખંડિત નાની નાની જૈનમૂર્તિએ પડી છે. તેમજ ગુફાઓ અને મેટા મેટા પત્થરો પડેલા પણ આપણી નજરે ચઢે છે, સિધ્ધશિલા ઉપર શ્વેતાંબર ચેમુખજીની અને પગલાંનો દેરી છે. અહીં અનંત મુનિપુંગવા-સાધુમહાત્માએ સિદ્ધિપદને પામ્યા છે તેથી જ સિષશિલા કહેવાય છે. આ બાજી એક શિખર જૈન ઢેરી પણ નવી બની છે. કાટીશિલા મૂળ મંદિરથી દક્ષિણ દિશામાં જતાં એક તળાવ અને પાસે જ એક કૂવા આવે છે. ત્યાંથી કાટિશિલા તરફ જવાને માર્ગ આવે છે. ટેકરી ઊંચી છે. રસ્તામાં ગુફાઓ આવે છે. એ પત્થરના બનેલા મેાટા ખડકમાંથી રસ્તા નીકળે છે. આ દેખાવ બીહામણા અને આશ્ચર્ય પમાડે તેવા છે. ક્રેટીશિલાના મુખ્ય સ્થાનમાં શ્વેતાંબર જૈન સત્રની અનાવેલી સુંદર મેટી દેવકુલિકા છે. એમાં વચ્ચે ચામુખ, ચાર દિશામાં બિરાજમાન ચાર મૂર્તિ છે. તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જોડી ૨૦ (વીશ) છે. દરેક પાદુકાઓ ઉપર સ’. ૧૮૨૨ ના જેઠ શુદ ૧૧ ને બુધવારના ટૂંકા ટૂંકા લેખેા છે. અથા લેખે એક સરખા ડાવાથી અને બધાના ભાવ સરખા હૈાવાથી એક લેખ નીચે ધૃત કર્યા છે. " संवत् १८२२ ना ज्येष्ट शुद ११ वार बुध श्री री ( ऋषभस्वामिपादुका स्थापितं (ता) 'श्रीतपागच्छे' मट्टारक श्रीविजयधर्मसूरीश्वरसाज्ञाय श्रीमालगच्छे સંઘવી તારાચંદ્ર હોવલ ............. (શ્રી જૈત સત્યપ્રકાશ, પુ. ૨, અ. ૨, પૃ. ૬૬, ૬૭, ૬૮. પ્રાચીન લેખ સંગ્રહ સ. પૂ. પા. મુનિરાજશ્રી જયન્તવિજયજી મહારાજ.) આ સિવાય એક ખીજી દેરી છે. વાસ્તવમાં એ દેરી શ્વેતાંબર જૈન સઘની જ છે અને તેમાં મૂલનાયકજીની મૂર્તિ શ્વેતાંબરી છે કિન્તુ દિગ ંબોએ મમત્વને વશીભૂત ખની એ મૂર્તિના કંદોરા ઘસી નાંખ્યા છે એ સ્પષ્ટ દેખાય છે. અહીંથી આખા પહાડનું ય બહુ જ રમણીય, મનેાહર અને પરમપ્રમેાદપ્રદ લાગે છે. યાત્રિકે સભ્યાસમયે અહીંનાં રમણીય દશ્યા જોવામાં તફીન થઇ જાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૦૫ : તારંગા આ કટીશિલા ઉપર કરે: મુનિવરોએ કેવળજ્ઞાન પામી સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું છે, તેથી જ આ સ્થાન કોટીશિલા કહેવાય છે. હીરસૌભાગ્ય મહાકાવ્યમાં આ કેટીશિલા માટે નીમ્ન ઉલ્લેખ મલે છે. " यत्तुङ्गतारङ्गागिरौ गिरीशभैलोपमे कोटिशिला समस्ति । स्वयंबरो वीव शिवाम्बुमाक्षी पाणिग्रहे कोटिमुनीश्वराणां ॥" એટલે કેટીશિલા એવું નામ સાર્થક છે. પાપપુણ્યની બારી મૂલ મંદિરની પૂર્વ દિશામાં અર્ધા માઈલ ઉપર એક ટેકરી છે જે પાપપુન્યની બારીના નામથી ઓળખાય છે. આ ટેકરી ઉપર જતાં રસ્તામાં પાણીનાં ઝરણાં, વૃક્ષની ઘાટી છાયા, બગીચા, ચંદન વગેરેનાં વિવિધ ઝાડ નજરે પડે છે. પ્રાચીન કાળની ઈમાતેના પાયા તથા ભીંતે વગેરે દેખાય છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે પ્રાચીન સમયમાં અહીં એક વાર મનુષ્યની સઘન વસ્તી હશે. ટેકરીની ટોચ ઉપર એક દેરી . છે, એમાં એક પ્રતિમાજીનું પરિકર છે જેના ઉપર ૧ર૪પ વૈશાખ સુદ ૩ ને લેખ છે. લેખ વણે જ ઘસાઈ ગયો છે. આ પત્થરવાળી દેરીની નીચે એક ગુફા છે. એમાં નવીન પાકાઓ સ્થપાયેલી છે. આ ગુફા પાસે તથા ટેકરીના રસ્તામાં જે પુરાણી મોટી ટી ઈટો પડેલી છે તે વલભીપુરના ખોદકામમાંથી નીકળેલી ઈ ટે જેવી અને એવા માપની જ છે, જે આ સ્થાનની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ સિવ ય રૂઠી રાણીને મહેલ, બગીચા, ગુફાઓ, ઝરણે વગેરે અનેક વસ્તુઓ જેવા લાયક છે. વેતાંબર મંદિરના કમ્પાઉન્ડ બહાર સુંદર વિશાલ જન ધર્મશાળા છે. વેતાંબર મંદિરના અને ધર્મશાળાના કિલ્લાની બહાર દિગંબર મંદિર અને દિગંબર ધર્મશાળા છે. વેતાંબર જન સંઘે ઉદારતાથી આપેલી ભૂમિમાં તેનું નિર્માણ થયેલું છે આ તારંગાજી તીર્થ જવા માટે મહેસાણા જંકશનથી વીસનગર, વડનગર થઈ તારંગાહીલ સ્ટેશન સુધી રેલવે જાય છે. સ્ટેશન પર સુંદર વેતાંબર જૈન ધર્મશાળા છે. હમણાં બીજી સારી ધર્મશાળા, મંદિર, ઉપાશ્રય બને છે. સ્ટેશનથી દેઢ ગાઉ દૂર તલાટી છે. ત્યાં . જૈન ધર્મશાળા છે. તલાટી જવા માટે વાહનની સગવડ મળે છે. ઉપર જવાને રસ્તે અર્ધાથી પિણ કલાકને છે. ઉપર ભાતું અપાય છે. ઉપર જવાનો રસતે પણ સારે છે. દૂરથી જ મહારાજા કુમારપાલે બંધાવેલ ભવ્ય જિનમંદિરના શિખરનાં દર્શન થાય છે. ઉપર શ્વેતાંબર ન ધર્મશાળા, ઉપાશ્રય, વાંચનાલય અને ભેજનશાળા વગેરે બધી સગવડ છે. તીર્થને સંપૂર્ણ કબજે અને વહીવટ અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (અમદાવાદ) સંભાળે છે. અહીંની વ્યવસ્થા પ્રશંસનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ઈડરગઢ : ૨૦૬ : [ જૈન તીને ઇડરગઢ પ્રાચીન જૈન તીર્થ છે. હાલમાં ઈડર મહીકાંઠા એજન્સીના છ તાલુકામાંથી નાની મારવાડનું મુખ્ય શહેર છે. મહીકાંઠા રાજધાનીનું પણ મુખ્ય શહેર છે. આ મારવાડ તાલુકામાં ૪૪ ગામ શ્રાવકની વસ્તીવાળાં છે. આખા તાલુકામાં ૫૦ જિનમંદિરે, ૨૧ ઉપાશ્રયે અને ૨૧ ધર્મશાલાઓ આવેલી છે. આ ૪૮ ગામે પિકી એકલારા અને ટીટેઈમાં સાધારણ પુસ્તકભંડાર છે, ઈડરમાં તેથી સાથે પુસ્તકભંડાર છે. પ્રસિદ્ધ તીથ પિસીના પણ આ પ્રાંતમાં જ આવેલું છે. તારંગા અને કુંભારીયા પણ આ પ્રાંતમાં જ ગણાય છે. ઈડરમાં પાંચ ધર્મશાળાઓ, પાંજરાપોળ, પાઠશાળા, તથા નીચે પાંચ સુંદર જિનમંદિર છે. ગઢ ઉપર જ દ્વારનું કામ ચાલે છે. પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજીના ઉપદેશથી આ જીર્ણોદ્ધારનું મહાન કાર્ય ઘણા સમયથી ચાલુ છે. હવે પૂરું થઈ ગયું છે. છતાંયે રોજ થોડું કામ ચાલુ જ છે. “ઈડરતીર્થની પ્રાચીનતા” ઈડરમાં મહારાજા સંપ્રતિએ બંધાવેલા જિનમંદિરને ઉલ્લેખ મળે છે. “સંપ્રતિરાજાએxx પુનઃ ઈડરગઢ શ્રીશાતિનાથને પ્રાસાબિબનિપજાવ્યો.” (જેન કેન્ફરન્સ હેરડને ૧૯૧૫ ને ખાસ ઐતિહાસિક અંક પૃ. ૩૩૫-૩૩૬) ત્યારપછી મહારાજા કુમારપાલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની પાસે જ પિતે બીજું મંદિર બનાવ્યું. પ્રાચીન તીર્થમાલામાં આ મંદિરને ઉલ્લેખ મળે છે. તેના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજી છે. " इडरगिरौ निर्विष्टं चौलुक्याधिपकारितं जिनं प्रथमं" મહારાજા કુમારપાલે ઈડરગઢ ઉપર આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. સુપ્રસિદ્ધ ગુવવલીકાર આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ મહારાજા કુમારપાલે બંધાવેલ ઈડરના શ્રી અષભદેવજીનું સ્તોત્ર બનાવ્યું છે. તેમાં તેમણે કુમારપાલે બંધાવેલા મંદિર અને પાછળથી તેને જીર્ણોદ્ધાર કરાવનાર શ્રાવક ગેવિંદને પણ ઉલલેખ કર્યો છે. તપાગચ્છીય આચાર્ય શ્રી સેમસુંદરજીના ઉપદેશથી ઈડરના ધર્મપ્રેમી ધનાઢ્ય શ્રાવક વીસ ઉદેપુર પાસેના દેલવડામાં નંદીશ્વર પટ્ટ બનાવ્યું હતું; મન્દિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિશલરાજને વાચકપદ આપવાને ઉત્સવ કર્યો હતે અને ચિત્તોડમાં શ્રી શ્રેયાંસનાથજીનું મંદિર બંધાવ્યું હતું. તે વિસલ શેઠ ઈડરના જ હતા. "श्रियापदं संपदुपेतनानामहेभ्यशोभाकलितालक्ष्मी । प्रोत्तुंगदुर्गप्रविराजमानमियदिडरनाम पुरं समस्ति ॥" ૧ દેલવાડા એ જ પ્રસિદ્ધ દેવકુલપાટક છે. અત્યારે પણ ત્યાંના મંદિરમાં આ. શ્રી સેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી સુંદર મૂતિઓ, શિલાલેખવાળી છે; તેમજ ધાતુમૂર્તિએ પણ આ જ સૂરિજીની પ્રતિષ્ઠિત કરેલી ઘણી મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] [: ૨૦૭ : ઈડરગઢ ગોવિન્દ સંઘપતિએ ઈડરગઢમાં મહારાજા કુમારપાલે બંધાવેલા જિનમનિજરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું તેને ઉલ્લેખ સેમસૌભાગ્ય કાવ્યમાં મળે છે. " यः पर्वतोपरि गरिष्टमतिः कुमारपालोवरेश्वरविहारमुदारचित्तः जीणं सकर्ण મરવાનઘવાસનાવાર દ્રવચન થાન સમુધારા” (સર્ગ ૭,શે. ૧૦) જે મેટી બુદ્ધિવાળાઉદાર ચિત્તવાળા, વિદ્વાનોમાં ઇન્દ્રરૂપ અને નિર્દોષ વાસનાથી યુકત એવા ગોવિંદ સાધુએ ઘણું દ્રવ્ય ખર્ચો પર્વત ઉપર રહેલ કુમારપાલના જીર્ણવિહાર-પ્રાસાદને સારી રીતે ઉદ્ધાર કર્યો. સોમસૌભાગ્ય કાવ્યમાં ઈડરના શ્રી ઋષભદેવજીના મંદિરનું સુંદર વર્ણન છે. મહાન વિદ્વાન, અનેક ગ્રંથના રચયિતા શ્રી ગુણરત્નસૂરિજીએ ઈડરમાં વિ. સં. ૧૪૬૬ માં ઝિયારત્નસમુચ્ચય ગ્રંથ બનાવ્યું હતું. પંદરમી શતાબ્દિમાં શ્રી સુમતિસાધુ સૂરિજીની આચાર્યપ.વી ઈડરમાં થઈ હતી. મહાન કિયેષ્ઠારક આચાર્ય શ્રી આણંદવિમલસૂરિજીને જન્મ વિ. સં. ૧૫૪૭ માં ઈડરમાં જ થયે હતે. ઈડરી નયરિ હુઓ અવતાર, માતા માણેકકુક્ષિ મહાર. સા મેઘા કુલિકમલદિણંદ, શ્રી આણંદવિમલસૂરિદ” (શ્રી વિનયભાવકૃત સજઝાય) શ્રી સોમવિમલસૂરિજીની આચાર્ય પદવી પણ અહીં જ થઈ હતી. ઈડરમાં સુપ્રસિધ્ધ વિદ્વાન ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીએ દિગંબર ભટ્ટારકવાદીભૂષણ સામે ઈડરનરેશ નારાયણરાવની સભામાં વાદવિવાદ કરી જયપતાકા મેળવી હતી. જુઓ તે હકીકતને લગતું કાવ્ય. “તાસ સીસ વાચકવરૂ શાંતિચંદ્ર ગુરૂસીહરે સુરગુરૂની પરિ જીણી વિઘઈ રાખી જગમાં લીહરે રાય નારાયણરાજસભાઈ ઈડિરનયરી મઝારે રે વાદીભૂષણ દિપટ જીતો પાપે જ્ય જયકાર રે.” આ શાંતિચંદ્રજી જગદ્દગુરુ શ્રી હીરવિજ્યજીની સાથે અકબરને પ્રતિબંધ આપવા ગયા હતા. સૂરિજીની પછી પણ અકબર પાસે રહ્યા હતા અને જીવદયાનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં હતાં. વિશેષ માટે જુઓ તેમણે બનાવેલ કૃપારસકેશ કાવ્ય. * ઈડરમાં એસવાલ વંશમાં ભૂષણરૂ૫ વત્સરાજ શ્રાવક હતા. તેમને રાણી નામની સુંદર સ્ત્રી હતી તેનાથી ગેવિન્દ, વીસલ, અક્રૂરસિંહ અને હીરા નામના ચાર પુત્ર થયા હતા. તેમાં ગેરિન્દ રાયમાન હતા. તેમણે શત્રુંજય, સંપારિક આદિ તીર્થની યાત્રા કરી હતી અને તારંગજીના મન્દિરને ઉદ્ધાર કરાવી શ્રી સોમસુંદરસૂરિ પાસે અજિતનાથ પ્રભુનીમતિની પ્રતિષ્ઠા કરાવી હતી. વીસલ ચિત્તોડના રાજા લાખાને માની હતી અને તેણે ચિત્તોડમાં મંદિર બંધાયું હતું. (મસૌભાગ્ય કાબા મગ ૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ - ઈડરગઢ : ૨૯૮ : [ રૈન તીર્થોને તેમજ મહાપ્રભાવિક આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીને જન્મ પણ ૧૬૫૬ વૈશાખ શુ. ૪ ને સોમવારે ઈડરમાં જ થયે હતે. ઈડરમાં શ્રી વિજયદેવસૂરિજીએ ત્રણ પ્રતિષ્ઠાઓ કરી હતી " इयद्धराख्यनगरे स्वावतारेण सुन्दरे । प्रतिष्ठात्रितयंचक्रे येन सरिषु चक्रिणा ॥ जीर्णे श्रीमयुगादीशे यवनैव्यगिते सति । तत्पदे स्थापितो येन नूतनः प्रथमप्रभुः॥" ( વિજયપ્રશસ્તિની છેલી પ્રશસ્તિ, બ્લેક ૧૪, ૧૫ ) વિસં. ૧૬૮૧ માં વૈશાખ શુ ૬ ને સોમવારે ઈડરમાં ઉ. શ્રી કનકવિજ્યજીને વિજ્યદેવસૂરિજીએ આચાર્યપદ આપી, વિજયસિંહસૂરિ નામ સ્થાપી પિતાના પટ્ટ ઉપર સ્થાપ્યા. , વિજયપ્રશસ્તિની ટીકાને પ્રારંભ ઈડરમાં જ કરવામાં આવેલ. વાચક શ્રી ગુણવિજયજીએ ગુર્નાવલીના પરિશિષ્ટરૂપે એક પ્રબંધ લખ્યો છે અને તેમાં શ્રી વિજયદેવસૂરિજીનું વૃત્તાંત આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે-“ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી ઈડરના રાજા કલ્યાણમલે રણમલ ચેકી નામના શિખર ઉપર એક ભવ્ય જિનમંદિર* બંધાવ્યું હતું તે અદ્યાપિ વિદ્યમાન છે.” - આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી જ્યારે પિતાની જન્મભૂમિ ઈડરમાં ચાતુર્માસ હતા ત્યારે અનેક પ્રકારના ધર્મ મહેન્સ થયા હતા. ત્યાંને રાજ કલ્યાણુમલ તેમને ઉપદેશ સાંભળી જેન ધર્મને અનુરાગી બન્યા હતા અને તેની સમક્ષ મહાતાર્કિક શ્રીપદ્મસાગર ગણિએ બ્રાહ્મણ પંડિતેને વાદમાં હરાવી જયપતાકા મેળવી હતી. વિજયદેવસૂરિજીએ અહીં ૬૪ સાધુઓને પંડિત પદ આપ્યું હતું. ઈડરગઢ ઉપર શત્રુંજય અને ગિરનારની રચના હતી એ ઉલ્લેખ મળે છે. જુઓ “અમ નગરનિ વિજાપુરી સાબ લઇ નિવસિ પારિ - તિહાં થાપ્યા શેત્રુંજગિરિનારિ તે વંદુ હું અતિસુખરિ” ' હવે જે રણમલ્લ ચેકીનું સ્થાન કહેવાય છે તે ગિરનારનું રૂપક છે. અહીં વિજયદેવસૂરિજીના ઉપદેશથી ઈડરના રાણુ કયાણુમલે જૈન મંદિર બંધાવ્યું હતું. આ મંદિર શ્વેતાંબર જૈન મંદિર હતું. અત્યારે તે થોડાં વર્ષોથી તેમાંની મૂતિઓ ઉપાડી લેવામાં અાવી છે. દિવસે દિવસે ખંડિત થતું જાય છે. આ મંદિર આકારમાં નાનું છે તે પણ દેખાવમાં ભવ્ય છે. આ મંદિર ઉપરની અગાશી ઉપર ચઢીને જોતાં આખો પહાડ બહુ જ સુંદર રીતે દેખાય છે. નીચેનું ઈડર શહેર પણ આખું દેખાય છે. વેતાંબર જૈન સંઘ અને, સાથે જ ઈડરના જૈન સંઘની ફરજ છે કે આવા એક પ્રાચીન સ્થાનનો જરૂર છહાર કરી પ્રાચીન તીર્થસ્થાનની રક્ષા કરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. : ૨૯ : ઈડરગઢ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ ઇન્દુતરૂપી કાવ્ય પત્ર શ્રી વિજયપ્રભસૂરિજી ઉપર લખેલ તેમાં ઈડરને ઉલ્લેખ ઇલાદુર્ગ કર્યો છે. આવી રીતે ઈડર-ઇલાદુર્ગ અનેક આચાર્યોની જન્મભૂમિરૂપ અને પ્રાચીન તાંબરી જન તીર્થ છે. ( વિશેષ માટે જુઓ * સુગ, ૧૯૮૨ માગશરને અંક, ઈડરના સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૧૪૨ થી ૧૫) વર્તમાન ઈડર ઈડર અત્યારે સારી આબાદીવાળું શહેર છે. જો કે અત્યારે રાજધાનીનું શહેર હિમ્મતનગર થવાથી ગામની રેનક અને આબાદીમાં થેડે ફરક પડે છે છતાંયે પ્રાચીન રાજધાની જરૂર નજરે જોવાલાયક છે. જેનોની વસ્તી સારી છે. વિશાલ ત્રણ માળને ભવ્ય ઉપાશ્રય છે. બીજા પણ નાના નાના ઉપાશ્રયે છે. ગામમાં સુંદર પાંચ જિનમંદિરો છે. શીતલનાથજી, રીષભદેવજી, ચિંતામણિજી અને બે ગેડીજીપાર્શ્વનાથજીનાં છે. ઈડર આવવા માટે અમદાવાદથી પ્રાંતીજ– ખેડબ્રહ્મા રેલ્વે લાઈન જાય છે. એમાં ઈડર રેલ્વે સ્ટેશન છે. ગામથી સ્ટેશન થોડું દૂર છે. શહેરમાં જવા માટે વાહન મળે છે. શહેરમાં યાત્રિકે માટે શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. ત્યાં બધી સગવડ મળે છે. શહેરથી ઈડરગઢ-ડુંગર માઈલ દુર છે. રસ્તામાં જતાં રાજમહેલ વગેરે આવે છે. તલાટી પાસે પહોંચતાં ડુંગર બહુ જ ભવ્ય અને રળીયામણે દેખાય છે. ડુંગરને ચઢાવ લગભગ એક માઈલને છે. વચ્ચે એક સુંદર રાજમહેલ આવે છે. આગળ જતાં વિસામાનું સ્થાન ૧. ઇડર પ્રાંતીજ અને તેની આજુબાજુમાં “વેતાંબરીય હુંબડ જેનેની વસ્તી પણ સારી છે. તેઓ વડગની ગાદીના શ્રીજયને માને છે. ઇડરમાં વેતાંબર હુંબડાની વસ્તી સારી છે અને તેમના મંદિરમાં જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્યવર્ગની પ્રતિષ્ઠિત સુંદર દર્શનીય જિનમતિએ પણ સારી સંખ્યામાં છે. . ૨. ઈડરગઢની તળેટીમાં પણ પહેલાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર હતું. પછી આગળ જતાં “ખમgવસહીનું સુંદર જૈન મંદિર આવતું હતું. ત્યાર પછી આગળ ઉપર જતાં ગુજરેશ્વર પરમાતપાસક મહારાજા કુમારપાલે બંધાવેલ શ્રી ઋષભદેવજીનું ભવ્ય મંદિર આવતું હતું. આ મંદિરનું નામ “રાજવિહાર' (રાજાએ બંધાવેલું હેવાથી) કહેવાતું. અને ત્યાંથી (રાજમંદિરની પાસે જ) આગળ સેની ઈશ્વરે સુંદર જિનમંદિર બંધાવી વિ. સં. ૧૫૭૩ માં શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા આ. શ્રી લક્ષ્મીસાગરસુરીશ્વરજી પાસે કરાવી હતી. આ વખતે ઈડરમાં ત્રણને આચાર્ય પદવી, છને વાચક પદવી અને આઠને પ્રવતિની પદ અપાયાં હતાં. આજે આ મંદિરે મુસલમાનોના હુમલાથી નષ્ટ થઈ ગયાં છે. માત્ર ઇતિહાસના સુવર્ણ પાનામામાં તેની નેધ રહી છે. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ઈડરગઢ : ૨૧૦ : [જેન તીર્થોને આવે છે અને ત્યાંથી જ અહીંના વિશાલ જૈન મંદિરની ઘુમટીઓની ઘંટડીઓના મીઠા નાદ સંભળાય છે. મંદિર બહુ જ સુંદર અને ભવ્ય છે. બાવન જિનાલયનું આ ભવ્ય જૈન મંદિર પહાડ ઉપર પરમશાંતિનું ધામ છે. આત્મકલ્યાણઅર્થી મહાનુભાવે આમશાંતિ એકાંતને આહૂલાદ અને આનંદ લેવા અહીં આવે અને લાભ થે. મંદિરજીના જીર્ણોધ્ધારનું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં બે લાખ અને ત્રીસ હજારને ખર્ચ જીણોદ્વારમાં થયો છે. સુંદર આરસને ભવ્ય ચેક અને બહારના એટલા ઉપરથી ઉઠવાનું મન નહિં થાય. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. મૂલ મંદિર શ્રી સંપ્રતિરાજાએં કરાવેલું. ત્યાર પછી વછરાજે, મહારાજા કુમારપાલે, ગોવિંદસંઘવીએ, અને ચંપક શાહે ઉદ્ધાર કરાવ્યા હતા અને છેલ્લે ઉધ્ધાર હમણાં શ્રી વેતાંબર જૈન સંઘે કરાવ્યું છે. સામે જ સુંદર વેતાંબર ધર્મશાળા, બગીચ વગેરે છે. પછવાડે ગુફા છે. આથી પણ ઉપર જતાં રણમલચેકીનું પ્રાચીન શ્વેતાંબર મંદિર તથા એક બીજું ખંડિયેર મંદિર વગેરે દર્શનીય છે. અહીંથી શ્રી કેશરીયાજીની યાત્રાએ જવા માટેની સીધી મેટર જાય છે. આ સિવાય વડાવલી અને અહમદનગરનાં ( હિમ્મતનગર) સુંદર જૈન મંદિર પગ દર્શનીય છે. હિમ્મતનગરને કિલ્લે બાદશાહ અહમદશાહે ૧૪ર૭-૨૮ માં બંધાવેલો છે. ઈડર સ્ટેટની રાજધાનીનું શહેર છે. તેમજ ઈડરથી દશ માઈલ દૂર પસીનાજી છે તે પણ દર્શનીય તીર્થ છે. ઇડરને પ્રાચીન રાજવંશ ઈડરમાં સાતમા સૈકામાં હર્ષવદ્ધન રાજા હતો. તેનું રાજ્ય તે નાનું હતું, પરંતુ અત્યારના ઈડરનરેશ પિતાને સિસેદીયા કહેવડાવે છે. મૂલમાં આ રાજ્યની સ્થાપના ઈ. સ. ના છઠ્ઠા સિકાની મધ્યમાં વલભીપુરના શિલાદિત્ય રાજાના વંશજ ગુલાદિત્યે કરી હતી. તેના વંશજો ગેહલેટ કહેવાયા અને તેમણે પાછળથી મેવાડમાં ગાદી સ્થાપી સિસે ઢીયા નામ ધારણ કર્યું જે આજ સુધી સીસેદિયા તરીકે પ્રસિદ્ધ છે. વર્તમાન ગાદીની સ્થાપના બાપા રાવલના હાથથી ચિત્તોડમાં થઈ હતી. ઈડરગઢ ગુજરાતના પ્રસિદ્ધ ગઢમાં એક કહેવાય છે અને એક સમયે આ ગઢ અભેદ્ય જે ગણાતે હશે માટે જ ગુજરાતમાં ગવાય છે કે “ઈડરીયો ગઢ જીત્યા છે માણારાજ” તેમજ “અમે ઈડરીયા ગઢ જીત્યા રે આનંદ ભલા” હોંશથી ગાય છે. ઈડરગઢની વ્યવસ્થા માટે તાંબર સંઘ તરફથી શ્રી શેઠ આણંદજી મંગળજીની પેઢી( ઈડર ની સ્થાપના કરવામાં આવી છે. આ પેઢી તીર્થની પૂરેપૂરી દેખરેખ રાખે છે. ઈડરગઢ ઉપરની વેતાંબર જૈન ધર્મશાળાની જમીન ઈડરસ્ટેટના મહારાજા હિંમતસિંહજીએ ૧૭૩ ના જેઠ રુ. ૧૧ ઈ. સ. ૧-૬-૧૯૧૭ ના શુક્રવારે ભેટ આપેત્રી છે જેનું જાહેરનામું ઈડરગઢના બાવન જિનાલયના જણે ખારના રિપોર્ટના પૃ. ૫૪-૫૫ માં પ્રગટ થએલ છે. તીર્થ ખાસ યાત્રા કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૧૧ : પેાશીના પાર્શ્વનાથજી’ ઇડરથી લગભગ છ ગાઉ દૂર શ્રી કેસરીયાજીના રસ્તે આ તીર્થ આવ્યુ છે. અહીં સુ ંદર વિશાલ ધર્મશાળા છે. અહીંનું પ્રાચીન મંદિર ખારમી સદીમાં—મહારાજા કુમારપાલના સમયમાં બન્યાનું કહેવાય છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની સાડા ત્રણ ફૂટ ઊંચી સુંદર જિનપ્રતિમા છે. પ્રતિમાજી સમ્પ્રતિ મહારાજાના સમયનાં છે. આ પ્રતિમાજી આજથી લગભગ બરસેા વર્ષ પૂર્વે કંથેરના ઝાડ નીચેથી નીકળી હતી. ત્યાં ભવ્ય ગગનચુમ્મી મદિર બન્યું. ત્યારપછી કુમારપાલના સમયમાં ફરીથી સુંદર મ ંદિર બન્યું. પછી પણ અવારનવાર ઝાંખાર થયા છે. અત્યારે પણ જી ખારનું કામ ચાલે છે. 6 પાશીના મૂલ મન્દિરના એ પડખામાં એ સુદર શિખરબધ્ધ મંદિર છે, જેમાં શ્રી પાર્શ્વનાથજી વગેરે ૧૪ મૂર્તિએ છે, અને ધાતુમય ચાર સુદર પ્રતિમાઓ પણ છે. આવી જ રીતે સામેના ભાગમાં પણ એ શિખરબદ્ધ મંદિર છે, જેમાં શ્રી સ ંભવનાથજીનો અને શ્રી નેમિનાથજીની શ્યામવર્ણી મનહર મૂર્તિએ ક્રમશ: મૂલનાયકજી છે. આ સિવાય ખીજાં પણ સુંદર જિનબિ ંબે છે, તેમજ ધાતુમૂર્તિએ, પંચતીર્થી, ચાવીશ વટા વગેરેની મૂર્તિઓ છે જેના ઉપર સ. ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરા સુધીના લેખા મળે છે. પ્રતિષ્ઠાકારકામાં શ્વેતાંબર તપાગચ્છીય શ્રી આણુદવિમલસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી વિજયહીરસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજીનાં નામે વચાય છે. તીની વ્યવસ્થા શ્વેતાંબર સઘ તરફથી શ્રી પેાશીના પાર્શ્વનાથજીની પેઢી કરે છે. શ્વેતાંબર જૈન સંધ તરફથી જીર્ણોદ્ધાર થાય છે. અત્યાર સુધીમાં ત્રીશ હજાર રૂપિયા ખર્ચાયા છે ને કાં ચાલુ છે. સ. ૧૯૭૬ માં સરિસમ્રાટ્ આ. શ્રી વિજયનેમિસૂરિજીના નેતૃત્વમાં અમદાવાદ–નિવાસી શેઠ સારાભાઇ ડાહ્યાભાઇના કેશરીયાજીના સંલ નીકળ્યેા હતેા, તે સંઘ અહીં આવેલ અને સૂરિજીમહારાજનું આ તીર્થના ઉદ્ધાર માટે લક્ષ ખેંચાયુ. ત્યારપછી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. અહીંના હવાપી સારાં ને નિરેગી છે અને અહીં બ્રાહ્મી ઘણી થાય છે. અત્યારે અહીંના તીની વ્યવસ્થા ઇડરના જૈન સઘની શેઠ આણુંદજી મંગળજીની પેઢી સભાળે છે. અહીં એક પણ શ્રાવકનુ ઘર અત્યારે નથી. માટા પોશીનાજી ખરેડી સ્ટેશનથી ૧૫ માઇલ દૂર એક ખીજું કે જે મેાટા પેાશીનાજી કહેવાય છે તેનું તી આવેલ છે. અહીં પણ સમ્પ્રતિ મહારાજાના સમયનું પ્રાચીન મંદિર છે, જે દર્શનીય છે. ધર્મશાળા છે. અહીં સુંદર ભવ્ય પાંચ મદિશ છે, જેના જીખાર અમદાવાદની શેઠ આણુજી કલ્યાણજીની પેઢી તથા ય ંગમેન્સ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ • પહેલવીયા પાર્શ્વનાથ ; ૨૧૨ : [ જૈન તીર્થોનો સંસાયટી કરાવે છે. અહીંના મંદિરની મૂર્તિઓ પણ પ્રાચીન, ભવ્ય અને મનહર છે. આ મોટા પોશીનાજીથી કુંભારીયાજી બાર ગાઉ દૂર છે. ઈડરથી કેસરીયાજી જતાં પગરસ્તે આવતાં ગામોમાં પણ સુંદર જિનમંદિર છે. એમાં ભલેડામાં બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. પલવીયા પાર્શ્વનાથજી (પાલનપુર) પલવીયા પાર્શ્વનાથજી ની સુવર્ણમય મૂર્તિ હતી (પીત્તળની પણ કહેવાય છે). એક વાર આબૂના પરમાર રાજા પ્રહાદને, દ્વેષને વશીભૂત બની આ જન મૂર્તિ ગળાવી નાખીને સનાવડે પોતાના પલંગના પાયા બનાવ્યા. કેટલાક કહે છે કે મહાદેવજીને પિઠીયે બનાવ્યું, પરંતુ આ પાપકર્મનું ફલ પરમાર રાજાને તરત જ મલ્યું. તેને શરીરે કઢને રોગ ફૂટી નીકળ્યા. એના સામતેએ એકત્ર થઈ એને પદભ્રષ્ટ કરી રાજ્યમાંથી બહાર કાઢો. રાજા દુઃખ અને શરમને માર્યો જંગલમાં ફરવા લાગ્યો.. એક વાર જેન ધર્મના પરમપ્રભાવિક શ્રી શીલધવલ આચાર્ય તેને મળ્યા. રાજાએ પિતાના દુઃખની કરુણ કહાણુ સૂરિજીને કહી સંભળાવી અને પાપનું પ્રાયશ્ચિત્ત માગ્યું. સૂરિજીએ તેની કરુણાભરી વાણથી દયાળુ બની એને આશ્વાસન આપ્યું અને શ્રી પાર્શ્વનાથજીનું મંદિર અને મૂર્તિ બનાવવાનું સૂચવ્યું. રાજાએ પ્રાયશ્ચિત સ્વીકાર્યું. સુંદર સેનાના કાંગરાવાળું ભવ્ય જિનમંદિર બંધાવ્યું. શ્રી પાર્શ્વનાથજીની મૂતિ પણ બનાવી ત્યાં પોતાના નામથી નગર પણ વસાવ્યું અને સૂરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી. પ્રભુજીના ન્હવણજાલથી રાજાને સર્વ રોગ-શેક નષ્ટ થયો અને રાજા નિરોગી થયે. આ ચમત્કારથી રાજાની શ્રધ્ધા અને ભક્તિ વધ્યાં, નગર માહહાદણુપુર પણ ઉન્નત થયું. ત્યાં અનેક શ્રીમંત, ધર્મવીર, દાનવીર જેને વસવા લાગ્યા. આ પરમાર પામ્હણદેવ, ધારાવર્ષના પિતાજી થાય છે. પરમાર ધારાવર્ષને પણ કેહને રેગ થયેલ હતું. તેને રોગ પણ આ પાર્શ્વનાથજીની પૂજા-દર્શનહવણજલથી મટયે હતે. મહાપ્રભાવિક શ્રી સોમસુંદરસૂરિ અને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના જન્મસ્થાન તરીકે આ સ્થાન પ્રસિદ્ધ છે. પરમાર રાજા પાહણે પાર્શ્વનાથજીની પ્રતિમા સ્થાપી હોવાથી પલ્લવીયા પાનાથજીના નામે આ સ્થાન પ્રસિદ્ધ થયું છે. આચાર્ય શ્રી વિદ્યાનંદસૂરિજીની આચાર્યપદવી થઈ ત્યારે અહીંના શ્રી પલવિયા પાર્શ્વનાથજીના મંદિરમાંથી સુગંધી જલ અને કંકુની વૃષ્ટિ થઈ હતી. આ બને ઉલ્લેખે આ પ્રમાણે મળે છે "विद्यानन्दमुनीन्दुरादिमइहाल्हादने पत्तने यस्याचार्यपदेऽमूचन दिविषदो गन्धोदकमंडपात् ॥" (ગુરુપક્રમ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૧૩ : પાલનપુર આ જ વસ્તુને સૂચિત કરનાર બીજો ઉલ્લેખ આ પ્રમાણે મલે છે. " प्रल्हादनस्पृक्पुरपत्तने श्रीप्रल्हादनोर्वीपतिसद्विहारे ।। श्रीगच्छधुः किल यस्य वर्यश्रीमरिमंत्रे सति दीयमाने ॥३३।। सत्पात्रमात्रातिगसद्गुणातिप्रहष्टहल्लेखभृदग्यूलेखाः । . कर्पूरकाश्मीरजकुंकुमादिगंधोदकं श्राक् क्षुस्तदानीम् ॥३४॥ " सूरिपददानावसरे सौवर्णकपिशीर्षके प्रल्हादनविहारे मंडपात कुंकुमवृष्टिः" (તપગચ્છપટ્ટાવલી) આ સમયે પાલનપુર એવું સમુન્નત હતું કે તે વખતે પ્રહાદનવિહારમાં "प्रत्यहं मूटकप्रमाणा अक्षता:" xxx षोडशमणप्रमाणानि पूगीफलानि" એટલું પ્રમાણ એકત્ર થતું હતું. એક સાથે ચેરાશી લખપતિઓ ત્યાં દર્શન કરવા રોજ આવતા. એવું સુખી, સમૃદ્ધ અને ઉન્નત પાલનપુર હતું. વર્તમાન પાલનપુરની આજુબાજુના ટીલામાંથી ખેદતાં જે પ્રતિમાઓ ઘણી વાર નીકળે છે. વર્તમાન પાલનપુર અત્યારે પાલનપુર નવાબી રાજ્ય છે. પાલનપુર સ્ટેટની મુખ્ય રાજધાનીનું શહેર પાલનપુર છે. ચારે બાજુ પાકો કિલ્લો છે. અહીં સુંદર ચાર જૈન મંદિર છે. પ-૬ ઉપાશ્રય છે. કન્યાપાઠશાળા, ધાર્મિક પાઠશાળા, બોડીંગ, લાયબ્રેરી, પુસ્તક ભંડાર વગેરે છે. ચાર મંદિરને ટૂંક પરિચય આ પ્રમાણે છે ૧. ૫૯લવાયાપાર્શ્વનાથજીનું સુંદર મંદિર જે ત્રણ માળનું છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની લગભગ દોઢ ફૂટ ઊંચી સુંદર સફેદ મૂર્તિ છે. ભમતીમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીની મૂર્તિ છે. મેડી ઉપર શ્રી શાન્તિનાથજીની તથા શીતલનાથજીની વિશાલ મૂતિઓ છે. પલવીયાપાશ્વનાથજીની મૂર્તિ રાજા પ્રહલાદને, કહે છે કે, સોનાની બનાવરાવી હતી; કિન્તુ કારણવશાત્ પાછળથી આ મૂતિ બૅયરામાં ભંડારી દેવામાં આવી છે. જ્યારે બીજી માન્યતા પ્રમાણે રાજાએ મૂર્તિ પાષાણુની જ ભરાવી હતી પરંતુ મુસ લમાની હમલાથી બચવા એ ચમત્કારિક મૂતિ કે જેના ન્હવણ જલથી પિતા અને પુત્રને કોઢ મટ્યો હતો એ મૂતિ ભેંયરામાં પધરાવી દેવાઈ છે. ત્યારપછી પાશ્વનાથજીની નવી મતિ બનાવી હતી જેની પ્રતિષ્ઠા કરંટકગચ્છના આચાર્ય શ્રી કકકસૂરિજીના હાથથી ૧૨૭૪ ના ફાગણ શુદિ ૫ ને ગુરુવારે કરાઈ હતી એ લેખ છે. આ મંદિર ભવ્ય, વિશાલ અને સુંદર છે. અંદર તીર્થના પટ્ટો પણ સુંદર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ મગરવાડા : ૨૧૪ : [ મ તીના ૨ ખીજું મ ંદિર શ્રી શાન્તિનાથજીનું છે. આ મંદિર પણ ત્રણ માળનુ ભવ્ય છે. મૂલનાયકજી શ્રી શાંતિનાથજી છે. મેડી ઉપર શ્રી સભવનાથજી છે અને ભેાંયરામાં શ્રી ઋષભદેવજીની મૂર્તિ છે. આ સિવાય શ્રી મહાવીર ભગવાન અને સીમધરસ્વામિની મૂર્તિ છે. આ મંદિરના જીર્ણોદ્ધાર ૧૭૪૭ માં થયા છે અને પ્રતિષ્ઠા શ્રી નયવિજયગણુિશિષ્યાણુ શ્રી માહનવિજયજી ગણુિએ કરી છે. સીમંધરસ્વામિની મૂર્તિ પશુ ચૌદમી સીના કારટક ગચ્છના આચાયે પ્રતિષ્ઠિત કરેલી છે. આ સિવાય આ મંદિરમાં એક સપ્તતિશત નિપટ્ટક છે. આ પટ્ટક પાલનપુરના સમસ્ત શ્રાવક શ્રાવિકાએએ કરાવેલ છે અને પ્રતિષ્ઠા કારક ગચ્છના આચાર્યશ્રી સર્વદેવસૂરિજીએ કરેલ છે. ૩. ત્રીજું મંદિર શ્રી આદિનાથજીનુ છે. મૂલનાયક શ્રી કેસરીયાનાથજીની બદામી રંગની લગભગ એ ફૂટની સુંદર મૂર્તિ છે. મેડી ઉપર શ્રો પાર્શ્વનાથજી છે. ૪. ચેથું મંદિર જેમાં લગભગ ચાર ફૂટ માટી ભવ્ય શ્રી નેમિનાથજીની મૂર્તિ છે. ચારે મ ંદિરે દર્શનીય છે. અત્યારે વહેંમાન તપ ખાતુ, ભેાજનશાળા વગેરે પશુ છે. ધર્મશાળા પણ છે. ગામ બહાર દાદાવાડી છે. જ્યાં ચૈત્રી અને કાતિકી પૂર્ણિમાએ સિદ્ધગિરિજીના પટ બંધાય છે. અહીં શ્વે. મૂર્તિપૂજક નેાનાં ૫૦૦ ઘર છે. સ્થાનકમાર્ગી એનાં ૩૦૦ ઘર છે, અને સમાજમાં સપ સારે છે. મગરવાડા તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી મણિભદ્રજીનું તીર્થસ્થાન છે. વસ્તુ એવી બની કે માણેકચંદ શેઠ ઉજ્જયિનીનિવાસી હતા. શ્રી આણુ વિમલસૂરિજીના ઉપદેશથી પ્રતિઐાધ પામી શત્રુંજયની યાત્રાએ નીકળ્યા હતા અને અહીં મગરવાડા આવતાં ઉપસર્ગ થવાથી અણુસણુ કરી મૃત્યુ પામી સ્વગે ગયા છે. પછી તીર્થની અને સ'ધની રક્ષા સદા કરે છે. એ આ જ મગરવાડા ગામ છે. અહીં ગામમાં સુંદર મદિર છે. મણિભદ્રજીનું ચમત્કારી દેવસ્થાન છે. જૈન જૈનેતરો બધાય આ સ્થાનને માને છે-પૂજે છે. તપાગચ્છના શ્રીપૂજ્ય તે અવશ્ય અહીં આવે છે. મગરવાડા પાલનપુરથી દક્ષિણમાં ૫ થી ૬ ગાઉ છે. સેાળમી સદીથી આ સ્થાન તી તરીકે પ્રસિદ્ધિ પામ્યુ` છે. ભીલડીયાજી ( ભીમપલી તી ) આ તીનું પ્રાચીન નામ ભીમપલ્લી છે. અત્યારે આ પ્રદેશમાં આનું નામ ભીલડી તરીકે પ્રસિદ્ધ છે. જૈના ભીલડીયાજી કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] વર્તમાન પરિસ્થિતિ અત્યારે તે ગામ બહાર દૂરથી જૈન ધર્મશાળાનાં મકાના શિખરા દેખાય છે. નજીકમાં આવતાં જિનાલયની કૅરીએની ધ્વજા મીઠા રણુકા સંભળાય છે. : ૨૧૫ : ભીલડીયાથ અને મદિનાં અને ઘટડીના મોટા દરવાજામાં થઈ જૈન ધર્મશાળાના કમ્પાઉન્ડમાં જવાય છે. પાનસર જેવી વિશાલ ધર્મશાળા છે. દક્ષિણ વિભાગમાં એ માળ છે. મરજી પાસે પૂર્વ વિભાગમાં પશુ માળ છે. બાકી ચારે તરફ ધર્મશાળા છે. ધર્મશાળાના ચાક છેડી આગળ જતાં મંદિરના મેટા દરવાજો આવે છે. 'દર જતાં પ્રથમ જ ભોંયરામાં ઉતરવાનુ આવે છે. પગથિયાં ઉતરી અંદર જતાં સુંદર વિશાલ મૂલનાયકજી યદુકુલતિલક ખલબ્રહ્મચારી શ્રી નેમિનાથજી પ્રભુનાં દર્શન થાય છે. તીર્થં માહાત્મ્ય છે શ્રી પાર્શ્વનાથજીનુ જ્યારે મૂલનાયકજી છે શ્રી નેમિનાથજી. શ્રી પાર્શ્વનાથ ભગવાન તે। મૂલનાયકજની ડાબી બાજી ભારવટીયા નીચે બિરાજમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી ભાલડોયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી નાના છે. સુદર પરિકર અને સસ ફણાથી વિભૂષિત છે. આખુ પરિકર અને મૂલનાયકજી શ્યામ પત્થરના છે અને સાથે જ કાતરેલ છે. જેમના નામથી તીર્થની વિખ્યાતિ છે તે મૂલનાયક્રજી કેમ નથી ? આ પ્રશ્ન બધાને વિચારમાં મૂકી દે છે. ભીમપલ્લીમાં મંદિર સ્થાપિત થયાને સંવત્ વિ. સં. ૧૩૧૭ મળે છે. આ માટે પડિત લાલચંદ ભગવાનદાસ ભાઈ એ એક પ્રમાણ આપ્યું છે કે-વિ. સ. ૧૩૩ માં શ્રી જિનેશ્વરસૂરિએ પાલણપુરમાં શ્રાવકધમ પ્રકરણ રચ્યું હતુ. અને તેના ઉપર ૧૩૧૭ માં શ્રી લક્ષ્મીતીલક ઉપાધ્યાયે પંદર હજાર શ્લેાકપ્રમાણ ટીકા રચી હતી. તેની સમાપ્તિ કરતાં ટીકાકાર જણાવે છે કે આ વર્ષે ભીમપલ્લીનુ વીર મ ંદિર સિદ્ધ થયું. તે મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે. " श्रीवीजापुरवासुपूज्य भवने हैमः सदण्डो घटे । यत्रारोप्यथ वीरचैत्यमसिघत् श्री भीमपल्ल्यां पुरि સમિનું વૈમવતરે સુનિશિ-પ્રેતઝુમાને વતુदश्यां माघसुदीह चाचिगनृपे जाबालिपुर्यां विभो । वीराईद-विधिचैत्य मंडनजिनाधीशां चतुर्विंशति सौंधेषु ध्वजदण्ड - कुम्भपटलीं हैमीं महिष्ठैर्महैः श्रीमत्सूरिजिनेश्वरा युगवराः प्रत्यष्टुरस्मिन् क्षणे टीकाऽलङ्कृतिरेषिकाऽपि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ।। " (પ્રવકજી શ્રી કાંતિવિજયજી મહારાજના સંગ્રહની પ્રતિ, પ્રશસ્તિÀાક ૧૬-૧૭) .. www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી : ૨૧૬ : [જેન તીર્થોને ભાવાર્થ-જે વર્ષમાં વીજાપુરના વાસુપૂજ્ય જિનમંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણકલશ ચડાવવામાં આવ્યું, અને જે વર્ષમાં ભીમપલ્લીપુરમાં વીરપ્રભુનું ચય સિદ્ધ થયું, તે વિક્રમ સંવત ૧૩૧૭ માં મહા શુદિ ૧૪ ને દિવસે ચાચિગરાજાના રાજ્યસમયમાં જાવાલિ પુર(જાહેર)માં વીરજિનના વિધિચેત્યના મંડનરૂપ એવોશ જિનેશ્વરના મંદિરે પર મેટા મહત્સવપૂર્વક યુગપ્રધાન શ્રીજિનેશ્વરસૂરિએ ધ્વજદંડ સાથે સોનાના કલશેની પ્રતિષ્ઠા કરી. એ ક્ષણે આ ટીકારૂપી અલંકાર પણ પરિપૂર્ણ પ્રતિષ્ઠિત થયે. અર્થાત્ ૧૩૭ માં ભીમપલીમાં વીર મંદિર સ્થાપિત થયું છે, પરંતુ ત્યાર પછી એ જ સૈકામાં ભીમપલલીને નાશ થયે છે. અત્યારે મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુજીની જમણી બાજુ શ્રી આદિનાથ પ્રભુજી અને ડાબી બાજુ પાષાણની ચોવીશી છે. મૂલનાયકજી અને ડાબી બાજુના પાષાણની વીશીની વચમાં ભારવટ નીચે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. મૂલનાયકજી પણ પ્રાચીન છે. શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પણ સંપ્રતિ મહારાજાના સમયનાં કહેવાય છે. મૂલ ગભારાની બહાર અને રંગમંડપમાં ડાબી તરફ ખૂણામાં શ્રી ગૌતમ ગણધરેંદ્ર ની પ્રતિમા છે, જેના નીચે શિલાલેખ છે, જે આ પ્રમાણે છે *(?) “સંવત ૨૩૪ (૨૩) વૈશાણ વહિક રૂપે શ્રીગોત(२) मस्वामीमूर्तिः श्रीजिनेश्वरसूरिशिष्प श्री जि(३) नप्रबोधसूरिभिः प्रतिष्ठिता कारिता च सा. (४) बोहिध पुत्र सा. वइजलेन मूलदेवादि (५) कुटुम्बसहितेन स्वश्रेयोऽर्थः स्वकुटुम्बश्रेयोऽर्थ च" ભાવાર્થ-સંવત ૧૩૩૪-(૨૪) માં વૈશાખ વદિ પ ને બુધવારે શ્રી ગૌતમસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી જિનપ્રબોધસૂરિજીએ કરાવી છે. જેમણે મૂર્તિ બનાવરાવી છે તે શ્રાવકનું નામ સા. બેહિધના પુત્ર વજલ અને મૂલદેવે પિતાના અને કુટુમ્બના શ્રેયને માટે આ ભવ્ય મૂર્તિ કરાવી છે. * શ્રી ભીલડીયાજી તીર્થવર્ણન નામની બુક છપાઈ છે તેમાં સંપાદક મહાશયે ૧૩૨૪ નો સંવત મૂક્યો છે, સા. પછી થોડાં મીંડાં મૂક્યા છે, “વજલેન” ને બદલે “ સીરી વઈજનેન” છે, “કુટુમ્બસહિતન ”ને બદલે “ભ્રાતૃસહિતેન ” છે. ઉપરને લેખ તો અમે વાંચીને લીધે છે. આ પાઠાંતર તો કેઈ ઇતિહાસવિદ્દ એને મેળવી સત્યશોધક બને તે હેતુ માટે જ આયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૧૭ : લીલડીયાજી. (આ મૂર્તિ ઉભડક હાથ જોડી બેઠેલી છે. બે હાથમાં ચાર આંગળીઓ અને અંગૂઠાની વચમાં મુહપત્તિ છે. પાટ ઉપર બિરાજમાન છે. શરીર ઉપર કપડો છે. જમણે ખભે ખુલે છે, નીચે બે બાજુ હાથ જોડી શ્રાવક બેઠેલા છે.). અહીંના વિરમંદિર બન્યાનો બીજો એક પ્રાચીન ઉલેખ ઉપલબ્ધ થાય છે વિ. સં. ૧૩૦૭ માં શ્રી અભયતિલક ગણીએ શ્રી મહાવીર રાસ બનાવ્યું છે. એમાં આ પ્રમાણે લખ્યું છે– ભીમપલ્લીપુરિ વિહિભવ અનુસંઠિયું વીરૂ અહિંદુ; દરિસણિ મિત્ત વિભવિય જણ અનુડઈ ભવદુહકદે. ૩ છે તસુ ઉવરિ ભવાણુ ઉરંગ વરતરણું મંડલિયરાય આ એસિઅ ઈસોહણ સાહેણા ભુવણપાલેણ કોરાવિયં જગધરાહ સાહુકલિ કલસ ચડાવિય. શા * આ મંદિર બંધાવનાર ભૂવનપાલ શાહ એ સવાલ-ઉકેસવંશમાં થયા છે. તેમના મૂલપુરુષ ક્ષેમધર શાહ, તેમના પુત્ર જગાધર શાહ. તેમને ત્રણ પુત્રો હતા. યશોધવલ, ભુવનપાલ અને સહદેવ. ભૂવનપાલને ખીમસિંહ અને અભયકુમાર નામે બે પુત્રો હતા. તેણે ધન્યશાલિભદ્ર અને કૃતપુણ્યનાં ચરિત્ર લખાવ્યાં છે. ભૂવનપાલ અને તેમના પૂર્વજોએ અજમેર, જેસલમેર, ભીમપલીમાં અનેક સુકૃત કાર્યો કરી પિતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો છે. ભીમપલીમાં ભૂવનપાલે મંડલિકવિહાર બનાવ્યો છે તે મંડલિક મહારાણાની પ્રીતિભરી રહાયતાથી આ મંદિર બન્યું છે માટે મંડલિકવિહાર નામ આપ્યું છે. એમણે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી એ મંદિરને વિશાલ બનાવ્યું અને ધ્વજાદંડ વગેરે ચઢાવ્યાં છે. ભીમપલીમાં સોલંકી-વાઘેલા રાજાઓ રાજ્યકર્તા હતા અને તેઓ ગુજરેશ્વરાની આજ્ઞામાં હતા. મહારાજા કુમરપાલ વાઘેલા અર્ણોરાજને ભીમપલીને સ્વામી બનાવ્યો હતો. આ અર્ણોરાજે ભીમદેવને ( બીજાને ) ગુજરેશ્વર બનાવવામાં સહાયતા કરી હતી. . ભીમપહલી ઉપરથી ભીમપલ્લીય ગચ્છ પણ નીકળે છે એમ લેખે ઉપરથી જણાય છે. આ ગ૭ના સં. ૧૫૦૬ થી ૧૫૯૮ ના લેખો મલ્યા છે. આ ઉપરથી એમ લાગે છે કે સોળમી સદીમાં પણ ભીલડીયા ઉન્નત, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી હશે ખરું. સં. ૧૫૦કને લેખ આ પ્રમાણે છે-- सं १५०६ वर्षे वैशाख शु. १२ गुरौ गुनर हा. दो. गोपाल भा. साई पितृमातृश्रेयसे सुतधर्मसायराभ्यां श्रोशीतलनायबिम् का. श्रीपूर्णिमापने भीम. पल्लोय भ. श्रीजयचंद्रसूरिणामुपदेशे प्र० બીજ ૧૫૦૭ ના લેખમાં શ્રી જયચંદ્રસૂરિજીના ગુરૂનું નામ પાસચંદસરિષદે લખ્યું છે. ૨૮ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ લીલડીયાજી : ૨૧૮ :. [ જેન તીથીના હેમધય દંડકલસો નહિ કારિઉ પજ છણેસર સુગુરૂ પાસિ પય કવિ વિક્કમેવરિ સતેરહ ઈસત્તરૂત્તરે સેય વઈસાહ દસમી ઈસુહવાસ રે. વિ. સં. ૧૩૧૭ ભીમપલીમાં વિધિભવન-અપરનામ મંડલીકવિહારમાં શ્રી વીર પ્રભુની પ્રતિમા શાહ ભુવનપાલે સ્થાપિત કરી, પ્રતિષ્ઠા જિનેશ્વરસૂરિજીએ કરાવી. આ પ્રતિમાજી દર્શન માત્રથી ભવદુઃખને નાશ કરે છે. (શ્રી જિનેશ્વરસરિજી તેરમી સદીના પ્રસિદ્ધ જૈનાચાર્ય છે. વિ. સં. ૧૨૪૫ માં મરુકટમાં જન્મ, જન્મ નામ અંબડ, સં. ૧૨૫૫ માં જિનપતિસૂરિજી પાસે ખેડામાં દીક્ષા, ૧૨૭૮ માં આચાર્ય પદ જાહેરમાં, સૂરિજીએ ૧૩૧૩ માં પાલણપુરમાં શ્રાવકધર્મપ્રકરણ રચ્યું હતું, તેમજ ચંદ્રપ્રભાચરિત્ર અને બીજાં પણ અનેક સ્તુતિતેત્રે બનાવ્યાં છે. વિ. સં. ૧૩૩૧ માં જાહેરમાં સ્વર્ગવાસ.) ઉપરના સંવત ૧૩૧૭ ના સ્થાને સતુત્તરે એ પાઠ પણ મળે છે એટલે ૧૩૦૭ માં પ્રતિષ્ઠા કરાવી એમ પણ સંભવે છે. - આ મહાવીર મંદિર પહેલાંનું અર્થાત્ ૧૩૧૭ પહેલાં પણ ભીમપલ્લીમાં શ્રી વીરપ્રભુનું મંદિર હતું. જુઓ–“એતિહાસિક જન કાવ્યસંગ્રહ” શાહરણકૃત શ્રી જિનપતિસૂરિકૃત ધવલ ગીતમ. બાર અઢાર એ વીર છણાલયે ફાગણ વદિ દસમય પરે, વરીય સંજમસિરીય ભીમપલ્લીપુરે નન્દિવર ઠવિય જિણચંદસુરે. . ૭ છે” સં. ૧૨૧૮ માં ભીમ પહલીમાં ભીલડીયાજીમાં) વિરમંદિરમાં ફાગણ વદિ ૧૦ છણચંદસૂરિજી પાસે દીક્ષા (જિનપતિસૂરિજીએ) લીધી. આ વસ્તુને જિનપતિસૂરિજીના ગીતમાં પણ ઉલ્લેખ છે. અર્થાત ૧૨૧૮ પહેલાં ભીલડીયાજીમાં શ્રી વીરમંદિર હતું. ઉપર્યુક્ત શ્રી જિનપતિસૂરિજી ૧૨૭૭ અષાઢ શુદ દશમે પાલણપુરમાં સ્વર્ગ વાસ પામ્યા હતા અને તેમનો સ્તૂપ પણ પાલણપુરમાં બન્યું હતું, જેને ઉલ્લેખ ઉપર્યુક્ત અને પદ્ય ગીતમાં છે. ઉપરના બન્ને પ્રમાણે એમ સિદ્ધ કરે છે કે ૧૨૧૮ પહેલાં પણ અહીં શ્રી વીરભુવન મંદિર હતું. પછી સં. ૧૩૧૭(૧૩૦૭)માં ભૂવનપાલ શાહે જીર્ણોદ્ધાર કરાવી વજાદંડાદિ ચઢાવ્યાં અને તેને જે ઉત્સવ ઉજવાયે તેનું રસિક કાવ્યમય વર્ણન મહાવીર રાસમાં જોવાય છે. પાછળ પૃ. ૨૧૬ માં આવેલા લેખમાં પણ વજાદંડા ૧૫૩૬ ના લેખમાં જprળમાન છે મીનાશ જ માગવશ્વરિપોinfજ કરિબાપુના વાઘા સ્ટાગ્રામવારતા. આવી જ રીતે ૧૫૭૮ અને ૧૫૯૮ ના લેખમાં પણ શ્રી પૂર્ણિમા છે શ્રી ભીમપણીય નામ છે. આ દષ્ટિએ બીલીયાની પ્રાચીનતા અને મહત્વતા સમજવા જેવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૧૯ : ભીલડીયાજી. દિક અને કલશેના અભિષેકનું સૂચન છે એ પણ આપણને આ જ વસ્તુને નિર્દેશ કરે છે. ઉપરના ભાગમાં મૂલનાયકછ શ્રી મહાવીર પ્રભુજી છે, પરંતુ એમ કહેવાય છે કે મૂલનાયકજીના ડાબા પડખે બિરાજમાન શ્રી શાંતિનાથ પ્રભુજી મૂલનાયક હતા. આ પ્રતિમા બહારના ભાગમાંથી ખેદકામ કરતાં નીકળેલ છે. તેના ઉપર લેખ છે પણ ઘસાઈ ગયા છે. માત્ર સં. ૧૪૩૫ કે ૨૬ વંચાય છે; બાકી વંચાતું નથી પરંતુ એક ધાતુમૂતિને લેખ નીચે પ્રમાણે મળે છે. सं. १२१५ वर्षे वैशाख सुदि ९ दिने श्रे. तिहणसर भार्या हांसीश्रेयोऽर्थ સમાનાન શ્રીચાંતિનાથવં રિd, રિષિ તિરછી સીवर्षमानसरिशिष्यैः श्रीरत्नाकरसरिमिः। ભાવાર્થ – સં. ૧૨૧૫ માં વિશાખ શુદિ ૯ શ્રેષ્ઠી તિહણસરની પત્ની હાંસીના કેયને માટે રતમાનાએ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષાપક શ્રી વર્ણમાનસૂરિશિષ્ય શ્રી રત્નાકરસૂરિજી મહારાજ છે. આ બન્ને શિલાલેખમાં આવેલા આચાર્ય મહારાજેને પરિચય હવે પછી આપવાનો ઈરાદો છે. આ પ્રતિમાજી પણ પ્રાચીન અને ભવ્ય છે. જ્યારે અત્યારે મૂલનાયક તરીકે બિરાજમાન શ્રી વીરપ્રભુની પ્રતિમાજી વગેરે ત્રણ પ્રતિમાઓ પાલણપુરથી લાવવામાં આવેલ છે અને જીર્ણોદ્ધાર સમયે એમની પ્રતિષ્ઠા કરાવી છે. આ નૂતન પ્યાર અને પ્રતિષ્ઠા ૧૮૨ માં થયેલ છે જેને શિલાલેખ મંદિરની બહારના ભાગમાં પત્થરમાં ગુજરાતી ભાષામાં લખેલ છે. પ્રદક્ષિણમાં ફરતી ૩૧ દેરીઓ છે. જેમાં એકમાં ચકેશ્વરી દેવી છે અને બાકીમાં જિનેશ્વર પ્રભુની નાની નાની મૂર્તિઓ બિરાજમાન છે." આ સિવાય ૧૩૫૮ ના બે પ્રાચીન લેખે શ્રીભીલડીયાજીમાંથી મળેલા છે જે કીટે નામના ફેંચ વિદ્વાને લીધેલા છે. તે વડોદરા સ્ટેટની લાયબ્રેરીમાં એપીગ્રાફિક ઈન્ડિકામાં પ્રગટ થયેલા છે. જીર્ણોદ્ધાર પહેલાં ઉપરના ભાગમાં મૂલનાયક શાંતિનાથજી હતા એમ આગળ જણાવાયું છે ત્યારે બન્ને બાજુ બીજી ખંડિત મૂર્તિઓ હતી, નવા જીર્ણોદ્ધાર વખતે તે મૂર્તિઓ પધરાવી દઈ પાલણપુરથી લાવેલ ત્રિગડું–ત્રણ * ભીલડીયા પાર્શ્વનાથજીના મંદિરમાં ઉપરના ભાગમાં બે પાદુકાની જોડ છે જેમાં નીચે પ્રમાણે લેખ છે. સંવત્ ૧૮૩૭ના વર્ષમાં પિસમાસે કૃષ્ણપક્ષે ત્રદશીતિથી ચંદ્રવાસરે છે ભટ્ટાર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી હીરવિજયસુરીશ્વરચરૂભ્યો નમો નમઃ | શ્રી શ્રી ૫ | શ્રી હેતવિજય ગ. પાકા છે કે પં, ને શ્રી મહીમાવિજયગણિ પાદુકા છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી : ૨૨૦ : [ જૈન તીના સ્મૃતિ' ઉપરના ત્રણે ગભારામાં પધરાવેલ છે. જેમાં મૂળનાયક શ્રી મહાવીરપ્રભુ, જમણી માજી શાંતિનાથજી, ડાબી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામી છે. કેાઈના ઉપર લેખ નથી. ઉપર પણ ચાર પ્રતિમાએ છે. પ્રદક્ષિણાની શિખરની દેરીએ અને મંદિર ઉપરની દીવાલ ઉપર અગ્રેČખાર વખતે ખાવાનાં વિવિધ પુતળાં મૂકેલાં છે. એકના હાથમાં ઢાલ, ખીજાના હાથમાં સારગી, ત્રીજાના હાથમાં ભુંગળુ, એકના હાથમાં ચલમ ફૂંકતા આ પુતળાં એવાં એઢંગા અને અનાકર્ષીક છે કે એ ત્યાં શાભતાં જ નથી. અણુદ્ધિાર કરાવનાર મહાનુભાવની બેદરકારીથી જ આવાં પુતળાં રાખ્યાં લાગે છે પણ હવે સુધારા થવાની જરૂર છે. દંતકથાઓ. પ્રચલિત છે, તે પણ ભીલડીયાજી તીર્થવર્ણનમાં કેટલીક દંતકથાઓ ોઇ લઇએ. ૧. ભીલડીયાજી માટે એક પ્રાચીન દંતકથા એવી છે કે મગધસમ્રાટ પ્રસેનજિતના પુત્ર શ્રેણિકકુમાર પિતાજીથી રીસાઈને ચાલતા ચાલતા અહીં આવ્યા હતા અને એક રૂપવતી ભીલકન્યા સાથે પ્રેમગ્રંથીથી ખંધાઇ તેની સાથે પરણ્યા પછી અહીથી જતી વખતે શ્રેણકે પેાતાની સ્ત્રીના પ્રેમસ્મારકરૂપ ભીલડો નામનું નગર વસાવ્યું. આ દંતકથામાં કેટલુ' સત્યાંશ છે એ તે સુજ્ઞ વાંચક સ્વય. વિચારી છે. ૨. આ નગરીનું પ્રાચીન નામ ત્રંબાવતી હતું. તે ખાર કેશના ઘેરાવામાં હતી. આ નગરીમાં સવાસે। શિખરબ ંધ જિનમદિરા હતાં. સવાસેા પાકા પત્થરના આંધેલા કૂવા હતા. ઘણી વાવા હતી. અન્ય દનીઓનાં પણ ઘણાં મ ંદિર હતાં. સુદર રાજગઢી અને મેટાં બજાર હતાં. અત્યારે પણ ખેાદકામ થતાં રાજગઢી તે નીકળે છે-દેખાય છે. ૩. ભીલડોયાજીથી રામસેન જવાનું સીધુ ભોંયરૂ હતું. આ નગરીના નાશ માટે એ દંતકથાઓ છે, જે નીચે પ્રમાણે છે. ૪. એક વાર આ નગરમાં વિદ્વાન અહુશ્રુત નિમિત્તજ્ઞ મુનિવર ચાતુર્માસ હતા. આ વખતે કાર્તિક માસ એ હતા. મુનિવરને નિમિત્તજ્ઞાનથી ખબર પડી કે ખીજા કાર્તિકમાં આ નગરીને નાશ થશે એટલે બીજા કાર્તિકમાં ચાતુર્માસ સંપૂર્ણ થવાનું છતાં ય એક માસ પહેલાં અર્થાત્ પ્રથમ કાર્તિકમાં ચામાસી પ્રતિક્રમણ કરી અન્યત્ર વિહાર કરી ગયા. આ વખતે સાથે ઘણાં શ્રાવક કુટુમ્બે પશુ ચાલ્યા ગયા. તેમણે જઈને જે સ્થળે રહેઠાણુ કર્યું તે રાધનપુર કહેવાયું. મુનિરાજના ગયા પછી * અત્યારે પણ રાધનપુરના ખસાલીયા કુટુમ્બની ગેત્ર દેવી અહીં છે. માપણી ધમશાળા સામે જ પૂર્વૈદિશામાં આરસના બંધાવે કૂવા છે. એ કૂવામાં એ ગાત્રદેવી છે, કહે છે કે દેવીની મૂર્તિ સાનાની હતી. મુસલમાની હુમલાના સમયે તે મૂર્તિ કૂવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ 1 : ૩૩૧ : ભીલડીયાછ ટૂંક સમયમાં જ નગરીના ભયકર રીતે વિધ્વંસ થયા. આગ વરસી અને નગર અળીને ખાખ થયું. પધરાવી દીધી. થોડા વર્ષો પહેલાં રાધનપુરના મસાલીયા કુટુમ્બના એક મહાનુભાવને સ્વપ્ન આવ્યું કે દેવીની મૂર્તિ' દર છે એને બહાર કાઢે. પછી ત્રણુ કૅાશ જોડાવી પાણી બહાર કઢાવ્યું; દર ખેાદાળ્યુ. મૂર્તિ તા ન નીકળી પરંતુ પાણી પણ હવે નથી રહેતું. ખાલી કૂવા પડ્યો છે અને મસાલીયાના ગેાત્રદેવી અહીં મનાય છે. રાધનપુરમાં સુદર ૨૫ જિનમદિરા છે, શ્રાવકાનાં ઘર પણ સેંકડા છે. ભાવિક એ અને ધર્મ શ્રદ્ધાળુ પણ છે, પરંતુ એની કીતિ અને નામના પ્રમાણે અત્યારે ક્રિયાભિચી રહી નથી. તેમજ એનું સગઠન આજે નથી. હાલની ઊગતી પ્રજામાં ધાર્મિકજ્ઞાન પ્રાપ્ત કરવાની ધગશ પણ નથી રહી. જિનમ`દિરા પરમદનીય અને માલાદા છે. તેમજ અહીં હસ્તલિખિત પુરત}ાના જુદા જુદા ભંડારા પશુ સારા છે. ૧ પૂ. આ. શ્રી વિજયવીરસૂરિજી મહારાજનું જ્ઞાનમ`દિર, ૨ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાનુ જ્ઞાનમ`દિર ૩. શ્રી આદિનાથજીના ધરને જ્ઞાનભ'ડાર કે જે અત્યારે સામરના ઉપાશ્રયમાં છે. ૪ અખી દેશીની પેળમાં યતિવયં શ્રી ભાવ-વિજયજીને જ્ઞાનભડાર. ૫ તમેલી શેરીને ન નભડાર. આ ભંડારામાં એવાં કેટલાંક સારાં પુસ્તàા છે જે અદ્યાપ્તિ પ્રકાશિત નથી થયાં. કેટલાકનાં નામ જૈન ગ્રંથાવલીમાં પણ નથી. કાષ્ટ જ્ઞાનપ્રેમી મહાનુભાવ અહીં લાંબા સમય રહી જાતે જ નિરીક્ષણુ કરી રાધનપુર જૈન જ્ઞાનભંડારના પુતાનું લીફ્ટ' બહાર પાડે તા સારસ છે. × આ. શ્રી મુનિસુંદરસૂરિજી પેાતાની ગુવલીમાં આ નગરના ભગ માટે નીચે પ્રમાણે નોંધ આપે છે "" 'श्रुतातिशायी पुरि भोमपल्यां वर्षासु चाद्येऽरिहि कार्तिकेऽसौ । अगात प्रतिक्रम्य विबुध्य भाषि, भंगं परैकादश सूर्यबुद्धम् ॥ " “શ્રુતજ્ઞાનના અતિશયવતા ( આ. સેામપ્રભસૂરિજી ) ભીમપલ્લી નગરીમાં ચાતુર્માં સમાં બારમા ભૂવનમાં રહેલા સૂર્યથી, નગરીના નાશને જાણી પહેલા કાતિક્રમાં જ ગૌમાસી પ્રતિકમી ચાલ્યા ગયા. આ પ્રસંગ ૧૩૫૩ થી ૫૫ ની મધ્યનેા છે. સામપ્રભસૂરિજીના દીક્ષાયમય ૧૩૨૧ છે, ૧૩૭૨ માં તે ખાસા થયા છે. અને ૧૩૭૩ માં તેમનુ સ્વગમન છે. ત્યારે ઉપરના પ્રસંગ આ પહેલાં જ બન્યાનું નિશ્ચિત થાય છે. એટલે ૧૩૫૩ થી ૧૩૫૫ના સંવત ઘટી શકે છે. કેતુભુદ્દીન એકે સ. ૧૩૫૫ અને ૧૩૫૭ ૬ચ્ચે ગુજરાત ઉપર હુમલા કર્યો છે. ત્યાંથી વળતાં ભીલડીયા, રામસેન ને બીનમાલને તાડતા જાલેર ગમ્યા છે. Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી : ૧૨ : [ જૈન તીીના આ નગરના ભસ્મીભૂત થયાની વાત અમુક અંશે સાચી લાગે છે. અત્યારે પણ અહીં ત્રણચાર હાથ જમીન ખેાઘા પછી રાખ, કેાલસા અને ઈંટાના મળેલાં થર દેખાય છે. ૫. આ નગરીમાં ગધેસિંહ રાજા હતા. આ રાજા ઈંદ્ર નામના રાજાની રૂપવંતી કુમારિકા સાથે પરણ્યા હતા. રાજા દિવસે માનવી રહેતે। અને રાજકાજ કરતા હતા અને રાત્રે ગધેડાનું રૂપ કરતા હતા. આથી રાણી મુંઝાઇ ગઇ. રાણીએ આ વાત પેાતાની માતાને કહી. માતાએ કહ્યું કે જ્યારે રાજા ગધેડાનુ શરીર છેડી માનવી બની જાય ત્યારે તું એ ગધેડાના શરીરને બાળી મૂકજે એટલે ગધેડા થતા અટકશે. રાણીએ ગધેડાના શરીરને જ્યારે ખાળવા માંડયું ત્યારે રાજાના અંગે પણ આગ થવા લાગી તેથી ક્રોધના આવેશમાં તેણે આખી નગરી બાળી નાખી. ૬. સૂરા સાથે અને ઢોલીના એ પાળીયા હતા. સૂરો સાથેા રાજા હતેા રાજકુમાર હતા અને પરણવા જતાં રસ્તામાં લુંટાયેા છે અને મરાયા છે તેમાં એના ઢાઢી પણ મરાચે છે, જેના પાળીયા અન્યા. ૭. અહીં ઘણા જૂના પાળીયા ઉપર ૧૩૫૪-૧૩૫૫-૧૩૫૬ ના લેખા મળે છે. ૮. મંદિરમાં ઉપરના ભાગમાં બિરાજમાન મૂલનાયકજીની પાસેના શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી કૂવા નજીક રસેાડાની ધર્મશાળા કરાવતાં પાયામાંથી નીકળેલ છે, જેના ઉપર પંદરમી સદીના લેખ છે. ૯. દેરાસરની પાછળ પશ્ચિમમાં રાજગઢી હતી. આ જગ્યાએ ખેાદતાં પુષ્કળ ઇંટો અને પત્થર નીકળે છે. તેમજ બંદુકોના થાક નીકળતા જેને અડતાં ભુક્કો થઈ જતા. આજે પણ આ સ્થાનને લેાકેા ગઢેડુ તરીકે ઓળખે છે. ૧૦. નવી ભીલડી-ભીલડીયાજી વસ્યા પહેલાં આપણા મદિરજીની ચારે તરફ ગાઢ જંગલ હતું, જેમાં શિકારી પશુ પક્ષીએ પણ રહેતાં. પૂજારી ભીલડીયાજી નજીકના ઘરના ગામમાં રહેતા હતા. એક વાર સાવધાનીથી આવી જઈ પૂજા—દીપક વગેરે કરી જતા. ૧૧. પાળીયા સૂરા સાલાના પાળીયાની નજીકનાં એક દેરાસર હતુ જેનેલેકે રાંક દેરાસર નામે એળખતા. અત્યારે ત્યાં કશું નથી, માત્ર ટી' છે. આ મ ંદિર કાઇએ જોયુ નથી પરંતુ અહીં મદિર હતું એવી વાત સાંભળી છે. ૧૨. દેરાસરની જગાના ટીંબાથી ઘેાડે દૂર સાઢ વીઘા જમીનનું માટું તળાવ હતુ. એને ભીમ તળાવ કહેતા કહે છે કે પાંડવા અહીં આવ્યા હતા ત્યારે ભીમે અહીં પાણી પીધુ હતુ અને તળાવ બધાણ્યું ત્યારથી ભીમતળાવ કહેવાયું, ૧૩ મદિરજીની નજીક આજીબાજુ ખેાદાવતાં ઈંટા, પત્થર અને ચુના નીકળે છે. ઈંટા ફૂટથી દોઢ ફૂટ લાંબી પહેળી અને વજનમાં આશરે પંદર શેરની હાય છે. પત્થરા તા ઘણા નીકળ્યા છે. લાકે લઈ જાય છે. કૂવાના થાળામાં, હવાડામાં અને કૂવા ઉપર તેમજ મકાનમાં પશુ લગાવ્યા છે. ડીસા, વડાવળ સુધી પત્થરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૨૩ : ભીલડયા. ગયા છે. અહીંની ધર્મશાળામાં પણ વાપર્યા છે. કેટલાક પત્થરે તે સારી કેરણીવાળા હતા, ઘણીવાર ટકા જેવા સીક્કા પણ નીકળે છે. ૧૪. અલ્લાઉદ્દીન ખુનીએ પાટણ તેડયું તે જ અરસામાં અર્થાત ૧૩૫૩ માં આ નગર તેડયું છે. ૧૫. રામસેનથી ભીમપલ્લી બાર કેશ દૂર છે. ૧૬. નવું ભીમપલી ૧૮૭૨ માં વસ્યું. ડીસાના વતની મતા ધરમચંદ કામદારે ડીસાના ભીલડીયા “અણુદા” બ્રાહ્મણને પ્રેરણ કરી, રાજ્યની મદદથી નવું ભીલડીયા વસ્યું છે. શ્રાવકોનાં ઘર અત્યારે પાંચ છે. ૧૮૯૦ માં નવું નાનું જિનમંદિર બન્યું છે. ૧૮૯૨ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં રહેલી અંબિકાદેવીની મૂર્તિ નીચે નીમ્ન લેખ છે. સં. ૧૩૪૪ વર્ષે ચેક શુદિ ૧૦ બુધે છે. લખમસિંહેન અંબિક કારિતા. ગામના મંદિરમાં પણ મૂલનાયકજી શ્રી નેમિનાથજી છે અને આજુબાજુ ચંદ્રપ્રભુ અને આદિનાથજી બિરાજમાન છે. આણંદસૂરગચ્છના શ્રી વિજયરાજસૂરિજી કે જેમને સમય વિ. સં. ૧૭૦૪ થી ૧૭૪ર છે તેમણે ૧૭૨૫ પછી હમીરાચલ, તારણગિરી, આરાસાણુ, નંદીય (નાંદીયા), રાણકપુર, સંખેશ્વરજી, ભીલડીક (ભીલડીયાજી) એમ સાત તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. આ હિસાબે આ તીર્થને ૧૭૧૫ પછી જીદ્ધાર થયો છે, પરંતુ વળી મુસલમાની હુમલામાં મંદિરને અને નગરને નુકશાન પહોંચ્યું છે. શ્રાવકોએ ભૂલનાયકને મૂલ જગ્યાએથી હટાવી રક્ષણ માટે બીજે સ્થાને હટાવી દીધા. ત્યારપછી આ ભૂત મૂલનાયકને બદલે બાજુના સ્થાને પધરાવી હોય એમ લાગે છે એટલે જ ૧૮૭૨ માં નીચે પ્રસંગ બન્યા હશે. ૧૭૨૫ ના જીર્ણોધ્ધાર પછી ૧૭૪૬ માં આવેલા કવિ શીતવિજયજી લખે છે કે ધાણધારે ભીલડી પાસ ધાણધારના ભીલડીયા નગરમાં ભીલડીયા પાર્થ નાથજી છે. અને ત્યારપછી હુમલામાં મૂલનાયક સ્થાનેથી રક્ષણ માટે પ્રતિમાજીને હટાવી અન્યત્ર પધરાવ્યાં હોય એમ લાગે છે. ૧૭. નવા ભીલડીયા વણ્યા પછી અહીંના શ્રાવકે તીર્થની સંભાળ લેતા હતા. સં. ૧૯૩૬ પછી પં. શ્રી ઉમેદવિજયના ઉપદેશથી ડીસાના શ્રી સંઘે વહીવટ સંભાળ્યો. અને પાટણના રહીશ પરીખ વીરચંદભાઈને વહીવટ સંયે, તેમણે આજુબાજુની જમીન વાળી કેટ કર્યો. અંદર કૂ અને ધર્મશાળા બંધાવ્યાં. આ વખતથી પિષ દશમીને મેળો શરૂ થયો. નેકારશી પણ ચાલુ થઈ. ૩. ૨૩e a sms gફ ૨૦ . સ્ત્રણમણિદેવ વાત આ લેખ એક દેવની નીચેની મૂર્તિમાં છે તેમજ શ્રી પાર્શ્વનાથજીની એક ધાતુમૂર્તિ ઉપર ૧૩૫૧ ને લેખ છે. તેમજ ૧૩૫૮ ને લેખ એક શિવમંદિરની દિવાલમાં જડેલ છે. ધાતુમતિ ગામ બહારના તીર્થના મંદિરમાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ - ભીલડીયાજી-ઊણ : ૨૨૪ : [ જૈન તીર્થનો ભેંયરું નાનું અને અંધારું હતું તે મોટું કર્યું. પૂર્વ દિશાનું દ્વાર પણ મુકાયું અને જાળીઓ પણ મૂકી. આ પહેલાં ચીઠી નાંખી અહીંથી ભગવાન શ્રી પાર્શ્વનાથજીને ઉપર લઈ જવા પ્રયત્ન કરે પરંતુ ના આવી. પછી અહીં જ પ્રભુજીને રાખી સુધારાવધારો કરાવ્યો. અંદર આરસ પથરાળ્યો. ૧૮૭૨ પહેલાં સરીયદના શ્રાવકે એ શ્રી પાર્શ્વનાથજીને પોતાના ગામ લઈ જવા પ્રયત્ન કરેલો. પ્રભુજીને ગાદી ઉપરથી ઉઠાવ્યા પણ ખરા પરંતુ બહાર નીકળતાં દરવાજા જેવડું મેટું રૂપ થયું; ભમરાનાં ટોળાં વળ્યાં એટલે પ્રતિમાજીને મૂકી તેઓ જતા રહ્યાં. જ ઉપરના વર્તમાન મૂલનાયકજીને સં. ૧૮૩ ના વિ. શુદ ૫. ડીસાના મંગલાણી રવચંદ ભુખણદાસનાં વિધવા પત્ની પુરબાઈએ ૧૩૦૧ આપી બેસાયા છે. ૧૯૮૨ થી દર પૂર્ણિમાએ ભાતું અપાય છે–પોષ દશમને માટે મેળો અને ત્રણ નકારશી થાય છે, રથયાત્રા નીકળે છે. અહીં આ મેળાના દિવસોમાં એક દિવસ આજુબાજુના ઠાકરડાઓને પણ જમાડાયા છે જેના પરિણામે તેઓ કદી પણ કઈ યાત્રાને હેરાન નથી કરતા, તેમ લૂંટફાટ કે ચોરી પણ નથી કરતા. સં. ૧૯૬૨માં વીરચંદભાઈના સ્વર્ગવાસ બાદ વહીવટ ડીસાનિવાસી શેઠ લલ્લુભાઈ રામચંદને સોંપ્યો હતો અને હાલ તેમના સુપુત્રો પુનમચંદભાઈ વહીવટકરે છે. એમણે પણ ઉપરના ભાગમાં શત્રુંજય ગિરનાર વિગેરેના પટકરાવ્યા. અત્યારે દિનપ્રતિદિન તીર્થની ઉન્નતિ થઈ રહી છે. માત્ર અહીં આવતાં રસ્તાની અગવડ છે. રેલ્વે રસ્તે પાલનપુરથી ડીસા અવાય છે. અને ડીસાથી ગાડા, ઊંટ કે ગાડીયો રસ્તે ભીલડીયાજી લગભગ દસ ગાઉ દૂર છે ત્યાં જવાય છે. વિશેષ માટે ભીલડીયાજી તીર્થ પુસ્તક તથા જૈન યુગને ભીમપલ્લી નામને લેખ વગેરે જેવાં. પ્રાચીન તીર્થમાલામાં ભીલડીયાજીને આ પ્રમાણે સંભાર્યું છે. “સારી શ્રી વીરજિjદ, થિરાદ રાધનપુરે આણંદ ભગવંત ભેટું મનઉહાસિ, ધાણધારી, ભિલડીઉ પાસ” કચ્છપ્રદેશમાં અંજાર શહેરમાં શ્રી ભીલડીયા પાર્શ્વનાથજીનું મંદિર છે. ભીલડીયાજીની યાત્રાએ આવતાં અમોને નીચેના સ્થળાનો લાભ પ્રાપ્ત થયા હતા. ઉણ અહીં પ્રાચીન સુંદર જિનમંદિર છે. રાધનપુરથી છ ગાઉ દૂર છે. સુંદર ઉપાય છે. શ્રાવકનાં ઘર છે, પરંતુ ખેદપૂર્વક લખવું પડે છે કે ઘર થોડાં ને કસંપ મટે છે. ભાવિક હોવા છતાંયે કેણ ઉપાશ્રયે જાય એ પ્રશ્ન એમને બહુ વિકટ લાગે છે. એટલે મહાનુભા ઉપાશ્રયે વિચારીને જ આવવા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૨૫ : રામમન્ય મારી તા એ મહાનુભાવે ને એ જ ભલામણુ છે. લગાર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જાગૃત થાઓ. વીતરાગદેવના અનુયાયોએને, શ્રી વીતરાગધર્મના ઉપાસકને અને વીતરાગદેવના પૂજકને આવા નકામા કલેશે, ઝગડા, વેર, વિરોધ, ઈર્ષ્યા થેભા નથી દેતા. આમાં કાંઇ જ લાભ નથી. સ્વામીભાઇએમાં આપસમાં પ્રેમ-સ્નેહ અને શકિત જ ઘટે. થરા ઉણુથી ચાર ગાઉ દૂર છે. વિશાલ સુંદર જિનમદિર છે. શ્રાવકાનાં ઘર પશુ સારી સંખ્યામાં છે. ભાવિક, ધશ્રધ્ધાયુકત અને જૈનત્વના સ ંસ્કારથી Àાભતા છે. અહીં પણ વર્ષોજૂને કલેશ-કુમુપ તેા હતેા જ પરંતુ આ વર્ષે જ પૂ. આ. શ્રી વિજયભકિતસૂરિજીના સદુપદેશથો એ કલેશ મટયેા-સપ થયે; અને શ્રી શ ંખેશ્વરજીનેા સંઘ પણ નીકળ્યેા. અહીં હસ્તલિખિત પુસ્તકને ભડાર સારા હતા પરંતુ શ્રાવકાની ઉપેક્ષાવૃત્તિથી વેરણછેરણ થઇ ગયા છે તેાયે થાડો હસ્તલિખિત પ્રતા રહી છે. ખરી. નાની સરખી લાયબ્રેરી છે. પાઠશાળા સારી ચાલે છે. માકીનાં ગામા નાનાં છે. એટલે તે સંબધી નથો લખતા. આકાટીમાં જિનમંદિર કે ઉપાશ્રય નથો. બાકી બધે છે. રામસૈન્ય. ભીલડીયાજી તીર્થંથી ઉત્તર દિશામાં ખાર ગાઉ અને ડોસા કેમ્પથો વાયવ્યમાં દશ ગાઉ દૂર રામસૈન્ય તીર્થ આવેલુ છે. રામસૈન્યની પ્રાચીનતા માટે જીવાવણીમાં એક ઉલ્લેખ નીચે પ્રમાણે મલે છે— नृपाद्द्दशाग्रे शरदां सहस्रे यो रामसेनाह्वपुरे चकार नाभेयचैत्येऽष्टमतीर्थराज बिम्बप्रतिष्ठां विधिवत्सदः ॥ વિક્રમ સંવત ૧૦૧૦ માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી સર્વદેવસૂરિજીએ+ આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી, * મા પ્રદેશનાં થા, કાઢેર, ભાભેર વગેરે સારા ગામે છે. ત્યાં સુંદર જિનમાંાિ, દર્શનીય પ્રાચીન જિનમૂતિઓ અને પ્રાચીન સ્થાના છે. + આ. શ્રી સ`દેવસૂરિજી ભગવાન શ્રી મહાવીરરવામીની પટ્ટપર પરામાં ૩૮ મા આચાય છે. તે વડગચ્છસ્થાપક મા. શ્રી ઉદ્યોતનસૂરિજીના શિષ્ય છે. શ્રી ઉદ્યોતનસૂરિજીયો ટેલી!મની સીમમાં વડના ઝાડ નીચે શુભ મુદ્દે ૮ ખ્યિાને વિ. સ, ૯૯૪ માં, વીર સંવત ૧૪૬૪ માં આચાય પદવી આપી હતી, તેમાં સદેવસૂરિજી હતા. શ્રી સદેવસૂરિએ ચંદાતીના રાજાના જમણુ! હાથકમાં મમત્રી કુષ્ઠ, જેમણે ચંદ્રાવતીમાં ભવ્ય મંદિર વાયુ હતું, તેમને ય આપી મહાન સમૂહને માગ કરાવી દીક્ષા આપી હતી. સ 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ - - - - - - રાય : રર૬ : [ જૈન તીર્થો શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય પણ આ જ વસ્તુ લખે છે – ૩. હરાધિશજીત ૨૦૨૦ હૈં રામલૈ પુરે શ્રીમતિgતા" 'यो रामसेनाहपुरे व्रतीन्दुर्लब्धिश्रियगौतमवद्दधानः नामेयचैत्ये महसेनस्लार्जिनस्य मूर्विदधे प्रतिष्ठाम् । (પટ્ટાવલી સમુચ્ચય, પૃ.૧ ૨૯, મહાવીરપટ્ટપરંપરા) આ પ્લેક પણ ઉપક્ત કથનનું જ સમર્થન કરે છે. આ સિવાય અથી પણ પ્રાચીન સમયમાં પણ અહીં મંદિર હોવાનો ઉલ્લેખ છે. સુપ્રસિદ્ધ આમરાજા પ્રતિબંધક શ્રીબખભટ્ટસૂરિજીના ગુરુ શ્રીસિદ્ધસેનસૂરિ. જીએ આમ રાજાને રામસેનમાં જોયા હતા. વિ. સં. ૮૦૭ માં અને આ વખતે પણ અહીં જિનમંદિર હતું (વિસ્તાર માટે જુઓ પ્રભાવક ચરિત્ર) રામસેનથી એક માઈલ દૂર ખેતરમાં એક ટીંબાની નીચેથી ખેદતાં એક સર્વધાતુની પ્રતિમાજીનું સુંદર પરિકર નીકળ્યું છે, જે અત્યારે નવીન મંદિરમાં વિદ્યમાન છે જેમાં નીચેને લેક-બદ્ધ-પદ્યલેખ છે– " अनुवर्तमानतीर्थप्रणायकाद्वर्द्धमानजिनवृषभान् । शिष्यक्रमानुयातो जातो वज्रस्तदुपमानः ॥ १॥ तच्छाखायां जातस्थानीयकुलोद्भूतो महामहिमा । चन्द्रकुलोद्भवस्ततो वटेश्वराख्यः क्रमबलः ॥२॥ - શૌથીugયારે જુનીજા સં. ૨૦૮ નથી વંચાતું. આ લેખ એક ખેતરમાંથી નીકળેલા ધાતુ મોટા કાઉસગીયાના પગ પાસે છે. આમાં ૧૦૮થી આગળ નથી વચાતુ પરંતુ ૧૦૮૪ અથવા તે ૮૦ થી ૮૯ સુધીને આંક સંભવે છે. थीरापद्रोद्भतस्तस्माद् गच्छोऽत्र सर्वदिवख्यातः । शुद्धाच्छयशोनिकरैर्धवलितदिनचक्रवालोऽस्ति ॥ ३ ॥ तस्मिन्भूरिषु मूरिषु देवत्वमुपागतेषु विद्वत्सु । जातो ज्येष्ठायस्तस्माच्छीशान्तिभद्राख्यः ॥४॥ અરિજીના ઉપદેશથી ૨૭ જિનમંદિશ ( પટ્ટાવલી સમુચ્ચય તપગચ્છ પટ્ટાવલીના આધારે) ભાયાં હતાં. આ સિવાય બીજા એક સર્વદેવરિજી પણ થયા છે. તેઓ તેરમી સદીમાં વિમાન હતા. તેમજ કે રંટક ગ૭ના સદસૂરિજી પ્રતિષ્ઠિત એક વિશાલ ભવ્ય મૂર્તિ પટ્ટક ૧૭૦ જિનમતિએને ભવ્ય પટ પાલનપુરના શ્રી શાંતિનાથજીના મંદિરમાં છે. તેમજ શ્રી અરરિજીની મૂર્તિ પૂજા બિરાજમાન છે. એનો પ્રતિકા સં, ર૦૦ છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ધતિહાસ ] : ૨૨૭: શમસન્મ तस्माच्च सर्वदेवः सिद्धान्तमहोदधिः सदागाहः । तस्माच शालिभद्रो भद्रनिधिगच्छगतबुद्धिः ॥५॥ . શ્રીશાન્તિમદ્રવ ઘાવતિજ્ઞા..પૂfમદ્રાવ્યા ના...ક્તિ...............શુદ્ધિ ૨ . षयदिदि बिम्ब नाभिमूनोर्महात्मनः । लक्ष्याश्चञ्चलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ ७ ॥ मंगलं महाश्रीः ॥ संवत् १०८५ चैत्रपौर्णमास्याम् । ટૂંક ભાવ–આ પરિકર એમ સૂચવે છે કે શ્રી ભગવાન મહાવીરદેવની પટ્ટપરંપરામાં વજશાખામાં ચંદ્રકુલ થયું તેમાં થી રા૫૮ ગચ્છમાં અનેક સુપ્રસિષ આચાર્યો થયા તેમાં શ્રી શાન્તિભદ્રસૂરિજી થયા છે, તેમાં સિદ્ધાંતમહેતાધિ શ્રી શાલિભદ્રસૂરિજી થયા, તેમના શ્રી શાન્તિભદ્રસૂરિજી, તેમના પૂર્ણભદ્રસૂરિ થયા. તેમણે ૧૦૮૪ માં ચિત્રો પૂર્ણિમાએ શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી આ બિંબ લવમીની અસ્થિરતા જાણી રાજા રઘુસેને ગુરૂપદેશથી બનાવ્યું છે. અગિયારમી સદીમાં રામસિન્યમાં રઘુસેન રાજા હશે. અનેક પ્રભાવિક આચાર્ય દેવો અહીં પધારતા અને તેમનાં ઉપદેશથી અનેક શુભ ધર્મકાર્યો થતાં હશે એમ લેખ સૂચવે છે. ગુર્નાવલિકાર આ. મુનિસુંદરસૂરિજી મહારાજે ૧૦૧૦ માં શ્રી સર્વદેવસૂરિ એ શ્રી કષદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ સ્થાપિત કર્યાનું જણાવ્યું છે તે ચિત્ય તે ઉપરના લેખથી પણ વધુ પ્રાચીન જ છે એમાં તે સંદેહ જ નથી. એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચતીથી મૂર્તિના પાછળના ભાગમાં નીચે મુજબ લેખ છે. ___ " संवत् १२८९ वर्षे वैशाख वदि १ गुरौ वा. राजसिंघस्तयोः सुतके लहण भ्रातुर्वाग्भटप्रभृतैः कारिताः, प्रतिष्ठिता पं. पूर्णकलशेन." રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે જેનો હમણાં સુંદર જીર્ણોદ્ધાર થયે છે. નીચે સુંદર મજબૂત ભોંયરું છે જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફુટ મોટી શ્રી ઋષભદેવ ભગવાન આદિ જિનપ્રતિમાઓ છે. ત્રણ કાઉસગીયા છે. અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ બિરાજમાન છે. અત્યારે પણ ગામબહારના ટીંબાઓમાંથી ખેદકામ કરતાં પ્રાચીન મૂર્તિઓ, ઇમારતે, ખંડિયેરે, મન્દિરના પત્થરે, કુઆ, વાવ અને સિક્કાઓ વગેરે નીકળે છે તે જોવા ગ્ય છે. એ જોતાં આ નગરની પ્રાચીનતા, ભવ્યતા, વિશાલતા અને મનહરતાનાં દર્શન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ મુહરીપાસ [ જૈન તીર્થોન . રામસેનનું પ્રાચીન નામ રામન્ય છે. આ ગામ વાઘેલા રાજપુતેના તાબામાં છે. અહીંના જૈન મંદિર ઉપર જનેતરને પણ ખૂબ માન, આદર, શ્રદ્ધા અને ભક્તિ છે. મંદિરના ચમત્કારોથી એમની શ્રદ્ધા અને ભક્તિ વધ્યાં છે. એ લેકેને વિશ્વાસ છે કે જેન મન્દિરાને પત્થર કે સળી પણ પોતાના અંગત કામ માટે વાપરી શકાય નહિં. એક વાર જૈન મન્દિરને એક પત્થર એક ખેડુતે પિતાના વાપરવા માટે કાંધે ઉપાડી પિતાના ખેતરમાં કૂવા પાસે મૂક્યો. થયું એવું કે એ કૂવો એ રાત્રિના જ પડી ગયે. હવારમાં ખેડુતે આ જોયું એટલે એ પત્થર ઉપાડીને મન્દિર પાસે મૂકી આવ્યો. આવી જ રીતે એક વાર એક ઠાકોર સાહેબે મંદિરની શિલા પોતાની બેઠકમાં મુકાવી. રાત્રિના જ ઠાકોર સાહેબને એવી પીડા-વ્યાધિ થઈ કે ઠાકોર સાહેબ મરવા પડ્યા. પછી હવારમાં જ એ શિલા ઉપડાવીને મદિરમાં મુકાવી. પછી ઠાકરશ્રીને ઠીક થયું. આવા તે અહીં ઘણાં જ પ્રસંગે-ચમત્કાર દેખાય છે. પ્રસિદ્ધ તીર્થમાલાના રચયિતા શ્રી શીતવિજયજી પણ આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે. x નયરમડાડ અનિ રામસેણ પાપ પણસિ દેવ દીઠિણ પર I આદિલ બંબ પીતલમય સાર હેમતણી પરિસેહી ઉદાર રામચંદ્રનું તીરથ એહ આજ અપૂરવ અવિચલ જેહ કવિશ્રીની માન્યતાનુસાર રામચંદ્રજીના સમયનું આ પ્રાચીન તીર્થ છે અને પીતલમય શ્રી રાષભદેવની મૂર્તિ કે જે સુવર્ણસમ દેખાય છે. કદાચ પહેલાં જણાવ્યા પ્રમાણે લેખવાળા પરિકરની મૂર્તિ હોઈ શકે ખરી. આવી રીતે ધાન્ય રનું આ પ્રાચીન તીર્થ છે. ખાસ યાત્રા કરવા લાયક છે.. અહીં યાત્રા કરવા માટે પાલનપુરથી ડોસા સુધી રેલવેમાં જઈ અને ત્યાંથી પગરસ્તે ઉંટ, ગાડાં કે ગાડી રસ્તે રામસેન જવાય છે. ડીસા રોડથી વાયવ્યમાં પણ દશ ગાઉ દૂર છે. મુહરીપાસ (ટટ) કુરીવાર ટુરિઝર્ષ (જગચિંતામણી ચૈત્યવંદન) સુપ્રસિદ્ધ જગચિતામણીના ચિયવંદનમાં વર્ણવાયેલું આ મુહરી પાસ તીર્થ ડુંગરપુર સ્ટેટમાં આવેલું છે. ઈડરથી કેસરીયાજી જતાં આ સ્થાન આવે છે. આ સ્થાન પહેલાં મુહરી નગર તરીકે પ્રસિદ્ધ હતું, જે ગામ બાર ગાઉ લાંબું પહેલું હતું. * રામસેન ઉપરથી રામસેનીયા ગઇ પણ નીકળે છે. જુઓ પાવલી સમુચ્ચય પૃ. ૨૩, પરિશિષ્ટ ૮૪ ગચ્છનાં નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૨૯ મુસલમાની જમાનામાં આ તીર્થને જબરજસ્ત ધક્કો પહોંચ્યો છે. અલ્લાઉદ્દીન ખૂની મંદિરે તેડતો આ બાજુ આવતો હતો ત્યાં, મુહરી નગરના શ્રાવકને રાત્રે સવનું આવ્યું કે નગરનો વંસ થશે માટે મૂર્તિ ઉઠાવી . સવારમાં આ સ્વનાનુસાર મૂર્તિ ઉઠાવી ટીટેઈ ગામમાં લઈ ગયા. થોડા સમય પછી અલાઉદ્દીનની સેનાએ નગરને અને મંદિરને વંસ કર્યો. વળી એ બીજે સમય આવતાં ટીટેઈથી પણ મૂર્તિ ઉઠાવીને શામળાજીના પહાડમાં છુપાવવામાં આવ્યાં. છેલ્લે વીસમી સદીમાં સંવત ૧૯૨૮ માં એ મતિ ટીટેઈ લાવ્યા. અહીંના ઠાકરે દર્શન પણ હતા કરવા દેતા. દર્શન સમયે એક સોનામહોર આપવી પડતી હતી, પરંતુ સમય બદલાયે અને ટીટેઇના મંદિરમાં આ મૂર્તિ પધરાવી છે. હવે સારી રીતે દશન-પૂજન થાય છે. સફેદ વણની સુંદર લગભગ ગજ ઉપરની (૨૭ ઈચ છે) આ મૂર્તિ સાથે વીશવટે પણ લાક વામાં આવ્યું હતું. શામળાજીના ડુંગરમાં હજી પણ મંદિરોનાં વંસાવશે દેખાય છે. મુહરી નગરની આજુબાજુ પણ મંદિરનાં વંસાવશે દેખાય છે. આ મૂર્તિ સુંદર દર્શનીય અને ભવ્ય છે. ટીટેઈ ડુંગર પાસે છે. ખાસ યાત્રા કરવા લાયક સ્થાન છે. ભેરેલ (ભેરોલ) સાચોરથી ૧૦ ગાઉ દૂર અને થરાદથી ૧૦ માઈલ દૂર ભેરોલ ગામ આવ્યું છે. અહીં એક પ્રાચીન અને મહાચમત્કારી શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. આ પ્રતિમાજી વિ. સં. ૧૯૫૬ માં ભૂલથી દોઢ માઇલ દૂર ગણેશપુર ગામ છે, તેની વચ્ચેના વાયાકેફ ખેતર અને દેવત ભેડા તળાવ આવેલ છે તેમાંથી વાયાકેરૂ ખેતર ખેડતાં એક ખેડૂતે ચમત્કારિક રીતે આ કૃતિ બેદી. સાથે બીજી પણ ત્રણ ચાર ખંડિત મૂતિઓ નીકળી હતી. આ સમાચાર શ્રાવકોને મળવાથી ત્યાં જઈ મૂર્તિના દર્શન કર્યા, પરંતુ મૂર્તિ ખંડિત હોવાથી ધનાગેચર નામક તળાવમાં મૂતિઓ પધરાવી દીધી. પુનઃ ૧૯૬૨ માં ખૂબ વરસાદ થયે અને માટી જોવાઈ ગઈ એટલે ફરીથી મૂતિઓ દેખાઈ. ભરેલ ઠાકોરસાહેબને આ સમાચાર મળ્યા. તેમણે પોતાના કામદાર કે જેઓ જૈન હતા, તેમને કહી મૂતિઓ જેનો પૂજવાની વ્યવસ્થા કરે નહિ તે સ્ટેટ સંભાળી લે તેમ જણાવ્યું. જેનાએ તે મૂતિઓ કઢાવી મંદિરમાં પધરાવી. સે વર્ષથી વધુ પ્રાચીન મૂતિઓ ઉપાંગથી ખંડિત હોય તે પણ પૂજાય છે. આમ કહેવાથી જેનેએ તે મૂતિને આદીશ્વર પ્રભુના મંદિરમાં પડખે બિરાજમાન કરી, પરંતુ અનેક જાતના ચમત્કાર દેખાવાથી આ મૂર્તિને મૂલનાયક તરીકે ૧૯ ૯૯ માં ફા. ૨, ૩-૪ના રોજ સ્થાપવામાં આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ સરી પાસ : ૨૩૦ [ જૈન તીર્થનો મતિ બહુ જ ચમત્કારી અને પ્રભાવિક છે આ પ્રદેશમાં અનેક ચમત્કારે આ તીથેના સંભળાય છે અહીં જેનાં ૨૫ ઘર છે, ધર્મશાળા છે અને પાઠશાળા છે. અહીં આજુબાજુમાં અનેક પ્રાચીન ટીંબા, ખંડિયેરે, પથરાના બાંધેલા અચીન કૂવાઓ છે ગામથી એક માઈલ દૂર પૂર્વમાં દેવત ભેડા સ્થાન છે, જયાં અનેક જૈન મંદિરે હતાં. એક બાવન જિનાલયનું પ્રાચીન ભવ્ય મંદિર પણ હતું. અહીંથી મતિઓ નીકળે છે. આ સ્થાને ૮૦૦ વર્ષ પહેલાં એક પીપલપુર નગર હતું. પીપલક-પી૫લક ગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ નગર હોઈ શકે તેમ સંભવે છે. અહીંથી નીકળેલ કાલિકા માતાની મૂર્તિ ઉપર લેખ છે. સં. ૧૩૫૫ માં પ્રતિષ્ઠિત છે. તેમજ નોષિા grf: gfg: આ જોતાં આ અંબિકા દેવીની મૂર્તિ શ્રી નેમિનાથ ભગવાનની અધિક યિકા જણાય છે. . આ સિવાય ગામ બહાર પશ્ચિમેત્તરના મેટ મેદાનમાં ૧૪૪૪ થાંભલાવાળું ૭ર દેરીવાળું પ્રાચીન મંદિર હતું જે મુસલમાના જમાનામાં નષ્ટભ્રષ્ટ થયું, અત્યારે પણ આ તરફનો જમીન ખેદતાં સુંદર કોતરણીવાળા પત્થરે, થાંભલા વગેરે નીકળે છે. ગામની અજ્ઞાન જનતા આ થાંભલા લઈ જઈ કૂવા વગેરેના થાળામાં વાપરે છે. આ સિવ ય અંચલગચ્છ પટ્ટાવલીમાં પણ ઉલ્લેખ મળે છે કે અંચલ ગચ્છની વહૃભી શાખાના આચાર્ય શ્રી પુણ્યતિલકસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૦૨ શેઠ મુંજાશાહે મેટું મંદિર કરાવ્યું હતું અને એની પ્રતિષ્ઠા કરાવી હતી. મુંજાશાહે મંદિર બનાવવામાં પ્રતિષ્ઠા મહોત્સવ વગેરેમાં સવા કરોડ રૂપિયાને ખર્ચ કર્યો હતે. * ઉપરનું મંદિર કદાચ મુંજાશાહનું પણ હોઈ શકે એમ લાગે છે, કારણ કે અત્યારે આ બાજુ મુંજાશાહની વાવ જીર્ણ અવસ્થામાં વિદ્યમાન છે. અહીથી બીજા બે લેબે પણ મલ્યા છે. "संवत् १२६१ वर्षे ज्येष्ठसुदि २ रवौ श्रीब्रह्माणगच्छे श्रेष्ठि बहुदेवसुत देवराणागभार्यागुणदेव्या श्रीनेमिनाथबिम्बं कारितं, प्रतिष्ठितं श्रीजयप्रभसूरिभिः (ખંડિત પરિકરને લેખ) __ " संवत् १५६८ वैशाखबदि ८ शुक्रे उपकेश सा० लूगड सा. वीरी मात्मजेन श्रीपार्श्वनाथवि कारितं प्र० विजयप्रभमूरिभिः પરન્તુ ભૂલનાયક શ્રી નેમિનાથજીની મૂર્તિ તે આ લેખોથી પણ પ્રાચીન છે. સંપ્રતિ મહારાજાના સમયની મૂર્તિ લાગે છે. અહીં એક વાર હજારની સંખ્યામાં ને વસતા હતા. ત્યાં અત્યારે માત્ર જેનોનાં વીસ ઘર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] નાગફણી પાર્શ્વનાથ ગામથો રા માઈલ દૂર પ્રાચીન રાજમહેલ વગેરે પણ દેખાય છે. અત્યારે અહી ચૌહાણુ રાજપુતે રાજ્ય કરે છે. દરબારશ્રીને અને આ જૈન પ્રજાને પણ શ્રી નેમિનાથ પ્રભુ ઉપર પૂરૂં શ્રા અને ભક્તિ છે. અહીં આવવા માટે ડીસાથી મેટર રસ્તે અવાય છે. ડીસાથી ૫૦ માઈલ ભારેલ છે. થરાદ સુધી મેટર સર્વીસ છે. ત્યાંથો ૮ થી ૧૦ માઇલ દૂર ભારેલ છે. થરાદમાં પણ ૧૨ મદિરે છે જેમાં અનેક ભવ્ય પ્રાચીન પ્રતિમાઓ છે. : 231: અહીયો દશ ગાઉ દૂર સાચેર છે, જ્યાં પ્રાચીન ૪ જૈનમદિરા છે, આ તીર્થના ચમત્કાર સબ ંધી વિશેષ જાણવા ઇચ્છનાર જિજ્ઞાસુએ ભારેલ નેમિકથાકીતાન પુસ્તક વાંચવું. ભારાલમાં નાની ધર્મશાળા છે. યાત્રિકાને બધી સગવડ મળે છે. નાગફણી પાર્શ્વનાથ આ તીર્થની સ્થાપન ચૌદમી સદીમાં થયેલી છે. આ તીર્થની ચારે તરફ મેવાડના ડુઇંગ ફેલાયેલા છે અને વચમાં આ તીર્થ આવ્યુ છે. ચૂડાવાડાથી પશ્ચિમમાં ‘આમલાઘાટ’ થી એક માઈલ નીચે ઉતર્યા પછી એ જ પહાડની નાળમાં એ ફ્લૅગ દૂર પહાડના ઢળાવમાં આ સુંદર પ્રાચીન તી` આવ્યું છે. અહીં એક પુરાણી ધર્મશાળા છે જેમાં પાંચ તે ઝરણાં વહે છે. એની નજીકમાં જ શિખરમષ્ય નાનું સુંદર જિનાલય છે. મંદિરજીમાં બે હાથની વિશાલ યક્ષરાજ શ્રી ધરણેદ્રની કણાવાળી શ્યામ મૂર્તિ છે અને તેના ઉપર છ ઈંચની સુદર મનાતુર પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિ છે. મંદિરજીની નીચેથી ત્રણ ઝરણાં જાય છે અને ત્રણેના પાણીના સંગમ થઈ કુંડમાં ગૌમુખીથી પડે છે. આ ઝરણાં દિવસ ને રાત વડે છે. એક ઇંચની ધારા પડે છે, પરંતુ ખૂત્રી એ છે કે કુંડ ઉપર ઊભા રહી શ્રી પાર્શ્વનાથજીનું નામ લેવાથી એ ઈંચની જાડી ધારા વહે છે. ગમે તેવા દુકાળમાં પણ પાણીની ધાર તે અખંડ વહે છે. બોજી કુંડમાં ગમે તેટલું પાણી પડે પણ કુંડ કદી પણ છલકાતા નથી. ચેામાસામાં પણ આમ જ મને છે. મંદિરજીની ચારે ખાજી ઝાડી છે. સિંહું, વાઘ આદિના ભય પશુ રહે છે, છતાંયે તીના ચમત્કારથી કેાઇને હરકત આવતી નથી. અહીં કાઇ અન્ય દાઁની ચેગો, તપસ્વી, અવધૂત ધૂણી ધખાવીને રહી નથી શકતા. શાસનદેવ તેમને ભય પમાડી બેચાર દિવસમાં જ રવાના કરી દે છે. અહી” આવવાના રસ્તે વિકટ છે. નાળ ઉપર ચઢતાં ઉતરતાં સાવધાનીથી એક જ મનુષ્ય ચઢી કે ઉતરી શકે છે. અહીં ગુરુદેવાચાયે લેવલ વીરમશાહને ચરણેારણેંદ્ર મંત્રની સાધના કરાવી હતી. ત્રીજે ક્ષીર્થરૂપ એષ્ઠાયક દેવે કહ્યું કેર ગામતાવાટ પર મંદિર બંધાવ અને તારી ઇચ્છા પૂર થશે". 7 અહ ช Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ નાગફણી પાર્શ્વનાથ : : ૨૩ર : [ જેન તીર્થોને ધરોંઢની મૂર્તિ ઉપર શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ બનાવી સુદર જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. તેની મનેકામના પૂર્ણ થઈ. આવી જ રીતે વડગચ્છીય યાદવસિંહ અને શ્રીશાન્તિસૂરિજીએ ચિન્તામણિ અને પદ્માવતી મંત્રની સાધના કરી હતી. આ સ્થાન શાંત, ધ્યાન કરવાલાયક અને મંત્ર સાધન કરવા ગ્ય છે. અહીં જીર્ણોદ્ધારની જરૂર છે. આ પ્રાંતમાં આ તીર્થને નાગકડા, નાગતન સંથા નાગેતન નામથી પણ બધા ઓળખે છે. આ તીર્થ માટે એક સુંદર ઐતિહાસિક દંતકથા મળે છે, જે આ પ્રમાણે છે. જે વખતે સૂર્યવંશી મહારાણા પ્રતાપના હાથમાંથી ચિત્તોડ અને મેવાડનું રાજ્ય સમ્ર અકબરે જીતી લીધું તે વખતે મહારાણા પ્રતાપ રાજ્ય છેડો મેવાડના પહાડે અને જંગલમાં છુપાઈને ફરતે હો ત્યારે એ જંગલમાંથી વિહાર કરીને જતાં મહાન જૈનાચાર્ય શ્રી લક્ષ્મી સાગરસૂરિજીના તેમને દર્શન થયાં. રાણાજીએ તેમને ઉપદેશ સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીને ત્યાં રેકી વિજ્ઞપ્તિ કરી કેગુરુદેવ! મને મારું રાજ્ય પાછું મળે તે ઉપાય દશ. આચાર્યશ્રીએ લાભનું કારણ જાણું કહ્યું કે-ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજીનું આરાધના કરવાથી તમારા મને રથ ફળશે. બાદ મહારાણા પ્રતાપે તેવા સ્થાન સંબંધી પૃચ્છા કરતાં સૂરિજીએ તેમને મેવાડના પહાડોમાં બિરાજમાન અને ધમાસીની નળમાં થઈને જવાય છે તે રસ્તે શ્રોનાગફણું પાશ્વનાજીનું સ્થાન બતાવ્યું. રણુજીએ અહીં આવી ખૂબ દઢતા અને શ્રધ્ધાથી આરાધના કરી, જેથી તેમની મનોકામના ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ. આ સાધના પછી ટૂંક સમયમાં રાણા પ્રતાપને જૈન ધર્મના દાનવીર શેઠ ભામાશાહે રાણાજીને ખૂબ જ મદદ કરી. રાણાજીએ ત્યારપછી બાવન કિલા જીત્યા, ઉદેપુર જીત્યું અને પેતાનો રાજ્યાભિષેક પુનઃ દબદબાથી કરાવ્યે, જેના પ્રભાવથી પિતાનો અદ્ભુદય થયે. તેને મહારાણા પ્રતાપ કેમ વિસરે ? તેણે પોતાના આરાધનાના સ્થાને ભવ્ય જિનાલય બંધાવી જીર્ણોદ્ધાર કર્યો. વળી પોતાના ઉપકારીની હરહંમેશ યાદ રહે તે માટે પોતાની રાજધાનીમાં પણ ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર બંધાવ્યું ને પાર્શ્વનાથજીની મૂર્તિને “નાગફણી” એવું નામ આપ્યું. - અત્યારે પણ આ તીર્થને માટે મહિમા અને પ્રભાવ છે. ઇડરથી કેસરીયા પગ રસ્તે જનાર ગુજરાતના સંઘે અહીં જરૂર યાત્રા કરવા આવે છે. ઈડરથી મેવાડની હદમાં પેસતાં જ બે ડુંગરની વચ્ચે આ તીર્થસ્થાન આવેલું છે. અત્યારે પણ અહીં એક ચમત્કાર દેખાય છે. એક વાર સે વ યાત્રા કરવા આવ્યું હતું અધીના સમય, બેઠેલી બાઈ પણ દર્શન માટે ગઈ. અજાણતા પણ ભાવિ જીવ તાકાત માથે મનદેવે ભમરાને સમા મંદિરમાં વિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૯ ૨૩૩ : દભવતી (ભાઈ) અને યાત્રાળુઓ દર્શનને લાભ ન લઈ શકયા. આ સિવાય નાગફણી પાર્શ્વનાથજીની મૂર્તિઓ નીચેના સ્થાનમાં છે – ૧. વિજાપુર તાલુકાના વિહાર નામના ગામમાં પણ છે. ૧૨ માં અહીં મંદિર બન્યું છે ૨. દળવાડીયામાં ૧૯૨૮ માં નાગફણી પાર્શ્વનાથજીનું મંદિર બન્યું છે. ૩. કેસરીયાજી પાસેના સામેરા ગામમાં પણ નાગફણીપાર્શ્વનાથનું મંદિર હતું. એકંદરે આ તીર્થસ્થાન મહાચમત્કારી, પ્રભાવિક અને યાત્રા કરવા લાયક છે. દર્ભાવતી ( ઈ) વડોદરાથી પૂર્વમાં રેલવે રસ્તે ૧૮ માઈલ તથા મેટર રસ્તે પણ ૧૮-૧૯ માઈલ દૂર ડઈ ગામ આવ્યું છે. જો કે આ તીર્થ પ્રસિધ્ધ તીર્થરૂપે નથી પરંતુ અહીં બિરાજમાન શ્રી લઢણુપાર્શ્વનાથજીની અદ્દભૂત ચમત્કારી પ્રાચીન પ્રતિમા છે તેને અંગે અને મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિગેરેની વર્ગવાસભૂમિ હેવાથી તીર્થરૂપ મનાય છે, માટે સંક્ષેપમાં જ ટૂંક પરિચય આપે છે. ડભેઈની સ્થાપના ગુજેશ્વર મહારાજા સિદ્ધરાજના સમયમાં ૧૧૫૦ પછી અર્થાત્ બારમી સદીમાં થઈ છે. સિદ્ધરાજે આ નગરીને કેટ પણ બંધાવ્યું હતું. બાદ વાદો શ્રીદેવસૂરિજીના ગુરુ આ. શ્રી મુનિચંદ્રસૂરિજીને જન્મ બારમી સદીમાં ડઈમાં થયેલ હતું. તેઓ મહાત્યાગી, તપસ્વી અને ધુરંધર વિદ્વાન હતા. તેમને સૌવીરપાલી(માત્ર કાંજી વાપરીને રહેતા માટે સૌવીરપાયી )નું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમજ તાર્કિકશિરોમણું તરીકે પણ તેમની ખ્યાતિ હતી. એમણે વિશ ગ્રંથ નવા બનાવ્યા છે. સાત મહાગ્રંથ ઉપર સુંદર ટીકાઓ રચી છે. તેમની નૈષધકાવ્ય ઉપર ૧૨૦૦૦ હજાર લેકની ટીકા પણ અદ્દભુત વિદ્વત્તાપૂર્ણ છે. ૧૧૭૮ માં પાટણમાં તેમને સ્વર્ગવાસ થયે હતે. | ગુજરાતના પ્રસિદ્ધ મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ ગેધરાના નરેશ ધૂધલને જીતી અહીં આવ્યા હતા. તેમણે દર્શાવતીને રક્ષવા માટે સુંદર, મજબૂત કિલ્લે બનાવ્યું હતું અને ૧૭૦ દેરીઓવાળું સુંદર વિશાળ ગગનચુખી ભવ્ય જિનમન્દિર બનાવ્યું હતું, જે મંદિર સેનાના કળશે અને વિજાએથી સુશોભિત કર્યું હતું. - માંડવગઢના મહામંત્રી પેથડકુમારે દભવતીમાં મંદિર બનાવ્યું હતું. વહીy” એમાં ૮૩ નગરમાં બંધાવેલાં મંદિરોમાં ઉલ્લેખ છે. લોઢણપાશ્વનાથજી. દભવતીમાં શ્રી લઢણપાશ્વનાથજીનું મંદિર તીર્થરૂપ છે. આ સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ દભવતી ( ઈ) : ૨૩૪ : [ જેને તીર્થનો દંતકથા સંભળાય છે કે સાગરદત્ત નામે સાર્થવાહ ફરતે ફરતે દર્ભાવતી આવ્યો. એને જ પૂજા કરવાને નિયમ હતે. ભૂલથી પ્રતિમાજી સાથે લાવવાનું ભૂલી ગયે. પ્રતિમા–પૂજન સિવાય ભજન કઈ રીતે થઈ શકે? પછી વેળુની સુંદર પ્રતિમા બનાવી પૂજન કરી ભેજન કર્યું, અને તે પ્રતિમાને કૂવામાં પધરાવી. કૂવામાં પધરાવેલ પ્રતિમાજી કૂવામાં અખંડ રહી-અંશમાત્ર પીગળી નહિં. થોડા સમય પછી સાર્થવાહ ફરતે ફરતે પાછા દર્શાવતી આવે. અધિષ્ઠાયકદેવે એને સ્વપ્નમાં જણાવ્યું કે-તમોએ બનાવેલ વેળુની પ્રતિમાજી બહાર કાઢે. બીજે દિવસે સુતરના તાંતણે પ્રતિમાજીને બહાર કાઢ્યાં. પ્રતિમાજીની દિવ્ય કાંતિના દર્શન કરવાથી સર્વ લેકીને ખૂબ આનંદ થયો. પછી સાર્થવાહે મેટું મંદિર બંધાવી પ્રભુજીને સ્થાપન કર્યા. પ્રતિમાજી અર્ધ પદ્માસન અને મહાચમત્કારી છે. તેઢાની માફક દઢ અને વજસમાન મજબૂત હોવાથી પ્રતિમાજીનું નામ પણ “ઢણ પાર્શ્વનાથ પ્રસિદ્ધ થયું. જે કૂવામાંથી આ મૂર્તિ નીકળી તે કૂવે પણ અત્યારે મહાલક્ષ્મીજીના મંદિર પાસે વિદ્યમાન છે. “ પ્રાચીન તીર્થમાળામાં પણ આ પ્રમાણે ઉલેખ મલે છે. લેઢણ ત્તિપરી જાણયે, ઉથામણે હે મહિમા ભંડાર (વિ. ૧૬૬૮) ની રચના જગત વલ્લભ, કલિકુંડ ચિંતામણ ઢણુ. (૧૮૮૨) આ ચમત્કારી મતિ અત્યારે દર્ભાવતીમાં-ડાઈમાં વિદ્યમાન છે. એને લઢણ પાર્શ્વનાથજીનું દહેરાસર કહે છે. આ મંદિર સુંદર બે માળનું છે. નીચેના ભાગમાં મૂલનાયક તરીકે સુંદર શ્યામમનહર શ્રી લેઢણુ પાર્શ્વનાથજી છે. જમણી બાજુ શાંતિનાથજી અને ડાબી બાજુ શ્રી આદિનાથજી છે. ઉપરના ભાગમાં મૂલનાયકજી શ્રી શીતલનાથજી છે. આ સિવાય બીજ સુંદર સાત મંદિર છે. આ મંદિરમાં કુલ ૬૭ કૃતિઓ છે. બહારના ભાગમાં ચમત્કારી મણિભદ્રજી છે. સિદ્ધચક્રજીને પટ પણ સંદર છે. સાતે મંદિરોને ટૂંક પરિચય નીચે આપું છું. (૧) શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર–આ મંદિરમાં કુલ ૩૪ મૂર્તિઓ છે. આ મંદિરમાં શ્રી ગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. સ્ફટિક રત્નની એક પ્રતિમા પણ છે. (૨) શ્રી ધર્મનાથ સ્વામીનું મંદિર આ મંદિરમાં કુલ ૪૮ મૂર્તિઓ છે. એક વીશવટ અને પંચતીર્થી સુંદર છે. (૩) શ્રી આદિનાથજીનું મંદિર-અહી કુલ ૨૬ મૂર્તિઓ છે. (૪) શ્રી શામળાજીનું મંદિર આ મંદિર પ્રાચીન છે. ગંધારવાળાએ આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અત્યારે પણ વજાવંડ વગેરે ગંધારીયા કુટુમ્બવાળા ચઢાવે છે. શ્રી શામળા પાર્શ્વનાથજી ઉપરના ભાગમાં મૂલનાયકજી છે. અહીં કુલ મૂર્તિ ૧૧૨ છે. ગભારા બહાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની મૂર્તિ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. : ૨૩૫ : દભવતી ડિલેઈ) ચેકમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીની પાદુકા છે. સિદ્ધાચલજી અને સમતશિખરનો પટ્ટ પણ સુંદર છે. ) (૫) જૂન શાંતિનાથજીનું મંદિર-મૂળગભારામાં ૨૦મૂતિઓ છે. ડાબી બાજુના ગભારામાં મૂલનાયક સુમતિનાથજી છે. આમાં ૧૬ મૂર્તિઓ છે. જમણા ગભારામાં કુલ સત્તર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફના ભાગમાં અગિયાર મૂર્તિ છે. Íતમાં કેતરેલા પટે પણ સુંદર છે. - () નવા શાંતિનાથજી-આ મંદિરમાં કુલ-૧૮ મૂર્તિઓ છે. અહીં પચતીથી પટે દર્શનીય છે. (9) ચંદ્રપ્રભુ જિનમંદિર-આ મંદિરમાં કુલ ૧૫ મૂર્તિઓ છે. ઉપાધ્યાયજી મહારાજનું સમાધિસ્થાન ગામથી દક્ષિણે ચાર ફલગ દૂર આ સમાધિસ્થાન આપ્યું છે. દક્ષિણ બાજુએ ઉપાધ્યાયજીના સમાધિરતૂપ સાથે બીજા સાત પ (કુલ ૮) છે. અહીં એક ધર્મશાળા પણ સારી છે. બીજા વિભાગમાં પણ ૮ દેરીઓ છે. અહીં એક સુંદર કૃ છે, જે બહુ ચમત્કારી છે. અહીં એક ભેજકને રેજ સવા રૂપિયે મલતો હતે. અહીંનું પાણું પણ સારું ને સ્વાદિષ્ટ છે. * આ દેરીઓમાં મુખ્ય શ્રી વિજયપ્રભસૂરિજીની ૧૭૭૫ ની સાલની પાદુકા છે. પછી ત્રણ દેરીઓ તે વિજ્યપ્રભસૂરિજીના શિષ્યની છે. મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ અને તેમના શિષ્યની પાદુકાઓ છે. ઉપાધ્યાયની પાદકા સ્તૂપ સં. ૧૭૫ માં બનેલ છે. ત્યાંથી તે ઠેઠ ૧૯૯૫ સુધીમાં આ ૧૬ * રીઓ બની છે. ઉપાધ્યાયની પાદુકાપને લેખ નીચે આપું છું "संवत् १७४५ वर्षे शाके १६११ प्रवर्तमाने मार्गशीर्षमासे एकादशीतिथौ त. श्री श्रीहीरविजयसूरीश्वरशिष्य-पं० श्रीकल्याणविजयगणिशिष्य-पं. श्रीलामविजयजिगणिशिष्य-पं. श्रीजितविजयगणिशिष्य-सोदरसतीर्थ्य पं. श्रीनयविजयगणिशिष्य-ग. श्रीयशोविजयगणीनां पादुका कारापिता प्रतिष्ठितेयं તારામસેવ........વિગળિના પાન કહેવાય છે કે એમના સ્વર્ગવાસના દિવસે એમના પમાંથી ન્યાયને વિનિ પ્રગટે છે. - આ સોળ દેરીઓમાં એકમાં શ્રી બાષભદેવ પ્રભુની પાદુકાઓ છે. આ સ્થાનમાં કાતિકી અને ચૈત્રી પૂર્ણિમાએ શત્રુંજયને પટ બંધાય છે. તેમજ મૌન એકાદશીઉપાધ્યાયજીના સ્વર્ગતિને, તેમજ જેઠ શુદ ૯ વગેરે દિવસેએ પૂજા, ઉત્સવ, -- ભાવનાદિ થાય છે. ૧. અહીં ૧૨૧૧ માં વાંચનાચાર્ય ગુણાકરસૂરિએ ચતુર્વિશતિજિન અને વૃત્તિ લખાવી. તાર્યશ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ વોરા, જગડીયાજી ૨૩૬ [ જૈન તીર્થોને ૨. ૧૨૫૧ માં ભીમદેવના રાજ્યમાં યોગશાસ્ત્રવૃત્તિ લખાવી. ૩. ૧૪૯૦ માં પૂર્ણિમા ગચ્છના શ્રી રામચંદ્રસૂરિજીએ વિક્રમચરિત્ર પાબન્ધ બનાવ્યું ૪. ૧૭૬૩ માં ઉપદેશમાળા કથા લખાઈ છે. અહીં અત્યારે ચાર-પાંચ સુંદર જ્ઞાનમંદિરે-જ્ઞાનભંડાર છે, જેમાં પ્રાચીન અર્વાચીન પુસ્તક સંગ્રહ ઉત્તમ છે. આત્મારામજી જૈન પાઠશાળા ચાલે છે. કન્યાશાળા છે. સુંદર પાંચ ઉપાશ્રયો છે. બે વાડીઓ જમણું વગેરે માટે છે. લગભગ ત્રણસો ઉપર જેનેના ઘર છે. યશવિજય વાટિકા નવી બની છે. જિજ્ઞાસુએ જરૂર લાભ લેવા જેવું છે. આ સિવાય જાહેર સ્થાનમાં પણ હીરા ભાગોળ, માતા દેકડી, લાલાટેપમીજા વાવ, તેજ તલાવ, જૂને કિલ્લો વગેરે જોવા લાયક સ્થાને છે. વડોદરા (વટપદ્ર) ગુજરાતમાં ગાયકવાડ સરકારની રાજધાની તરીકે વડોદરા ( Baroda ) પ્રસિદ્ધ છે. અહીં નરસિંહજીની પિળમાં દાદા પાર્શ્વનાથજીનું મહારાજા કુમારપાલના સમયનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે. ૧૯૭૩ માં આને જીર્ણોધ્ધાર કરી બહુ સુંદર બનાવ્યું છે. પાવાગઢના જૈન મંદિરમાં બિરાજમાન શ્રી ભીડ ભંજન પાર્શ્વનાથજીની મૂતિ; પાવાગઢમાં જેન વસ્તીના અભાવે એ મૂતિ અહીં • પધરાવ્યાં છે. દાદા પાશ્વનાથજીની મૂતિ વેળુની લેપમય બહુ જ ચમત્કારી અને ભવ્ય છે. આ સિવાય બીજા પણ સુંદર ૧૮ જિનમંદિર છે. અહીં શ્રી પ્રવર્તકજી કાન્તિવિજયજી મહારાજને જ્ઞાનભંડાર પણ સારો દર્શનીય છે. પુસ્તકસંગ્રહ સારો છે. ગાયકવાડ સ્ટેટની રાજધાની હોવાથી રાજમહેલ, બીજા રાજકીય મકાને, કલેજ, કલાભુવન વિગેરે જોવા લાયક છે. ગાયકવાડ સ્ટેટની લાયબ્રેરી, વડેદરા એરીએન્ટલ સીરીઝ, પુરાતત્વ સંગ્રહ વગેરે જેવા યોગ્ય છે. અહીં નજીકમાં છાણું ગામ છે. ત્યાંના મંદિરે દર્શનીય છે. ત્યાં પણ પુસ્તકભંડાર સારે છે. જગડીયાજી ભરૂચ જીલ્લામાં આવેલ અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેટ રેલ્વે જાય છે ત્યાં વચ્ચમાં જ જગડીયા તીર્થ આવે છે. જગડીયા સ્ટેશનથી એક માઈલ દૂર તીર્થ સ્થાન છે. ૧૯૨૧ માં શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાજી પ્રગટ થયાં અને નૂતન જિનમંદિરમાં શ્રી આદિનાથ પ્રભુજી મૂલનાયક બિરાજમાન થયા ત્યારથી શ્રી છે. જાથ પ્રભુનું તીર્થ કહેવાય છે. પ્રતિમાજી ભવ્ય અને ચમત્કારી છે. અધિષ્ઠા૧૨ જાગૃત છે. દર પૂનમે મેળો ભરાય છે. વિ. શુ. ૩ મોટો મેળો ભરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ - ઇતિહાસ ]. : ૨૩૭ : લરવ અહીંની આબોહવા ઘણું જ સારી છે. હવા ખાવાનું સ્થાન છે. શ્વેતાંબર ન ધર્મશાળાઓ છે. સગવડ સારી છે. ભરુચ (અશ્વાવબેધ તીર્થ) અમદાવાદથી મુંબઈ જતી B. B. & C. I. રેલ્વેમાં ભરૂચ સ્ટેશન આવે છે. ભરૂચ લાટદેશની પ્રાચીન રાજધાની છે-હતી. ભરૂચથી છ માઈલ દૂર અશ્વાવધ તીર્થ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી આ તીર્થની સ્થાપના થઈ હતી. શ્રી મુનિસુવ્રતસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભૂતલમાં વિચારી રહ્યા હતા. વિહાર કરતા કરતા પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા. આ વખતે ભરૂચમાં જિતશત્રુરાજા પિતાના સર્વ લક્ષણસંપન્ન અશ્વનું બલિદાન દેવા તૈયાર થયા હતા. પિતાના જવાથી અશ્વનું કલ્યાણ થશે એમ જાણુ ભગવાન પ્રતિષ્ઠાનપુરથી વિહાર કરી એક જ દિવસમાં ૬૦ કેશ ભરૂચના કરંટ વનમાં પધાર્યા. ઉપદેશ આપી રાજાને પ્રતિબધી અવના જીવને તેનો પૂર્વ ભવ કહી બચાવ્યા. અશ્વ અનશન કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં મહદ્ધિક દેવ થયા. બાદ ત્યાંથી આવી પ્રભુજીના સમવસરણના સ્થાને રત્નમય સુંદર જિનમંદિર બંધાવ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીની સુંદર પ્રતિમાજી સ્થાપિત કર્યા. પિતાની પણ અશ્વરૂ૫ મૂતિ બનાવી બાદ દેવલોકમાં ગયો, ત્યારથી અશ્વાવધ તીર્થ: પ્રસિદ્ધિમાં આવ્યું. આવી જ રીતે અહીં કરંટ વનમાં એક સમળી મૃત્યુ સમયે મુનિવરેના સુખથી નમસ્કાર મહામંત્ર સાંભળી સિંહલદેશના રાજા ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાને સાત પુત્રે પછી દેવીની આરાધનાથી સુદના નામની પુત્રી જન્મી. તે જન્મમાં નવકાર મંત્ર સાંભળતાં જાતિસમરણ જ્ઞાન થયું કે પોતે પૂર્વ ભવમાં ભરૂચમાં નર્મદા તીરે કરંટ વનમાં સમળી હતી. એક વાર વડ ઉપર બેઠેલી તેવામાં પારધીના બાણથી વીંધાયેલી હું કરુણ આકંદ કરતી હતી. તેવામાં કોઈ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળાવ્યું. તેની અનુમોદના કરી. ત્યાંથી મૃત્યુ પામી હું રાજપુત્રી થઈ છું. આ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન થયા બાદ કેરેટ વનમાં ચિત્યને જીર્ણોદ્ધાર કર્યો. ગ્રેવીસ દેરીઓ બનાવી, પૌષધશાળા, દાનશાળા વગેરે કરાવ્યાં ત્યારથી શકુનિકા વિહારની પ્રસિદ્ધિ થઈ. અને તે સુદર્શના મૃત્યુ પામી ઈશાનદેવકમાં ઉત્પન્ન થઈ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં આ પ્રસંગ બન્યો છે. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાં જીવંતસ્વામી તરીકે પૂજાય છે. બાદ પરમાતે પાસક મહારાજા કુમારપાલપ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી મહામાત્ય ઉદાયનના પુત્ર મંત્રીશ્વર અંબડે પિતાના પુણ્યાથે શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યા. આ વખતે મિથ્યાદષ્ટિ સિંધવા દેવીએ તેને ઉપસર્ગ કર્યો હતે જેનું નિવારણ આચાર્યશ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ : [ જૈન તીર્થાના હેમચંદ્રસૂરીશ્વરજીએ કર્યું હતું. જીએ આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી તે પ્રસ ંગને આ પ્રમાણે ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. શય अंबडस् पासा सिहरे नच्चतस्स उवसग्गो कओ । सोभ निवारीओ विज्जाबलेण सिरिहेमचंदसूरीहि || અશ્વાવષેધનું અને શકુનિકાવિહારનું સ્થાન અત્યારે તે વિચ્છેદ છે. ભરૂચમાં મુસલમાની જમાનામાં આપણા જિનાલયેાને મસ્જીદના રૂપમાં ફેરવી નખવામાં આવ્યા હતા. ખારીક તપાસ કરતાં અસલમાં આ મસ્જીદા નહિ કિન્તુ જૈન મંદિર હતાં. તેનાં સ્પષ્ટ ચિન્હ અદ્યાધિ વિદ્યમાન છે. કહેવાય છે કે આંખડે જે ભવ્ય મ ંદિર બંધાવ્યું હતું. તે મુસલમાનાએ તેાડી મસ્જીદ બનાવેલ છે.* * અજૈન સાહિત્યમાં પણ ભૃગુકચ્છની ઉત્પત્તિને ઇતિહાસ મળે છે. સ્કંદપુરાણમાં અને મૌદ્ધના દિવ્યાવદાનમાં બકચ્છની ઉત્પત્તિ આપી છે. તેમજ પુરાતત્વશાર્કાએ પણુ શોધ કરી નક્કી કર્યુ છે કે ઇ. સ. પૂર્વ' ૮૦૦ માં ભરૂચ વસ્તુ' છે. બૌહર ચૈાના આધારે તે ઈ. સ. પૂર્વ` ૧૦૦૦ માં ભરૂચ ભારતમાં વ્યાપારનું એક બંદર હતું. ભગવાન શ્રી પાર્શ્વનાથજી અને ભગવાન શ્રી મહાવીરના સમયમાં વાદેશ વિહારનું સ્થાન ગણાતું હતું. લાટની પ્રાચીન રાજધાની ભૃગુકચ્છ કહેવાય છે. ભૃગુકચ્છમાં મહાજન પદ્દે યુગમાં ઠેઠ મગધ, ભારત મધ્યપ્રદેશથી વ્યાપારી કાદલા આવતા. નમદા નદીમાં મેટા મેટા વહાણા દૂર દૂરથી માવતાં. ઉત્તરાપથના ગાંધાર્થી જમીનભાગે', ઉજજૈન સુધી અને પશ્ચિમ ભારતના બંદર માહ, સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધીના રાજમાર્ગે બધા વ્યવહાર ચાલતા. ભરૂચના બદરેથી દૂરદૂર વહાણા જત'. આ વહાણા તામ્રીપ, સિંહલદ્વીપ થઈ સુવણુંભૂમિ (ભરમા), રાતાસમુદ્ર, ઈજીપ્ત અને ઇરાનના અખાત, અને એખીલેાન સુધીને માપારી વ્યવહાર આયાત નિકાશ કરતા તે રાજપ્રતિનિધિઓ જતા. બૌદ્ધસાહિત્યમાં ઉલ્લેખ મલે છે કે—બૌદેના નિર્વાણ પૂર્વે પશુ ભૃગુકચ્છ અને સૌરાહુમાં બૌદ્ધધમ' ફેલાયે। હતા. અહીં બૌદ્ધભિક્ષુને આય' ખપુટાચાયે' વાદમાં હરાજ્ગ્યા હતા. ગુજરનરેશે।ના હાથમાં ભૃગુકચ્છ બહુ જ મુશ્કેલીથી આવ્યુ છે. સેાલકી કર્યું`દેવના મંત્રી– શ્વર ગ્રાંતુ મહેતા. અહીંના દંડનાયક નિમાયા હતા. પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્રિભુવનપાલ, મુ.જાલ, કાક, અંખડ વગેરે નાયક થયાના ઉલ્લેખા મલે છે. અને કુમારજાલના સમયે તે ઉદ્દામન પુત્ર બાહરવાગ્ભટ અહીંના દંડનાયક હોવાના તેમજ અહીંના શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર, ઉદાયન ભત્રીની પ્રતિજ્ઞા પ્રમાણે તેમના પુત્રા માંબ અને ભાડ વગેરે કરાવે છે. અહીં સુંદર પત્થરનું મંદિર ખડે ભતાવ્યું છે. વિ. સ. ૧૨૨૧ (૧૨૨૨) શ્રી હેમચદ્રાચાયના હાથથી પ્રતિષ્ઠા થઇ, અને મહારાજા કુમારપાલે મારતી ઉતારી હતી. આ ભવ્ય મદિરને મુસલમાની જમાનામાં મસીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પણ બજારમાં વિદ્યમાન છે. વિ. સ. ૧૧૫૮ માં ક્રહારયણ।સ શ્રો દેવભદ્રસૂરિજીએ અહીં લખ્યા છે. વિ. સ’, ૧૧૬૫ માં સુવધુ' 'રથી હિત થયેલા, મુનિસુવ્રત અને વીરપ્રભુના મદિરાથી રમણીય, એવા ભરૂચમાં ગાત્રાત્તના મદિરમાં પાસનાહરિય બન્યાના ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] જય અત્યારે પણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ભરૂચમાં મુખ્ય મંદિર છે. મૃતિ ભવ્ય અને દર્શનીય છે. ભરૂચમાં બીજાં ૯ જિનમંદિર છે. સ્થાન દર્શનીય છે. “અહિં કુળીસુકાઈ” આ સ્તુતિ અત્યારે પણ સાર્થક છે એમ જરૂર લાગે છે. ઉપાશ્રય, ધર્મશાળા વગેરેની સગવડ છે. મહામંત્રી વરતુપાલ તેજપાલ અહીં ખાવ્યા હતા. તેમણે અહીં ત્રણ સરસ્વતી શંકરજ્ઞાનમંદિર કરાવ્યા હતા. હમ્મીરમદમર્દન જયસિંહસૂરિજીએ બનાવ્યું છે તેમાં ભરૂચનું વર્ણન છે. શકુનિકાવિહાર શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કર્ણદેવના સમય સુધી વિદ્યમાન હતું. અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત કર્યું અને સુપ્રસિદ્ધ જૈન તીર્થમંદિરને મદરૂપે બનાવી દીધું. શ્રીયુત બરજસ મહાશય ગુજરાતના અવશેષોની સરવે કરવા આવેલા ત્યારે તેમણે “ બાયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા ” પુસ્તકના ૬ વોલ્યુમમાં આ જુમ્મા મસિદ વિષે નેધ લખી છે. ઈ. સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું એ સમયે ભરૂચ પણ મુસલમાનોના હાથમાં ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થળે હિન્દુ અને જૈન દેવાલયોને મરછમાં ફેરવી નાખ્યાં. એ કાળમાં ભરૂચની જુમ્મામજીદ ૫ણું જેન મંદિરમાંથી પરિવર્તિત બનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષો ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરને ભાગ છે, એમ જણાય છે.” આ સ્થળની પ્રાચીન કારીગરી, આકૃતિઓની કોતરણી અને રસિકતા, સ્થાપત્ય, શિલ્પની કળાનું રૂ૫, અને લાવણ્ય ભારતવર્ષમાં અજોડ છે ” ( A. s. of India Vol. VI. P. 22 FE. ) મુસલમાનના રાજ્ય તંત્ર નીચે, પણ કાયમ રહેલી હિન્દુ કળાનું એમાંથી સુચન થાય છે. જુમ્મામજીદની લંબાઈ ૧૨૬ ૧/૨ છે અને પહોળાઈ પર ફૂટની છે. અડતાલીસ થાંભલાની સરખી હાર છે. તે ઉપર અગાશી છે. અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે, છત ઉપર આબૂના વિમળ વધતીમાં જે સુંદર તરણું છે તેવી તરણું છે. થાંભલામાં શિલ્પીની કારીગરી અને કળા અભુત છે. થાંભલા ઉપરના પાટમાં જેન અને હિન્દુ ધાર્મિક જીવનનાં કેટલાંક દો કતરેલાં છે. '' ભરૂચના કિલ્લામાં સિદ્ધરાજે અથવા કુમારપાલે જે પત્થર વાપર્યા છે એના જેવા જ ત્યારે અત્યારે આ મંદિરમાંથી બનેલ મરિજીદમાં પણ દેખાય છે. આ ઉપરથી એમ લાગે છે કે આંબા મંત્રીએ બહુ જ મજબૂત ઉત્તમ પથરાનું અને કારીગરીવાળું સુંદર મંદિર બંધાવ્યું છે. આ મસિદને ઉત્તર તરફને દરવાજે જૈન દેવળનો છે. દ્વારપાળ યક્ષ દંડ લઈને ઉભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઈ ગઈ છે, ઉંબરે બારસને છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ભરૂચ : ૨૪૦ : [ ન તીર્થનો આ તીર્થની ઉત્પત્તિ સંબંધી વિસ્તૃત માહિતિ સુદરસણા ચરિયું અને વિવિધ તીર્થકલ્પમાંથી અને પ્રભાવક ચરિત્રમાંથી મળે છે, લંબાણના ભયથી સંક્ષેપમાં જ ઉત્પત્તિ પરિચય આપે છે. ભરૂચમાં જન મુનિઓના વિહાર સંબંધી બહતક૫ ભાગ્યચણિ વિગેરે પ્રાચીન ગ્રન્થામાં ઉલ્લેખ મળી આવે છે. અશ્વાવબેધ અને સમલિકાવિહાર તીર્થને પ્રાચીન તીર્થ પટ આબુનાં વિમલવસહી જિનમંદિરમાં અને કુંભારીયાજીને જૈન મંદિરમાં અત્યારે પણ હુબહુ વિદ્યમાન છે. માત્ર મુસલમાની જમાનામાં જ આ તીર્થ નષ્ટપ્રાય થયું છે. ભરૂચને જૈન સાહિત્યમાં ભૂગુચ્છ તરીકે ઉલલેખેલ છે અને વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમય જેટલું આ નગર પ્રાચીન છે એમાં તે સંદેહ જ નથી. આ સિવાય પ્રભાવક ચરિત્રમાં નીચેના પણ ઉલેખો મલે છે. ૧ કાલિકાચાર્યના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્ર ભંગુકચ્છના રાજા હતા. “રૂવારિતપુર હાદા નિગમ भृगुकच्छनृपस्तत्र बलमित्रोऽभिधानतः" આ. શ્રી કાલિકાચાર્ય જ્યારે ભૂગુકચ્છ પધાર્યા ત્યારે ઉત્સવ બહુ જ સારે થયે હતું, રાજા પોતે સામે આવ્યું હતું. સૂરિજીએ રાજાને પ્રતિબોધ આપવા સાથે જ શકુનિકાવિહાર તીર્થનું માહાસ્ય સંભળાવ્યું હતું. ભરૂચમાં કાલિકાચાર્યજી ચાતુર્માસ હતા ત્યારે મિથ્યાત્વીને વાતમાં જીત્યા હતા તેથી તેઓએ તેમને ઉપદ્રવ કર્યા હતાં. રાજા કાનનો કાચો અને સરલ હો, બીજા ઉપસર્ગોથી તે સૂરિજી ન ડગ્યા પરંતુ જ્યારે મંત્રીએ કહ્યું કે સૂરિજી તે દેવ સમાન પૂજ્ય છે માટે જ્યાં એમનાં પગલાં પડયાં હોય ત્યાં આપણાથી પગ કેમ મુકાય? એમના ચરણ તે પૂજવા યોગ્ય છે. બીજું તેમને ઉત્તમ આહારથી સત્કારવા જોઈએ માટે નગરમાં ડીંડીનાદ વગડાવો કે ગામલેકે તેમને ઉત્તમ આહાર આપે. " नगरे डिण्डमो वाद्यः सर्वत्रस्वामिपूजताः।। प्रतिलाभ्या वराहरैर्गुरखो.राजशासनात् ॥" ભીંતમાં ત્રણુ આરસના મહેરાબ છે. ત્યાં અત્યારે તે ( અરેબીક ભાષામાં ) વાસુદીન તઘલખને લેખ છે. આવું જ પાલનપુર, ખંભાત, અને જોનપુરની મોટી મરજીદ પણ જન મંદિરનું પરાવર્તન છે એમ સ્પષ્ટ દેખાય છે. ખરેખર શ્રી મુનિસુવ્રતરવામીનું ધાવબેધ તીર્થ અને શકુનિકાવિહાર ગુજરાતના મહામાત્ય ઉદા મહેતાના પુત્ર અબ મંત્રીશ્વરે પત્થરને બંધાવેલ, સોલંકી રાજાધિરાજ પરમાતે પાસા કુમારપાલ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પ્રતિ અને ધ્વજ ફરકાવેલો કનિકા વિહાર મજીદમાં પરિવર્તન પામ્યો છે. હાલની મા વિષમતા છે !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ - - ઇતિહાસ ] : ૨૪ : સુરત આ પ્રમાણે અનેષણીય અશુદ્ધ આહાર મળવાથી આ. શ્રી કાલિકાચાર્ય સપરિવાર ત્યાંથી ચાતુર્માસમાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનપુરના સંઘના આગ્રહથી પ્રતિકાનપુર પધાર્યા. પર્યુષણ પ્રતિષ્ઠાનપુરમાં ઉજવ્યાં અને સંવત્સરી મહાપર્વ ભા. શુ. પાંચમે કરવામાં આવતું હતું તે ભાદરવા શુદિ ચેાથના રોજ કરવામાં આવ્યું. આવી જ રીતે લગભગ એ જ સમયમાં થયેલ આર્ય ખપૂટાચાયે પણ ભૂગુકચ્છમાં બૌદ્ધોને હરાવી શકુનિકાવિહાર તીર્થ બચાવ્યું હતું. જુઓ– મા” રૂવ થી લખ્યો પોતા अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यैः॥" તેમજ તેમનાજ શિષ્ય શ્રી મહેંદ્રસૂરિજીએ પટણામાં પાંચસો બ્રાહ્મણને જેની દીક્ષા આપી હતી અને એ કારણે ભૂગુકચ્છના બ્રાહ્મણે એમના ઉપર દ્વેષ રાખતા હતા અને ઉપદ્રવ કરતા હતા. મહેદ્રસૂરિજીએ અહીં આવી, ચમત્કાર બતાવી એ સર્વ ઉપદ્રવ દૂર કર્યા હતા. (શ્રી પ્રભાવક ચરિત્ર, પાદલિપ્તસૂરિ પ્રબન્ય) ભરૂચમાં નવ સુંદર મંદિર છે જે આ પ્રમાણે છે. (૧) શ્રી યશોધરા પાશ્વ નાથજીનું ભવ્ય મંદિર છે. અહીં ધરણેન્દ્ર પદ્માવતીની ચમત્કારી પ્રતિમા છે. (૨) તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં ભેંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની ભવ્ય મનહર પ્રતિમાજી છે. (૩-૪) આ સિવાય અનંતનાથજી, રાષભદેવજી, જેમાં એક રત્નની પ્રતિમાજી પણ સુંદર છે, (પ-૬) શાન્તિનાથજીના બે મંદિર છે. (૭) બીજા મંદિરમાં પણ મુનિસુવ્રત સ્વામી છે. (૮-૯) મહાવીરસ્વામી અને અજિતનાથજીના મંદિરે છે. આવી રીતે નવ મંદિરે છે. મુખ્ય મંદિર શ્રી મુનિસુવ્રતસ્વામીનું જે શકુનિકાવિહાર કહેવાય છે તે બહુ જ પ્રસિદ્ધ છે. સુંદરશ્યામ મુનિસુવ્રતજિનની પ્રતિમા પરમદર્શનીય છે. ઉપાશ્રયે, પાઠશાળા, શ્રાવકની વસ્તી સારી છે. સ્ટેશનથી ગામ એક માઈલ દૂર છે. ભરૂચ ટેકરા ઉપર વસેલું છે. નીચે વિશાળ નર્મદા નદી વહી રહી છે. સુરત. અહીં લગભગ પચાસેક જિનમંદિર છે. ઘરમન્દિર પણ છે. ૧. ગોપીપુરામાં શ્રી શાન્તિનાથજી, ૨ અનંતનાથજી, ૩ અનંતનાથજી. ૪ નવાપુરામાં શાંતિનાથજી, ૫ ભીડભંજન પાર્શ્વનાથજી. આ ઉપરાંત જુદા જુદા તીર્થકરોના નામાભિધાનવાળાં બીજાં ઘણાં મંદિર છે. શ્રી શાંતિનાથના મંદિરમાં રત્નની એક સુંદર પ્રતિમા છે. અહીંયાં શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેય્યાર ફંડ, આગોદય સમિતિ, શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ખંભાત : ૨૪ર : [ જેન તીને સાગરાનંદસૂરિજીનું આનંદ પુસ્તકભંડાર, શેઠ નગીનદાસ જેન હાઈસ્કુલ, બે જૈન કન્યાશાળાઓ પાઠશાળાઓ પણ સારી ચાલે છે. શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળા ને બીજી પણ ધર્મશાળાઓ છે. સુરતમાં જેની વસ્તી સારા પ્રમાણમાં છે. ધાર્મિક રુચિ અને શ્રદ્ધા પણ સારી છે. ઝવેરાતને મુખ્ય ધંધે જેનાના હસ્તક છે. સુરત જરીના કામ માટે ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. સુરતના લોકો શોખીન છે અને તેથી ત્યાંના લેકોને “સુરતી લાલા” એવા ઉપનામથી ઓળખવામાં આવે છે. મુંબઈ ઇલાકામાં આગળ પડતું શહેર છે અને તાપીના કાંઠે હેવાથી બંદર તરીકે પણ તેની સારી ખ્યાતિ છે. અંગ્રેજ લોકોએ સુરતમાં પિતાની કેઠી નાખેલ. આ સિવાય કતાર ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનાં બે સુંદર મંદિરે છે. રાંદેરમાં પણ મુનિસુવ્રતસ્વામીનું, આદિનાથજીનું, બે માળનું ભવ્ય મંદિર પાશ્વનાથજીનું, મનમોહન પાર્શ્વનાથજીનું અને ચિન્તામણી પાર્શ્વનાથજીનું મંદિર તેમજ લાયબ્રેરી પાઠશાળા વગેરે છે. શ્રી સ્થંભન પાર્શ્વનાથજી (ખંભાત) આ તીર્થસ્થાનમાં બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણાં જ પ્રાચીન અને ચમત્કારી છે. આ પ્રતિમાજીને ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે. વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયેલા રામચંદ્રજી અને લક્ષ્મણજી વનવાસમાં રહેતા હતા તે સમયે લકેશ્વર રાવણે રામચંદ્રજીની પત્ની સતીશિરોમણી સીતા દેવીનું અપહરણ કર્યું. ત્યારપછી રામચંદ્રજી અને લક્ષ્મણજી સીતાજીને શેાધતા શોધતા સૈન્ય સહ લંકાની આ બાજુ આવી પહોંચ્યા. વચ્ચે મહાન સમુદ્ર અને સામે પાર લંકા નગરી હતી. સમુદ્રને કેવી રીતે પાર કર તેની ચિંતામાં આસપાસ જોઈ ત્યાં નજીકમાં પડાવ નાખ્યું. થોડી વારમાં જ સમુદ્ર કિનારે રહેલ એક ભવ્ય જિનમંદિર જોયું. જિનમંદિરમાં જઈ દર્શન કર્યા. ત્યાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી હતાં. બન્ને ભાઈઓએ આવા નિર્જન સ્થાનમાં શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય પ્રતિમાજીના દર્શન કરી આશ્ચર્યચકિત થઈ પ્રભુની ખૂબ સેવાભક્તિ કરી. તપ, જપ અને ધ્યાનપૂર્વક પ્રભુની આરાધના કરી. તેમની ભક્તિથી સમુદ્રાધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા અને તેમની ઈચ્છાનુસાર સમુદ્રનું જલ થંભાવી દીધું. બાદ સમુદ્ર ઉપર પાજ બાંધી રામચંદ્રજી અને લક્ષ્મણજી સિન્ય સહિત સામે પાર પહોંચી ગયા. પ્રભુજીની ભક્તિથી સમુદ્રનું જલ થંભાઈ ગયું તેથી પ્રભુજીની સ્થંભન પાશ્વનાથજી તરીકે ખ્યાતિ થઈ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશથી પાલીતાણામાં તળાટી નીચે શ્રી વહમાન જૈન આગમમંદિર બન્યું છે તેવું જ સુરતમાં વદ્ધમાન જૈન બાગમમંદિરતલખપત્ર ઉપરનું આગમમંદિર બનવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. ૨૪૩ : ખંભાત રામચંદ્રજી વગેરે લકેશ્વરને જીતી સીતાજીને લઈને પાછા આવ્યા. પ્રભુજીને ખૂબ ભક્તિથી વંદન કર્યું અને ત્યાં રહી અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. બાદ અાધાજી ગયા. અહીં પ્રતિમાજી દેવાથી પૂજાતી હતી. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયે. વચમાં લાખ વર્ષોનું અંતર ચાલ્યું ગયું. બાદ બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજીના સમયમાં શ્રીકરણ વાસુદેવ થયા. તેઓ યાત્રા કરતા કરતા સમુદ્રકિનારે આવ્યા કે જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું ઉપર્યુક્ત મંદિર હતું. જિનમંદિરમાં જઈ ખૂબ પ્રભુભક્તિ કરી. પ્રભુજીની તાજી પૂજા જોઈ તેમને આશ્ચર્ય થયું કે અહીં જંગલમાં તેણે પૂજા કરી હશે? આ પ્રમાણે શંકા ઉત્પન્ન થવાથી તેઓ છુપાઈને જોવા લાગ્યા. તેવામાં પાતાલવાસી નાગકુમાર દેવે આવી ખૂબ ભક્તિભાવથી જિનવરેન્દ્રની પૂજા કરી. આ જેમાં શ્રી કૃષ્ણજી પણ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ રૂપે આવ્યા. વાસુકીદેવ શ્રી કૃષ્ણને પિતાના સ્વધર્મી બધુ તરીકે મળ્યા. વાસુકી દેવે પ્રતિમા જીના પ્રભાવની પ્રશંસા કરી કહ્યું કે “ પૂર્વે આ પ્રતિમાજીને મહારાજે પૂછ. હતી. બાદ ધરણેન્દ્ર દેવે અહીં ભવ્ય જિનમંદિર બંધાવ્યું. ત્યાર પછી રામચંદ્રની મનવાંછા પૂરી થઈ હતી.” આ બધું સાંભળી શ્રી કૃષ્ણને પણ એ પ્રતિમાજી પિતાની નગરી દ્વારિકામાં લઈ જવાનું મન થયું. પછી દેવની રજા લઈ શ્રી થંભન પાર્શ્વનાથજીની પ્રતિમાજીને દ્વારિકા લાવ્યા. ત્યાં સુવર્ણ પ્રાસાદ બનાવી પ્રભુજીની સ્થાપના કરી નિરંતર ભક્તિપૂર્વક પ્રભુપૂજા કરવા લાગ્યા. જ્યારે દ્વારિકાને દહનસમય નજીક આવ્યું ત્યારે અધિષ્ઠાયક દેવની સૂચનાથી શ્રી કૃષ્ણજીએ પ્રભુજીની પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. - ત્યાર પછી ઘણે સમય વ્યતીત થઈ ગયે. એક વાર કાન્તિ નગરીના ધનદત્ત શેઠ વહાણુ ભરી સમુદ્રમાં વ્યાપાર ખેડવા નીકળ્યા. સમુદ્રમાં અચાનક તેમના વહાણ સ્થિર થઈ ગયાં. ધનદત્ત શેઠ અને વહાણમાં રહેલાં મનુષ્ય ઉદાસ થઈ ગયાં. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અધિષ્ઠાયક દેવે કહ્યું કે તમારાં વહાણ જ્યાં છે ત્યાં નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે તેને બહાર કાઢી, કાન્તિનગરીમાં લઈ જઈ, મંદિર બનાવી બિરાજમાન કરે. ધનદ શેઠે પ્રતિમાજી બહાર કાઢ્યાં અને કાન્તિનગરીમાં લઈ જઈ મંદિર બનાવી પ્રભુજીને બિરાજમાન કર્યા. બાદ શાલિવાહન શક સંવત પ્રવર્તક)ના સમયમાં નાગાર્જુન નામને મહાયોગી થયે. તે ઘણી વિદ્યાઓ જાણતું હતું. તેણે તે સમયના સુપ્રસિદ્ધ મહાત્મા જેનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજીની પાસેથી અનેક વિદ્યાઓ શીખી તેમનું શિષ્યપણું સ્વીકાર્યું હતું. નાગાર્જુને ગુરુજીના નામથી શ્રી સિધ્ધગિરિની તલાટીમાં પાદલિપ્તપુર( પાલીતાણા)ની સ્થાપના કરી. આ નાગાર્જુને પોતાની વિદ્યા સિદ્ધ કરવા કાન્તિપુરીથી, શ્રી થંભન પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ - -- ખંભાત તીના નાથ પ્રભુની પ્રતિમાજી લાવી ગુફામાં રાખી; પ્રતિમાજી સન્મુખ બેસી વિદ્યાઓ સિદ્ધ કરી. બાદ તેણે આ પ્રતિમાજીને શેઢી નદીના કિનારે ખાખરાના ઝાડ નીચે ભંડારી દીધી. વિક્રમની બારમી શતાબ્દિમાં ચંદકુલાવતસ સૂરિપુંગવ શ્રી અભયદેવસૂરિજી મહારાજ થયા. તેમના હાથથી આ તીર્થની સ્થાપના થઈ. વિવિધ તીર્થકલ્પમાં શ્રીં જિનપ્રભસૂરિજી મહારાજ લખે છે કે – ચંદ્રકુલમાં શ્રી વર્તમાન સૂરિશિષ્ય શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી અભયદેવસૂરિ થયા. તેઓ ગુજરાતમાં સંભાય સ્થાનમાં બિરાજમાન હતા. સૂરિજીના શરીરમાં અતિસારાદિ રોગ થયા હતા. પકખી પ્રતિક્રમણના દિવસે ક્ષમાપના માટે નજીકનાં ગામમાંથી શ્રાવકને બોલાવ્યા. તેરશના દિવસે અધરાત્રે શાસનદેવીએ પૂછયુંપ્રત્યે જાગો છે કે નિદ્રાવસ્થામાં છે? સૂરિજીએ મંદસ્વરથી કહ્યું–મને નિદ્રા કયાંથી આવે? પછી દેવીએ કહ્યું કે--આ નવ સુતરની કેકડીઓને ઉકેલ. સૂરિજીએ જણાવ્યુંતે માટે સમર્થ નથી. દેવીએ કહ્યું કેમ સમર્થ નથી? હજી તો આપ ઘણે કાલ શ્રી વીરતીર્થને શોભાવશે, નવ અંગ ઉપર વૃત્તિ-ટીકા રચશે. આચાર્યશ્રીએ જણાવ્યું કે-રોગી શરીરવાળે હું કેવી રીતે કરીશ? દેવીએ જણાવ્યું-થંભનપુર પાસે શેઢી નદીના કાંઠે ખાખરાના ઝાડમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા છે, ત્યાં જઈ દેવવંદના કરે જેથી શરીરસુખાકારી થઈ જશે. પ્રાત:કાલમાં શ્રાવકસંઘે સૂરિજીને વંદના કરી ત્યારે સૂરિજીએ જણાવ્યું કેઅમે શ્રો સ્થંભન પાર્શ્વનાથજીની વંદના કરીશું. શ્રાવકોએ કહ્યું-અમે પણ વંદણ કરીશું. અનુક્રમે સૂરિજી મહારાજ સંઘ સહિત ધલકા થઈ થંભણપુર આવ્યા. સૂરિજીએ શ્રાવકેને કહ્યું-ખાખરાના ઝાડમાં તપાસ કરે. શ્રાવકેએ તપાસ કરી તે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ જોયું. ત્યાં નિરંતર એક ગાય આવીને દૂધ ઝરી જતી. શ્રાવકેએ આ જોઈ સૂરિજીમહારાજને જણાવ્યું. સૂરિજીએ ત્યાં જઈ પ્રભુજીનાં દર્શન માટે “નતિન કટાન્ન સ્તોત્ર શરૂ કર્યું. સેલ ગાથા થઈ ત્યારે પ્રભુજીનાં દર્શન થયાં. અનુક્રમે સૂરિજીએ બત્રીશ ગાથા બનાવી. ત્યાં દેવે આવીને કહ્યું. પાછળની બે ગાથા ભંડારી દ્યો. કલિયુગમાં અમને આવતાં ઘણું દુઃખ થશે. સૂરિજીએ તેમ કર્યું. બાદ સંઘ સહિત સૂરિજીએ ચૈત્યવંદન કર્યું. શ્રી સંઘે ત્યાં ઉત્તમ જિનમંદિર બનાવ્યું. સૂરિજીને રેગ શાંત થયા. સૂરિજીએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી. તે સ્થાન મહાન તીર્થરૂપે પ્રસિધ્ધ થયું. બાદ સૂરિજીએ નવે અંગેની ટીકા બનાવી આ અંગે ઉપર પૂ શ્રી શીલાંકાચાયે પણ ટીકા બનાવી હતી. ત્યારપછી શ્રી અભયદેવસૂરિજીએ ટીકાઓ બનાવી.” ' અર્થાત્ આ તીર્થની સ્થાપના શ્રી અભયદેવસૂરિજી મહારાજના સમયથી થઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૪૫ : ખંભાત પ્રભાવક ચરિત્ર અને #ઉપદેશસતતિકામાં આ જ કથા થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે પરંતુ મૂલ આશયમાં ફેર નથી. આ પ્રભાવિક તીર્થની પ્રાચીનતા અને ચમત્કારિતા માટે નીચેના બંને ઉલ્લેખ મનનીય છે. શ્રી સ્થંભનાક-કલ્પ. અત્યંત વ્યાધિથી દુઃખી થયું છે શરીર જેમનું અને અણસણ ગ્રહણ કરવા માટે બેલાવે છેસંઘ જેમણે ( આવા આચાર્ય મહારાજને ) રાત્રિના સમયે દેવીએ સુતરની નવ કેકડી ઉકેલવા કહ્યું (૧૫ દેખાડી છે હાથની અશક્તિ જેમણે, નવ અંગની ટીકાની વાતથી આશ્ચર્ય પામેલા અને સ્તંભન પાર્શ્વના વંદનથી કહેવાઈ છે આરોગ્ય વિધિ જેમને એવા (૨) વળી સંભાણકપુરથી રવાના થએલા અને ધૂળકાથી આગળ પગે ચાલતાં સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાના વનમાં આવેલાં (૩) ત્યાં ભૂમિ ઉપર ગાયના દૂધનું ઝરણું દેખીને તિહુઅણુ અર્ધ સ્તોત્રથી પાર્શ્વનાથને પ્રગટ કરનારા અને (બત્રીસ ગાથાનું ) તેત્ર સંપૂર્ણ કરનાર (૪) ગયો છે રોગ જેમને અને સંઘે કરાવેલા ચૈત્યમાં પાશ્વપ્રભુની પ્રતિમાને સ્થાપન કરનારા એવા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જયવંતા વર્તી (૫). જન્મથી પહેલાં પણ જે પ્રભુ ઈંદ્રથી દેવાલયમાં, વાસુદેવથી પિતાના આવાસમાં પુજાયા છે અને વરૂણ દેવથી પિતાના સ્થાનમાં ચાર હજાર વર્ષ સુધી પુજાયા છે. વળી કાંતિનગરીમાં ધનેશ શેઠ અને નાગાર્જુનથી પૂજાએલા એવા સ્થંભનપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરે ! (૬) શ્રી સ્થંભનક કલ્પ સમાપ્ત. શ્રી સ્થંભનકકલ્પ-શિલાંછ થંભન કપની અંદર જે વિસ્તારનાં ભયથી સંગ્રહ કરેલ નથી તેને શ્રી જિનપ્રભસૂરિ શિલાંછની જેમ કંઈ કહે છે (૧) ટંક પર્વતની ઉપર રણસિંહ * ઉપદેશ સપ્તતિકામાં શ્રી રતંભન તીર્થપ્રબંધના અંતમાં નીચે પ્રમાણે લખ્યું છેઆ પ્રમાણે જેમને આદિ કાલ અજ્ઞાત છે એવા અને ઈન્દ્ર, શ્રીરામ, કૃષ્ણ, ધરણેન્દ્ર અને સમુદ્રાધિષ્ઠાયક દેવ વગેરેથી વિવિધ સ્થાનમાં ચિરકાલ સુધી પૂજિત થયેલા એવા તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ સંસારથી ભાગ્યેજનેનું રક્ષણ કરો.” અથવા તે કેટલાક એમ કહે છે કે “ શ્રી કુંથુનાથજીની પાસે મમ્મણ વ્યવહારીબાએ પૂછયું કે-“હે ભગવાન ! મને મક્ષ કયારે પ્રાપ્ત થશે. ?” એટલે ભગવાને કહ્યું કે “ શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાં તને સિદ્ધિ પ્રાપ્ત થશે, તેથી તેણે આ પ્રતિમા કરાવી. ” અર્થાત, સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા થી કંથુનાથજીના તીર્થમાં બની હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ખંભાત : ૨૪૬ : [ જૈન તીર્થોને રાજપુત્રની ભોપલ નામની સૌદર્યવતી પુત્રીને જોઈને ઉત્પન્ન થયે છે રોગ જેને અને તેણીને સેવતા એવા વાસુકી નાગરાજને નાગાર્જુન નામને પુત્ર થયો. પુત્રનાં સ્નેહથી મેહિત મનવાળા વાસુકી પિતાએ તેને મેટી અષધીઓનાં ફળ, મૂળ અને પાંદડાં ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે મોટી સિદ્ધિઓથી યુક્ત થયા અને સિધ્ધપુરુષ એ પ્રમાણે ખ્યાતિ પામેલે તે પૃથ્વીને વિષે ફરતે શાલિવાહન રાજાને કલાગુરુ થયે. તે ગગનગામિની વિદ્યા શીખવાને માટે ( આચાર્યને ) પગલેપના પ્રભાવથી આકાશમાં ઊડતા જોયા. અષ્ટાપદ આદિ તીર્થોને નમસ્કાર કરીને પોતાના સ્થાનમાં આવેલા તેમના પગને ધોઈને એક સે ને સાત ઔષધિઓનાં નામ આપવાથી વર્ણથી અને ગંધથી જાણીને ગુરુ ઉપદેશ વિના પાપ કરીને ( નાગાર્જુન ) કુકડીનાં બચ્ચાની જેમ ઊડતે કૂવાના કાંઠે પડ્યો. ઘાથી જર્જરિત અંગવાળા તેને ગુરુએ પૂછ્યું-આ શું થયું ? તેણે જે બન્યું હતું તે કહ્યું. તેની હોશિયારીથી આશ્ચર્ય પામેલ ચિત્તવાળા આચાર્યશ્રી તેનાં મસ્તક ઉપર હાથરૂપ કમળ મૂકીને બોલ્યા કે–સાઠી ચેખાના પાણીથી તે ઔષધીઓ વાટીને પગે લેપ કરીને આકાશમાં ઊડવું તેથી તે, તે સિદ્ધિને પામીને ખુશી થયે, ફરીથી કઈ વખત ગુરુમુખથી સાંભળ્યું કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની આગળ સધાતો અને સ્ત્રીનાં લક્ષણેથી યુક્ત પ્રકાશતી સ્ત્રીથી મર્દન કરતો રસ કેટીવેધી થાય. તે સાંભળીને તે શ્રી પાર્શ્વનાથ પ્રતિમાને શેધવા લાગ્યો. અહીં દ્વારિકામાં સમુદ્રવિજય દશાહે શ્રી નેમિનાથ ભગવાનના મુખથી મહાપ્રભાવશાળી અને રત્નમયી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જાણીને પ્રાસાદમાં સ્થાપન કરીને પૂછ. દ્વારિકાના દાહ પછી સમુદ્રવડે ગ્રહણ કરાયેલી તે પ્રતિમા તે જ પ્રમાણે સમુદ્રની મધ્યમાં રહી. કાળાંતરે કાંતિનગરીવાસી ધનપતિ નામના વહાણવટીઆનું વહાણ ત્યાં થંભી ગયું. અહીં જિનબિંબ છે એમ દેવવાણીથી ( ધનપતિએ જણ્ય ). નાવિકને પ્રવેશ કરાવીને કાચા સુતરના. સાત તાંતણાથી બાંધીને (તેણે પ્રતિમા સમુદ્રમાંથી કઢાવી ) ( તે પ્રતિમાને તે શેઠે ) પોતાની નગરીમાં લઈને પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી થએલા એવા તેનાથી (તે પ્રતિમા ) હંમેશાં પૂજાતી હતી. તે પછી સર્વ અતિશય યુકત તે બિંબને જાણીને નાગાને રસસિદ્ધિને માટે ગ્રહણ કરીને શેઢી નદીના કિનારે સ્થાપન કર્યું. તે પ્રતિમા )ની આગળ રસ સાધવાને માટે શાલિવાહન રાજાની ચંદ્રલેખા નામની મહાસતી પટ્ટરાણીને સિદ્ધ વ્યંતરની સહાયથી ત્યાં બોલાવીને દરરોજ રસમદન કરાવવા લાગ્યો. એ પ્રમાણે ત્યાં ફરી ફરી જવા આવવાથી તેણીવડે ( નાગાર્જુનને ) બંધુમાવે સ્વીકાર કરાયે. તે તેને ઔષધના મદનનું કારણ પૂછવા લાગી. તેણે કેટી રસધનું વૃત્તાંત જેમ હતું તેમ કહ્યું. એક વખત પિતાના અને પુત્રને તે સ્ત્રીએ કહ્યું કે-આને રસસિદ્ધિ થશે. રસલુબ્ધ તે પુત્ર પિતાનું રાજ્ય છેડીને નાગાર્જુન પાસે આવ્યા. કપટથી રસને લેવાની ઈચ્છાવાળા અને ગુપ્ત વેશવાળા તેઓ જ્યાં નાગાર્જુન ભેજન કરતે હતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ - - - ઇતિહાસ ] ખંભાત ત્યાં રસસિદ્ધિને વૃત્તાંત પૂછતા હતા. તે (ચંદ્રલેખા ) તે રસસિદ્ધિ જાણવા તે નાગાન)નાં માટે મીઠાવાળી રસોઈ કરતી. છ માસ ગયા ત્યારે આ રસોઇ ખારી છે એમ તે નાગાર્જુને દોષ કાઢો. ચેષ્ટાથી રસસિદ્ધિ જાણુને તે સ્ત્રોએ પુત્રને કહ્યું. વાસુકીએ આ (નાગાર્જુનને જે દાભના અંકુરાથી મૃત્યુ કહ્યું હતું તે તે પુત્રેએ પરંપરાથી જાણ્યું. તે દાભના શસ્ત્રવડે નાગાર્જુન હણાય. જ્યાં રસસિદ્ધિ થઈ હતી ત્યાં સ્થંભન નામનું ગામ થયું. તે પછી કાળાંતરે તે બિંબ વદન માત્ર વજીને ભૂમિની અંદર છે અંગ જેનું એવું થયું. તે પછી ચંદ્રકુળમાં શ્રી વર્ધન માનસૂરિજીના શિષ્ય શી જિનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી ગુજરાતમાં સંભાણક નામના ગામમાં વિચરતા આવ્યાં ત્યાં (તેમને) મહાવ્યાધિના વશથી ઝાડા આદિને રોગ થયા તેથી નજીકના નગર અને ગામમાંથી પખી પ્રતિક્રમણ કરવાને માટે આવવાની ઇચ્છાવાળે મિચ્છામિદુક્કડં દેવાને માટે વિશેષ પ્રકારે સર્વ સંઘને બોલાવવામાં આવ્યું. તેરશની મધ્યરાત્રે શાસનદેવીએ આચાર્યને બેલાવ્યા. હે ભગવન ! તમે જાગે છે કે સૂતા છે? તેથી મંદ સ્વરથી આચાર્ય બાલ્યા મને નિદ્રા કયાંથી ? દેવીએ કહ્યું-આ સુતરની નવ કેકડીઓ ઉકેલે. આચાર્યે કહ્યું-હું શકિતમાન નથી. દેવીએ કહ્યું-કેવી રીતે શક્તિમાન નથી ? હજી તે વીરતાથેની લાંબા કાળ સુધી પ્રભાવના કરશે. આચાર્ય કહ્યું-આવા શરીરવાળે - હું કેવી રીતે કરીશ ? દેવીએ કહ્યું- સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વૃક્ષેની મધ્યમાં સ્વયંભૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે તેની આગળ દેવવંદન કરો જેથી સ્વસ્થ શરીરવાળા થશે. તે પછી પ્રભાતમાં બોલાવેલા શ્રાવક સંઘે આચાર્યને વંદન કર્યું. આચાએ કહ્યું–થંભનપુરમાં પાર્શ્વનાથને અમે વંદન કરીશ. સંઘે વિચાર્યું ખરેખર કેઇએ સૂરિજીને ઉપદેશ કર્યો છે તેથી આમ બેલે છે. તે પછી સંઘે પણ કહ્યું અમે પણ વંદીશું. તે પછી ડેળીમાં બેસીને જતા સૂરિજીને કંઈક સ્વસ્થતા થઈ. આથી ધોળકાથી આગળ પગે ચાલીને જતા (સૂરિજી) થંભનપુરમાં પહોંચ્યા. શ્રાવકે સર્વ ઠેકાણે પાર્શ્વનાથ પ્રતિમાને જોવા લાગ્યા. સૂરિજીએ કહ્યું-ખાખરાનાં વૃક્ષની મધ્યમાં જુઓ. તેઓએ તે પ્રમાણે કર્યું ત્યાં) શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ જોયું. ત્યાં હમેશાં એક ગાય આવી તે પ્રતિમાના મસ્તક ઉપર દૂધ મૂકતી હતી તેથી ખુશ થએલા શ્રાવકે જે પ્રમાણે દેખ્યું હતું તેમ આચાર્યશ્રીને કહ્યું. અભયદેવસૂરિજી પણ ત્યાં ગયા અને સુખના દર્શન માત્રથી ગાસિકળ વાદળણ ઈત્યાદિ નવીન કરેલી ગાથાથી સ્તુતિ કરી. તે પછી સોળમી ગાથા કરી (ત્યારે) આખી પ્રતિમા (ભૂમિમાંથી) પ્રગટ થઈ. આથી જ સોળમી ગાથામાં જ gaam (પ્રત્યક્ષ શએલા હે જિનેશ્વર ! જ્યવતા વ) કહ્યું છે. એમ બત્રીશ ગાથાઓ પૂર્ણ કરી. છેલ્લી બે ગાથાઓ દેવતાને અત્યંત આકર્ષણ કરનારી હોવાથી દેવે વિનંતી કરી કે-હે ભગવન્! હું ત્રીશ ગાથાથી સાનિધ્ય કરીશ માટે છેલ્લી બે ગાથા ગેપવી દે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ખંભાત : ૨૪૮ : [ જૈન તીર્થોને કેમકે કલિયુગને વિષે અમારું આગમન દુઃખને માટે ન થાઓ. સૂરિજીએ એ પ્રમાણે કર્યું. તે પછી સૂરિજીએ) સંઘની સાથે ચિત્યવંદન કર્યું. ત્યાં સ થે ઊંચું મંદિર કરાવ્યું. તે પછી શાંત રાગવાળા સૂરિજીએ શ્રી પાર્શ્વનાથસ્વામીને (તે મંદિરમાં) બિરાજમાન કર્યો. તે મોટું તીર્થ પ્રસિદ્ધ થયું. અનુક્રમે ઠાણાંગ આદિ નવ અંગની ટીકાઓ તે પૂર્વે શીલાંકાચાર્યસૂરિજીએ કરેલી હતી તે પછી પણ વરતીર્થની લાંબા સમય સુધી સૂરિજીએ પ્રભાવના કરી. (શ્રી સ્થભનક-કલપશિલૅચ્છ સમાપ્ત) ખંભાતની ઐતિહાસિકતા– ખંભાતના દાનવીરોમાં રાજીયાવાજીયા, તેજપાલ સંઘવી, ઉદયકરણ સંઘવી વગેરે મુખ્ય થયા છે. મહાકવિ રાષભદાસજી પણ ખંભાતના જ હતા. ખંભાતમાં શ્રી સમસુંદરસૂરિજી, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજી વગેરેએ ઘણી ઘણી પ્રતિષ્ઠાઓ, ઉત્સવ કર્યો છે ને સંઘ કઢાવ્યા છે. શત્રુંજય ગિરિરાજ ઉપર સંઘવી તેજપાલે સત્તરમી સદીમાં લાખ થાહરી ખચી જીદ્ધાર કરાવ્યું હતું. સૂરિજીના સમયમાં અહીં દીક્ષાઓ પણ ઘણું થઈ છે. . વિજયસેનસૂરિજીનું સ્વર્ગગમન અહીં થયું હતું. તેમના સ્મારકરૂપ રસ્તૂપ–પાદુકાઓ હતી તે અત્યારે ભોંયરો પાડાના શ્રી શાંતિનાથજીના મંદિરમાં છે. વિક્રમની બારમી સદીથી ખંભાતને ગૌરવપૂર્ણ ઈતિહાસ ઉપલબ્ધ થાય છે. બારમી સદીના ઉત્તરાર્ધમાં ( ૧૧૫૦ લગભગ ) સગાનવસહિકામાં શ્રી હેમચદ્રાચાર્યજીની દીક્ષા થઈ છે. તેમના સમયમાં ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાયનમુંજાલ વગેરે અહીં અવારનવાર આવતા. મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે અહીંના મુસલમાન વ્યાપારી સિયદને પરાસ્ત કરી, તેના આમંત્રણથી આવેલા શંખરાજને પણ હરાવી વિજય મેળવ્યો હતો. અને ખંભાતની પ્રજાને શાંતિ આપી હતી. અહીં તેમણે સુંદર ભવ્ય જિનમંદિર કરાવ્યું હતું. તેમના સમયમાં જગચંદ્રસૂરિજીના પટ્ટધર દેવેદ્રસૂરિજી થયા, તેમજ વિજયચંદ્રસૂરિજી પણ થયા. તેમના સમયમાં ખંભાતમાં જ વડી પોશાળ અને લઘુ પિશાળ એમ બે જુદા મતભેદો પડ્યા હતા. પ્રસિદ્ધ દાનવીર અને ધર્મવીર શ્રીધર શેઠ જેમણે સમ્યક્ત્વ અને શીલ વતને નિયમ કર્યો હતો, સમ્યક્ત્વના ઉદ્યાપનમાં દરેકે ગામે ગામ સેનાપહેરે અને લાડુ મોકલ્યા હતા અને શિયલ વ્રતના ઉદ્યાપનમાં શિયલત્રત-ચતુર્થ વ્રત * શ્રી વિજયસેનસુરિજીનું સ્વર્ગગમન ખંભાત પાસેના અકબરપુરમાં થયું હતું. ત્યાં તે સમયે ત્રણ સુંદર જિનમંદિર હતાં. અત્યારે ત્યાં કાંઈ જ નથી. સમ્રાટુ જહાંગીરે અરિજીના સ્વર્ગસ્થાને સ્તૂપ બનાવવા દશ વીઘાં જમીન ભેટ આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ - ઇતિહાસ ] : ૨૪૯ : ખંભાત ધારીઓને પાંચ વર્ણના રેશમી વસ્ત્રો અને સારી પહેરામણું મોકલ્યાં હતાં. તેમાં માંડવગઢના મંત્રીશ્વર પેથડકુમારને પણ આ પહેરામણી મેકલાવી હતી, જે જે પેથડકુમારે ૩૬ વર્ષની યુવાનવયે સજોડે ચતુર્થ વ્રત ઉચયું હતું. આ શ્રીધર શેઠ ખંભાતના વતની હતા. કવિ મેઘ અને કવિ ડુંગરે અહીંનાં મંદિરોના દર્શન કરી તીર્થમાળામાં ખંભાતનાં મંદિરને અમર કર્યા છે. જિનપ્રભસૂરિજીએ પણ સ્થંભનક કણ લખે છે, જે આપણે ઉપર વાંચી ગયા. ૧૨૯૪ માં લખાયેલી સમરાઈકહાની તાડપત્રીય પ્રત અને શ્રી હેમચંદ્રાચાર્યજી લિખિત પ્રાકૃત વ્યાકરણની તાડપત્રીય પ્રત શાંતિનાથજીના ભંડારમાં અહીં છે. ૧૩પ૬ માં બ્રહદ્દગચ્છના પદ્મચંદ્રસૂરિ પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ ચોકશીની પળમાં શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. ૧૩૮૦ શ્રી કકસૂરિજી પ્રતિષ્ઠિત ચતુવિંશતિ જિનપટ્ટ શ્રી ચિન્તામણિના મંદિરમાં છે. વિ. સં. ૧૪૦૦ દેશળશાહના પુત્ર સહજપાળની ભાર્યા નયન દેવીએ કરાવેલ સમવસરણ ખારવાડાના શ્રી સીમંધર સ્વામીજીના મંદિરમાં છે. - ખંભાતના સત્યવાદી સોની ભીમનું દષ્ટાંત પણ પ્રસિદ્ધ છે, જેમણે જીવના જોખમે પણ સત્યવ્રત પાળ્યું હતું. આ સિવાય બીજા પણ પ્રાચીન અર્વાચીન ઘણું ઐતિહાસિક પ્રસંગે છે જે લંબાણના ભયથી નથી આપ્યા. વિશેષ જોવા ઇરછનાર મહાનુભાવે ખંભાત ચિત્ય પરિપાટી નામનું પુસ્તક જેવું. મંત્રીશ્વર કર્મચંદ્ર પ્રબંધમાં ઉલ્લેખ છે કે સમ્રાટુ અકબરે એક વર્ષ સુધી અહીંના દરીયામાંથી માછલી વગેરેના શિકારની બંધી કરાવી હતી. અઢારમી સદીના પ્રસિદ્ધ તીર્થમાલાકાર શ્રી શીતવિજયજીએ પણ ખંભાતના મંદિરનું સુંદર વર્ણન કર્યું છે. સમરાશાહના પુત્ર સાજણસિંહ ખંભાતમાં હતા ત્યારે સંખલપુરના કચરશાહે ખંભાતમાં આવી વ્યાખ્યાન વચ્ચે અરજ કરી બહુચરાજીની જીવહિંસા-બલિદાન બંધ કરાવવા વિનંતિ કરી હતી. સાજણસિંહે કેચર વ્યવહારને સંખલપુરને અધિકારી બનાવ્યા છે અને તેમણે બહુચરાજી પ્રમુખ બાર ગામમાં અહિંસાને વિજય વાવટો ફરકાવ્યો હતે. શ્રી હેમચંદ્રાચાર્યજીના સમયમાં સે કરોડપતિઓ અહીં વસતા હતા. અહીંની જુમ્મા મસિદ પણ એક પ્રસિધ્ધ જન મંદિરનું જ રૂપાન્તર છે. અહીંને જૂનો કિલ્લે ખૂબ જ મજબૂત અને અભેદ્ય કહેવાતે. તેનાં ખંડિયેર પણ અત્યારે છે. ખંભાતને દરિયો પણ પ્રસિદ્ધ છે. ગુજરાતનું આ પ્રાચીન મહાન વ્યાપારી બંદર ગણાતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ખંભાત : ૨૫૦ : [ જૈન તીર્થોને કવિ ઋષભદાસ ખંભાતની યશગાથા ગાતાં રોજીયા-વાજીયાને પરિચય આ પ્રમાણે આપે છે પારેખ વાજીયા રાજઆ જેન સિરમણ જાણું, જીન મતવાસિ ઇન જપે, સિર વહે છનની આણ; અનેક ગુણ રાજીઆ કહેતાં ન પામું પાર રે. આ બને બધુઓએ પાંચ સુંદર જિનમંદિર બનાવ્યાં હતાં. રાણકપુર વગેરેના સંઘ કાઢયા હતા. તેઓ મહાદાનેશ્વરી, પરમ રાજ્યમાન્ય અને પરેપકારી હતા. જુઓ – “મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકબર સાર; વણિગ વંશમાં રાજીઓ, દયા દાન નહિં પાર.” અવા ગુણસંપન્ન આ શ્રાવકે ખંભાતના રત્નરૂપ હતા. આ સિવાય સંઘવી સોમકરણ, સંઘવી ઉદયકરણ, રાજા શ્રી મહલ ઠકકર જયરાજ, જસવીર, ઠક્કર લાઈઆ વગેરે અનેક વીરપુત્રો ખંભાતમાં થયા છે. કવિવર ઋષભદાસ તેમનાં કથ્થાને પરિચય આ પ્રમાણે આપે છે. પારિષ વજઓ નિરાજીઓ, સજસ મહીમા જગમાં ગાઇએ, અઉઠ લાખ રૂપક પુણ્ય ઠામિ, અમારિ પળાવી ગામેગામિ; એસ વંશિ સોની તેજપાલ, શત્રુંજય ગીર ઉધારવી સાલ, હાહારી દોય લાખ રસચેહ ત્રીબવતીને વાસી તેહ. સોમકરણ સંઘવી ઉદયકરણ અલખ રૂપક તે પુણ્યકરણ, ઉસવંસી રાજા શ્રીમાલ અધલખ રૂપકિ ખરચઈ ભલ; , ઠક્કર જયરાજ અ નિજ સવીર, અલખ રૂપક ખરચઈ ધીર, ઠક્કર કીકા વાઘા જેહ અલખ રૂપક ખરચઈ તેહ.” ખંભાતના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના પ્રાચીન મંદિરમાં ઠેઠ અગિયાર શો ને પાંસઠ (૧૧૬૫)ને અને ૧૩૫ર ને લેખ છે તેમજ ૧૩૬૬ નો અલ્લાઉદ્દીનના સમયને પણ લેખ મલ્યો છે અર્થાત્ બારમી સદીથી તે ઠેઠ અઢારમી સદીના પ્રાચીન લેખે મલે છે; એમાંયે સોળમી, સત્તરમી અને અઢારમી સદીના પુષ્કળ લેખે મળે છે ખંભાતની વર્તમાન સ્થિતિ ખંભાતમાં ૭૬ જેન દેરાસરે છે. ઉપાશ્રય તથા પૌષધશાળા ૧૦, ધર્મશાળા ૩, પાંજરાપોળ ૧ અને જૈનેનાં ઘર પ૪પ છે. પાંચ જ્ઞાનભંડાર છે. ખંભાતમાં ખારવાડાને લત્તો જેની વસ્તીથી ભરચક છે તેમજ સ્થંભન પાશ્વનાથજીનું સુંદર ભવ્ય મંદિર આ લતામાં આવેલું છે. સ્થંભન પાશ્વનાથજીની • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૫૧ ? ખંભાત મૂર્તિ સુંદર નીલમની છે જેના ઉપર અત્યારે લેપ છે. અને તે ભવ્ય મૂર્તિ અત્યારે ભેંયરામાં બિરાજમાન છે. એવી જ રીતે જીરાવલાપાડામાં ચિન્તામણી પાર્શ્વ નાથજીનું પાંચ-શિખરી ત્રણ માળનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ખંભાતનાં બીજા વીશ મંદિરોને સમાવેશ કરવામાં આવ્યા છે. શેઠ પોપટભાઈ અમરચંદે તન, મન અને ધનથી આ મંદિરનો જીર્ણોધ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતે. ખંભાતમાં ચિન્તામણી પાર્શ્વનાથજીનાં ચાર મંદિર, મનમોહન પાર્શ્વનાથજીનાં બે મંદિરે, થંભણ પાર્શ્વનાથજી, સુખસાગર પાર્શ્વનાથજી, સમ ચિન્તામણિ પાશ્વનાથજી, નવપલ્લવ પાર્શ્વનાથજી, ગોડી પાર્શ્વનાથજી, નવખંડા પાર્શ્વનાથજી, વિજય ચિંતામણી પાર્શ્વનાથજી, અમીઝરા પાર્શ્વનાથજી વગેરે પાર્શ્વનાથજીનાં મંદિર અને મૂર્તિઓ સુંદર, ચમત્કારી અને પ્રભાવશાળી છે. ખંભાતની ચિત્યપરિપાટી કરતાં લગભગ અઠવાડીયું થાય છે. મોટાં કુલ પર મંદિરમાં કુલ ૭૬૦ પાષાણની મૂર્તિઓ છે. એક ગુરૂમંદિર સુંદર છે. જ્ઞાનભંડારેને ટૂંક પરિચય આ પ્રમાણે છે. ૧. જ્ઞાનવિમલસૂરિજીને ભંડાર અમરચંદ પ્રેમચંદની ધર્મશાળામાં છે. ૯૯ થિીઓ કાગળ ઉપર લખેલી છે. પુસ્તક પણ છે. ૨. ચુનીલાલજી યતિને ભંડાર દેવચંદજી યતિના કબજામાં છે. ૧૨૫૦ ગ્રંથ છે. ૩. ભોંયરાના પાડાને ભંડાર નજીકની ધર્મશાળામાં છે. સંગ્રહ સારે છે. તાડપત્રનાં પુસ્તક છે. ૪. નીતિવિજયજીને ભંડાર–જૈનશાળાના કબાટમાં છે. ૫૦ પોથીઓ છે. ૫. શાંતિનાથજીને ભંડાર–ખંભાતને આ પ્રાચીન તાડપત્રીય ભંડાર છે. આ ભંડારમાં ઘણું અલભ્ય પ્રાચીન પુસ્તક છે. આ પુસ્તકનું લીસ્ટ ઈ. સ. ૧૮૮૫ પિતસેન સાહેબે કર્યું હતું અને હમણું પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજીના સમયમાં જીર્ણોદ્ધાર-સુધારવધારે થયા અને ત્યાર પછી પૂ આ. શ્રી વિજયકુમુદસૂરિજીએ આ ભંડારનાં પુસ્તકનું લીસ્ટ પ્રકાશિત-સંપાદિત કર્યું છે. ૬. ખારવાડામાં પૂ. પા. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી બંધાવેલ ત્રણ માળનું ભવ્ય જ્ઞાનમંદિર છે, જેમાં પુસ્તકને સંગ્રહ ઘણે સારે છે. સૂરિજીના ઉપદેશથી જીરાવલા પાડામાં એક જ્ઞાનશાળા પણ સ્થપાયૅલી છે. ખંભાતમાં બીજી પણ અનેક સંસ્થાઓ છે. ગુલાબવિજ્યજીને જે ઉપાશ્રય કહેવાય છે તે પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિજીનો ઉપાશ્રય છે.* *ખંભાતથી સેના અકબરપુરમાં આચાર્યશ્રી વિજયસેનસૂરિજીનું સ્વર્ગગમન થયું હતું. ત્યાં તે સમયે ત્રણ સુંદર જિનમંદિરે હતાં. તેમજ સમ્રાટ જહાંગીરે સૂરિજીના અગ્નિદાહ સ્થાને સૂપ બનાવવા દશ વીઘાં જમીન ભેટ આપી હતી. અત્યારે ત્યાં મંદિરે વગેરે કાંઈ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ કાવી-ગંધાર - ૨૫૨ : [ જૈન તીર્થોને ખંભાતમાં બીજી પણ નીચે પ્રમાણે સંસ્થાઓ છે. ૧. જૈન શાળા કમીટી-જે મંદિરની વ્યવસ્થા રાખે છે. જેને કન્યાશાળા, જૈન શ્રાવિકાશાળા, મહાવીર જૈન સભા, થંભતીર્થ જૈન મંડળ, જેનં યુવક મંડળ, શ્રી નેમિપ્રભાકર મંડળ, પોરવાડ યુવક મંડળ, જૈન પાઠશાળા, આયંબિલ વર્ષમાનતપ ખાતું. વગેરે વગેરે. અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં આણંદ જંકશનથી ખંભાતની લાઈન જાય છે. કાવી–ગધાર આ બને તીર્થસ્થાને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ગંધારમાં બે પ્રાચીન જિનમંદિરે છે. એક શ્રી મહાવીર સ્વામીનું છે અને બીજું શ્રી અમીઝરા પાર્શ્વનાથ જીનું છે. શ્રી મહાવીરસ્વામીનું મંદિર સં. ૧૫૦૦ માં બન્યાને ઉલ્લેખ છે. એ મંદિર જીર્ણ થયું હતું. હમણાં તેને જીર્ણોદ્ધાર થયે છે. બીજા મંદિરની સ્થાપના ૧૬૫૯ માં શ્રી વિજયસેનસૂરિજીના હાથે થઈ છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથને શિલાલેખ આ પ્રમાણે મળે છે. “संवत् ईलाही ४८ संवत् १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारबंदरे समस्तसंघेन स्वश्रेयसे श्रीपार्श्वनाथर्विवं कारापितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भट्टारक--श्रीहीरविजयपट्टमकराकरसुधासर-भट्टारकपरंपरापुरंदर-चवचनचातुरी चमत्कृतचित्तसकलमेदिनी मंडलाखंडलसाहिश्री अकबरदत्तबहूमान--समस्त सु. ह. हितावतंस भट्टारकपरंपरापद्मिनीप्राणप्रिय-भट्टारक-श्रीविजयसेनતિમિર * આ શહેર સત્તરમી શતાબ્દિમાં જેનપુરી જેવું હતું. જગદગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી સેંકડો સાધુઓ સાથે આ જ ગંધાર નગરમાં બિરાજમાન હતા ત્યારે બાદશાહ અકબરે ફત્તેહપુરસિકી પધારવાનું નિમંત્રણ સૂરિજી મહારાજને મોકલ્યું હતું. અહિંથી સૂરિજી મહારાજ ખંભાત થઈ અમદાવાદ થઈ અનુક્રમે ફતેહપુરસિકો પધાર્યા હતા. અહીંના શ્રાવકે એ સૂરિજી મહારાજના ઉપદેશથી સિદ્ધાચલજી પર સુંદર મંદિર બંધાવ્યા હતા. આ સંબંધી શ્રી હીરવિજયસૂરિ રાસ અને શ્રીમાન જિનવિજયજીસંપાદિત પ્રાચીન લેખસંગ્રહ ભાગ બીજે જુએ. - અત્યારે આ સ્થાનમાં તદ્દન સામાન્ય ઝુંપડાં વસે છે. શ્રાવકેની વસ્તી નથી, પ્રાચીન તીર્થરૂપે છે. ભરુચથી ૧૭ ગાઉ દૂર ગંધાર છે. અહીંના મંદિરના શિલાલેખે પ્રા. લે. સં. ભા. ૨ માં ૫૬-૫૭-૫૮-૫૯ માં છપાયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૫૩ : કાવી આ ભવ્ય શહેર ઉપર અકસ્માત્ સમુદ્રનાં પાણી ફરી વળવાથી ગામ વસ્ત થઈ ગયું. મંદિર પણુ હુમણાં જ નવું મનાવરાવ્યુ છે. મૂર્તિઓ પ્રાચીન છે. ભરૂચના સત્ર વ્યવસ્થા રાખે છે વિશેષ જાણવાના જિજ્ઞાસુએ શ્રી જૈન સત્ય પ્રકાશ (માસિક) વર્ષ ૧, અંક ૧૦ની અંદર સુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીએ લખેલ ગંધાર અંધારા' ના લેખા વાંચવા. કાવી ગયારથી પંદર ગાઉ દૂર કાવી સ્થાન છે. ભરુચથી રેલ્વે પણ સીધી જાય છે. આ પણ પ્રાચીન નગરી છે. અહીં અત્યારે પ્રાચીન માવન જિનાલયનાં બે ભવ્ય જિનમંદિર છે, જેની પ્રતિષ્ઠા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિવર શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ કરી છે. કાવીનાં મંદિરની સ્થાપનાનું સરસ વર્ણન સં. ૧૮૮૬ માં કવિવર શ્રી દીવિજયજીએ “ કાવી. તીર્થં વર્ણન ''માં આપ્યું છે જેના સાર નીચે મુજબ છે. “ વડનગરના રહેવાસી નાગરજ્ઞાતિય અને ભદ્ર સિવાણાગાત્રીય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગ્યા. વ્યાપાર કરતાં તેણે કેાટીદ્રવ્ય ઉપાર્જન કર્યું. ગાંધીને અલુએ ગાંધી નામે પુત્ર હતા અને તેને પુત્ર લાડકે ગાંધી થયે.. લાડકા ગાંધીને વડુએ અને ગંગાધર એ પુત્ર થયા. વહુઓને એ સ્ત્રીઓ હતી. પેાપટી અને હીરાંબાઈ, હીરોંખાઈને ત્રણ પુત્ર હતા કુંવરજી, ધ'દાસ અને સુવીર. કુંવરજીની સ્રોનું નામ હતું વીરાંબાઈ. મા કુટુ એ કાવીમાં એક ભવ્ય જિનમ ંદિર ખંધાવ્યુ અને તેની પ્રતિષ્ઠા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજીએ કરી હતી, જેનું વન કાકાર નીચે પ્રમાણે આપે છે. એક દિન સકલ કુટુમ્બ મન્નીને સુકૃત મનેરથ ભાવે રે; કાવી સેહેર અનેાપમ ભૂમી દેખી પ્રાસાદ બનાવે ૨૫ ૪ ।। તપગપતિ શ્રી સેનસૂરીસર બહુપરિકર ગણી સાથે રે; સ’પ્રતિ નૃપવારાની પ્રતિમા થાપે ઋષભ જગનાથરે. ૫ પા સંવત સેલને’ એગણપચાસે ઋષભ પ્રભુ મહારાજ રે; સુભ મુહુરત દિન તખત ખરાયા દીપવિજય કવિરાજ ૨ ॥ ૬ ॥ એક વખત હીરાંમાઈ અને વીરાંબાઇ સાસુ વહુ મંદિરજીનાં દર્શન કરવા આવેલાં તે વખતે વહુ ઊંચી અને મ ંદિરજીનુ દ્વાર નીચે હાવાને કારણે વહુએ ધીરે રહીને સાસુને કહ્યું “ ખાઈજી મંદિરનું શિખર તે ખડું ઊંચું બનાવ્યુ. પશુ ખારણું ખ઼હું નીચું કર્યું. ” વહેતુ આ વચન સાંભળીને સાસુને રીશ ચઢી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ કાવી વહુને મ્હેણું મારતાં કહ્યું. “ વહુજી ખરાખર માપસર; ઊંચું નીચું મદિર : ૨૫૪ : [જૈન તીર્થોના તમને હોંશ હેાય તે પીયરથી દ્રવ્ય મગાવીને *બધાવજો, ” સાસુના મ્હેણાથી વહુને ચટકો લાગ્યા. તેણીએ તરત જ પીયરથી દ્રવ્ય મંગાવ્યું. સં. ૧૯૫૦ માં મ ંદિરનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પૂરૂ' થયું. મંદિરનું નામ રત્નતિલક રાખ્યું અને શ્રી વિજયસેનસૂરિજીના હાથે જ ૧૯૫૫ ના શ્રાવણ સુદિ ૯ ના દિવસે શ્રી ધર્મનાથ પ્રભુની અંજનશલાકા કરી પ્રભુજી ખિરા જમાન કરાવ્યા. તપગપતિ શ્રી સેન સૂરીસર તે પણ સમયે આવે રે સ ંવત્ સાલ પંચાવન વરસે અંજનિસલાક બનાવે ૨ શ્રાવણુ સુદી નવમીને દિવસે ધરમનાથ જગ રાજેર કાવીના બન્ને જિનમદિરાના શિલાલેખા પ્રાચીન જૈન લેખ સ'ગ્રહ ભા. ખીજામાં:ન. ૪૫૧-૪૫૨ અને ૪૫૩-૪૫૪ માં પ્રકાશિત થઈ ગયેલ છે. તેમાં ઉપરની હકીક્ત નથી. તેમાં ઘેાડી વિશેષતા છે જે નીચે આપું છું. વડનગરના ગાંધી દેપાલ શ્રી હીરવિજયસૂરિજીના ઉપદેશથી મિથ્યાત્વ ધર્મ ડી શ્રી જિનવરંદ્ર દેવના ધર્મના ઉપાસક બન્યા હતા. જીએ તે લેખની પંક્તિઓ " श्रीहीरसूरेरुपदेशलेशं निशम्य तत्वावगमेन सद्यः मिथ्यामति यः परिहाय पूर्व जिनद्रधर्मे दृढवासनाऽभूतम् " ॥ २३ ॥ આગળ તીના માટે પણ લખ્યુ છે કે शत्रुंजयख्यातिमथेो दधानं कावीति तीर्थं जगति प्रसिद्धं काष्टकामृन्मय - मत्र चैत्यं दृष्ट्वा विशीर्णं मनसे तिदध्यौ ।” “ શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીના ચૈત્ય( મદિર )ને લાકડા અને ઈંટથી બનેલું જોઈ તે ખાદ્રુઆ ગાંધીએ એક વખતે વિચાર કર્યા કે–જો આ મંદિરને પાકુ બંધાવીને સત્તાના માટે મજબૂત બનાવવામાં આવે તે મહાન્ પુણ્યની સાથે મારી લક્ષ્મી પશુ સફળ થાય. આ વિચારથી પ્રેરાઇ તેણે સંવત ૧૬૪૯ માં આખું જિનમ ંદિર નવું તૈયાર કરાવ્યું: ” ધર્માંનાથનું મ ંદિર અનાંવનાર માતુ ગાંધીના પુત્ર કુવરજી છે. ૧૯૫૪ માં શ્રાવણ વદિ ૯ ને શનિવારે શ્રી વિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઇ છે. કાવી ગામ મહી નદી જ્યાં આગળ ખંભાતની ખાડીમાં મળે · છે તેના મુખ આગળ ખંભાતના સામા કાંઠે આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા જબુસરના સંઘ * ઊઁચા નીર્ચા સમઝી કરન્મ્યા માટે સિખર બનાવે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. [: ૨૫૫ : મોત૨ ૧૯૬ સુધી તે કરતે હતે એમ શ્રી દીપવિજયજી પોતાના કાવી તીર્થ વર્ણનમાં લખે છે. અર્થાત્ તે સમયે પણ ગામની સ્થિતિ સારી નહિં જ હોય, પંદર વર્ષ પહેલાં સુરતથી રેલ્વે માર્ગે જંબુસર થઈને શેઠ કલાચંદ ઘેલાભાઈ ઝવેરી તરફથી સંધ ગયા હતા. જેમાં ખર્ચ ૩૦૦૦૦ રૂપીઆ લાગ્યા હતા. ત્યાર બાદ આ ક્ષેત્રના ઉદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાદ નવીન પ્રતિષ્ઠા એ પણ કરવામાં આવી છે. ઝગડીઆઇ અને કાવી તીર્થને વહીવટ એક જ કમીટી હસ્તક ચાલે છે. માતર ગુજરાતમાં ખેડા જીલ્લાના મુખ્ય શહેર ખેડાથી ૨ માઈલ દૂર આ તીર્થ સ્થાન આવેલું છે. તીર્થની ઉત્પત્તિને ઇતિહાસ નીચે પ્રમાણે મલે છે. ખેડા જીલ્લામાં મહુધા ગામની પાસે સહેજ ગામમાં બારેટના વાડામાંથી શ્રી સુમતિનાથ પ્રભુજીની પ્રાચીન પ્રતિમાજી નીકળ્યાં હતાં. જૈનેને ખબર પડતાં ત્યાં બધા દર્શન કરવા જતા હતા. ત્યાં માતરના શ્રાવકેને સ્વપ્ન આવ્યું કે સુહું જ ખેડા પ્રાચીન શહેર છે, તેનું સંસ્કૃતમાં ખેટકપુર નામ ઉપલબ્ધ થાય છે. અહીં ૯ ભવ્ય જિનમંદિર અને ૫૦૦ ઘર શ્રાવકનાં છે. શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર છે. આમાં ત્રણ માળ છે. અષ્ટાપદ વગેરેની રચના પણ દર્શનીય છે. મૂર્તિ બહુ જ પ્રાચીન અને ચમત્કારી છે. વિશેષ માટે જુઓ પ્રગટપ્રભાવી પાશ્વ નાથ પૃ. ૧૧૦. ગુજ૨ મહાકવિ ઉદયરન અહીંના હતા. એમને સાહિત્યસેવાને કાળ ૧૭૪૯ થી ૧૭૯૯ સુધી છે. એમણે ઘણા મજૈનેને પણ જૈન બનાવ્યા હતા. તેમની ગાદી પણ ખેડામાં છે. અહીં સુમતિરસૂરિ જૈન લાયબ્રેરી તથા પુસ્તક સંગ્રહ બહુ સારે છે. જૈન કલબ, જૈન પાઠશાળા, કન્યાશાળા તેમજ ૪-૫ ઉપાશ્રય છે. ભીડભંજન પાર્શ્વનાથની મૂર્તિ ખેડાથી પશ્ચિમ દિશામાં નદીને સામે પાર હરીયાળા ગામ પાસેના વા નીચેથી વિ. સં. ૧૫૧૬ નીuળ્યા છે. આચાર્ય શ્રી વિજયરાજસૂરિજી તે વખતે ત્યાં વિલમાન હતા. તેમણે ત્યાં નવીન જૈનો પણ બનાવ્યા. ભીડભંજન પાર્શ્વનાથની મૂતિની સાથે બે કાઉસ્સગ્ગીયા પણ નીકળ્યા હતા, જે ત્યાં મંદિરમાં જ છે. તેમજ હરીયાળાના ચાવડા રાજપુતેને પ્રતિબંધ આપી જૈન બનાવ્યા હતા જે અત્યારે “શેઠ” તરીકે ખેડામાં એાળખાય છે. આ પછી ૧૭૯૪ માં ભીડભંજન પાર્શ્વનાથજીની ફરીથી પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે, ખેડા ઉપરાંત પાટણમાં કે જયાં સેનાની શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ખંભાતના તારાપુર ગામમાં, ઉનાવામાં, ઉદયપુરમાં, સુરતમાં અને પાવાગઢમાં શ્રી ભીડભંજન પશ્વનાથજીનાં સુંદર દર્શનીય મંદિરો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ : ૨૫૬ : [ જિન તીર્થોનો ગામમાં બારેટને ત્યાં પ્રતિમાજી છે તે લાવે. બારોટને ત્યાં જુદા જુદા ગામના લેકે પોતાને ત્યાં લઈ જવા ઈચ્છતા હતા. આખરે માતરના શ્રાવકેનું સ્વપ્ન ફળ્યું. પ્રતિમાજીને ગાડામાં પધરાવતાં જ ગાડું માતર તરફ વળ્યું. આવી જ રીતે માતર જતાં રસ્તામાં નદી આવી જે ચારે કાંઠે ભરપૂર હતી. ગાડું વિના વિદને નદી પાર ઉતરી ગયું. જનતાએ કહ્યું-આ કાલમાં આ જ પ્રભુજી સાચા દેવ છે. ત્યારથી “સાચા દેવ”ના નામથી ખ્યાતિ વધી. માતરમાં પ્રથમ ૧૮૫૨ માં અને બાદમાં ૧૮૯૭ માં બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર થયું. ત્યાં સુંદર ધર્મશાલા છે. હમણાં શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી જાર સુંદર થયા છે. સુંદર બાવન જિનાલયે કરાવ્યા છે. મંદિરની સામે જ મોટી ધર્મશાળા છે. સામે ઉપાશ્રય છે. બીજી નાની ધર્મશાળા ૫ણ છે. દર પૂર્ણિમાએ ઘણા યાત્રાળુઓ લાભ લે છે અને ભાતું પણ અપાય છે. માતર જવા માટે, અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં મહેમદાવાદ સ્ટેશને ઉતરી, ખેડા થઈ વાહન-ટાંગા-ગાડીથી માતર જવાય છે. તેમજ નડીયાદથી માતર મટર પણ જાય છે. અગાશી. મુંબઈનું પ્રવેશદ્વાર અને પ્રાચીન સંપારક નગરની પાસેનું શહેર છે. મતીશાહ શેઠનાં વહાણ પારક બંદરે રોકાયાં હતાં. ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂતિ લાવી અહીં પધરાવી નાનું મંદિર બંધાવ્યું. બાદ શ્રી સંઘે જીર્ણોદ્ધાર કરી મોટું મંદિર ધર્મશાલા બંધાવ્યા. પાસે જ નવીન સોપારા છે ત્યાંના તલાવમાંથી પણ મૂતિઓ નીકળી હતી. મુંબઈની ઉત્તરે ઠાણા જીલ્લામાં બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના વીરાંર સ્ટેશનથી ચાર માઈલ દૂર છે. | મુનિસુવ્રતસ્વામીની જે પ્રતિમા હાલમાં બિરાજમાન છે, તે શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયની મનાય છે. કોંકણ દેશને રાજા જૈન ધર્મી હતું અને તેના સમયમાં આ પ્રદેશમાં હજારે જૈન સાધુઓ વિચરી લેકેપકાર કરતા હતા. શ્રી નિશીથચૂણિમાં આ પ્રસંગને ઉલેખ છે. અગાશી હવા ખાવા માટે પણ વખણાય છે. અહીં સુંદર ધર્મશાળા-પુસ્તકાલય વગેરે છે. યાત્રિકે પણ ખૂબ લાભ લ્ય છે. - મુંબઈ આ શહેર ભારતવર્ષનું બીજા નંબરનું અદ્વિતીય શહેર છે. દુનિયાભરના મોટા-મોટા શહેરોમાં તેની ગણત્રી છે. બંદર સુંદર અને સગવડતાવાળું હોવાથી વ્યાપાર માટે હિંદભરમાં પ્રથમ પંક્તિનું આ શહેર છે. દુનિયાની પંચરંગી પ્રજા અહીં જોવા મળે છે. મુંબઈ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિનું કામ છે. જેની વસ્તી અહીં સારા પ્રમાણમાં એટલે કે પચીશ હજારની આસપાસ છે. મુંબઈ સમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ થાણા (મુબઈ ) ખાતે આવેલ પ્રખ્યાત નવપદજીનું જિનાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગેડીજી પાર્શ્વનાથ જૈન મંદિર, પાયધૂની-મુંબઈ આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૮ ના વૈશાક સુદ ૧૦ના મંગલમય દિવસે કરવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૫૭ : વતી શહેર હોવાથી નાની-મોટી સખાવતે માટે દરેક શહેર કે સંસ્થાઓને મુંબઈ પ્રતિ નજર દોડાવવી પડે છે. અહીંના જૈને સુખી, લાગવગવાળા અને ધર્મની દાઝવાળા છે. અહીં આપણું મુખ્ય મુખ્ય મંદિરે નીચે પ્રમાણે છે. ૧. ગેડીજી પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન મંદિર છે. મૂર્તિ બહુ જ ચમત્કારી અને ભવ્ય છે. આ મંદિર પાયધુની ઉપર છે. ૨. મહાવીર સ્વામીનું , , ૩. આદીશ્વર ભગવાનનું છે " શાંતિનાથજીનું, નેમનાથજીનું, પાર્શ્વનાથજીનું આ મંદિર પાયધૂની અને તેની નજીકમાં છે. લાલબાગમાં હમણું જ ભવ્ય જિનમંદિર બન્યું છે. ઝવેરી બઝારમાં મહાવીર સ્વામીની મૂતિ બહુ જ સુંદર અને દર્શનીય છે. મારવાડી બજારમાં પાર્શ્વનાથજીનું, કેલાબા ઉપર શ્રી. શાન્તિનાથજીનું, બજાર ગેઈટ ઉપર શ્રી શાંતિનાથજીનું, માંડવી ઉપર ખારેક બજારમાં શ્રી અનંતનાથજીનું, માંડવી ઉપર ભાત બજારમાં શ્રી આદિનાથજીનું, ભાયખાલામાં શ્રી આદીશ્વરજીનું તથા મજલા ઉપર શ્રી અજિતનાથજીનું મંદિર બહુ જ સુંદર અને દર્શનીય છે. અહીં દર રવિવારે-સમવારે અને પૂણિમાએ મેળા જેવી ઠઠ જામે છે. પરેલ લાલવાડીમાં સુવિધિનાથજીનું, વાલકેશ્વરમાં વચલા ઢાળમાં શિખરબંધ નાનું આદિનાથજીનું સુંદર મંદિર છે. ઉપરના ઢાળમાં આદિનાથજીનું તથા ઉપલા મજલામાં શામળિયા પાર્શ્વનાથજીનું છે. બાબુના મંદિરમાં સફટિકની મૂતિ દર્શનીય છે. બીજાં ઘરમંદિરે પણ દર્શનીય છે. આ સિવાય મુંબઈના પર શાન્તાક્રુઝ, અધેરી, મલાડ, કુલ વિગેરેમાં જૈન મંદિર છે. આમ થાણા તરફ જતાં ઘાટકોપરમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીનું મંદિર સુંદર છે. દાદર, સુલુન્દમાં, ભાંડુપમાં અને થાણામાં પણ દર્શનીય મંદિરે છે. થાણા શ્રીપાલ મહારાજાના સમયનું પ્રાચીન તીર્થસ્થાન જેવું છે. અહીં હમણું સુંદર સિદ્ધચક્રનું મંદિર બન્યું છે. મુંબઈમાં આપણું પ્રસિદ્ધ સંસ્થાઓ નીચે પ્રમાણે છે. ૧. જેન એસેસિએશન ઓફ ઈન્ડીયા. ૨. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. જે સંસ્થા ન સંઘમાં સુધારાના કરવે કરી પ્રચાર કરે છે. શિક્ષણપ્રચાર માટે પણ પ્રયત્ન કરે છે. જેન સંઘના પ્રશ્નો સંબંધી ચર્ચા કરે છે. સાહિત્યપ્રચાર પણ સારે, કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ પારોલી તી : ૨૫૮ : ૩. જૈન યુવક સલ. ૪. યંગમેન્સ જૈન સેાસાઇટીની શાખા પણ છે. ૫. શ્રી યÀાવિજયજી જૈન ગુરૂકુલની એક્સ-ચેમ્બર તેમજ ગુરૂકુલની શાખા મુંબઇમાં ખાલવાના પણ પ્રયત્ન ચાલુ છે. (આ સસ્થાની સ્થાપના સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજે ૧૯૬૮ માં કરેલી અને એની છેલ્લી કમિટી ૧૯૭૩ માં મુંબઈમાં સ્થાપી અને ત્યારથી ગુરૂકુલ નામ પ્રચલિત થયું.) [ન તીર્થાંમાં ૬. મહાવીર જૈન વિદ્યાલય ગેાવાળીયા ટેન્ક પર છે. હિન્દભરના જૈનેામાં ઉચ્ચ શિક્ષણ માટે આ સંસ્થાએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી આ સંસ્થા સ્થપાયેલી છે. એની શાખા અમદાવાદ અને પુનામાં શરૂ થઈ છે. હમણાં મહિલા વિદ્યાલય પણ મુંબઇમાં ચલાવે છે ૭. સિષક્ષેત્ર જૈન બાળાશ્રમની એસિ. ૮. માંગરાળ જૈન કન્યાશાળા, શકુંતલા કાંતિલાલ ઇશ્વરલાલ જૈનગલર્સ હાઈસ્કૂલ. ૯. જૈન એજ્યુકેશન એŚ-ધાર્મિક શિક્ષણના પ્રચાર, પરીક્ષા આ િસંચા લન કરે છે અને તે જૈન કારન્સના હાથ નીચે ચાલે છે. ૧૦. જૈન સ્વયંસેવક મડળ, જે બહુ જ સુંદર સેવા કરે છે, અને જન સેવાસદન હમણાં સ્થાપ્યું છે. ૧૧. આખુ પન્નાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલ. ૧૨. શેઠ મણીલાલ ગાકુલદાસ જૈન હાશ્કેલ. ૧૩. માત્માનંદ જૈન સભા, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે જૈન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સંસ્થા પણ મુંબઇમાં સારા પ્રમાણુમાં છે. આમાં કેટલીક જ્ઞાતિવાર છે અને કેટલીક દરેક જૈન વિદ્યાર્થીને સ્કેલશીપ આપે છે. આ ઉપરાંત મુંબઈમાં અનેક સ્થળે જોવા લાયક છે. પારાલી તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ તીર્થં ગુજરાતના પ્રસિદ્ધ પંચમહાલ જીલ્લામાં આવ્યુ છે. તીર્થની નજીકમાં સુંદર વેજલપુર ગામ છે જ્યાં શત્રુંજય ઉપરના દાદાના મંદિરના ઘાટનુ સુંદર મંદિર છે. ધર્મશાળા છે. અહીંથી પારાલી તીર્થ ૬–૭ ગાઉ દૂર છે. વેજલપુર પાંચવાં માટે B, B, & C. I. વેતુ વડાદશથી ગેાષા સાઈન ઉપર www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૪ ૨૩૯ : પાવાગઢ ખરસાણીયા સ્ટેશન છે. ત્યાંથી માત્ર એક માઈલ દૂર વેજલપુર છે. વેજલપુરમાં દર્શન પૂજન કરી વાહનદ્વારા પારોલી જઈ શકાય છે. આ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે હકીક્ત મલે છે. “કેટલાંક વર્ષો પહેલાં કરડ નદીની ભેખડમાં એક સુંદર જિનપ્રતિમા એક પત્થરની જેમ પડયાં હતાં. આ વાતની જાણ થતાં વેજલપુર, છાણી, વડેદરાના જેને અહીં આવ્યા. ભગવાનને ગાડામાં બેસાડીને દરેક ગામના સંઘો એમ ઈચ્છતા હતા કે ભગવાનને અમે લઈ જઈએ, પરંતુ થોડી જ વારમાં હાંકનાર વિના જ ગાડું એની મેળે પારોલી તરફ વળ્યું અને અત્યારે જ્યાં મંદિર છે ત્યાં જઈને ઊભું. બસ ત્યાંથી ન આગળ જાય કે ન પાછળ જાય. બધા ભક્તો સમજી ગયા કે ભગવાનને અહીં જ બિરાજમાન કરાવવાની અધિષ્ઠાયક દેવની ભાવના છે. પછી અંદર પાંચ શિખરી–મંદિર થયું અને પ્રતિષ્ઠા થઈ. પ્રતિમાજી ખૂબ ચમત્કારી હોવાથી “સાચા દેવ” તરીકે એની ખૂબ જ ખ્યાતિ થઈ. જૈન જૈનેતરે બધાય પ્રેમથીભક્તિથી પ્રભુને નમે છે અને ઈફળ પ્રાપ્ત કરે છે. અહીં માસા સિવાય હંમેશાં રક્ત સારે રહે છે. પાવાગઢ ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રાચીન શહેર ચાંપાનેર પાસે આવેલે પાવાગઢ આજે પંચમહાલ જીલ્લામાં આવેલ છે. ચાંપાનેર ગુજરાતના રાજા અને પાટણના સ્થાપક વનરાજ ચાવડાના મંત્રી ચાંપાના નામથી, વનરાજે વસાવ્યું હતું. ચાંપાનેર માં એક વાર અનેક જૈન મંદિરે હતાં અને અનેક ધનવાન શ્રીમંત જેનો વસતા હતા. ચાંપાનેરને સંઘે બાવન જિનાલયનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને એમાં શ્રી અભિનંદન પ્રભુજી તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મુખ્ય પ્રતિમાઓ બિરાજમાન હતી. આ બન્ને મૂર્તિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૧૨ માં, વિશાખ શુદિ ૫ ને ગુરુવારે આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજીના હાથે થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવથી ચાંપાનેરના સંઘમાં ખૂબ જ ઉત્સવ અને આનંદ વતો હતે. ચેથા શ્રી અભિનંદન પ્રભુની શાસન અધિષ્ઠાયિક “કાલિકા દેવી મહાપ્રભાવિક અને ભક્તજનેનાં વાંછિત પૂરનારી હતી. પાવાગઢમાં હિન્દુ રાજા, પૃથ્વીરાજ ચૌહાણના વંશજો રાજ્ય કરતા હતા અને તેઓ પણ આ કાલિકાને રાજ્યની રક્ષણકર્તા માનતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ નમાવાગઢ | [ જૈન તીર્થો પંદરમી સદીમાં ખંભાતના ધર્મનિષ્ઠ એણિવર્ય શ્રી મેવાશાહે સંભવનાથ જિનના મંદિરમાં આઠ દેવકુલિકાએ કરાવી હતી અને તેની પ્રતિષ્ઠા મહાપ્રભાવિક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી હતી. ચાંપાનેરથી પાલીતાણાને ભવ્ય સંઘ પણ ૧૬૪૪ માં નીકળ્યો હતે. અહીંની શ્રી કાલિકાદેવીનું આરાધન અંચલગચ્છીય આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ પણ કર્યું હતું. પહેલાં અહીં જૈન શિલ્પશાસ્ત્રના વિધાન મુજબ લક્ષણસંપન્ન શ્રી કાલિકા દેવીની મૂતિ હતી. અંચલગચ્છના આચાર્યવયે તે કાલિકા દેવીને વગ૭રક્ષિકા તરીકે માનતા હતા. - પાવાગઢ ઉપર નવ જિનમંદિર હતાં. મહામંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલ, ગોધરાના ઘુઘેલ રાજને જીતીને અહીં આવ્યા હતા. અહીં ઉત્સવાદિ કર્યા હતા અને સર્વતોભદ્રનું સુંદર જિનમંદિર બનાવી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ચાંપાનેરનું પતન મહમદ બેગડાના સમયે થયું. તેણે પાવાગઢ અને જુનાગઢ બે ગઢ જીત્યા હતા એથી એ બેગડો કહેવાતું. તે વખતના પાવાગઢના રાણા પતાઈ રાવળને દુર્બુદ્ધિ સૂઝી અને જેમ કહેવાય છે તેમ એ રાજાએ સખીઓના સમૂહમાં આવેલ કાલિકા દેવીને હાથ પકડી પિતાની અનિચ્છનીય ઈચ્છા જણાવી હતી. પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી રે* પરંતુ રાજાને આ અનિચ્છનીય ઈચ્છાની માંગણું ન કરવા દેવીયે સમજાવ્યા છતાં એણે ન માન્યું. એ દેવીને શ્રાપ લાગ્યો અને પાવાગઢનું પતન થયું. મંદિરે લુંટાયાં. આમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીની મૂર્તિ જૈન સંઘે ગુપ્ત રાખી હતી તે ઓગણીસમી સદીમાં પ્રગટ થઈ– ૧૮૮૯ ના માગશર વદિ ૧૧ વડોદરામાં પ્રગટ થયાં. આ સંબંધી તપાગચછીય શ્રી શાંતિસાગરસૂરિજીને સ્વપ્ન આવ્યું હતું. પ્રતિમાજી પ્રગટ થયા પછી સાત વર્ષે ૧૮૯૬ ના મહાશુદિ ૧૩ના રોજ એની વડોદરામાં મામાની પોળમાં શ્રી શાંતિ સાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. સર્વ લેકને કલ્યાણક કરનારી હોવાથી આ શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મૂતિ કલ્યાણ પાશ્વનાથજીના નામથી અંકિત કરવામાં આવી. આ મંદિર અત્યારે પણ મામાની પોળમાં વિદ્યમાન છે. હમણું જ આ મૂર્તિની પ્રતિષ્ઠાને શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો અને શાન્તિસ્નાત્રાદિ ભણવવામાં આવ્યાં હતાં. જેને શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પ્રકાશિત થયેલી જૈન શ્વેતાંબર ડીરેકટરી ઈ. સ. ૧૦૯ માં ગુજરાત વિભાગમાં જણાવ્યું છે કે પાવાગઢમાં જૈન શ્વેતાંબર મંદિર છે. એક ભીડભંજન પાર્શ્વનાથજીની મૂર્તિને, વ્યવસ્થાના અભાવે, વડોદરામાં દાદા પાર્શ્વનાથજીના મંદિરમાં પધરાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૬૧ : પાવાગઢ અહીં કુલ દશ જિનમંદિર હોવાને ઉલલેખ મલે છે. એક સુંદર જિનમંદિરમાં તે ભીત ઉપર ત્રણ શ્વેતાંબર મૂર્તિ છે. તેમની ભુજાઓમાં બાજુબંધ અને હાથ પર કંકણ છે. આસનમાં હાથીનું ચિત્ર છે. આગળ ઉપર એક વિરાટ મંદિર ધરાશાયી થઈ રહ્યું છે. એમાં નંદીશ્વર દ્વિીપની સમાન ચારે તરફ બાવન જિનાલય હતા. આ સિવાયનાં દેહરામાં પાંચ દેહરાં નગારખાનાની પાસે છે. એક છાશીયા તળાવ પાસે છે. બાકીનાં ત્રણ દુધીયા તળાવ પાસે છે. આ મંદિર વેતાંબરી હતાં એમ તે પંચમહાલ જીલ્લાના કલેકટરે પણ કબૂલ્યું છે. નગારખાનાના દરવાજેથી કાલિકા માતાના મંદિર સુધી ર૨૬ પગથિયાં છે ત્યાં કેટલેક ઠેકાણે સામાન્ય પત્થરની જેમ જૈન મૂર્તિને પણ ચેડી દીધેલ છે. આ મૂતિ શ્વેતાંબર છે કારણ કે લગેટ વગેરે સ્પષ્ટ દેખાય છે. હમણાં હમણું આ મંદિરના હકક માટે એક કેસ ગોધરાના આસિસ્ટન્ટ કલેકટર પાસે ચાલે છે. જૈન શ્વેતાંબર સંઘના અગ્રણી અને સંસ્થાએ સવેળા જાગૃત થઈ એક પ્રાચીન તીર્થને સંભાળે-જીર્ણોદ્ધાર કરાવે એ જરૂરી છે. આ સંબંધી પંડિતરત્ન શ્રીયુત લાલચંદ ભગવાનદાસભાઈએ પાવાગઢથી વડેદરા પુસ્તક પ્રકટ કરી તેમજ તેજપાલને વિજય આ બંને પુસ્તકમાં પાવાગઢ પ્રાચીન વેતાંબરી તીર્થ છે એમ બહુ જ સરસ અને સચોટ પ્રમાણેથી સિદ્ધ કર્યું છે. આ પુસ્તક જરૂર વાંચવા ગ્ય છે. આ સિવાય પાવાગઢમાં પ્રાચીન શ્વેતાંબર જૈન મંદિર હોવાનો ઉલ્લેખ નીચે મુજબ ઉપલબ્ધ થાય છે, જેના પ્રમાણે નીચે આપ્યા છે ૧. વિધિપક્ષગચ્છ( અંચલગચ્છ)ના સ્થાપક શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ અહીં મહાવીર સ્વામીના મંદિરનાં દર્શન કર્યા હતા. ૧૧૫( ૬ ) માં. (અંચલગચ્છ પટ્ટાવલી). ૨. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલના લઘુબધુ તેજપાલે અહીં સવતેભદ્ર નામનું સુંદર જિનમદિર બંધાવ્યું હતું, જેમાં ભૂલનાયકછ શ્રી મહાવીર પ્રભુજી હતા. (વસ્તુપાલચરિત્ર) ૩. શ્રી મુનિસુંદરસૂરિજીના ગુરુબધુ ભુવનસુંદરસૂરિજીએ પાવાગઢ ઉપરના શ્રી સંભવનાથજીની આ પ્રમાણે રસ્તુતિ કરી છે " महाप्रातिहार्यश्रिया शोभमानं सुवर्णादिवप्रत्रयीदीप्यमानम् । स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुवे पावके सुधरे बम्भवंतम् ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ || જૈન તીર્થને પાવાગઢ ર૬રઃ આ સૂરિજીએ તે પાવાગઢને શ્રી શત્રુંજ્ય પર્વતના અવતારરૂપે પણ વર્ણ વેલ છે. જુએ "स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारे । तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तूवे पावके भूधरे शम्भवतम् ॥" આ જ સૂરિવરે ચાંપાનેરના પાવાગઢ ઉપરના સભવ જિનેશ્વરને બહુ જ સારી રીતે સ્તવ્યા છે. જુઓ - " चांपानेरपुरावतंसविशदा(दे) श्रीपावकाद्रौ स्थितं । सार्वे शम्भवनायकं त्रिभुवनालङ्कारहारापमम् ॥" ૪. માંડવગઢના સંઘપતિ વલાકે અનેક તીર્થોની યાત્રા કરી છે તેમ પાવાગઢના શ્રી સમ્ભવનાથજીને વંદન કરી શાંતિ મેળવી હતી. (ગુરુગુણરત્નાકર). ૫. ઉપદેશતરંગિણીમાં પુરુષપ્રવર્તિત તીર્થોમાં પાવાગઢને પણ ગણાવ્યું છે. પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા શ્રી એમદેવસૂરિજીએ ચાંપાનેરના હિન્દુ રાજવી સિંહને ધર્મોપદેશ આપી રંજિત કર્યો હતો. આ સૂરિજીએ જુનાગઢના રા. માંડલીકને અને મેવાડના રાણા કુંભકર્ણને પણ પિતાની અપૂર્વ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી રંજિત કર્યા હતાં. ૬. પાટણના સંઘવી ખીમસિંહ અને સહસા જે વિસાપોરવાડ હતા. તેમણે પાવાગઢમાં સુંદર ભવ્ય જિનમંદિર બનાવરાવ્યું હતું અને ૧૫ર૭ના પિષ વદિ ૫ પ્રતિષ્ઠા કરાવી હતી. અઢારમી સદીના વિદ્વાન જૈન કવિ મુનિવર લક્ષમીરત્નજી પાવાગઢનું રસિક વર્ણન આપે છે. જુઓ ગુર્જર દેશ છે ગુણની પાવા નામે ગઢ બસ મોટા શ્રી જિનતણું પ્રાસાદ, સરગસરીશું માંડે વાદ જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર પરમપ્રતાપી શ્રી વિજયસેનસૂરીશ્વરજી વિ. સં. ૧૬૩૨ માં ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. અને જયવંત શેઠે સૂરીશ્વરજીના હાથે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યું હતું. અઢારમી સદીમાં શ્રીશીલવિયજી ગણિએ (૧૭૪૬) ચાંપાનેરી નેમિનિણંદ મહાકાલી કેવી સુખદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૯ ૨૬૩ : ભિન્નમાલ સં. ૧૭૯૭માં અચલગચ્છીય શ્રી ઉદયસાગરસૂરિજીએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચાદેવની યાત્રા કરી હતી. મેજર જે. ડબલ્યુ. વેટસને પણ (૧૮૭૭ માં) પાવાગઢ ઉપરના કિલામાં ન મંદિર હોવાનું સૂચવ્યું છે. મી. બજેસે પણ (૧૮૮૫) પંચમહાલને પરિચય કરાવતાં લખ્યું છે કે પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરને જથ્થ છે. પાવાગઢ ઉપરની એક પ્રસિદ્ધ મસિદ-જુમ્મા મસિદના પરિચયમાં એક વિદ્વાન લેખક લખે છે– “તે( જુમ્મા મસિ)ની બારીઓમાં અને ઘુમ્મટમાં જે કેતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈન મંદિરમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે તેવા જ પ્રકારની આકૃતિઓ અત્ર પણ જોવામાં આવે છે. મંત્રીશ્વર તેજપાલનું પ્રસિદ્ધ સર્વતેભદ્રમંદિર, એ આ જ લાગે છે. આ તીર્થને આટલે પરિચય એટલા ખાતર જ આવે છે કે સુજ્ઞ વાંચકો સમજી શકે કે પાવાગઢ તાંબર જૈન પ્રાચીન તીર્થ છે. ત્યાંની સુપ્રસિદ્ધ મહાકાલિદેવી પણ શ્રી અભિનંદન પ્રભુજીની શાસનદેવી છે. ભિન્નમાલ ભીનમાલની છ હરિ રે છસિની પચતાલ રે પં. મહિમાવિજયજી ચિત્યપરિપાટી, ભિનમાલ મહિમા ઘણે ગેડીજિન હે સુખને દાતાર (પ. કલ્યાણસાગરવિરચિત પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી ) “ભિનમાલ ભયભંજનનાથ” પં. શીતવિજયજી તીર્થમાલા “ તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રી પાસ ચ્ચાર પ્રાસાદતણા સુબિંબ નિરખ્યા ઉલ્લાસ ભિન્નમાલ ભલરૂપ (મી એવિજયજી ઉપાશ્ચયશ્રી પાર્શ્વનાથ નામમાલા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ : ૨૬૪: [ જૈન તીયોને દરમી સદીના મહાકવિ મેઘે પોતાની તીર્થમાલામાં ભિન્નમાલને આવો સુંદર પરિચય આપે છે. “ શ્રી જલઉનયરિ લિનવાલિ એકવિ. પ્રબહુ નંદ વિચાલી; નિઉ (નવું) સહસ વાણિગનાં ઘણાં પચિતાલીસ સહસ વિપ્રતણાં સાલાંતાલાં નઈ દેહરાં પ્રાસાદે જણપૂજા કરાં મુનિવર સહસ એક પોસાલ આદિનગર એહવઉ ભિનમાલ ઉપર્યુક્ત મહાત્મા કવિઓ ભિન્નમાલનું જે વર્ણન આપે છે તે ભિન્નમાલ એક વાર ગુજરાતની પ્રાચીન રાજધાનીનું ધામ હતું. જયશિખરીના પંચાસર પહે લાનું ગુજરાતનું આ નગર કલા, સંસ્કૃતિ, વિભવ, વિદ્યા, સંસ્કાર અને વ્યાપારનું કેન્દ્ર ધામ ગણાતું હતું. વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું અને ભિન્નમાલના પોરવાડ, શ્રીમાલ વણિક અને શ્રીમાલ બ્રાહ્મણે વગેરે પાટણ આવ્યા. મહામંત્રીશ્વર વિમલના પૂર્વજો ભિન્નમાલથી ગાંભૂ-ગભૂતા અને પાટણ આવેલા છે તે પ્રસિદ્ધ જ છે. ભિન્નમાલની સ્થાપના કયારે અને કેણે કરી એને ઐતિહાસિક કાવ્યમય ઉલલેખ શ્રીમાલપુરાણમાં મળે છે. શ્રીમાલપુરાણની માન્યતાનુસાર સતયુગમાં આ નગર શ્રીમાલ તરીકે પ્રસિદ્ધ હતું. પછી રત્નમાલ, પુષ્પમાલ અને ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ જ કથાને જેનગ્રંથકારોએ પણ જુદી જુદી રીતે સ્વીકારેલ છે. પ્રબન્યચિન્તામણી, વિમલપ્રબંધ, ઉપદેશકઃપવલી, ભોજપ્રબન્ધ વગેરે ગ્રંથોમાં વિવિધ રીતે આ નગરની ઉત્પત્તિનું વર્ણન રસમય રીતે મળે છે જે વાંચવા યોગ્ય છે. સુપ્રસિધ્ધ સુઝવારાણ' ના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિજીના પૂર્વજ ગુરુ શિવચંદ્ર ગણિ મહત્તર પંજાબમાંથી વિહાર કરતા કરતા ભિન્નમાલમાં આવી સ્થિત થયાને ઉલેખ કુવલયમાલા કહામાં છે. ઉપમિતિભવપ્રપંચાકથાના રચયિતા સિદણ મહાત્મા પણ અહીં થયા છે. અહીં અનેક જૈનાચાર્યો પધાર્યા છે અને નિધમની પ્રભાવના, પ્રચાર અને વૃદ્ધિમાં મહાન ફાળે આપે છે. સમર્થ જૈનાચાર્યોએ અહીંના રાજપૂત અને બ્રાહ્મણ વગેરેને પ્રતિબંધ આપી “પરમહંતોપાસક જોન' બનાવ્યા છે. જેમાંથી અત્યારે પોરવાડ, ૧ કુવલયમાલા કહા એક અદભૂત પ્રાકૃત જૈન કથાનક છે, જેના કર્તા શ્રી ઉદ્યોતનસુરજી છે અને જે જાબાલિપુરમાં શક સંવત ૬૯૯ ના ચૈત્ર વદ ૧૪ પૂર્ણ થઈ છે. આ ગ્રંથની મુખ્ય ભાષા પ્રાકૃત-મહારાષ્ટ્રી જેન છે. ગદ્યપદ ઉભય મિશ્રિત છે. લગભગ ૧૦૦૦ લોકપ્રમાણ છે. (વિશેષ પરિચય માટે જૈ. સા. સં. ખંડ તુતીય જુએ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૬૫: ભિન્નમાલ એસવાલ અને શ્રીમાલી જેને ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ-રાજપુતાના, કચ્છ, બંગાલ વગેરે પ્રાંતમાં વિદ્યમાન છે. આ શુદ્ધિ અને સંગઠ્ઠનનું પ્રચાર મિશન વિક્રમની સદી પહેલેથી અહીં ચાલતું હતું અને પ્રાયઃ ઠેઠ બારમી, તેરમી સદી સુધી ચાલુ રહ્યું હતું. ખાસ કરીને છઠ્ઠી સદીથી આરંભીને દસમી સદી સુધીના તે ઘણા વહીવંચાના ચેપડાઓમાં પણ ઉલ્લેખ મળે છે કે અમુક નેત્રવાળા અમુક સમયમાં જિન થયા. વિ. સં. ૭૯૧ માં ત્યાંના શ્રીમાલીએ જેન થયાની એક વંશાવલી મલી છે જેમાં લખ્યું છે કે “નેઢાના પૂર્વજો ૭૯૧ માં શ્રીમાળી જૈન થયા છે.” પછી એમાં જ જણાવ્યું છે કે બારમી સદીમાં પહેલવહેલું શ્રીમાલ-ભિન્નમાલનગર લુંટાયું. નગરને ભંગ થયો છે. (જૈન સાહિત્યસંશોધક વર્ષ ૧, અંક-૪ નેઢા વંશની વંશાવળી.) આ ઉપરથી ઠેઠ આઠમી સદી સુધીના ઉલ્લેખ મલ્યા છે એટલે ભિન્નમાલ ગુજરાતની પ્રાચીન રાજધાની હતું અને ત્યાંથી જૈન ધર્મની શુદ્ધિનું મીશન સમસ્ત ભારતમાં પણ ફેલાયું હતું તેમ સહેજે સમજાય છે. જેન ગોત્ર સંગ્રહમાં પં. હીરાલાલ હંસરાજ લખે છે તે મુજબ વિક્રમની બીજી સદીના અંતમાં અને ત્રીજીના પૂર્વાર્ધ સમયમાં ભિન્નમાલ ઉપર પરદેશી આક્રમણ થયું છે જેમાં ઘોર યુદ્ધ પછી અહીંના રાજા અજિતસિંહ મરાયા છે અને પરદેશી મ્લેચ્છ રાજવીએ સમૃદ્ધિથી ભરપૂર આ નગરને ખૂબ લૂંટયું અને સતાવ્યું છે. એ મમ્લેચછ રાજવી અહીંથી અઢળક ધન, સ્ત્રી અને ગુલામેને સાથે લઈ ગયે છે. ત્યાર પછી લગભગ બસે વર્ષે આ નગર પુનઃ આબાદ થયું છે. વળી બસો વર્ષ પછી અર્થાત વિક્રમની આઠમી સદીમાં આરાએ આ મહાનગરીને લૂંટી છે. આ વખતે ઘણા પિોરવાલ, એ સવાલ, શ્રીમાલ બ્રાહ્મણે વગેરે દક્ષિણમાં ગુજરાત તરફ ચાલ્યા ગયા. આ જ કેએ ગુજરાતને પોતાનું કાયમી રહેઠાણ બનાવી ગર્જર રાજ્ય. સ્થાપનામાં જયશિખરીને અને પાછળથી વનરાજ ચાવડાને સહાયતા કરી છે. ચાવડા અને સેલંકી યુગના ધ્રુવતારક આ શ્રીમાળી જૈનો, પિરવાલ જનો અને શ્રીમાળી બ્રાહ્મણે રહ્યા છે. ભિન્નમાલના પ્રાચીન નામને સૂચક એક ઉલેખ ઉપદેશકલ્પવલ્લીમાં છે જે નીચે આપું છું श्रीमालमिति यन्नाम रत्नमानमिति स्फूटम् । पुष्पमालं पुनर्भिन्नमालं युगचतुष्टये ॥ १ ॥ चत्वारि यस्य नामानि वितन्वन्ति प्रतिष्ठितम् । - તેમજ જૂના ગ્રંથમાં આ નગરનાં જુદાં જુદાં નામે પડવાનાં કારણની રસિક કથાઓ પણ મલે છે, જે વાંચવા ગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ [જૈન તીર્થને આ ભિન્નમાલ નગર પ્રાચીન કાળમાં પાંચ જન-વીશ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતો માટે મજબૂત કિલે હતું, જે કિલ્લાને ૮૪ તે દરવાજા હતા. કિલાની નીચે પાણીથી ભરેલી મટી ખાઈ વહેતી હતી. આ નગરમાં ૮૪ જેન કરેડપતિઓ વસતા હતા. તેમજ દર શ્રીમાલ બ્રાહ્મણે અને ૮ પ્રાગ્વાટ બ્રાહ્મણે કરોડપતિઓ હતા. હજારો ભવ્ય સોશિખરી જેન મંદિર હતાં. તેમ જ ગણપતિ-મહાદેવ વગેરેનાં પણ હજાર મંદિર હતાં. અહીંના પ્રાગ્વાટ બ્રાહ્મણે અને શ્રીમાલી બ્રાહ્મણે વગેરેને શંખેશ્વર ગચ્છના આચાર્ય ઉદયપ્રભસૂરિજીએ જેને ધર્મના ઉપાસક બનાવ્યા હતા. વિક્રમની આઠમી સદીમાં આ ભિન્નમાલમાં જ કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખ મળે છે. આ વખતે અહીં જ ગચછના સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. વિક્રેમની સત્તરમી સદીમાં આવેલા અંગ્રેજ વ્યાપારીએ પણ ભિન્નમાલ ૩૬ માઈલના ઘેરાવામાં હોવાને ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે ત્યાં ઊંચા ટેકરા, મેદાન, ઝાડે–વનરાજી અને જંગલી ઘાસ પડયું છે. અત્યારે પણ ભિન્નમાલથી પાંચ છ માઈલ દૂર ઉત્તર તરફ જારી દરવાજે, પશ્ચિમ તરફ સારી દરવાજો, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિણ તરફ લક્ષમી દરવાજે છે. ખુલ્લા મેદાનમાં મકાનના પાયા, ટે, થાંભલા અને નકશીદાર થાંભલા, તારણે વગેરે દેખાય છે. શહેરથી પૂર્વ દક્ષિણ તરફ ૧ થી બા માઈલ દૂર બે માળનું મોટું સૂર્યમંદિર હતું. કહે છે કે આ મંદિર ઓસવાલ–પોરવાડ બે જૈનોએ બંધાવેલું હતું. આ મંદિર ૧૧૧૭ માં પરમાર રાજા કૃષ્ણદેવના સમયમાં બે સવાલ અને એક પરવાડ જેને મળી જીર્ણોદ્ધાર કરાવ્યું ” એ લેખ છે. વસ્તુતઃ આ સૂર્ય મંદિર હૂણ યા તે કેઈ શક રાજાએ બંધાવ્યાનું સમજાય છે. આ સૂર્યમંદિર માટે એક બીજી દંતકથા છે. ભિન્નમાલમાં જગસિંહ રાજા હતે જેનાં કનકસિંહ, કનિષ્કસેન વગેરે નામો હતાં. એક વાર એ રાજા જંગલમાં સૂતો હતે ત્યાં એના મુખદ્વારા એક સાપ એના પેટમાં પેસી ગયો. ત્યારપછી રાજાની તબીયત નરમ થવા લાગી, રાજા સુકાવા લાગ્યો. એક વાર રાજા ગામ બહાર જઈ ઝાડ નીચે સૂતા હતા તે વખતે પેટમાં રહેલા સાપે રાજાના મેઢા દ્વારા પોતાનું માથું બહાર કાઢ્યું. એને જોઈ ભૂચર સાપે એને કહ્યું-ભાઈ, ભલે થઈને તું બહાર નીકળી જા, અમારા રાજાને હેરાન કર મા. આ સાંભળી પેટવાળા સાપે ફૂંફાડા મારવા માંડયા એટલે પેલા ભૂતલના સાપે કહ્યું. તને ખબર છે, આ કેરડાના ઝાડ નીચે રહેલા પુષ્પના રસને, અને પાંદડાના રસને મેળવી તેલમાં ઉકાળી રાજાને કઈ પાઈ દેશે તે પેટમાં જ તારા ટુકડા ટુકડા થઈ જાય અને રાજાને જુલાબ લાગતા તેમાં તું નીકળી જા, માટે તારી આવી દશા થાય તે પહેલાં જ તું નીકળી જા, આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] * ૨૬૭ : ભિન્નમાલ સાંભળી પેટવાળે સાપ ગુસ્સામાં આવીને બે -તું મારી વાત રહેવા દે તારા બીલમાં કેઈ ઉનું ઉનું કડકડતું તેલ રેડે ને તું મરી જાય અને તારી નીચે રહેલું અગણિત તારું ધન એ માણસને પ્રાપ્ત થાય. રાજા તે ઊંઘમાં હતો. બંને સાપોની આ વાત રાજાની પાસે જ સુતેલા તેના મંત્રીએ સાંભળી. બધું યાદ રાખી એને ઉપગ કર્યો. રાજા નિરોગી થયા અને બીલ નીચેથી ધન પણ મળ્યું. આ દ્રવ્યથી રાજા જગસિંહે સૂર્યમંદિર બનાવરાવ્યું. શહેરની પાસે એક તળાવ ઉપર ઉત્તર તરફ ગજનીખાનની કબર છે. એની પાસે જ જૈન મંદિર ખંડિયેરરૂપે પડયું છે. એમાં થાંભલાના પત્થર ઉપર લેખ છે જેમાં લખ્યું છે કે “સં. ૧૩૩ વર્ષ જેમાં ચિરાગચ્છીય પૂર્ણચંદ્રસૂરિજીનું નામ છે અને શ્રી મહાવીરસ્વાભિમંદિરે. આવી રીતે ભિન્નમાલની ચારે તરફ મંદિરનાં ખંડિયેર, જૂનાં મકાને વગેરે પણ દેખાય છે. ભિન્નમાલમાં અત્યારે ૩૫૦-૪૦૦ ઘર છે. ચાર સારાં જિનમંદિર છે. ૧. શ્રીમહાવીર ભગવાનનું મંદિર-આ મંદિર ભૂલ પ્રાચીન છે. મહારાજ કુમારપાલે આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અત્યારે તે સં. ૧૮૭૩ માં શ્રી વિજય જિનંદ્રસૂરિવરપ્રતિષ્ઠિત શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે. આ મંદિરની બધી મૂર્તિ પ્રાયઃ ૧૮૭૩ ની પ્રતિષ્ઠિત છે. મંદિર પ્રાચીન ભવ્ય, વિશાલ અને સુંદર છે. ૨. શાંતિનાથજીનું મંદિર-આ મંદિર પણ પ્રાચીન અને શિખરબધ્ધ છે. અહીંની મૂર્તિ સં. ૧૬૩૪ માં સમ્રાટ્ર અકબરપ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીપ્રતિષ્ઠિત છે. ૩. પાર્શ્વનાથજીનું મંદિર-ઉપરના મંદિરની પાસે જ આ એક નાનું મંદિર છે. સુંદર પરિકર સહિતની શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે જેની પલાંઠી નીચે, નીચે પ્રમાણે લેખ સાફ વંચાય છે "संवत १६८३ वर्षे आषाढवदि ४ गुरौ श्रीमालवासी सा. पेमा खेमा હિં . ઇ. શીવિષયવમિ ” આ મંદિરની પાસે જ તપાગચ્છને જૂને ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં પણ શ્રી મહાવીર પ્રભુની મૂતિ છે. ૪. શેઠના વાસમાં ઊંચી ખુરશી પર બનાવેલું આ ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીની સર્વ ધાતુમય પરિકર સહિતની મૂર્તિ છે. આ મંદિરમાં મહાપ્રભાવિક પરમ ચમત્કારી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ હતી. આ મંદિર જૂનું શ્રી પાર્શ્વનાથજીનું છે, જેને લેખ આ પ્રમાણે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ : ૨૬૮ : જન તીથોના श्रीपार्श्वपते नमः संवत १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्रीपार्श्वनाथदेवलमध्ये श्रीचन्द्रप्रभ-मंदिरं कारापितं.... આ પાશ્વનાથ મંદિર ૧૬૫૧-પરમાં બન્યું હતું. મૂળ વસ્તુ એમ બની હતી કે એક વાર ભિન્નમાલમાં જ મકાન છેદતાં શ્રી પાર્શ્વનાથજીની સુંદર ચમત્કાર પરિકર સહિતની પીતલની મૂર્તિ નીકળી હતી. આ સાથે બીજી પણ આઠ મૂર્તિઓ હતી. જાલોરના સૂબા ગજનીખાનને આ સમાચાર મળતાં એણે બધી મૂતિઓ જાલોર મંગાવી છે. પછી એને તેડાવી હાથીના ઘંટ, બીબીએનાં અને શાહજાદાના ઘરેણાં બનાવવાની ઈચ્છા થાય છે. જૈનસંઘ ત્યાં જઈ સૂબાને સમજાવવા પ્રયત્ન કરે છે કિન્તુ સૂબેદાર માનતા નથી. જેને સૂબેદારને ચાર હજાર (પીરજા ) રૂપિયા આપવાનું જણાવે છે. સૂબેદારે કહ્યું. લાખ રૂપિયા આપે તે એ મૂતિ પાછી આપું. જૈનસંઘ નિરાશ થઈ પાછો વળે છે. વિવિધ અભિગ્રહ લીધા. એમાં નીરતાના વરજગ સંઘવીએ તે એવી દઢ પ્રતિજ્ઞા લીધા છે કે પાર્શ્વનાથ પ્રભુજીનાં દર્શન કર્યા સિવાય હું આહારપાણ નહિં લઉં. વરજંગ સંઘવીએ તેર મહિના આ પ્રતિજ્ઞા પાળી છે. આખરે ધરણેકે મહાચમત્કાર બતાવ્યા છે. સૂબેદારે, એની બીબીઓ, શાહજાદા, સિન્ય, હાથીડા વગેરે માંદા પડે છે. સૂબેદાર મરણપથારીયે પટકા. આખરે પ્રભુજીને નમી સિંહાસન પર બેસાડીને કહે છે કે હવારે મને આરામ થઈ જશે તે આ મૂતિને સંઘને સેંપી દઈશ. સૂબેદારની બીબીને માર પડે છે, હાયતબાહ મચી રહી છે. મૂતિ-ભૂતખાનું સોંપી દ્યોના અવાજો સંભળાય છે. સૂબેદારનું ઘમંડ ગળી ગયું. પ્રભુજીને જનસંઘને સોંપ્યા પછી એને આરામ થયો. સંઘે મહત્સવ કર્યો. ત્યાંથી રથમાં બેસાડી પ્રભુજીને નિરતા પધરાવ્યા. વરજંગ સંઘવીએ પ્રભુને પ્રણમી પૂજીને પારણું કર્યું. પંદર દિવસ પિતાને ત્યાં રાખી ભિન્નમાલ લઈ જઈ પ્રભુજીને પધરાવ્યા. ત્યાં શાંતિનાથજીના મંદિર પાસે પાર્શ્વનાથજીનું નૂતન મંદિર બનાવ્યું. - આ ચમત્કારી મૂર્તિ અત્યારે ક્યાં છે એને પત્તો નથી. એમનું મંદિર તે ઉપર્યુક્ત શિલાલેખના આધારે આ જ છે. પં. શ્રીશીલ વિજયજી પણ આ પાર્શ્વનાથજીની મૂર્તિને મહિમા અદ્દભૂત વર્ણવે છે. આ સ્તવન ૧૭૪૬ માં બનાવેલ છે. ૫. શ્રી શાંતિનાથજીનું મંદિર-બજારમાં આવેલું આ નાનું મંદિર સુંદર શિખરબદ્ધ છે. મતિ ભવ્ય અને મનહર છે. આ મંદિરમાં ઠેઠ ૧૨ મી સદીથી ૧૮મી ૧ પં. સુમતિમલે બનાવેલું શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથનું સ્તવન જેની રચના ૧૬૬૨ માં થઈ છે તે આનું વિસ્તૃત વર્ણન છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજલિખિત શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથજીનું ઐતિહાસિક સ્તવન વાંચવું. જુઓ, જૈન ધર્મ સત્ય પ્રકાશને અંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૬૯ : ભિન્નમાલ સદી સુધીની મૂર્તિ છે. અહીં એક થાંભલા ઉપર સં. ૧૨૧૨ ને લેખ છે. તેમાં અહીં શ્રી કષભદેવની મૂર્તિ હવાને ઉલ્લેખ મળે છે. લેખ દાનપત્રને છે. श्रीश्रुताय नमः । संवत १२१२ वैशाखशुदि ३ गुरुवासरे, रत्नपुरे सूपति श्रीरायपालदेवसुत महाराज सुवर्णदेवस्य प्रतिभूजायमान महाराजाવિરાગ પતિશ્રીનપાવાવવોપની વિન... ... ... ... શ્રીમદેવયાત્રામાં ... ... ... ... ... ... . . ... ...મંd મહાશ્રી ગામ બહાર બે મંદિરમાં ચરણપાદુકાઓ છે, જે પ્રાચીન છે. એકમાં શ્રી ગેડીજી પાર્શ્વનાથજીનાં ચરણ છે, બીજામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણ છે. આ સિવાય ઘણાય ઉપાશ્રય પણ છે. આ પ્રાચીન નગરી અત્યારે તે માત્ર ઈતિહાસના પાનામાં પિતાનું ગૌરવ જાળવી રહેલ છે. ભિન્નમાલની પ્રાચીનતાના બીજા પણ છેડા ઉલ્લેખો જોઈએ ભિન્નમાલમાંથી ૧૩૩૩ ને એક લેખ ઉપલબ્ધ થયે છે, જે પ્રાચીન ન લેખ સંગ્રહ ભા. રમાં પ્રગટ થયેલ છે. તેમાં લખ્યું છે કે પહેલાં ભગવાન મહાવીરદેવ પિતે અહીં પધાર્યા હતા. જુઓ તેના શબ્દ(१) ई. ॥ यः पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः सदेवः श्री (૨) મહાવીર સૈયા(2) સુણસંપર્વ (III) પુનમવમવરતત્રસ્ત હતા (૩) ચં શરણ જતા તસ્ય વીડિz() જૂષાર્થ શાસન નરં ( ૨ ) આ જ એક બીજો લેખ કાસહદના મંદિરની દેરીના ભારવટીયા ઉપર છે જે ૧૦૯૧ ને છે. જેમાં લખ્યું છે બ્રોમિટ્ટાલ્જનિયતઃ બાવાદઃ શનિનાં : " આવી જ રીતે એશીયા નગરીની સ્થાપનાના ઇતિહાસમાં પણ લખ્યું છે કે ભિન્નમાલના રાજાના રાજપુત્ર ઉપલદે ભિન્નમાલથી રીસાઈને આ બાજુ આવ્યા છે. તેમણે એશિયા નગરી વસાવી છે અને ત્યાં શ્રીરત્નપ્રભસૂરિજી ચાતુર્માસ રહ્યા છે. પછી આચાર્યશ્રીએ ત્યાં પ્રતિબોધ આપી, જૈન શાસનની અપૂર્વ પ્રભાવના કરી રાજાને, રાજપુત્રને અને ત્યાંની પ્રજાને જૈન બનાવ્યા છે. (ભંડારીજીકૃત એસવાલ જાતિકા ઈતિહાસ) આ ઉપરથી પણ એમ સમજાય છે કે ભિન્નમાલ બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ ર૭૦ : ન તીર્થના જ પ્રાચીન નગર છે. આ પ્રાચીન નગરીને ઈતિહાસ આપણને એમ સમજાવે છે કે ભિન્નમાલ પણ એક પ્રાચીન તીર્થપે છે. સકલતીર્થસ્તામાં શ્રી સિદ્ધસેનસૂરિજી ભિન્નમાલને પણ તીર્થરૂપે વર્ણવે છે. જુઓ "पल्लीसंडेरय नाणएसु कारिंट मिन्नमारले( ले )सु वंदे गुज्जरदेसे ગાહડાદ મેવાડે ” (પ્રાચીન પ્રશસ્તિસંગ્રહ) ભિન્નમાલગ૭–કુલને પણ ઉલ્લેખ મલે છે. “સિમિતામાતા (બાલચંદ્રસૂરિવિરચિત ઉપદેશકદલીવૃત્તિ) આ બધા પ્રાચીન ઉલ્લેખે એ જ સૂચવે છે કે ભિન્નમાલ બહુ જ મહત્ત્વનું અને એતિહાસિક દૃષ્ટિએ પણ ગૌરવવતું નગર હતું. આ નગર ખાસ યાત્રા કરવા લાયક છે. ભિન્નમાલ મારવાડના જોધપુર રાજ્યના જસવનપ પરગણામાં આવેલું છે. ડીસા સુધી રેલવે છે, પછી ત્યાંથી ગાડાં, ઉંટ અને મોટર રીતે જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ક B*mil : 'ii 1 al, માZવાય છે. ચંદ્રાવતી ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી લગભગ અઢી માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખેરડાં છે. ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષોના ઢગલે ઢગલા તે નગરીની પ્રાચીનતાની અને આબૂના પરમારેની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રીઓ વિમલશાહ, અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહેજલાલી અપૂર્વ હતી. હજારે ૧, બદાર નેતા પરમારના पुरो चन्द्रावती तेषां राजधानीनिधिश्रियाम् ॥१५॥ - વિષિતજિપ, હરિક છો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રાવતી : ૨૭૨ : [જૈન તીર્થાના શ્રાવકનાં ઘરો અને ૧૮૦૦ જિનમંદિર વિદ્યમાન હાવાનું તીથ માળાના કર્તાએ જણાવે છે. આ નગરી લંકા જેવી હતી અને અહીં ચારાશી ચૌટા હતાં વગેરે. વળી સેામધમની લખેલી હકીકત નીચે પ્રમાણે ૪૪૪ આત-પ્રાસાદો અને ૯૯૯ શૈવમદિરાવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાન પામેલા વિમલ કાટવાળ રાજ્ય કરતા હતા. તેના અધિકારી ૧. નગર ચંડાલીના ગુણ ભ્રૂણા, ભવણુ અઢારઈ સઇ જિનતાં, ચરાસી ચહુટે હિવ ક્રિૐ, ડામિડામિ દીસğભૂ હરિđ; મૂલનાયક શ્રીનાભિમલ્હારી, જિષ્ણુ દીાઇ મનિ હુ` અપાર, કરઈ પૂજ શ્રાવક નિહુસી, નગર ચાલિ લંકા જિસી. -મેહ-રચિત–તીય માળા કડી ૨૬-૨૭ આમધરા ઉબરણી પુરી દેવહ ચંદ્રાવત ખરી, વિમલ માંત્રીસર વાર ણિ અઢાર સેય દેવલ ગુણુખાણિ. -શીવિજય-રચિત, તીય માળા કડી ૩૨ મેધરચિત તીથ માળા ઉપરથી જણાય છે ૐ–વિ, સ', ૧૫૦૦ ની આસપાસના સમય સુધી ચદ્રાવતી નગરીની જાહેાજલાથી સારી હતી ખને શીવિજયજીરચિત તી માળાથી જણાય છે કે વિ. સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણુ જરૂર શરૂ થ" ગયુ હતુ, છતાં તે વખતે તે જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન જરૂર હતી. વિરાટીરાય જા સાલમાં લખ્યુ છે કે વિ.સ. ૧૮૭૯ માં કૌલ ટાંડ સાહેબ અહીં આવ્યા હતા. તેમણે ટ્રાવેલ ઇન વેસ્ટન ઇન્ડીયા નામના પાત!ન પુસ્તકમાં અહીંના તે વખત સુધી ખેંચેલાં ઘેડાંક મંદિર વગેરેનાં ફોટા પાપ્યા છે એનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનુ અનુમાન થઇ શકે છે. વિ. સ, ૧૮૮૧ માં સર ચાસ ાલ્વિલ સાહેબ પોતાના મિત્ર સાથે અહીં આવ્યા હતા. તે વખતે ભારસપહાણનાં ૨૦ મદિરા ચેલાં હતાં. એની સુક્રુરતાની તેમણે પ્રશ ંસા કરી હતી. વિ. સ` ૧૯૩૬ ની આસપાસમાં રાજપુતાનામાળા રેલ્વે કંપનીના ટેકેદારા (ક'ટ્રાકટરાએ) અહીંના પત્થર ઉઠાવી લજી જવાના ઠેકા (ક’ટ્રાકટ ) લીધા ત્યારે તે અહીંના ઊભેલાં મદિરાને પણ તેાડી નાખીને તેના પત્થરા ઇ ગયા. તે વાતની જયારે રાજ્યને ખભર પડી ત્યારે રાજ્યે ઠેકેદારાને પત્થર લઇ જતા અટકાવ્યા. તેમણે એકઠા કરી રાખેલા આરસના પત્થરાના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે ઠેકાણે ઠેકાણે 4જી પણ પડયા છે. ત્યારે અહીં એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. આાવી રીતે આ પ્રાચીન નગરીને, ખેદજનક અંત ભાવ્યા. પ્રાચીન પ્રાકૃત ગ્રંથામાં ખા નગરીનું ચઢડાવલી તથા ચડડાઉલી તથા મંદ્રાવઇ, સંસ્કૃત ગ્રંથામાં ચદ્રાવતી વગેરે નામે લખેલાં મળે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૭૩ : ચંદ્રાવતી પુરુષે ૮૪ હતા અને ૧૨ પાદશાહને જીતીને તેમનાં છત્રો લઈ લીધાં હતાં. અન્તમાં ભીમે તેને બહુમાનપૂર્વક શાંત કર્યો હતે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) વસ્તુપાલ ચરિત્રમાં શ્રી જિનહર્ષસૂરિજી લખે છે કે-ચંદ્રાવતીમાં પ્રાગ્વાટ વંશમાં વિમલ નામને દંડનાયક થયે. તેઓ વિમલાચલની યાત્રામાં ચારકોટી સુવર્ણને વ્યય કરી સંઘપતિ થયા. (અર્થાત્ સિદ્ધાચલજીને સંઘ કાઢયે એમાં મંત્રીશ્વરે ચાર કેટી સુવર્ણ ખર્યું.) ચંદ્રાવતીની પાસે જ એક શ્રીનગર નામનું શહેર હતું, જ્યાં ભવ્ય જિનાલય હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ત્યાં બાવન જિનાલયનું મંદિર હતું. સં. ૧૯૫માં ચંદ્રાવતીમાં શ્રીધનેશ્વરસૂરિજીએ સુરસુંદરી નામની રસિક પ્રાકૃત કથા રચી હતી. સં. ૧૩૬૩ પહેલાં... જેનાચાર્યજીએ રાઉલ ધાંધલની રાજસભામાં એક મેટા મંત્રવાદીને જીતીને પ્રતિબોધ આપે હતે. ચંદ્રાવતીના પરમાર રાજાઓએ જેનશાસનની પ્રભાવનામાં-ઉન્નતિમાં અગ્ર ભાગ લીધો હતો. ' ધારાવર્ષના નાના ભાઈ પ્રહાદને(પાહણે) પાલનપુર વસાવી ત્યાં પહેલવીયા પાર્શ્વનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. પાછળથી પ્રહાદન જૈનધર્મી બન્યો હતો અને આબૂનાં મંદિરનું રક્ષણ પણ કર્યું હતું. ધારાવર્ષ પછી તેને પુત્ર સોમસિંહ આબૂને રાજા બન્યું, જેના રાજ્યકાલમાં૧૨૮૭માં મંત્રીશ્વર વસ્તુપાલે આબુ ઉપર લુણગવસહિ નામનું શ્રી નેમિનાથ ભગવાનનું પ્રસિદ્ધ વિશાલ જિનમંદિર બનાવ્યું. આ સેમસિંહે આબૂના મંદિરની રક્ષા માટે-નિર્વાહ માટે બાર પરગણાનું ડબાણ ગામ ભેટ આપ્યું હતું, જેને ૧૨૯૬નો લેખ છે, જે આ પ્રમાણે છે "महाराजकुलश्रीसेामसिंहदेवेन अस्यां श्रीलूणवसहिकायां श्रीनेमिनाथदेवाय पूजांगभोगार्थ डवाणीग्रामशासनेन प्रदत्तः ॥ स च श्रीसामसिंहदेवाम्य र्थनया प्रमारान्वयिभिराचंद्राकं यावत् प्रतिपालयः।" જુએ દેલવાડા-લુણવસડી મંદિરની પ્રશસ્તિની પાસે વ્યવસ્થા સંબંધી સફેદ પિત્થર ઉપર વિ. સં. ૧૨૮૭ને લેખ. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રાવતી : ૨૭૪ : [ જૈન તીર્થોને સેમસિંહ પછી તેને પુત્ર કૃણરાજ (કાન્હડદેવ) થશે અને તેને પુત્ર પ્રતાપસિંહ થયે. પિતાપુત્રે મેવાડના રાણા જેન્દ્રસિંહને હરાવી ચંદ્રાવતી પિતાના કબજે કરી હતી. અહીં સુધી ચંદ્રાવતી પરમારના હાથમાં રહી છે. ત્યારપછી ચંદ્રાવતી ઉપર ચૌહાણોનું રાજ્ય થયું છે. સં. ૧૩૬૮ માં ચૌહાણ લુંભારા પરમારોના હાથમાંથી ચંદ્રાવતી જીતી લીધું. તેઓ ચંદ્રાવતીમાં માત્ર સે વર્ષ પૂરાં રાજ્ય નથી કરી શક્યા. અલાઉદ્દીન ખીલજીના જમ્બર હુમલામાં ચંદ્રાવતીને ઘાણ નીકળી ગયો. ૧૪૬૨ માં મહારાવ શિવભાણે આબૂની પાછળ સલામત સ્થાનમાં મજબૂત કિલ્લે બાંધી પિતાના નામથી શિવપુરી (સિહી) વસાવ્યું, જે અત્યારે પણ સિરોહીથી બે માઈલ દર ખંડેરના રૂપમાં વિદ્યમાન છે, જેને લકે પુરાણી સિરોહી કહે છે. મુસલમાનેના હમલા હરવખત ચાલુ જ હતા. અને ચંદ્રાવતી ઉપર હમલે થતો જ માટે પહાડીમાં આ સ્થાન સલામત હતું. છેલે અમદાવાદ વસાવનાર અહમ્મદશાહે ચંદ્રાવતી ઉપર જોરદાર હલે કરી આખું ચંદ્રાવતી લૂંટયું અને તહસનહસ કરી નાંખ્યું. હવે આ સિવાયના ચંદ્રાવતીના કેટલાક ગૌરવસૂચક ઐતિહાસિક પ્રમાણે પણ જોઈ લઈએ- - મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુ બધુ તેજપાળનાં પત્ની અનુપમા દેવી, ચંદ્રવતીના પિરવાડ ગાંગાના પુત્ર ધરણગની પુત્રી હતી. તેમજ અનુપમા દેવીના ભાઈઓ બીમ્બસિંહ, આમ્બસિંહ અને ઉદલ વગેરેને મહામાત્ય તેજપાલે આબૂ દેલવાડાના લુણાવસહી મંદિરના ટ્રસ્ટી બનાવ્યા હતા તેમજ દરવર્ષની વર્ષગાંઠમાં અઠ્ઠાઈ મહત્સવ થતે તેમાં પહેલા (ફ, વ. ૩) દિવસને મહત્સવ કરવાનું શ્રી ચંદ્રાવતીના સંઘને સુપ્રત થયું હતું. ભગવાન મહાવીરની ૩૫ મી પાટે થયેલા વડ ગચ્છના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિજીએ આબુની યાત્રા કરીને (આ યાત્રા ૯૯૪ માં કરી છે. આ ઉપરથી એક વધુ સ્પષ્ટ જણાય છે કે વિમલશાહે બંધાવ્યા તે પહેલાં પણ આબૂમાં જૈન * સિરાહીમાં અત્યારે સુંદર ૧૪ ભવ્ય જિનમંદિર છે. આખી એક દેહરા શેરી માં આ “ચૌ” જિનમંદિર આવેલાં છે, જેમાં મુખજીનું મુખ્ય મંદિર છે. તે ૧૬ ૩૪માં બન્યું છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજે ગંધારથી સમ્રાટ અકબરને પ્રતિબંધ આપવા જતાં સિરોહીના બિલ સરકારને પ્રતિબંધ આપી, સુરા, માંસ, શિકાર વગેરે છોડાવ્યા હતાં. તેમજ વળતી વખતે અહીં ચાતુર્માસ પણ રહ્યા હતા, અત્યારે ૫૦૦ જેના વર છે. ૪-૫ ઉપાશ્રય છે, જ્ઞાનમંદિર છે. સિરોહી સ્ટેટની રાજધાનીનું મુખ્ય નગર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૨૭૫ : ચંદ્રાવતી મંદિરે હતાં અને આબૂ તીર્થરૂપ ગણાતું હતું.) ટેલી ગ્રામના પાદરે સં. ૯૪ માં સર્વદેવસૂરિજી આદિ આઠ જણને સૂરિપદે સ્થાપ્યા હતા. તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા સર્વદેવસૂરિજી કે જેમણે રામસેન તીર્થમાં ૧૦૧૦ શ્રીષભદેવજીના પ્રાસાદમાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી તે સૂરિજીએ ચંદ્રાવતીના રાજાના પ્રીતિપાત્ર કુંકુ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી હતી. પરમાહપાસક મહાકવિ ધનપાલે સત્યપુરમંડન “મહાવીત્સાહ” નામનું સુંદર સ્તુતિકાવ્ય રચ્યું છે તેમાં ચંદ્રાવતીના વંસને પણ ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય ૧૯૮૧ પછીનું છે. | ગુજરાતના રાજા ભીમદેવના મહામંત્રી વિમલશાહે ચંદ્રાવતીના પરમાર ધુંધકને હરાવી ભીમદેવને વશવતી બનાવ્યું હતું. અને વિમલશાહ, ગુર્જરેશ્વર તરફથી દંડનાયક નિમાયા હતા. મંત્રીશ્વરે આબુમાં-દેલવાડાના વિમલવસહીમાં ૧૦૮૮ માં શ્રી ધર્મધષસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ વખતે મંત્રીશ્વર ચંદ્રાવતીમાં જ રહેતા હતા. ચંદ્ર ગચ્છના શ્રી વિજયસિંહસૂરિજીને ઉપદેશમાળાની ટીકા રચતા વૈરાગ્ય આવે જેથી ચિત્યવાસને ત્યાગ કરી પૂનમીયા પક્ષના શ્રી ચંદ્રપ્રભસૂરિજીના આશ્રિત થયા. માંડવગઢના મહામંત્રી પેથડ શાહે ૮૦ જિનમંદિર બનાવ્યાં છે તેમાં ચંદ્રાવતીમાં પણ મંદિર બનાવ્યને ઉલેખ છે. તેઓ ચૌદમી સદીમાં ૧૩૨૦ લગભગ થયા છે. ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના મહામંત્રી મુંજાલ મહેતાએ ચિત્રકૂટ, અઘાટપુર, નાગહર, રાપલિલ, અબુદગિરિ અને ચંદ્રાવતી, આરાસણ વગેરે તીર્થોમાં યાત્રા કર્યાને ઉલેખ છે. ગ્યાસુદ્દીનના મંત્રી સની સંગ્રામસિંહે ચંદ્રાવતીમાં મંદિર બનાવ્યું હતું અને શ્રો સેમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ચંદ્રાવતીનાં વસ્ત મંદિરના પત્થરો આમ પાલણપુર સુધી અને સિરોહી વગેરેમાં પણ દેખાય છે. ચંદ્રાવતી બહુ વિશાળ નગરી હતી. એને એક બાજુને દરવાજો હતાણી ગામની પાસે આવેલું છે જેને તેડીને દરવાજો કહે છે. બીજે દરવાજે કીવરલી પાસે હતે. ખરાડી અને સાતપુતે ચંદ્રાવતીમાં જ સમાઈ જાય છે. અમે સં. ૧૯૯૨ માં આ ચંદ્રાવતીના ખંડિયેરે જેયાં હતાં ત્યારે પણ લગભગ પંદરથી વીસ જૈન મંદિરોનાં અવશેષે પડયાં હતાં. સુંદર કલામય શિખરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ આવ્યું : ૨૭૨ : [ જૈન તીર્થનો ગુખજે, થાંભલા, તરણે, મંડપે અત્યારે પણ વિદ્યમાન છે. ખંડિત મૂર્તિ છે. આમાં ભારતીય કલાના શ્રેષ્ઠ નમનારૂપ એક જ પત્થરમાં બંને બાજુ થી જિનેશ્વર દેવની અદ્દભુત કલામય અલંકારોથી સુશોભિત મૂર્તિ છે. સાથે શાસનદેવી, પરિકર વગેરે છે, જેને ફેટે જેને સત્ય પ્રકાશમાં પ્રકાશિત કરાવ્યું છે. આ ચંદ્રાવતી અત્યારે સિહી સ્ટેટમાં હોવાથી રાજપુતાના વિભાગમાં તેનું વર્ણન લીધું છે. આબુ. આબુરોડ સ્ટેશન સામે જ ખરેડી શહેર છે. ત્યાં શ્વેતાંબર મંદિર છે જેમાં શ્રી આદિનાથજી ભગવાન મૂલનાયક છે. શ્વેતાંબર સુંદર ધર્મશાલા છે. આબુ જનાર યાત્રી અહી ઉતરી વધારાને સામાન અહીં મૂકી ઉપર જાય છે. આબૂ પહાડ ઉપર જવા માટે સુંદર સડક બાંધેલી છે. પહાડમાંથી રસ્તે કાઢો છે. નીચેથી મટર મલે છે. બાકી ગાડાં, ટાંગ આદિ પણ જાય છે. અત્યારે તે મોટરને વ્યવહાર વધી પડ છે. આબુને પહાડ ભારત અને ભારતની બહાર જે ખૂબ પ્રસિદ્ધ છે તેનું કારણ પહાડ ઉપર આવેલાં અદ્દભુત કારીગરીસંપન્ન જૈન મંદિરે જ છે. આબૂ પહાડ બાર માઈલ લાંબો અને ચાર માઈલ પહોળે છે. જમીનની સપાટીથી ૩૦૦૦ ફૂટ અને સમુદ્રની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઊંચો પહાડ છે. બધાયથી ઊંચું શિખર સમુદ્રની સપાટીથી ૫૬૫૦ ફૂટ ઊંચું છે. આ પહાડ ઉપર પહેલાં બાર ગામ વસેલાં હતાં. અત્યારે પંદર ગામ છે, જે આ પ્રમાણે છે-દેલવાડા, ગવાં, તેરણા, સાલ, ઢુંઢાઈ, હેઠમચી, આરણ, માસ, સાની, એરીયા, અચલગઢ, જાવાઈ, ઉતરજ, સંર અને આખી. આમાં દેલવાડા, એરીયા અને અચલગઢમાં જૈન મંદિરો છે. આબૂને ચઢાવ અઢાર માઈલને છે. ચોતરફ પહાડી અને ઝાડીને દેખાવ બહુ જ સુંદર લાગે છે. ચાર માઈલ ઉપર ચઢયા પછી એક સુંદર ધર્મશાલા, શાંતિનિવાસ, શાંતિભુવન (સુપ્રસિધ્ધ ગિરાજ શ્રી વિજયશાન્તિસૂરિજી મહારાજની ગુફા-ત્રણ માળનું વિશાલ મકાન છે. અંદર ગુફા, ધ્યાનની ઓરડી વગેરે છે.) આવે છે. સાધુઓ ધર્મશાલામાં રાત રહે છે. અહીં લાડુ અને સેવનું ભાતું પણ અપાય છે. ધર્મશાલામાં સગવડ સારી છે. ત્યાંથી પાંચેક માઇલ ઉપર ગયા પછી પોલિસ ચોકી આવે છે. ત્યાં નીચે એક ગામ છે. ચકીથી ચારેક માઈલ ઉપર ગયા પછી એક ધર્મશાલા છે. મંદિર છે. ધર્મશાલામાં ભાતું અપાય છે. આ સ્થાનને ઓરીયા ચેકી અને ઓરીયાનું મંદિર કહે છે. આ મંદિર અને ધર્મશાળાનો વહીવટ રહીડાનો જનસંઘ સંભાળે છે. ત્યાંથી ત્રણ માઈલ ગયા પછી આ કેન્ટોન્મેન્ટ આવે છે. મેટર અહીં સુધી આવે છે. અહીં બધી ચીજ પણ મળે છે. અહીંથી દેલવાડાનાં જૈન મંદિરો બે માઈલ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૨૭૭ : માથું તરફ પહાડીની વચમાં ખુલા ભાગમાં જૈન મંદિરના શિખરે અને દવાઓનાં દર્શન થાય છે દેલવાડામાં વસ્તી તે થોડી જ છે પરંતુ જૈન મંદિર, યાત્રીઓ, કારખાનું, પૂજારીઓ, કારીગરે, સિપાઈઓ-ચોપદાર અને મજૂરાથી શોભા સારી રહે છે. અહીં અમદાવાદના દાનવીર શેઠ હઠીસીંહ કેસરીસિંહ તથા હેમાભાઈ હઠીસીંહની એમ બે ધર્મશાલાઓ છે. બીજી પણ કેટડીઓ વિગેરે છે. વ્યવસ્થા સિરોહી શ્રી સંઘ કરે છે-શ્વેતાંબર જૈનસંધ તરફથી શ્વેતાંબર જૈન કારખાનું ચાલે છે. હવે આપણે મંદિરના દર્શને જઈએ. બધાયથી પહેલાં વિમળશાહનું મંદિર આવે છે. આ મંદિરમાં પ્રદક્ષિણામાં જમણી તરફના ખૂણામાં દેવીજીના મંદિરની પાસે એક મંદિર છે, જેમાં મહારાજા સંમતિના સમયની ત્રણ હાથ મટી શ્યામસુંદર મૂતિ છે. આ મંદિરમાં કારીગરી પણ સામાન્ય છે પરંતુ આ મંદિર છે પ્રાચીન. કહે છે કે વિમલશાહના મંદિરની પહેલાનું આ મંદિર છે. વિમલશાહનું મંદિર આખું આરસનું બનેલું છે, જેમાં ૧૫૦૦ કારીગરે અને ૨૦૦૦ હજાર મજૂરોએ ત્રણ વર્ષ લગાતાર કામ કર્યું હતું. પહાડ ઉપર હાથીદ્વારા પથ્થર લઈ જવામાં આવ્યા હતા. મેટી મટી શિલાઓ અને પથ્થરો જોઈ આપણને તાજુબી થાય છે કે જે જમાનામાં હાલનાં યાંત્રિક સાધન ન હતા તે જમાનામાં અહીં આટલી ઊંચાઈએ કેવી રીતે પથ્થર ચડાવ્યા હશે. દૂરદૂરથી પથ્થર મંગાવી કામ મજબૂત અને ટકાઉ બનાવ્યું છે. લગભગ બે કરેડ રૂપિયા ખર્ચ થયે હશે. મંદિરની લંબાઈ ૧૪૦ ફુટ અને પહેલાઈ ૯૦ પુટ છે. રંગમંઢ૫માં અને ખંભાઓમાં એવાં એવાં અદ્ભુત ચિત્ર આલેખ્યા છે કે જે જોઈ મનુષ્ય આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. એ વેલબુટ્ટા હાથી, ઘોડા અને પૂતલીઓ એવી અભુત બનાવેલ છે કે માત્ર અંદર પ્રાણની જ ખામી છે. બાકી પુતલીઓ હમણું બોલી ઊઠશે, નૃત્ય કરશે કે વાજીંત્ર વગાડશે એમ લાગે છે. હિન્દુસ્તાનમાં વસ્તુપાલનાં જિન મંદિરે સિવાય વિમલશાહનાં મંદિરની જેડમાં ઊભા રહી શકે તેવાં કેઈ મંદિર નથી. મંદિરની પ્રદક્ષિણમાં બાવન જિનાલય મંદિર બનેલા છે, જેમાં સુંદર મનેહર પ્રાચીન જિનવરેંદ્ર દેવેની પદ્માસન મૂતિઓ બિરાજમાન છે. મુખ્ય મંદિરના રંગમંડપમાં ૪૮ ખંભા લાગેલા છે. તેની મધ્યના ગુખેજમાં બહુ અદભુત કારીગરો આલેખેલી છે. કાગળને પણ આટલી બારીકાઈથી ન કરી શકાય ત્યાં પથ્થર ઉપર બારીક ટાંકણાથી અદ્દભુત દ આખેલાં છે. બાવન જિનાલયના ખંભામાં અને તેમાં પણ અદ્દભુત કારીગરી છે. ઊભાં ઊભાં જોતાં ગઢના દુઃખવા આવે, કેટલાક અને તે સૂતાં સૂતાં આ અદ્દભુત કારીગરી નિહાળવાની લાલચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ આવ્યું : ૨૭૮: [ જૈન તીર્થોને દાખવે છે. તીર્થકર દેવના સમવસરણે, બાર પષા, સાધુ સાધ્વીની બેઠકે, વ્યાખ્યાન સમયનાં દશ્ય, ભરતબાહુબલીનાં યુદ્ધ, અષભદેવજી ભગવાનનું પારણું, તક્ષશિલા, અધ્યા, પ્રભુછનો દીક્ષા મહોત્સવ, મહાભારતના યુદ્ધપ્રસંગે વગેરે વગેરે અનેકવિધ દશ્યો છે જે જોતાં માનવી થાકતે જ નથી, મંદિરમાં મૂળનાયક શ્રી ઋષભદેવજીની મૂર્તિ બિરાજમાન છે. વિ. સં. ૧૦૮૮માં વિમલશાહે પ્રતિષ્ઠા કરાવી છે. વિમલશાહે શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી આ ધર્મકાર્ય કર્યા છે. વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધર્મઘોષસૂરિજી મહારાજે કર્યાના ઉલેખ વિમલપ્રબંધ, વિમલલધુપ્રબંધ, હીરવિજયસૂરિરાસ, તપગચ્છની જૂની પદ્વવલી વગેરેમાં મળે છે. આ સિવાય નીચેના જૈન ગ્રંથમાં નીચેનાં પ્રમાણે મળે છે. " चहुं आयरिहिं पयह कियबहुभावभरन्त " (આબૂરાસ, અપભ્રંશ ભાષામાં, રચના સ. ૧૨૮૯) विक्रमादित्यात सहस्रोपरि वर्षाणामष्टाशीतौ गतायां चतुर्भिः सूरिभिरादिनाथं प्रत्यतिष्ठिपत् ॥ (રચના સં. ૧૪૦૫પ્રબન્ધકેષ, વસ્તુપાલતેજપાલપ્રબંધ. કર્તા માલધારીરાજશેખરસૂરિ) “વિક્રમ સં. ૧૦૮૮ માં ચાર આચાર્યોએ આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી.” " यन्मौलिमौलिः प्रभुरादिमाऽर्हतां चकास्ति नागेन्द्रमुखैः प्रतिष्ठितः (મુનિસુંદર સૂરિગુર્નાવલી, રચના સં. ૧૪૬૬) अतः युगादिदेवप्रासादः कारितः । चतुर्ग.द्भिवैश्चतुर्भिराचार्यैः प्रतिष्ठा Bતા (પુરાતન પ્રબંધ સંગ્રહ વિમલવસતિકાપ્રબન્ધ, પૃ. ૧૨) “નાગેન્દ્રનામુ પ્રથિત તિg ( અબુદગિરિક૫-સેમસુંદરસૂરિ) " नागेन्द्रचन्द्र-निर्वृत्ति-विद्याधरप्रमुखसकसंधेन । अर्बुदकृतप्रतिष्ठो युगा. दिजिनपुङ्गवा जयति" (ઉપદેશસાર સટીક ) તપગચ્છીય જૂની પટ્ટાવલીમાં લખ્યું છે કે *. આ સંબંધી વિશેષ જાણવાની ઇચ્છાવાળા મહાનુભાવોએ જૈન સત્યપ્રકાશ, વર્ષ ૪, અંક ૮ મો, પૃ. ૪૩૯ થી ૪૪૫ માં મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજને લેખ જોઇ લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૭૯ : આબુ ધર્મઘોષસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસહિની વિ. સં. ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી.” મૂળ મુદ્દે મંત્રીશ્વર વિમલ અને તેમના કુટુમ્બીઓ જૈન ધર્મના પરમ ઉપાસક હતા અને ખાસ કરીને વિદ્યાધર અને નાગેન્દ્ર ગ૭ના આચાર્યો સાથે તેમને અને તેમના કુટુંબીઓને ગાઢ સંબંધ હતા. જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થ કપમાં પણ આટલું જ લખે છે. જીઓ વૈમે વસુવરવાસ (૨૦૮૮) મિત્તેરે ૌિથયાતसत्प्रासादं स विमलवसत्याा व्यधापयत् ॥ ४० ॥ ( જિનપ્રભસૂરિ વિવિધ તીર્થકલ્પ, પૃ. ૧૬) મૂલનાયકજીની મૂર્તિ ઉપર અત્યારે કઈ લેખ નથી. આજુબાજુમાં જે બે મૂતિઓ છે તેના ઉપર સં. ૧૭૮૮ ને લેખ છે. ગભારાની બહાર સર્વ ધાતુની પદ્માસન મૂર્તિ છે તેના ઉપર સં. ૧૫ર૦ નો લેખ છે. આ સિવાય ૧૪૮, ૧૩૩૮, ૧૩૮૨, ૧૨૦૧ અને ૧૩૫૦ ઇત્યાદિ સંવતેના લેખે છે. તેમજ મૂલ ગર્ભાગારમાં જ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે, જે સં. ૧૬૬૧માં મહોપાધ્યાય લબ્ધિસાગરજીએ બિરાજમાન કરાવેલ છે. આ મંદિરની બહાર જમણી તરફ ચરણપાદુકાના પથ્થરમાં ૪૦ કાવ્યને લેખ છે તેમાં ૧૨૭૯, બીજા મંદિરમાં ૧૨૪૫ને લેખ છે. એક બીજો લેખ ૧૩૭૮ ને છે જેમાં ધર્મઘોષસૂરિજી અને જ્ઞાનચંદ્રજીના નામે છે. એક મંદિરજીના દરવાજા પર ૧૨૪૫ને લેખ છે. મનિદરજીની ઠીક સામે એક દરવાજા પર એક ઘડા ઉપર વિમલશાહની મૂર્તિ છે. વિમલશાહના ઘોડાની આજુબાજુ સુંદર દશ હાથી છે. વિ. સં. ૧૮૧૮માં થયેલા કવિરાજ શ્રી પદ્મવિજયજી લખે છે કે વિમલશાહના મંદિરમાં ૮૭૬ મતિઓ હતી. આને હાથીશાલા-હસ્તિશાલા કહે છે. આ હસ્તિશાલા વિમલમંત્રીના ભાઈના વંશજ પૃથ્વીપાલે વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવતાં વિ. સં. ૧૨૦૪માં બનાવેલ છે. તેમાં પોતાના કુટુમ્બીઓની મૂર્તિઓ છે. વિમલવસહીને મુખ્ય ભંગ ૧૩૬૮ માં અલાઉદ્દીન ખૂનીના સેન્સે કર્યો છે. તે વખતે ખંભા, રંગમંડપ, છ, હસ્તિશાલા અને ર્કેટલાક મૂતિઓને ભંગ કર્યો હતો તે ૧૩૭૮ માં માંડવ્યપુર મંડોર)વાસી ગોસલના પુત્ર ધનસિંહ, તેને પુત્ર બીજડ વગેરે છ ભાઈઓ, તથા ગેસલના ભીમાને પુત્ર મણસિંહ, તેને પુત્ર લાલસિંહ (લલ) યાદિ નવે ભાઈઓએ મળી જીર્ણોદ્ધાર કરાવ્યો છે. તે * જુઓ જૈન સત્ય પ્રકાશ વર્ષ ૪, અંક ૮, પૃ. ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ આવ્યું [ ન તીર્થોને વખતે પ્રતિષ્ઠાપક ધર્મષસૂરિની પરંપરાના શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી હતા. વિ. સં. ૧૩૭૮ જે. વદિ ૮ ના શુભ દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. તથા આ જીર્ણોદ્ધાર કરાવનારની મૂર્તિઓ પણ આ મંદિરના ગૂઢ મંડપમાં છે. વસ્તુપાલ તેજપાલનું મંદિર. વિમલશાહના મંદિરની પાસે જ વરતુપાલ તેજપાલનું વિશાળ આલેશાન ભવ્ય મંદિર છે. એ જ સુંદર કેરણી, એ જ ભવ્યતા અને મહત્તા:વસ્તુપાલના મંદિરોમાં પણ વિદ્યમાન છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની ત્રણ હાથ મોટી સુંદર મૂતિ છે. આ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭માં કરાવવામાં આવી છે. પ્રતિ. છાપક આચાર્ય નાગેન્દ્રગચ્છના શ્રી વિજયસેનસૂરિજી મહારાજ હતા. મંદિરનું નામ લુણિશવસહિ-લુણવસહિકા છે. આ નામ વસ્તુપાલના મોટાભાઈના નામ ઉપરથી પડયું છે, મોટાભાઈની સ્મૃતિમાં આ મંદિર બનાવ્યું છે. આ સિવાય ૧૨૮૮, ૧૨૮૯, ૧૨૯૦, ૧૨૯ અને ૧૨૯૩ના લેખ બાવન જિનાલય મંદિરમાં છે. આ બધાં મંદિર વસ્તુપાલ તેજપાલનાં જ બંધાવેલાં છે. મંદિરમાં નાગેન્દ્રગચ્છના મહેન્દ્રસૂરિજીના શિષ્ય શાન્તિસૂરિ, તેમના શિષ્ય આનંદસૂરિ-અમરસૂરિ, તેમના શિષ્ય હરિભદ્રસૂરિ અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ સં. ૧૨૮૭ના ચિત્ર વદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ ૩)રવિવારે પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરના પછવાડેના ભાગમાં દશ હાથી છે જેના ઉપર વસ્તુપાલ તેજપાલ અને તેમના કુટુમ્બીઓની મૂર્તિઓ હાથ જોડી બેઠેલી છે. મંદિરછના રંગમંડપમાં ડાબી બાજુ અને જમણી બાજુ આરસના બે મોટા ગેખલા બનેલા છે. લોકો આને દેરાણજેઠાણીના ગેખલા કહે છે. આ કાંઈ નાના ગોખલા નથી પરંતુ સુંદર કારીગરીવાળાં બે નાનાં મંદિરે જેવાં છે. વસ્તપાલ તેજપાલના મંદિરની બનાવટમાં લગભગ એક કરોડ એંશી લાખ રૂપિયાને ખર્ચ થયો છે. મંદિરની પ્રદક્ષિણામાં જમણી તરફ પૂર્વ તરફની દિવાલની પાસે આરસના પથ્થર ઉપર શકુનિકા વિહારનું સુંદર દશ્ય કરેલું છે. તેના ઉપર સં. ૧૩૮૮ છે. અને ચકેશ્વરસૂરિ સંતાનનીય શ્રી વર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આરાસણ રહેવાસી આસપાલ શ્રાવકે પોતાના કુટુંબ સહિત બનાવરાવેલ છે. લુણવસહી શેભનદેવ નામના કારીગરે બનાવી હતી. * આ જ નમૂનાનું એક શકુનિકાવિહારનું ચિત્ર કુંભારીયાજી-આરાસણના મંદિરમાં છે. પ્રતિહાપક અને સાલ વગેરે એક જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ CATE ST) દુનિયાભરની કળાકૃતિઓમાં જે અગ્રસ્થાન ભોગવી રહેલ છે તે દેલવાડા( આબુ )ના પ્રખ્યાત કળામંદિરના શિ૯૫ને ઉત્કૃષ્ટ નમૂને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ આબુનું પ્રખ્યાત કળામંદિર : “ વિમલસાડ ” દેલવાડાના કળ!–વિધાનને એક વધુ અનુપમ નમૂનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૮૧ : આયુ વસ્તુપાલે મંદિરજીની રક્ષા માટે પણ સમુચિત પ્રખધ કર્યા હતા. આ મંદિરને ભંગ વિમલવસહીની સાથે જ વિ. સ. ૧૩૬૮માં મુસલમાનાએ કર્યા હતા. અને ૧૩૭૮ વિમલવસહીની સાથે આના પણુ અણુ ખ્વાર વ્યાપારી ચસિંહના પુત્ર પેથડે કરાવ્યેા હતા. વળી તેમનાથ ભગવાનની નવી મૂર્તિ બિરાજમાન કરાવી હતી. આ મૂતિ સુ ંદર કસાટીની બનેલી છે. પ. શ્રી પદ્મવિજય ગણિ મહારાજ લખે છે કે- અહીં કુલ ૪૬૮ પ્રતિમાઓ છે. લુણવસહીની બહાર દરવાજાની ડાબી તરફ ચક્ષુતરા પર એક મેાટા ક્રીતિસ્થલ બન્યા છે. ઉપરના ભાગ અધૂરા જ દેખાય છે. કીર્તિસ્થ બની નીચે એક સુરભી( સુરહી )ને પથ્થર છે, જેમાં વાછડા સદ્ગિત ગાયનું ચિત્ર છે. તેની નીચે વિ સં. ૧૫૦૬ના કુંભારાણાને લેખ છે. તેમાં લખ્યું છે કે “ આ મદિરાની યાત્રાએ આવનાર કોઈ પશુ યાત્રીની પાસેથી કાઇપણ પ્રકારનેા ટેકસ અથવા ચાકીદારીના બદલામાં કશું પણ લેવામાં નહિ આવે એવી કુંભારાણાની આજ્ઞા છે. ” આખનાં અપૂર્વ દિશ માટે ' કુમાર'ના સંપાદક લખે છે કે “ દેલવાડામાં બનાવેલું વિમળશાહનુ' મહામદિર સમસ્ત ભારતવર્ષમાં શિલ્પકળાના અપૂર્વ નમૂના છે. દેલવાડાનાં આ મદિરા માત્ર જૈનમ દિા જ નહિં પરંતુ સમસ્ત ગુજરાતના અપૂર્વ ગૌરવની પ્રતિભા છે, '' લુણીગવસહીના દેવાલયામાં પણુ અપૂર્વ કારીગરીના ખજાના ભર્યાં છે. વિમલવસહીથી લગારે ઉતરતું કામ નથી, અનેક વિવિધ ભાવે તેમાં આલેખેલા છે. ખાસ કરીને દેરાણી જેઠાણીના ગાખલા, નવ ચાકીના મધ્યને શુમ્બજ, રંગમંડપના વચલા ગુમ્બજ, રંગમંડપની ભમતીના જમણી બાજુના શુમ્મજમાં કૃષ્ણુજન્મ, બાદમાં કૃષ્ણક્રોડાનુ' દશ્ય, નવમી દેહરીના ગુમ્મજમાં દ્વારિકાનગરી અને શ્રી તેમનાથ ભગવાનનું સમનસરણુ, દેહરી ન. ૧૧માં નેમિનાથ ભગવાનની જાનનું દૃશ્ય, પાર્શ્વનાથ, સુપાર્શ્વનાથ, શાંતિનાથ વગેરે તીર્થંકરોનાં કલ્યાણુકા-જીવનશ્ય આફ્રિ અનેક દશ્યા જોવા લાયક છે. લુણગવસહીમાં કુલ ૪૮ દેરીઓ છે. લુણીગવસહીમાં કુલ ૧૪૬ ગુમ્બજ છે. તેમાં ૯૩ નકશીવાળા અને ૫૩ સાદા ગુચ્છજ છે. મંદિરજીમાં ૧૩૦ ખ'ભા છે, ૩૮ નકશીવાળા અને ૯૨ સામાન્ય છે. વિમલવસહીમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન અને લુણુવસહીમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન હાવાથી અન્તે સ્થાનાને અનુક્રમે શત્રુ જયતીર્થાવતાર અને ગિરિનારતીર્થાંવતાર માનવામાં આવે છે. લુણીગવસહીની પાસે ખીજી ચાર ટુંકા બનાવીને આ સ્થાનને ખરાખર ઉજ્જયન્તતીની પ્રતિકૃતિરૂપે સ્થાપેલ છે. લુણીગવસહીની હસ્તિશાળામાં વસ્તુપાલતેજપાલના કુદ્રુમ્બીઓની મૂર્તિ છે. સાથે પ્રતિષ્ઠાપક આચાર્યની મૂર્તિએ પણ બિરાજમાન કરી છે. આ હસ્તિશાલામાં ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ : [ જૈન તીર્થને પરિકરવાળા કાઉસગ્ગીયા ૪, પરિકરવાળી મતિઓ ૧૧, આચાર્યની ઊભી મૂતિઓ ૨, શ્રાવકેની ઊભી મૂર્તિઓ ૧૫, હાથી ૧૦ છે. આ હસ્તિશાલા મહામંત્રી તેજપાલે જ બનાવેલ છે. વસ્તુપાલના મંદિરે માટે શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં લખે છે કે वैक्रमे वसुवस्वर्क( १२८८ )मितेऽन्दे नेमिमन्दिरम् । निर्ममे लूणिगवसत्याह्वयं सचिवेन्दुना ॥४३॥ कोपलमयं बिम्बं श्रीतेजपालः मन्त्रिराट् । तत्र न्यस्थात् स्तम्भतीर्थे निष्पन्नं दृकसुधाञ्जनम् ॥४४॥ अहो श्रीशोभनदेवस्य सूत्रधारशिरोमणेः । तच्चैत्यरचनाशिलपान्नाम लेभे यथार्थताम् ॥४६ ॥ तीर्थद्वयेऽपि लग्नेऽस्मिन् दैवान्म्लेच्छैः प्रचक्रतुः । अस्योद्धारं द्वौ शकाब्दे वहिवेदार्कसंमिते (१२४३)॥४८॥ तत्राद्यतीर्थोद्धर्ता लल्ला महणसिंहभूः । पीथडस्त्वितरस्याव्यवहृच्चण्डसिंहमः ॥ ४९ ॥ | જિનપ્રભસૂરિજી મહારાજ તે આબુ ઉપર વિમલવસહિ, લુણવસહિ મંદિરને જ ઉ૯લેખ કરે છે અને અચલગઢ ઉપર મહારાજ કુમારપાલે શ્રી વીરત્ય બંધાવ્યાને ઉલેખ કરે છે અર્થાત્ બાકીનાં મંદિરે તે વખતે બન્યાં ન હતા, જે પાછળનાં જ છે. પીત્તલહર (ભીમાશાહનું મંદિર) ઉપર્યુક્ત મંદિરની પાસે જ એક ભીમાશાહનું મંદિર છે. ભીમાશાહે બનાવ્યું છે માટે ભીમાશાહનું મંદિર કહેવાય છે. મંદિરમાં પીત્તલ વિગેરે ધાતુની મૂર્તિઓ હોવાથી તેને પીત્તલહર મંદિર કહે છે. આ મંદિરમાં પહેલાં ભીમાશાહે આદીશ્વર ભગવાનની ધાતુની વિશાલ ભવ્ય મૂર્તિ બિરાજમાન કરાવી પ્રતિષ્ઠિત કરી હતી પરંતુ પાછળથી કારણવશાત્ તે મૂતિ અન્યત્ર ગઈ-મેવાડમાં કુંભલમેરુમાં ચૌમુખજીના મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. બાદ જીર્ણોદ્ધાર સમયે રાજ્યમાન્ય, ગુજરાતના સુલતાન મહમદ બેગડાના મંત્રી સુંદર અને મરી ગદાએ આદીશ્વર ભગવાનની ૧૦૮ મણ ધાતુની મૂર્તિ બનાવી ૧૫ર૫ માં પ્રતિષ્ઠા કરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. અાવ્યું પ્રતિષ્ઠાપક છે તપાગચ્છનાયક સેમસુંદરસૂરિશિષ્ય મુનિસુંદરસૂરિશિષ્ય જયચંદ્રસૂરિશિષ્ય રત્નશેખરસૂરિ અને તેમના પટ્ટધર શ્રી લક્ષમીસાગરસૂરિજી. બાદમાં ૧૫૩૧-૧૫૪૦ અને ૧૫૪૭ સુધી પ્રતિષ્ઠા થયેલી છે. ઉપર્યુક્ત બને મંત્રીશ્વરોએ રાજ્યની મદદથી આ મહાન કાર્ય કરાવ્યું હતું. પ્રતિકાસમયે અમદાવાદથી સંઘ લઈને આબૂ આવ્યા હતા. આ મંદિરજીમાં કુલ ૨૦ દેરીઓ છે. તેમાં બે ખાલી છે, બાકી બધામાં પ્રતિમાજી છે. પીત્તલહર મંદિરની બહાર યાત્રીઓને પૂજન માટે નહાવાની ઓરડીએ છે. જમણી બાજુ એક ખૂણામાં એક મેટા ચબૂતરાના ખૂણામાં ચંપાના ઝાડ નીચે એક નાની દેરી છે તેમાં મણિભદ્ર દેવની મૂર્તિ છે. આ દેહરીની બંને તરફ સુરહિ(સુરભી)ના ચાર પથ્થરો છે. ચારેમાં લેખ છે. એક સુરહિને લેખ તદ્દન ઘસાઈ ગયેલ છે. ત્રણ સુરહના લેખે પણ થોડા થોડા વંચાય છે. એકમાં લખ્યું છે કે વિ. સં. ૧૪૮૩ ચેષ સુદિ ૯ સેમવાર અને એકમાં ૧૪૮૩ શ્રાવણ વદિ ૧૧ રવિવારને લેખ છે. તેમાં મંદિર માટે ગામ, ગરાસ આદિ ભેટ આપ્યાને ઉલેખ છે. અને જેથી સુરહી ઉપર માગશર વહિ ૫ સોમવાર ૧૪૮૯ તે વખત આબુના રાજા ચૌહાન રાજધર દેવડાને લેખ છે. આગળ લખ્યું છે કે રાજ્યની ઉન્નતિ માટે વિમલવસહી, લુણવસહી અને પીત્તલહર મંદિરનાં દર્શન માટે આવનાર યાત્રિકના કર માફ કર્યા છે અને કાયમને માટે આ તીર્થ કરના બંધનથી માફ કરેલ છે. આ લેખના લેખક છે તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય પં. સત્યરાજ ગણી છે. આ ઉપરથી એમ લાગે છે કે આ કાર્ય શ્રી સેમસુન્દરસૂરિજી મહારાજ અથવા તેમના સમુદાયના કેઈ વિદ્વાન સાધુના ઉપદેશથી થયું હશે. પાસે જ બીજા પથ્થર ઉપર ગોજારૂઢ શ્રી માણિભદ્ર દેવની પૂરાણી મૂર્તિ છે. ચૌમુખજી દેલવાડામાં ચોથું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તે ચતુર્મુખ હોવાથી ચોમુખજીનું મંદિર કહેવાય છે. ત્રણ માળનું વિશાળ મંદિર છે. ત્રણે માળમાં ચૌમુખજી છે. ત્રણે માળમાં થોડી મૂર્તિઓને બાદ કરતાં ઘણી પ્રતિમાઓ દરડા ત્રીય ઓસવાલ સંઘવી મંડલિક તથા તેમના કુટુમ્બીઓએ વિ. સં. ૧૫૫ તથા તેની આસપાસના સમયમાં બિરાજમાન કરેલ છે. આ મંદિરમાંની ઘણું મૂતિયાની પ્રતિષ્ઠા ખરતરગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીએ કરાવેલ છે. વિ. સં. ૧૪૭ સુધીના લેખમાં આ મંદિરને ઉલેખ જ નથી મળતું તેમજ જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલપમાં તે બે મંદિર વિમલવસહી અને લુણવસહીને જ ઉલેખ કરે છે. પાછળના શિલાલેખમાં પીત્તલહરને ઉલલેખ છે. એટલે આ મંદિર પ્રાયઃ ૧૫૧પ લગભગ બન્યું હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ આચૂ-અચલગઢ ૨૮૪: [જેન તીર્થનો - મંદિર સાદું પરંતુ વિશાલ છે. ઊંચી જગ્યા પર બન્યું હોવાથી દૂરથી દેખાય છે. ત્રીજે માળ ચઢી આબુનું પ્રાકૃતિક દશ્ય જેવાથી બહુ જ આનંદ આવે છે. નીચેના માળમાં મૂળ ગભારાની ચારે તરફ મેટા મોટા રંગમંડપ છે. ગભારાની બહાર ચારે તરફ સુંદર નકશી છે. નકશીની વચમાં કયાંક કયાંક ભગવાનની, આચાઓંની, શ્રાવક શ્રાવિકાઓની અને યક્ષે તથા દેવદેવીઓની મૂર્તિઓ છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર વિમલવસહીની બહાર હસ્તિશાલાની પાસે જ શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. આ મંદિર અને હસ્તિશાલાની પાસેને સભામંડપ કયારે બન્યો અને કેણે બનાવ્યું તેને ઉલેખ નથી મળતું, પરંતુ વિ. સં. ૧૮૨૧ પહેલાં આ મંદિર બન્યું છે એ નિર્વિવાદ છે. આ મંદિર નાનું અને તદ્દન સાદું છે. તેમાં મૂલનાયક સહિત દસ મૂર્તિઓ બિરાજમાન છે. એરીયા દેલવાડાથી ઈશાન ખૂણામાં લગભગ ૩ માઈલ દૂર એરીયા ગામ આવે છે. દેલવાડાથી અચલગઢ જતી સડક ઉપર ત્રણ માઈલ ગયા પછી અચલગઢ કારખાના તરફથી બનાવેલ એક પાકું મકાન જૈન ધર્મશાલા છે જેમાં ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રહે છે. ત્યાંથી ત્રણ ફલંગ સડક છે. સિહી સ્ટેટને ડાકબંગલે આવે છે અને ત્યાંથી ત્રણ ફલંગ કોચે પહાડી રસ્તે છે; ત્યાં એરીયા ગામ છે. અહીં શ્રી સંઘ તરફથી બનેલું મહાવીર ભગવાનનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મંદિરની દેખરેખ અચલગઢ જૈન મન્દિરના વ્યવસ્થાપક રાખે છે. એરિયાનું મન્દિર શ્રી મહાવીરસ્વામીનું મદિર કહેવાય છે પરંતુ અત્યારે મૂલનાયક તે શ્રી આદિનાથજી ભગવાનની મૂર્તિ છે. જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ડાબી બાજુ શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ છે. શ્રી સોમપ્રભસૂરિજી મહારાજ પિતાના “અબુદગિરિકલ્પ” માં લખે છે કે એરિયાસકપુર(એરીયા)માં શ્રી સંઘ તરફથી નવું મન્દિર બન્યું છે અને તેમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂતિ બિરાજમાન છે. પરંતુ પાછળથી કારણવશાત્ યા તે જીર્ણોદ્ધાર સમયે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન કરી હશે, પરંતુ અત્યારે તે આદિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ સિવાય ચાવીશીના પટ્ટમાંથી અલગ થયેલી ત્રણ તદ્દન નાની મૂતિઓ અને ૨૪ જિનમાતાઓને એક ખંડિત પટ્ટ છે. મન્દિરજીમાં કઈ શિલાલેખ વગેરે નથી. અચલગઢ એરીયાથી પગદંડીના રસ્તે ૧ માઈલ અચલગઢ થાય છે. સડક પર થઈને આવતા બે માઈલ દૂર છે. દેલવાડાથી સીધી સડક અહીં આવે છે. આ રસ્તે પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. : ૨૮૫ ઃ આભૂ-અચલગઢ માઈલ થાય છે. એરીયા ગામ જવાની સડક જ્યાંથી જુદી પડે છે અને જેને નાકે પાણીની પરબ બંધાવેલી છે ત્યાંથી અચલગઢની તલાટી સુધીની પાકી સડક; અને ઉપર જવાનાં પગથિયાં (સીડી) વગેરે અચલગઢ ના મંદિરની વ્યવસ્થાપક કમિટીએ બહુ જ મહેનતથી બંધાવેલ છે. આથી યાત્રિકોને ઘણી જ અનુકૂલતા થઈ છે. અચલગઢ ગામ એક ઊંચી ટેકરી ઉપર વસેલું છે. પહેલાં તે ઘણી વસ્તી હતી, અત્યારે વસ્તી થોડી છે. આ પર્વતની ઉપર અચલગઢ નામનો કિલ્લો બને છે જે અત્યારે ખંડિત છે. આ જ કારણથી ગામનું નામ પણ અચલગઢ કહેવાય છે. કુમારવિહાર તલાટીની પાસે જમણી તરફ સડકથી થોડે દૂર નાની ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બનેલું છે. આ મંદિર ગુર્જરેશ્વર પરમાઈ તપાસક મહારાજા કુમારપાલે બંધાવ્યું હતું. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ અબુંદાકિ૫માં લખે છે કે कुमारपालभूपालश्चौलुक्यकुलचन्द्रमाः। श्रीवीरचैत्यमस्याच्चैः शिखरे निरमीमपत् ॥ ५० ॥ ભાવાર્થ-ચૌલુક્ય કુલમાં ચંદ્ર સમાન મહારાજા કુમારપાલે આબૂના ઊંચા શિખર ઉપર શ્રી વીર પ્રભુનું ચેય બનાવ્યું. - શ્રી સોમસુંદરસૂરિજી પણ પિતાના અબુંગિરિ૫માં લખે છે કે-આબુ પર્વત ઉપર ગુજરાતના સોલંકી મહારાજા કુમારપાલનું બનાવેલું શ્રી મહાવીર સ્વામીનું સુશોભિત મંદિર છે. આ મંદિરમાં અત્યારે તે શાન્તિનાથ ભગવાનની સુંદર પરિકરવાની વિશાલ મૂર્તિ છે. તેના ઉપર કે લેખ વગેરે નથી, પરંતુ જીર્ણોદ્ધાર સમયે પાછળથી પરિવર્તન કરી આ મૂર્તિ બિરાજમાન થઈ હશે. આ પરિવર્તન કયારે થયું એ કહેવું મુશ્કેલ છે. જ્ઞાનવિમલસૂરિ પોતાની તીર્થમાલામાં રચના સં. ૧૭૫૫ માં લખે છે કે “અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામી છે. અને આ મંદિર જિનબિંબોથી ભરેલ હોવાનું લખ્યું છે. ૧૮૭૯ની અપ્રકટ તીર્થમાલામાં લખ્યું છે કે ચૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે અને બાજુમાં ધાતુની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. એટલે એમ લાગે છે કે ૧૭૫૫ અને ૧૮૭ત્ની વચમાં મૂલનાયકની મૂર્તિનું પરિવર્તન થયું હશે. શ્રી શીતવિજયજી પિતાની વિ. સં. ૧૭૪૬માં રચાયેલી તીર્થમાલામાં લખે છે કે કુમારપાલે બંધાવેલા મંદિરનું નામ “ભાણવસહી” છે તથા તેમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. તથા આ મંદિરમાં બિરાજમાન કાઉસગ્ગીયાના લેખમાં પણ લખ્યું છે કે શ્રી અરિષ્ટ નેમિનાથના મંદિરમાં આ મૂર્તિ બિરાજમાન કરી. આલેખ વિ. સં. ૧૩૦રને છે, આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ આ —અચલગઢ [ જન તીર્થને શરૂઆતમાં શ્રી અરિષ્ટનેમિ ભગવાન બિરાજમાન હશે. પાછળથી અજયપાલના સમયમાં કે બીજા કારણથી મૂર્તિ ખંડિત થઈ હશે, જેથી ૧૩૮૦ પછી શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ હશે અને ત્યારપછી અર્થાત્ ૧૭૫૫ અને ૧૮૭૯ની વચમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ હશે. આ મંદિરમાં એક કાઉસગ્ગીયા ઉપર વિ. સં. ૧૩૨ જેઠ રુ. ૯ને શુક્રવારને લેખ છે. મંદિરજીને રંગમંડપ બહુ જ સુંદર અને વિશાલ છે. મૂલ ગભારાની પાસેના ગભારામાં નકશીદાર બે ખંભા છે. મંદિરજીમાં બે મૂર્તિઓ પધાસનસ્થ અને બે ઊભી કાઉસગીયાની છે. બધાને સુંદર પરિકર છે અને તેમાં નાની મૂર્તિઓ પણ વિરાજિત છે. મંદિરની બહાર ભમતીની દિવાલમાં અનેક દશ્ય ચિત્રિત છે, જેમાં જિનમૂર્તિઓ, કાઉસ્સગ્ગીયા, આચાર્ય, સાધુઓની મૂર્તિઓ તથા પાંચ પાંડવ, મલ્લ કુસ્તી, લડાઈ, સવારી આદિન દયે છે. મૂલ ગભારાના પાછલા ભાગમાં અત્યન્ત રમણીય શિલ્પકલાના નમૂનારૂપ કાઉસગ્ગીયા-દેવદેવીઓની મૂર્તિઓ વગેરે ખેદેલ છે. શાન્તિનાથ ભગવાના મંદિરજીની સામે ડાબી બાજુ તરફ અચલેશ્વર મહાદેવજીનું મંદિર છે તેના દરવાજા ઉપર મંગલમૂતિના સ્થાનમાં તીર્થકર ભગવાનની દેલી મતિ છે. આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિર પહેલાં જૈન મંદિર હેય. મહાદેવજીના મંદિરની પાસે મંદાકિની કુંડ વગેરે જોવા લાયક છે. સામે તલાવ ઉપર ત્રણ ભેંસા છે. આગળ પહાડ ઉપર વધતાં ગણેશપળ, પછી આગળ હનુમાનપળ, ત્યાંથી આગળ પહાડ ઉપર ચઢવાની સીડીઓ-પગથિયાં આવે છે. ત્યાં એક વિશાલ કપૂરસાગર તળાવ છે. તલાવના કિનારા ઉપર જૈન શ્વેતાંબર કાર્યાલયને બાગ છે. આગળ ઉપર ચંપાપળ આવે છે. થોડે દૂર ગયા પછી જન શ્વેતાંબર કાર્યાલય, ધર્મશાલા અને શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર છે. મૂર્તિમાં લેખ છે. વિ. સં. ૧૫ર૭ વિશાખ શુદિ ૮ તપાગચ્છાધિપતિ શ્રી લક્ષમીસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ સિવાય મૂલનાયકની બંને બાજુ ધાતુના કાઉસ્સગીયા ૨, પાષાણની બે, આ સિવાય પંચતીથી, વીશી, સમવસરણ આદિ મળી કુલ ૧૭૪ પ્રતિમાઓ છે. એક ગુરુ-પુંડરીક ગણધરની મૂતિ પણ છે. આ સિવાય કારખાનામાં પીત્તલના ત્રણ ઘેડેવાર છે. અચલગઢના કારખાનાનું નામ શાહ અચલશી અમરશી (અચલગઢ) છે. હીડા શ્રી સંઘ તરફથી આ કારખાનાની દેખરેખ ચાલે છે. અચલગઢમાં શ્રાવકનું ઘર *શ્રી રા. બા. શ્રીયુત ઓઝાળ પણ એ જ કહે છે કે આ મંદિર પહેલાં જૈનમંદિર હશે. | (જુઓ સિરોહી રાજ્યકા ઈતિહાસ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ] : ૨૮૭ : આબુ-અચલગઢ એક જ છે. અહીં ધર્મશાલા સુંદર છે. યાત્રિકે લાંબા સમય રહી શકે છે. હમણાં કારખાના તરફથી એક ભેજનશાળા ચાલે છે. કારખાના તરફથી એરીયાના રસ્તાની પરબ, એરીયા મંદિરની વ્યવસ્થા, આબુરેડ ધર્મશાલા (આરણુ તલાટી) અને ત્યાં યાત્રિકોને ભાતું અપાય છે. તથા અચલગઢનાં ચાર મન્દિરની વ્યવસ્થા થાય છે. આ અચલગઢ વિ. સં. ૧૫૦૯ મેવાડના મહારાણા કુંભાએ બંધાવેલ છે. અચલગઢનું બે માળનું વિશાલ મંદિર-મુખજીનું મંદિર પણ અચલગઢવાસી સંઘવી સહસાએ બંધાવે શ્રી ઋષભદેવજીનું નાનું મંદિર, કારખાનાથી ઉપર જતાં આદિનાથ ભગવાનનું નાનું મંદિર આવે છે. મૂલનાચકજી ઉપર ૧૭૨૧ ને લેખ છે. અમદાવાદવાસી શ્રીમાલીજ્ઞાતિય શેઠ શાંતિદાસે આ મૂતિ બનાવી છે, અને પ્રતિષ્ઠા તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિજીની પરંપરાના વિજયરાજસૂરિજીએ કરાવી છે. સંભવ છે કે આ મંદિર તેમણે બનાવ્યું હેય. મંદિરની પ્રદક્ષિણમાં ૨૪ દેરીઓ, ચાર ચરણપાદુકાની ચાર છત્રીઓ અને એક ચકેશ્વરી દેવીની દેરી છે. ભમતીની એક દેરીમાં પરિકરવાળી શ્રી કંથનાથ ભગવાનની પંચતીથીની મૂર્તિ છે, તેના ઉપર વિ. સં. ૧૩૮૦ નો નાને લેખ છે. ચકેશ્વરીની દેરી પાસે એક કોટડીમાં કાષ્ઠની મનહર કિન્ત અપ્રતિષ્ઠિત ચાર જિનભૂતિઓ છે. આ મંદિરમાં કુલ ૨૭ મતિઓ ૪ ચરણપાદુકા, હાથ જોડી સરસ્વતી દેવીની ૧ તથા ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે અને એક પાષાણ યંત્ર છે. ત્યાંથી આગળ જતાં– શ્રી આદીશ્વર ભગવાનનું (મુખજીનું) મંદિર અચલગઢના ઊંચા શિખર ઉપર આદિનાથ ભગવાનનું બે માળનું ગગનચુખી વિશાલ ચાતુર્મુખ (મુખ) મંદિર આવે છે. આ મંદિર રાણકપુરનું વિશાલ મંદિર બંધાવનાર માંડવગઢવાસી પોરવાડ જ્ઞાતિય ધરણુશાહના મેટાભાઈ સંઘવી રતન શાહના પુત્ર સંઘવી સાલિગના પુત્ર સહસાએ બંધાવીને વિ. સં. ૧૫૬૯ માં પ્રતિષ્ઠિત કરાવેલ છે. પ્રતિષ્ઠાપક છે તપાગચ્છીય શ્રી સેમસુંદરસૂરિજીની પટ્ટપરંપરાના શ્રી જયકલ્યાણસૂરિજી મહારાજ. ૧૫૬ના ફા. શુ. ૧૦ ને સોમવારે પ્રતિષ્ઠા કરી છે. આ મંદિરમાં બને માળમાં મળી ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ ૨૫ જિનમંર્તિઓ છે, તેમાં બેઠી તથા ઊભી મળીને ધાતની ૧૪ અને આરસની ૧૧, ધાતુની ૧૪ મૂતિઓમાંથી ૭ મૂર્તિઓ ઉપર તે સં. ૧૫૬૬ ફા. શ. ૧૦ ના લેખો છે. બાકીની સાત મૂર્તિઓ બહારગામથી આવેલી છે. આરસની બધી મૂર્તિઓ બહારથી આવેલી છે. કુલ પચીશ મૂર્તિઓમાંથી ૨૧ મૂર્તિઓ ઉપર લેખ છે. ચાર પર લેખે નથી, ઉત્તરદિશા તરફને મુખ્ય મુલનાયક આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ આભૂ–અચલગઢ : ૨૮૮ : [ જૈન તીર્થોને નાથ ભગવાનજી ઉપર વિ. સં.૧૫૬૬ને લેખ છે. પૂર્વ દિશા તરફના આદીશ્વર ભગવાન નની મૂતિ ઉપર વિ. સં. ૧૫૧૮ને લેખ છે. એસવાલ સાહ સાહાએ પ્રતિષ્ઠા મહે સવમાં તપાગચ્છાચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. દક્ષિણ દિશાના દ્વાર તરફના શાન્તિનાથ ભગવાનની મૂતિ ઉપર ૧૫૧૮નો લેખ છે. ઉપયુકત શાહ સાહાની માતા કર્માદેવીએ આ મૂર્તિ બનાવરાવી છે. પ્રતિષ્ઠાપક શ્રી લક્ષમીસાગરસૂરિજી છે. આ બન્ને મૂર્તિઓ કુંભલમેરુથી લાવીને અહીં બિરાજમાન કરેલી છે, એમ લાગે છે. પશ્ચિમ દિશાના મૂલનાયક શ્રી આદિનાથ ભગવાનની ધાતુમયી રમણીય મૂર્તિ છે. સં. ૧૫રલ્માં ડુંગરપુરના શ્રાવકસંઘે બનાવેલ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છાચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી છે. આ ચાર મૂતિઓ બહુ જ મનહર અને રમણીય છે. પ્રથમ દ્વારા મૂલનાયકજીની પાસે બને બાજુ બે ધાતુના મનહર કાઉસ્સગીયા છે, તેના ઉપર વિ સં. ૧૧૩૪નો લેખ છે. આ સિવાય આ માળમાં ૧૩૦૨ ને લેખ છે. બીજા પણ ૧૫૬૬, ૧૬૯૮, ૧૫૧૮ વગેરેને લેખે છે. બીજા માળ ઉપર ચામુખજી છે તેમાં ત્રણ મૂર્તિઓ ઉપર તે વિ. સં. ૧૫૬૬ ના લેખે છે. એક મૂર્તિ ઉપર લેખ નથી પણ તે પ્રાચીન છે. નીચેના માળથી ઉપર જવાના રસ્તામાં આરસની એક સુંદર દેરી છે તેમાં નવ જેડી ચરણપાદુકાઓ છે. શ્રી જંબુસ્વામી, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, પં. સત્યવિજયગણી, પં. કપૂરવિજયગણ, પં. ક્ષમાવિજયગણિ, પં. જિનવિજયજી, પં. ઉત્તમવિજયગણું, પં. પદ્મવિજયગણી. આ પટ્ટ અચલગઢમાં બિરાજમાન કરવા માટે બનાવેલ છે. વિ. સં. ૧૮૮૮માં મહાશુદિ ૫ સોમવારે પં. રૂપવિજયજી ગણિએ પ્રતિષ્ઠા કરી છે. અહીંની ધાતુની ૧૪ મૂર્તિઓ ૧૪૪૪ મણની કહેવાય છે. આમાં સોનું વધારે વપરાયેલ છે. તથા પીત્તલ આદિ ધાતુઓ પણ છે. મૂર્તિઓ ઘણી જ મનહર, ભવ્ય અને આકર્ષક છે. ઉપરના માળથી આબુનું દશ્ય બહુ જ મનહર લાગે છે. આબુના પહાડ ઉપર અનેક વનસ્પતિઓ, રસકંપિકાએ, રનો ભય પડયાં છે. આબૂકલ્પમાં લખેલ છે કે न स वृक्षे न सा वल्ली न तत्पुष्पं न तत्फलं । ન સ ગ ર સા શા થા નૈવત્ર નિરીતે || તેમજ पदे पदे निधानानि, योजने रसकुंपिका । भाग्यहीना न पश्यंति, बहुरत्ना वसुंधरा ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] માત્ર અચલગઢ શાંતમૂર્તિશ્રી જયંતવિજયજી મહારાજે આવ્” નામના પેાતાના પુસ્તકમાં આમૂ પરના દરેક જિનાલયેામાં મૂર્તિ, યંત્ર, દેવ-દેવીએ વિ॰ શું શું વસ્તુ છે તેની સૂક્ષ્મ નોંધ કરી છે. વિસ્તારભયથી અમે તે સહકીકત અહીં ઉધૃત કરતા નથી. માત્ર જાણવા ચેાગ્ય હકીકત નોંધી છે. :૨૮૯: ૧. વિમલવસહીમાં પરિકર સહિત ૫ંચતીથી ૧૭, પરિકર સહિત ત્રિતીથી ૧૧, પરિકર સહિત ૬૦ મૂર્તિ, પરિકર વિનાની ૧૩૬ મૂતિઓ, એક સે સિત્તેર જિનના પટ્ટ ૧, ત્રણ ચેાવીશોના પટ્ટ ૧, ચેાવીશીના પટ્ટ ૧, જિનમાતાઓના પટ્ટ ૧, ધાતુની ચાવીશી ૧, ધાતુની પંચતીર્થી ૧, ધાતુની એક તીથી ૧ તેમજ આચાર્ય, શ્રાવક-શ્રાવિકાયુગલ, યંત્ર, અ ંબિકાદેવી, લક્ષ્મીદેવી તથા ઈંદ્રની સ્મૃતિ વિગેરે.... ૨. લુણવસહીમાં પરિકર સહિત ૫ંચતીથી ૪, પરિકર સહિત સાદી મૂર્તિ ૭૨, પરિકર વિનાની મૂર્તિ ૩૦, ત્રણુ ચાવીશીને પદ્મ ૧, એક ચાવીશીના પટ્ટ ૩, જિનમાતાઓને પટ્ટ ૧, અન્ધાવમાય ને સમળીવિહારના પટ ૧, ધાતુની પંચતીર્થી ૨, ધાતુની એકતીર્થી ૩, આ ઉપરાંત રાજીમતી, મેરુપર્વત, આચાયૅ શ્રાવકશ્રાવિકા, અંબિકા દેવી, યક્ષ વિની મૂર્તિએ વિગેરે... ૩ પીત્તલહર ( ભીમાશાહેતુ મદિર )—પરિકર સહિત પચતીથી ૧, આરસની પંચતીર્થી ૪, પરિકર વિનાની મૂર્તિએ ૮૩, ધાતુની મૂર્તિએ ૪, ધાતુની ત્રિતીથી ૧, ધાતુની એકતીથી ૭, પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી ને અખિકાદેવીની મૂર્તિ વિગેરે.... ૪ ખરતરવસહી ( ચૌમુખજી )-ચૌમુખજીની ચાર સેટી પ્રતિમાઓ, પરિકર વિનાની મૂર્તિએ ૫૭, અંખિકાદેવી વિગેરે ... ૫ મહાવીરસ્વામીનું મંદિર—પશ્કિર વિનાની ૧૦ મૂર્તિ. * આયૂ જવા માટે B. B. & C. I. રેલ્વેના ખરેડી સ્ટેશને ઉતરવું, શહેરમાં વે. જૈનમ'દ્વિર ને ધર્મશાળા છે. ત્યાંથી ઉપર જવા માટે મેટર મળે છે. 38 મથાળા સુધી પાકી સડક છે, જેની લખાઇ ૧ા માઇલની છે. સડક સર્પાકાર પથરાયેલી છે. મેટર ભાડું શાશ્॰૧) ચાકી ટેકસ આપીને યાત્રા કરવા જવાય છે. આષ્ટ્ર ઉપર દેલવાડામાં જૈનમંદિરા, ધર્મશાળા, ખીચા વગેરેની વ્યવસ્થા શ્વેતાંખર સધ તરફથી ક્લ્યાણજી પરમાનંદની પેઢી કરે છે અને શિરોહી સવ તેની દેખરેખ રાખે છે. ३७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ આ-અચલગઢ [જન તીર્થને અચળગઢ તલાટીનું મંદિર, એરીયાજીનું મંદિર, આરણ ચેકીની જૈન ધર્મશાળા, મંદિર વિગેરેને વહીવટ શેઠ અચલણી અમરશીના નામથી રહીડા શ્રી સંઘની કમિટી તરફથી ચાલે છે. આબૂ અચલગઢનાં જોવાલાયક જાહેર સ્થળે. ૧. નખી (નકકી) તળાવ-આ સુંદર સરોવર ત્રણે બાજુથી ઊંચાં લીલાછમ ઝાડાથી સુશોભિત અને નાની નાની ટેકરીઓની વચમાં આવેલું છે. આમાં હેડી પણ ફરે છે. પાણી બહુ જ ઊંડું છે. તળાવની ચારે બાજુની ટેકરીઓમાં ગુફાઓ છે જેમાં બાવાઓ રહે છે. ખાસ ચંપાગુફા, હાથીગુફા અને રામજરૂખો પ્રસિદ્ધ છે. અહીં કિનારા ઉપર એક બાજુ હનુમાનજીનું મંદિર છે. ૨. ડોક અને નનક-તળાવની દક્ષિણ બાજુએ એક પહાડી ઉપર મેંઢાના આકારની મોટી શિલા છે જેને ટેડરેક કહે છે. તેમજ રાજપુતાના કલબની લાઈનમાં પહાડી ઉપર એક શિલા છે જેને “નનોક' કહે છે. ૩. રધુનાથજીનું મંદિર-આમાં શ્રી રામચંદ્રજીની મૂતિ છે અને રામાનંદજીએ ચૌદમી સદીમાં સ્થાપ્યાનું કહેવાય છે. અહીં ઉતરવાની સગવડ સારી છે. - ૪, રામકુંડ-મંદિરની ઉપર અને જયપુર સ્ટેટના રાજમહેલની નજીકમાંની ગુફામાં પાણી ભરાયેલું છે જે રામકુંડ તરીકે પ્રસિદ્ધ છે. ૫. અનાદર પોઈન્ટ-નખી તળાવથી પશ્ચિમ દિશામાં આવેલા આ સ્થાનને અનાદરા પિઈન્ટ અથવા આભૂગેઈટ પણ કહે છે. જ્યારે રેલ્વે હતી ત્યારે અનાદરાથી આબુ આવવાનો આ રસ્તા હતા. આ સ્થાનથી નીચે ત્રણ હજાર ફૂટ નીચેનાં જંગલે તથા વનસ્પતિ વગેરે દેખાય છે. નજીકમાં એક ગણેશજીનું મંદિર છે. ગણેશમંદિરથી એક પગકેડીએ થેડે દૂર ઉપરના ભાગમાં “કેગપેઇન્ટ” આવે છે. અહીં એક ગુફા આવેલી છે, જેને ગુરુગુફા કહે છે. ૬. સનસેટ પોઈન્ટ.- અહીંથી સૂર્યાસ્તનું બહુ જ સુંદર દશ્ય દેખાય છે. ૭. પાલનપુરપાઈન્ટ-આકાશ સાફ હોય છે ત્યારે અહીંથી પાલનપુર દેખાય છે. ૮. બેલીજક-ફરવા જવાનું જાહેર સ્થાન છે. ૯. અબુદાવી–વસ્તીની ઉત્તર દિશામાં ઊંચા પહાડના શિખર ઉપર અબુદા દેવાનું માંદર છે જેમાં દુર્ગાદેવીની મૂર્તિ છે. નાચેથી મંદિરમાં જવાનાં ચાર પગથિયાં છે. અને મંદિરને દરવાજો એટલે બધે સાંકડો છે કે એક માણસને બેસીને અંદર જવું પડે છે. અહીં નજીકમાં દુધવાવડી નામનું સ્થાન પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૯૧ : મા અચલગઢ ૧૦. ગેમુખ (વસિષ્ણ આશ્રમ) અહીં શ્રીરામલક્ષમણની મૂર્તિઓ છે તેમજ વશિષ્ટ પત્ની અન્વતી અને નાની મૂર્તિઓ છે. તેમ સૂર્ય વિષ્ણુ લક્ષમી વગેરે ની મૂર્તિઓ છે. નજીકમાં અગ્નિકુંડ છે, જેમાંથી ઋષિઓએ રાજપુત વંશની ચાર જાતિઓની ઉત્પત્તિ કરેલી છે એમ કહેવાય છે. ૧૧. તમ આશ્રમ-જેમાં ગૌતમ, અહલ્યા તથા વિષ્ણુની મૂર્તિઓ છે. ૧૨. વ્યાસ તીર્થ–મુખીની પૂર્વ દિશામાં આ સ્થાન આવ્યું છે. નાગતીથ; નીલકંઠ મહાદેવ, કુંવારી કન્યા, દેલવાડાનાં જૈન મંદિરોથી ઘેડ દૂર દક્ષિણમાં આ મંદિર છે જેમાં વાલમરસિયાની મૂર્તિ છે. એમ કહેવાય છે. ગણેશજીની અને એક દેવીની મૂર્તિ છે જેને કુંવારી કન્યા કહેવામાં આવે છે. pવર તલાવ જે દેલવાડાથી અચલગઢ જતાં ડાબા હાથ તરફ છે. ૧૮૯૪-૯૫ માં સિરોહીના મહારાજાએ બંધાવ્યું છે. અચલેશ્વર મહાદેવ. આ મંદિરની નજીકમાં મંદાકિની કુંડ છે. શ્રાવણ ભાદરવા કુંડ અચલગઢ ઉપર છે. પાસે જ ચામુંડાનું મંદિર છે. આગળ જતાં હરિશ્ચંદ્રની ગુફા આવે છે. ભર્તુહરિની ગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, તીકુંડ, ગુરુશિખર જે સમુદ્રની સપાટીથી પદય૦ ફીટ ઊંચું છે. આબુનું ઊંચામાં ઊંચું શિખર આ કહેવાય છે. અહીં રાત રહેવાની સગવડ છે. ધર્મશાળા છે. મંદિરના બાવાજી આવનાર યાત્રિકોની સગવડ જાળવે છે. આ સિવાય રાજપુતાના હોટલ, ડાક બંગલે, વિશ્રામભવન, રઘુનાથજીનું મંદિર, દુલેશ્વર મહાદેવની ધર્મશાળા, શાંતિસહન વગેરે વગેરે ઉતરવાના સ્થાને પણ ઘણાં છે. દેલવાડામાં જૈન ધર્મશાળાઓ છે. આબૂ કલબ પણ રમતગમતના સાધનરૂપે વિદ્યમાન છે. એડમ્સ મેમોરીયલ હોસ્પીટલ. સ્વ. ગિરાજ આ. શ્રી વિજય શાંતિસૂરિજીના ઉપદેશથી સ્થપાયેલ એનીમલેસ હોસ્પીટલ(પશુચિકિત્સાલય) તથા તેઓશ્રીનાં આબૂર અચલગઢ અને દેલવાડાનાં આશ્રમે તથા ગુફાઓ પણ પ્રસિદ્ધ છે. આબુરોડથી આબૂકાટર રેડ ઉપર સ્વ. ગિરાજ શ્રી શાન્તિસૂરિજીને આશ્રમ છે. મકાન ભવ્ય, વિશાલ અને ધ્યાન કરવા લાયક છે. હૃષીકેશ-આબુરોડથી ચાર માઈલ દૂર પહાડની તલાટીમાં આ સ્થાન આવ્યું છે. અહીં વિષ્ણુનું મંદિર છે. આબુરોડથી ચાર માઈલ દૂર ચંદ્રાવતી નગરી છે જે પરમારની રાજધાની હતી અને પ્રાચીન યુગની જન નગરી હતી. આ સિવાય આબુ ઉપર જયપુર કેઠી, જયવિલાસ પેલેસ, પાલનપુર હાઉસ, રેસીડેન્સી, લેરેન્સ સ્કૂલ, સેન્ટમેરી હાઈસ્કુલ, રાજપુતાના કલબ, સેનેટેરીયમ અને પણ ઓફીસ વગેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ આયુ અચલગઢ : ૨૯૨: [ જૈન તીર્થોના ભૂગિરિની સામાન્ય ઊંચાઈ ૪૦૦૦ ફૂટ છે. આબૂ પર્વત ઉપરના વિસ્તાર ખાર માઈલ અને પહેાળાઈ બેથી ત્રણ માઈલ જેટલી છે. શ્રીઅકલ્પ આપણે આણ્ની વર્તમાન સ્થિતિ જોઈ લીધી. હૅવે આ સંબધી શ્રી જિનપ્રભસૂરિજી વિવિધતીર્થંકલ્પમાં જે લખે છે તે પણુ જોઇ લઇએ. અ કલ્પન અહીં ભાષાંતર આપ્યુ છે. આ લેખ વાંચવાથી તે વખતની આબૂની પરિસ્થિતિનુ આપણને જ્ઞાન થાય છે. અરિહંત શ્રીઋષભદેવ તથા શ્રીનેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને અણુંદ નામના માટા પર્વતના કલ્પ સક્ષેપથી હું કહીશ (૧) પ્રથમ સાંભળ્યા પ્રમાણે શ્રીમાતા ( કન્યાકુમારી ) દેવીની ઉત્પત્તિ કહીશ કેમકે તેની સ્થાપનાથી આ પર્વત જગતમાં પ્રસિધ્ધ થયા ( ૨ ) રત્નમાલ નગરમાં રત્નશેખર નામના રાજા થયેા. પુત્ર ન હાવાથી દુઃખી થયેલા તેણે કેટલાક શાકુનિક-શુકન જોનારા જ્યાતિષીઓને ( રાજ્યના માલિક કાણુ થશે એ જાણવા ) બહાર માકન્યા ( ૩ ) લાકડાની ભારીને વહુન કરતી દુઃખીશ્રીના માથા પર દુર્ગા( ભૈરવ )ને જોઇને તેએ( શાકુનિકા )એ રાજાને કહ્યું કે-આના પુત્ર આપના સ્થાને રાજા થશે. (૪) રાજાએ તેને ગર્ભ સાથે જ મારી નાખવાના તે મનુષ્યને આદેશ કર્યાં તેથી રાત્રે તેને એક ખાડામાં નાખી ( પણ તે શરીરચિ'તા( શૌચ માટે)ના બહાનાથી તે ખાડામાંથી મહાર નીકળી ( ૫) ભયથી દુઃખી તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા અને જલદીથી જ તેને ‘ ઝાટ’નામના ઝાડ વચ્ચે મૂકી દ્વીધેા. આ ખીના નહીં જાણનારા તેએ (મારાએ )એ તેને ખાડામાં લાવીને મારી નાંખી. પુણ્યથી પ્રેરાયેલા આ પુત્રને ( એક ) મૃગલી અને સંધ્યા વખતે દૂધ પાવા લાગી. ( આમ ) મેટ થતાં કાઈ વખતે (તેની) આગળ મહાલક્ષ્મીની ટંકશાળ થઇ (૭) મૃગલીના ચાર પગની વચ્ચે બાળક રૂપવાળું નવીન ખચ્ચું થએલું સાંભળી લેાકેામાં (એ) વાત પ્રસરી ગઈ (૮) તે ઢાઈ નવા થનારા રાજા હતા એમ ( શાકુનિકાથી ) સાંભળી રાજાએ તેને મારવા માટે ચેષ્ટાઓ મેકલ્યા. તેઓ( ચેખાએ )એ તે( બાળક )ને નગરના કિલ્લામાં જ સાંજે જોઈને ખાળહત્યાના ભયથી માર્ગીમાં આવતા (ગાયેાના ટાળાના પગમાં કચરાઇ મરી જશે એમ સમજી) ગાચેાના ઝુંડમાં મૂકી દીધા. તે ( બાળક ) તે જ પ્રકારે ત્યાં જ રહ્યો પણ ભાગ્યથી એક ખળદ ( તેનું રક્ષણ કરવા) આગળ આવ્યા. તેના પ્રેરકે( ગેાવાળે ) તે બાળકને તે બળદનાં ચાર પગ વચ્ચે મૂકયા. આ સાંભળીને અને મત્રીના સમજાવવાથી રાજાએ તે ખાળકને ખુશીથી પેાતાના વારસ માન્યા ( ૯. ૧૦, ૧૧) અનુક્રમે તે પુજ નામના રાજા થયે. તેને રૂપવાળી ( શ્રીમાતા ) નામની પુત્રી થઇ પણ (વાંધે। એટલેા હતેા કે) તે વાંદરાના માંવાળી હતી. ( ૧૨ ) વૈરાગ્યથી નિવિષયી (કામ વિનાની થતાં) તેને જાતિસ્મરણુ જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ : ઈતિહાસ ] : ૨૯ : આ અચલગઢ ૫ર્યું અને પિતાને આગલા ભવમાં પહેલાં જ્યારે પોતે વાનરી હતી તે સમયનું સ્વરૂપ કહ્યું (૧૩) અબુંદ(પર્વત)માં ઝાડની ડાળીઓમાં ફરતી મને કેઈએ તાળવામાં( તીર) મારી વીંધી નાખી. ઝાડની નીચેના કુંડમાં મારું ધડ પડી ગયું તે (તમે વિચારે છે. તે કામિત (ઇચ્છિત દેનારા) તીર્થના મહાસ્યથી મારું મનુષ્યનું શરીર થયું અને મસ્તક તેવી જ રીતે છે તેથી આજ પણ હું વાંદરાના મુખવાળી છું. (૧૫) પુજે પોતાના માણસે મોકલીને કુંડમાં (તે વાંદરીનું) મસ્તક નાખી દેવાવ્યું તેથી તે મનુષ્ય (સ્ત્રી) મુખવાળી થઈને અબુદગિરિમાં તપસ્યા કરવા લાગી. (૧૬) એક વખત આકાશમાગે જતા યેગીએ તેને જોઈને, તેના રૂપથી મોહિત થઈને આકાશથી નીચે ઊતરી તેને પ્રેમપૂર્વક કહ્યું- હે શુભ લક્ષણવાળી, તું મને કેવી રીતે પરણી શકે? (૧૭) તેણે કહ્યું–રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગયે છે તેથી અત્યારથી લઈને કુકડાને શબ્દ થાય (સવાર થાય) તે પહેલાં જ કોઈ વિવાવડે આ પર્વતમાં સુંદર એવી બાર પાજ તું બાંધી શકીશ તે તું મારો વર થઈશ. એથી તે રષિયે બે પ્રહરમાં તે પાજે નકવડે બાંધી તે પહેલાં જ તેણે પિતાની શક્તિથી કુકડાને શબ્દ કરાવ્યું. તે કપટને જાણનાર (ઋષિને) વિવાહ માટે ના પાડવા છતાં તે રોકાયે નહિં. (૧૮, ૧૯, ૨૦) નદીતીરે બહેન સાથે વિવાહ કરવાની ઈચ્છા કરનારા તે ઋષિને તેણે (શ્રીમાતાએ) કહ્યું. પરણવા માટે ઇચ્છા હોય તે ત્રિશૂલ છેડીને મારી પાસે આવે. (૨૧) તે પ્રકારે કરીને આવેલા તે વષિના પગમાં વિકૃત કૂતરાઓ મૂકી તેણે (શ્રીમાતાએ) શૂળથી આનંદિત થઈ તેને તે જ શૂળવડે વધ કર્યો (૨૨) આ પ્રકારે જન્મભર અખંડ શીલવાળી તેણે જન્મ સાર્થક કરી સ્વર્ગ મેળવ્યું. ત્યાં શ્રીપુજે શિખર વિનાનું મંદિર બનાવ્યું. (૨૩) છ છ માસને અંતે પર્વતની નીચેના ભાગમાં રહેલ અબુદ નામને સર્પ ચાલે છે તેથી પર્વત કમ્પાયમાન થાય છે તે કારણથી બધાં મંદિરે શિખર વિનાનાં છે (ર૪) લેકે આ પ્રમાણે કહે છે પહેલાં આ હિમાલયથી ઉત્પન્ન થએલ નંદિવર્ધન નામનો પહાડ હતું. સમય જતાં અબુંદ નામના સર્પરાજના રહેઠાણથી તે અબુદ આ પ્રમાણે (નામવાળો) થયે (૨૫) આ પર્વત ઉપર સંપત્તિશાળી બાર ગમગોગલિક તપસ્વીઓ અને હજારો રાષ્ટ્રિક વસે છે. (૨૬) એવાં એકે વૃક્ષ, વેલડી, પુષ્પ, ફળ, કદ અને ખાણ નથી કે જે અહીં ન જોવામાં આવતા હોય. (ર૭) અહીં રાત્રે મોટી ઔષધિઓ દીવાની માફક ઝળહળે છે. સુગંધીવાળા અને રસથી ભરપૂર એવાં બે પ્રકારનાં વને પણ છે. (૨૮) અહીં સ્વછંદપણે ઉછળતી સુંદર ઉમિઓવાળી તીરે રિહેલાં ઝાડની પુષ્પોથી યુક્ત તૃષાતુર પ્રાણીઓને આનંદ આપનારી મહાકિની નામની નદી છે. (૨૯) આ(પર્વત)ના ઊંચા હજારે શિખરા શોભે છે, જેમાં સૂર્યદેવના ઘડાઓ પણ ક્ષણવાર ખલના પામે છે. (૩૦) અહીં ચંડાલી, વજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ આભૂ-અચલગઢ : ૨૪ : [ જૈન તીર્થોને તેલભ, કદ વિગેરે કંદનો જાતિઓ તે તે કાર્યને સિદ્ધ કરનારી પગલે પગલે જવાય છે. (૩૧) આ પર્વતના આશ્ચર્ય કરાવનારા કુડો, ધાતુઓની ખાણે અને અમૃત જેવા પાણીવાળાં ઝરણાઓથી યુક્ત સુંદર પ્રદેશ છે. (૩ર) અહીં ઊંચેથી પક્ષીએને અવાજ થતાં કંકુચિત કુંડથી પાણીને પ્રવાહ ખળખળ અવાજ કરતો ઉત્પન્ન થાય છે. (૩૩) અહીં શ્રીમાતા, અચલેશ્વર, વસિષ્ઠાશ્રમ અને મંદાકિની વગેરે લૌકિક તીર્થો પણ છે. (૩૪) આ મોટા પર્વતના અગ્રેસર પરમાર રાજાઓ હતા અને લક્ષ્મીના ભંડાર સમાન ચંદ્રાવતીપુરી તેઓની રાજધાની હતી. (૩૫) નિર્મળ બુદ્ધિવાળા દંડનાયક વિમળશાહે અહીં પિત્તલની પ્રતિમાવાળું ઝાષભદેવનું મંદિર બનાવ્યું. (૩૬) માતા અંબાની આરાધના કરી, પુત્રસંપત્તિની ઈચ્છા વિનાના તેણે (વિમળશાહે) ચંપક વૃક્ષની પાસે તીર્થસ્થાપનાની અભ્યર્થના કરીને, પુ૫માળાઓના હારવડે સુંદર અને બળદ જેવા મુખવાળા ગેમુખ(યક્ષ)ને જોઈને ત્યાં શ્રીમાતાના મંદિર પાસેની ભૂમિ દંડનાયકે લીધી.(૩૭-૩૮) ધાંધુક રાજાની ઉપર ક્રોધિત થયેલા ગુર્જરેશ્વર (ભીમદેવને ભકિતથી પ્રસાદિત કરી અને તેના વચનથી * આ વિમળશાહ ગુજરાતમાં અણહિલપુર પાટણની ગાદીએ થયેલા ચૌલુક્ય ભીમદેવના મંત્રી હતા. વિમળશાહના પૂર્વજો મારવાડના હતા. આજે ભિન્નમાલના નામે ઓળખાતા શ્રીમાળ નગરમાં નીના નામને કેટયાધીશ રહેતો હતો. લક્ષ્મી ઓછી થતાં તે ગુજરાતના ગાંભુ ગામમાં આવી રહેવા લાગ્યો. ત્યાં તેમનો ઉદય થયો. આ નીના શેઠે પાટણમાં વિદ્યાધર ગચ્છ માટે શ્રી ઋષભદેવજીનું મંદિર બંધાવ્યું હતું. તેમને લહર લહધર) નામને શૂરવીર અને બુદ્ધિશાળી પુત્ર થયો. વનરાજે લહરનાં શૌર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળી તેને પોતાને સેનાપતિ બનાવ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ તેને સંડસ્થલ ગામ ભેટ આપ્યું હતું. તેનો પુત્ર વીર મહત્તમ મૂળરાજને મંત્રી બન્યા. આ વીર મહત્તમને નેટ અને વિમલ એમ બે પુત્રો થયા. રાજખટપટ અને સંસારને પ્રપંચજાળ સમજતાં વીર મહત્તમે દીક્ષા લીધી હતી તેથી ભીમદેવ રાજાએ તે વખતમાં વંશપરંપરાથી મળતા મહામંત્રીપદે નેટને અને સેનાપતિપદે વિમલને નિયુકત કર્યો હતે. પાછળથી તે મંત્રીપદે નિયુકત થયો હતો. આ વિમળ અપુત્ર મરણ પામે એવા પ્રબન્ધકારનો ઉલ્લેખે મળે છે પણ વિમળવસહીમાંના અંબાજીની મૂર્તિ પર સં. ૧૩૯૪ના લેખમાં મહું વિનછાલશે એટલે વિમલના વંશજ અભયસિંહના પુત્ર જગસિંહ, લખમસિંહ અને કુરસીંહ થયા, તથા જગસિંહને પુત્ર ભાણું થયું. તે સર્વેએ અંબાજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપન કરી એમ લેખ મળે છે. છતાં વિમલ પછીની વંશાવળી મળતી ન હોવાથી તેમ પણ બનવા સંભવ છે. ઘવાયા હૈ નિશિ ઇનાવ સમરિશ થતા જિwાણિT. પાઘ પણ સુથર સુપરિમકુંત્તિનપાવલંબઇઃ ગીરવાનપ્રિયनृपादयतीतेऽष्टादशीति बाते शरद सहने । श्रीआदिदेवं शिखरेऽबुदस्य નિશિd wોલિવર કરે (૨૦૦૮) - વિમલવસતિની પ્રશસ્તિ . ૧૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] .: ૨૯૫ : આ અચલગઢ જ ચિત્રકૂટથી ત્યાં લાવીને સંવત ૧૦૮ મે વર્ષે ઘણા પૈસાને વ્યય કરી વિમલવસહી નામને સુંદર પ્રાસાદ કરાવ્યા. (૩૯–૪૦) અહીં અનેક પ્રકારે પૂજાએલી અંબિકાદેવી યાત્રાથી અત્યંત નમ્ર થયેલાં સંઘનાં બધાં વિનેને નાશ કરે છે. (૪૧) ત્યાં રાષભદેવના પત્થરના મંદિર આગળ એક જ રાતમાં શિલ્પીએ ઉત્તમ ઘેડ બનાવ્યું. (૪૨) સંવત ૧૨૮૮મા વર્ષે મંત્રીઓમાં ચંદ્રમા જેવા (વરતુપાળતેજપાળ)એ ૪ લુણીગવસહી નામનું શ્રી નેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. (૪૩) આ પ્રશસ્તિગત ઋષભદેવનું મંદિર બંધાવતા પહેલાં વિમલશાહને કેટકેટલી કસોટીએમાંથી પસાર થવું પડ્યું છે એને ઇતિહાસ રોમાંચક છે. તે માટે વિમલપ્રબંધ અને વિમલચરિત્ર વગેરે ગ્રંથ વાંચવા જોઈએ. અહીં તે ટૂંકમાં વિવરણ આપું છું. વિમલશાહ પાડ્યા વખતમાં ચંદ્રાવતીમાં રહેતા પિતાના પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી ધર્મષસૂરિએ આબૂ તીર્થને ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મોટાભાઈ નેઢ અને રાજા ધાંધુકની આજ્ઞા લઈ આબૂ ઉપર મંદિર બનાવવા માટેની જગ્યા પસંદ કરી. બ્રાહ્મણોએ જૈનો પરના ઠેષથી બ્રાહ્મણોના તીર્થમાં જેનોને પિસવા દેવાની મનાઈ કરી પણ કથાઓના ઉલ્લેખ પ્રમાણે વિમલે ત્રણ ઉપવાસ કરી અંબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગ્યામાં ચંપકક્ષ નીચે શ્રી આદીશ્વરની મૂર્તિ (લેકે તેને મુનિસુવ્રતસ્વામી માને છે) કાઢી બતાવતાં આ પહેલાં પણ આ જૈનોનું તીર્થ હતું એવું સાબિત કરી બતાવવાથી પસંદ કરેલી જગ્યા બ્રાહ્મણની માંગણીથી સોનામહોરોથી માપીને લીધી. ૪ આ મંદિર બંધાવતાં ૧૮૫૩૦૦૦૦૦ અઢાર કરોડ, ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ થયાનું મનાય છે. જો કે આ માન્યતા કેટલાકને અતિશયોકિતભરી લાગશે. પણ વિમલવસહી મંદિરમાં અત્યારે જેટલી જમીન રેકાઈ છે તે જમીન ઉપર સેનામહોર પાથરીને તે જમીન ખરીદતાં તેમજ જમીનની સપાટીથી આટલે ઊંચે પહાડ ઉપર સામાન તેમજ ખાઈઓ પૂરવાની સાથે આવી ઉત્કૃષ્ટ કારીગરીવાળું મંદિર બંધાવતા અઢાર કરે તેપન લાખ રૂપિયા લાગ્યા હોય એ અસંભવિત નથી. આ જમીન ઉપર વિમલશાહે અપૂર્વ કારણીવાળા આરસપાષાણુથી મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચેકીઓ, રંગમંડપ અને બાવન જિનાલય વગેરેથી યુકત વિશાળ જિનમંદિર બંધાવી તેનું નામ વિમલવસહી રાખ્યું. તેમાં શ્રી ઋષભદેવની ધાતુની મોટી પ્રતિમા સ્થાપન કરી, બૃહદ્દગચ્છનાયક શ્રી રત્નસૂરીશ્વરજી અને શ્રી ધર્મઘોષસૂરિજી વગેરે આચાર્યોના હાથે વિ. સં. ૧૯૮૮માં પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય સિદ્ધાચલજીને સંધ કાઢીને વિમલમંત્રી સંધપતિ થયા હતા. આ સંઘમાં મંત્રીશ્વરે ચાર ક્રોડ સુવર્ણ વ્યય કર્યો હતે. મંત્રી વસ્તુપાળ-તેજપાળની આબાલગોપાલ પ્રસિદ્ધ મહામાત્ય તરીકેની બુદ્ધિમત્તા, શૌર્ય અને ધાર્મિક કાર્યો માટેની ઉદારતા આજે જૈન ગ્રંથોમાં જ નહિ પણ નેતર ગ્રામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ આજૂ-અચલગઢ : ૨૬ : [ જૈન તીર્થોને શ્રી તેજપાળ મંત્રીએ સ્તંભતીર્થ (ખંભાત)માં ઉત્પન્ન થએલું, આંખને અમૃતાંજન સમાન અને કષાયેલા પત્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપન કર્યું. (૪૪) રાજા શ્રી સેમદેવના આદેશથી ત્યાં હસ્તિશાળામાં પિતાના પૂર્વ વંશની મૂર્તિઓ પણ સુવર્ણાક્ષરે આલેખાયેલી છે. પુપહિત કવિશ્રી સોમદેવે રચેલી “કીર્તિકૌમુદી” તેમજ - ચાર્યોએ રચેલા “વસ્તુપાળ-તેજપાળ ચરિત્ર” “વસંતવિલાસ” “ સુકૃતસંકીર્તન” “પ્રબંધચિંતામણી” “ પ્રબંધકેશ' વગેરે ગ્રંથેથી તેમનાં યશસ્વી કાર્યોની નોંધ મળે છે. વસ્તુપાળ તે એક વિદ્વાન કવિ પણ હતા તેમ તેમનાં રચેલા “નરનારાયણુનન્દ” કાવ્ય ઉપરથી જાણી શકાય છે તેથી તેઓ સરસ્વતી દેવીના ધર્મપુત્ર તરીકે ઓળખાતા. જ્યારે તેજપાળ શુરવીર યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ બંને ભાઈઓ હતા. તેમના પૂર્વજોમાંના પ્રાગ્વાટ ચંડપ બારમા સૈકામાં અણહિલપુરપાટણમાં રહેતા અને ચૌલુક્ય રાજાના મંત્રી હતા. તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. તેમને શૂર (સુર ) અને સેમ (સેમસિંહ) નામના બે પુત્રો હતા. તેમાં સેમસિંહ સિદ્ધરાજના મંત્રી હતા. આ સામસિંહને આસરાજ નામે પુત્ર હતો. આ આસરાજે કુટુંબ સહિત પાટણ છોડી સંહાલકમાં વાસ કર્યો હતો. અહીં તેઓ વ્યાપારાદિ કાર્યો કરતા. તેમને ચાર પુત્ર અને સાત પુત્રીઓ હતી. તે પુત્રોનાં નામ લુણિગ, મલ્વેદેવ, વસ્તુપાળ અને તેજપાળ હતા. લુણિગ રાજકારભારમાં કુશળ અને શુરવીર હતો, પણ નાની વયમાં જ સ્વર્ગવાસી થયો. મલ્લદેવ પણ તે જ કુશળ અને શુરવીર હતો. મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળે સવાલાખ જિનબિંબ ભરાવ્યાં. શત્રુંજય ઉપર અઢાર ક્રિોડ, છનુ લાખ, ગિરનાર ઉપર એક ક્રોડ, એંશી લાખ, આબૂછ ઉપર બાર દોડ, તેપન લાખ દ્રવ્ય વાપર્યું. નવસે ચોરાશી પૌષધશાળા કરાવી, પાંચસો દાંતના સિંહાસન, પાંચસો જાદરન (ધાતુવિશેષનાં) સમવસરણ, સાતસો દાનશાળા, તેરસો ચાર શિખરબદ્ધ જિનમંદિર, વીશ સે જિનમંદિરનો જીર્ણોદ્ધાર, અઢાર ક્રેડ સેનામહોરે ખર્ચા ત્રણ શાનમંદિર ક્ય, વર્ષમાં ત્રણ વાર સંઘપૂજા કરતા, તેર વાર સંધપતિ થઈ સંઘ કાઢયા, આ સિવાય જૈનેતર ધર્મસ્થાનકે, દાનશાળાઓ વગેરે ઘણું બનાવ્યાં છે. કુલ ત્રણ અબજ, અઢાર લાખ, અઢાર હજાર, સાતસો સત્તાણું સિક્કા ખર્ચા. ત્રેસઠ યુદ્ધો થયાં અને અઢાર વર્ષ વ્યાપાર કર્યો હતો. આ લુસિગવસહી નામનું મંદિર મહામંત્રી તેજપાળના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે તે વખતના ગુજરાતના રાજાના મહામંડલેશ્વર આબૂના પરમાર રાજા સોમસિંહની આજ્ઞા લઈને આબુના દેલવાડા ગામમાં વિમળવસહીની પાસે જ બાર ક્રોડ ગેપન લાખ (૧૨પ૩૦૦૦૦૦) રૂપિયાનો ખર્ચ કરીને લુણવસહી (લુણીગવસહી) નામનું શ્રી નેમિનાથ પ્રભુનું ભવ્ય મંદિર બંધાવ્યું. આ મંદિરની કરણી હિંદની કળાની ગૌરવભરી યાદ આપે છે. (૨૬) આ મૂર્તિ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુની ખંભાતથી લાવીને મૂકવામાં આવેલી છે અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગ૭ના હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી પાસે મહોત્સવપૂર્વક સં. ૧૨૮૭ના ચૈત્ર વદી ૭ ને રવિવારે કરાવવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ - * * ' ' ઇતિહાસ ] આરાસણ-કુંભારીયાજી. સ્થાપના કરી. (૪૫ ) ખરેખર સૂત્રધાર-શિલ્પીઓમાં શ્રેષ્ઠ શ્રી શોભનદેવનું નામ અહીં ત્યરચનાના શિલ્પથી યથાર્થતાને પ્રાપ્ત થયું છે. (૪૬) આ પર્વતના નાનાભાઈ મિનાકનું (ઇન્દ્રના) વજથી (કપાઈ જવાના ભયે) સમુદ્ર રક્ષણ કર્યું, અને આના( અબુદાચળ)વડે મુદ્રાવાળા સંપત્તિવાળા (થયેલા) બે દંડનાયક મંત્રીશ્વર (વસ્તુપાળ-તેજપાળ) ભવથી રક્ષાયા. (૪૭) દવ (કર્મસાગથી) સ્વેચ્છાએ ખંડિત કરેલાં આ બે તીર્થોનો બે જણાએ શક સંવત ૧૨૪૩ માં ઉદ્ધાર કર્યો. (૪૮) તેમાં પ્રથમ તીર્થના ઉદ્ધાર કરનાર મહણસિંહના પુત્ર લલલ હતા અને બીજા વ્યવહારી (વેપારી ) ચંડસિંહના પુત્ર પીથડ ઉદ્ધાર કરનારા થયા. (૪૯) ચૌલુક્ય કુલમાં ચંદ્રમા જેવા શ્રીકુમારપાળ ભૂપાળે આ પર્વત)ના ઊંચા શિખર ઉપર વીર પ્રભુનું મંદિર બનાવ્યું. (૫૦) તે તે કુતુહલેથી વ્યાસ, તે તે ઔષધિઓથી સુંદર અને અનેક તીર્થોમાં પવિત્ર એવા અબુદગિરિને ધન્યશાળી પુરુષો જુએ છે. (પ) કાનને અમૃત સમાન (લાગત) ભાભર્યો આ અબ્દક૫ શ્રીજિનપ્રભસૂરિએ ર તેને ચતુર પુરુષો જુઓ-અનુભવે. (પર) આરાસણ-કુંભારીયાજી. આબૂ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિન્દુઓના પ્રસિદ્ધ દેવસ્થાનથી દક્ષિણપૂર્વ દિશામાં દેઢ માઈલને છે. કુંભારીઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તે જ પ્રાચીન આરાસણ તીર્થ છે. અહીં જેનાં પાંચ ભવ્ય સુંદર જિનમંદિર વિદ્યમાન છે. મંદિરની કારીગરી અને બાંધણું ઘણી જ ઊંચા પ્રકારની છે. આ બધાં મંદિરે આબૂના મંદિરે જેવાં ધોળા આરસપહાણનાં બનેલાં છે. સ્થાનનું જૂનું નામ “આરાસણાકર” છે તેને અર્થ “આરસની ખાણ” એ થાય છે. જૈનગ્રંથે જોતાં આ નામની યથાર્થતા તુરત જણાઈ આવે છે. પૂર્વે આ સ્થળે આરસની મોટી ખાણ હતી, આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જતે હતે. વિમલશાહ અને વસ્તુપાલ તેજપોલ આદિએ આબૂ વગેરે ઉપર જે અનુપમ કારીગરીવાળાં આરસનાં મંદિર બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યો હતે. ઘણુંખરી જિનપ્રતિમાઓ પણ અહીંના જ પાષાણની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથદેવની વિશાલ પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણની બનેલી છે. એક દંતકથા એવી છે કે વિમલશાહે ૩૬૦ જૈન મંદિર અહીં બંધાવ્યાં હતાં, અને અંબા માતાએ તેને દેલત પણ ઘણી આપી હતી. એક વાર અંબામાતાએ તેને પૂછયું છે કે જેની મદદથી તે આ દેવાલય બંધાવ્યાં? વિમલશાહે કહાં કેમારા ગુરુની કૃપાથી, અંબા માતાએ ત્રણ વાર આ પ્રશ્ન તેને પૂછયે છતાંવિમલે એકજ જુઓ સેમસૌભાગ્ય કાવ્ય, ૭, પદ્ય કર-૫૭. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ આસસણ-કુંભારીયાજી : ૨૯૮ : [ જૈન તીર્થોના જવાબ આપ્યા, જેથી માતાએ ગુસ્સે ભરાઇ તેને કહ્યું કે જો જીવવુ' હાય તેા નાશી જા. વિમલશાહ મંદિરજીના એક ભેાંયરાદ્વારા આબૂ ઉપર નીકળ્યેા. ખુદ માતાજીએ પાંચ દેવાલયા સિવાય બાકીનાં બધાં મદિશ ખાળી નાંખ્યાં. આ દંતકથામાં કેટલું સત્ય છે તે જાણવાનું બીજું સાધન આપણી પાસે નથી પરન્તુ ત્યાંની પરિસ્થિતિ જોતાં ત્યાં કાઈ જ્વાલામુખી ફાટવાથી આ પ્રસીંગ બન્યા હોય એમ લાગે છે. ફાર્બસ સાહેબ પણ એમ જ માને છે કે અહીં જવાલામુખી ફાટયે હશે. ખીજું એ પણ છે કે અહીં ૩૬૦ મતિ હતાં કે કેમ તે સંબધી ફાઈ હકીકત અન્યત્ર ઉપલબ્ધ થતી નથી એટલે ઉપર્યુક્ત દંતકથા કેટલી સાચી છે તે વિચારણીય પ્રશ્ન છે. ૧. શ્રી તેમનાથજીનું ભય મંદિર આરાસણનાં પાંચ મદિરામાં શ્રી તેમનાથજીનું મંદિર સૌથી માટું અને મહત્વનું છે. ત્રણ માળનું વિશાલ મંદિર છે. મદિરનુ શિખર તારંગામાં આવેલા મદ્વિરના ઘાટનુ છે. મદિરજીના ખભા, અંદરની છત અને ગુમ્મજોમાં આમૂજીના ક્રિશ જેવું સુંદર બારીક કારણીકામ છે; પરસાળના એક સ્તંભ ઉપર ૧૨૫૩ માં આસપાલે આ સ્થંભ બનાવ્યાને લેખ છે. કેટલાંક તારણા અને ક્રમાના આમૂના દેલવાડાના વિમલશાહના મદિશ જેવી સુંદર કેરણીવાળી છે. મંદિરજીમાં મૂલનાયક શ્રીનેમિનાથજીના આસનમાં લેખ છે-કે-૧૬૭૫ના માઘ સુદ ૪ શનિવારે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂચ્છિ અને પ'. શ્રી કુશલસાગરગણુિજીએ પ્રતિષ્ઠા કરી છે. ઉ. શ્રી ધર્મસાગર ગણુજીએ તપાગપટ્ટાવલિમાં જણાવ્યુ` છે કે—શ્નોવાદિદેવસૂરિજીએ . ( વિ. સ. ૧૧૭૪–૧૨૨૬) આરાસણમાં શ્રીનેમિનાથજીની પ્રતિષ્ઠા કરી હતી ( તથા બારામને ૨ નેમિનાથ પ્રતિષ્ઠા હતા) આથી જણાય છે કે પહેલાં શ્રીવાદિદેવસૂરિપ્રતિષ્ઠિત મૂર્તિ હશે. પાછળથી તે પ્રતિમાજી ખંડિત થવાથી વેાહુરા રાજપાલે આ નવી પ્રતિમાજી બનાવી વિજયદેવસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી છે એમ જણાય છે. આ સિવાય એ જ મદિરજીમાં ૧૩૧૦, ૧૩૩૫, ૧૩૭૨, ૧૩૪૫ ના સમયના લેખા છે. પ્રતિષ્ઠાપક આચાર્યામાં શ્રીજિનભદ્રસૂરિ, શ્રીપરમાન ંદસ્તૂર, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ ની સતતીમાં થયેલા શ્રીચંદ્રસૂરિ, સેામપ્રભસૂતિ શિષ્ય શ્રોવદ્ધમાનસૂરિ, અજિતદેવસૂરિશિષ્ય શ્રીવિજયસિંહરિ, શ્રીચક્રેશ્વરસૂરિજી આદિનાં નામે મળે છે. શિલાલેખા અને તેના ઇતિહાસ માટે જીએ પ્રાચીન જૈન લેખસ`ગ્રહુ ભા. ૨, પૃ. ૧૬૫ થી ૧૮૫. ૨. શ્રીમહાવીરસ્વામીનું મંદિર શ્રીનેમિનાથના મંદિરજીથી પૂર્વમાં શ્રીમહાવીર ભગવાન' મદિર છે. મંદિર ઘણું જ મજબૂત અને સુ ંદર આરસનુ બનેલુ છે. રંગમંડપની છતમાં બહુ જ સુંદર ખારીરીક કારણી કરેલી છે. તીર્થંકરના સમવસરણના દેખાવા; મિનાથજીની જાનનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ : ૨૯૯ : આરાસણ કુંભારીયાજી દૃશ્ય, સાધુઓની દેશના, ભરતચક્રી અને બાહુબલીનું યુદ્ધ વગેરે મનેહર ને હૃદયદ્વાવક ચિત્રા હુબહુ આલેખેલા છે. મંદિરજીને ફરતી ચાવીસ દેરીઓ છે પરન્તુ કેટલાકમાં મૂર્તિ નથી. જીર્ણોદ્ધારનુ કાર્ય ચાલુ છે. શેઠ મણુંદજી કલ્યાણજીની પેઢી તરફથી જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યેા છે. મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ લગભગ રા હાથ માટી છે, જે એઠક ઉપર મૂલનાયકજી ભગવાન્ ખિરાજમાન છે. તે બેઠક ઉપર લેખ છે. જેમાં વિ. સ’. ૧૧૧૮ ફાગણ શુદ્ધિ ૯ સેામવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થંપતિની પ્રતિમા કરાવી, આટલી હકીકત વિદ્યમાન છે. આગળના ભાગ ખડિત છે. આરાસણમાં ઉપલબ્ધ લેખામાં સૌથી પ્રાચીન લેખ આ છે. આ લેખ ઉપરથી મંદિરજીની પ્રાચીનતા ખરાખર સિદ્ધ થાય છે. મૂર્તિ ઉપર તેા સ. ૧૬૭૫માં માદ શુદ્ધિ ૪ શનિવારે શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાભ્યાને સંપૂર્ણ લેખ છે. અર્થાત્ અહીં પણ મૂર્તિ ખંડિત કે નષ્ટ થવાથી પાછળથી પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે. રગમંડપનાં અને આલાં-ગેાખ ખાત્રી છે જેમાં સ. ૧૧૪૮ નજરે દેખાય છે. ગભારાની બહાર બન્ને તરફ એ નાની અને એ માટી ઊભી પ્રતિમાએ છે જે ઘણી જ સુંદર અને અદ્ભુત છે. મંદિરજીની પ્રદક્ષિણામાં જમણી તરફ્ સુંદર સંગેમરમર પથ્થરના સમવસરણના સુંઢર આકાર (ત્રિગડા-સિંહાસન પ`દાસ્થાન સહિત ) છે પરન્તુ તે ખંડિત છે. ૩. શ્રીશાંતિનાથજીનું મંદિર આ મંદિર પણ શ્રી નેમિનાથજીના મંદિર જેવુ' જ વિશાલ અને ભવ્ય છે. મંદિરજીમાં પ્રવેશવાનાં ત્રણ દ્વાર પ્રદક્ષિણા અને બન્ને માજી થઇને ૧૬ દેવાલય અનાવેલાં છે. 'દર છતમાં સુંદર મનોરમ કારીગરી પણ કારેલી છે. આમાં ઘણા ભાગ ખડિત થઈ ગયા છે. માત્ર નમૂનારૂપ એક ભાગ તદ્ન સુરક્ષિત છે. સેાળ દેવાલયેામાં મૂર્તિએ નથી રહી. મંદિરછમાં મૂર્તિએ નીચે વિ. સ’. ૧૧૩૮ ના ચાર લેખા છે તેમાં એટલું જ છે કે અમુક શ્રાવકે આ પ્રભુજીની પ્રતિમાજી કરાવ્યાં. એક ૧૧૪૬ ના પશુ લેખ છે. બહારના ગેાખલાઓમાં પશુ વિ. સં. ૧૧૩૮ ના લેખે છે. કેટલાંક તારણા અને ઘુમ્મટની આકૃતિ શ્રીમહાવીરસ્વામીના મ'દિર જેવી જ છે. મૂલનાયક શ્રીશાન્તિનાથ ભગવાન નીચે લેખ નથી. પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન અને સ ંપ્રતિરાજાના સમયનાં હોય એમ જણાય છે. સુંદર કારથી અને આંધણી ખાસ જોવા જેવી છે. ૪. શ્રીપાર્શ્વનાથજી આ મ`દિર પણુ શ્રી નેમિનાથજીના મ`દિર જેવું વિશાલ અને મનેરમ છે. છતમાં રહેલી અદ્ભુત કારણી, વિવિધ આકૃતિએ, તેના ખભા, કમાના, તારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ આરાસણ-કુંભારીયાજી ઃ ૩૦૦ : [ જેન તીર્થોને અને ઘુમ્મટના આકારે ખાસ જોવા જેવા છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂતિની નીચે બેઠકમાં તે ૧૩૬૫ને લેખ છે જેમાં ચાપલસુત નાનજીએ આત્મશ્રેયાર્થે પાશ્વનાથજીનું બિંબ કરાવ્યાને ઉલેખ છે, પરંતુ મૂલનાયકજીની મૂર્તિ ઉપર તે સં. ૧૯૭૫માં શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. અહીં પણ મૂલપ્રતિમાજી નષ્ટ થવાથી નવીન પ્રતિમાજી બિરાજમાન કરાવવામાં આવેલ છે એમ લાગે છે. મૂળ ગર્ભાગારની બહાર નાને રંગમંડપ છે. તેના દરવાજાની જમણી બાજુ ઉપર આવેલા ગેખની વેદી ઉપર લેખ છે, જેમાં લખ્યું છે કે “સં. ૧૨૧૬ વિશાખ શુદિ ૨ છે. પાસદેવના પુત્ર વીર અને પુનાએ પિતાના ભાઈ જેહડના શ્રેયા પાર્શ્વનાથજીની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા શ્રીનેમિચંદ્રાચાર્યજીના પ્રશિષ્ય દેવાચા કરી. (આ દેવાચાર્ય સુપ્રસિદ્ધ વાદશિરોમણિ શ્રીવાદિદેવસૂરિજી પણ હોય એમ અનુમાન થાય છે. આ સિવાય એ બેઠકમાં બીજા લેખે પણ મળે છે જેમાં ૧૧૬૧ને પણ લેખ છે. બીજામાં ૧૨૫ત્ના પણ સંવત છે. આમાં પ્રતિછાપક શ્રી ધર્મઘોષસૂરિજીનું નામ આપેલું છે. આ મંદિરના ત્રણ દરવાજા હતા પરંતુ બે બાજુનાં દ્વાર બંધ કરવામાં આવેલ છે. દરેક બાજુની મધ્યે દેવકુલિકા બીજી કરતાં વધુ સુંદર કેતરકામવાળી છે. મંડપના રત તથા ઘુમ્મટની ગોઠવણ શ્રીમહાવીરસ્વામી અને શાંતિનાથજીના મંદિરે જેવી છે. મૂળ દેવગૃહની બારસાખ ઉપર કેતરકામ સુંદર છે, પરંતુ રંગ લગાવી બધું ઢાંકી દીધેલું છે. ૫. શ્રીસંભવનાથજી શ્રીનેમિનાથ ભગવાનના મંદિરની પશ્ચિમ બાજુએ સંભવનાથ ભગવાનનું મંદિર છે, જેમાં ભમતી કે દેવકુલિકાઓ નથી. એક અર્વાચીન કમાન કરેલી છે જેમાં થઈને સીધું રંગમંડપમાં જવાય છે. ગૂઢ મંડપને ત્રણ દ્વાર હતાં તેમાંનાં બાજુનાં દ્વારેને ત્રણ કમાન હતી, પરંતુ બન્ને દ્વાર બંધ કરેલાં છે. મુખ્ય દ્વાર કેતકામવાળું છે. દેવગૃહમાં એક અર્વાચીન પ્રતિમાજી બિરાજમાન છે. મધ્યનું શિખર જૂનું છે, પરંતુ તે પુનઃ બંધાવેલું હોય તેમ લાગે છે. અંદર બીજો ભાગ ખાલી છે. બહારના ભાગમાં પૂજારી, મુનિમ, નેકર આદિ રહે છે. ધર્મશાળા પણ નાની જ છે. આકિલેજીકલ સર્વેમાં કુંભારીયાજી વિષયમાં વિસ્તારથી ઉલેખ છે જેમાંથી સંક્ષિપ્તમાં સાર હું નીચે મુજબ આપું છું. કુંભારીયાજીનાં દેવાલથી માલુમ પડશે કે તે બધાં એક સમયનાં બનેલા છે. શ્રી નેમિનાથ, મહાવીરસ્વામી, શાતિનાથ અને પાર્શ્વનાથજીનાં ચાર મંદિરો તે પ્રાચીન છે. બેશક તેમને સમરાવવામાં આવ્યાં છે તથા કઈ કઈ વખતે વધુ પડતે સુધારા વધારા કરી જીર્ણોદ્ધાર પણ કરાવેલ છે, પરંતુ મૂળ કારીગરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૦૧ : આરાસણ-કુંભારીયાજી મિતિ, સ્તંભેા, કમાના જે એક જ શૈલીની છે અને જે વિમલશાહનાં આમૂનાં મદિરાને તદ્ન મળતી છે, તે ઉપરથી સૂચિત થાય છે અને કહેવાય પણુ છે કેઆ મંદિર વિમલશાહે જ ખધાવેલાં છે. કારીગરી જોતાં જૈન દેવાલયાની મિતિ અગિયારમી સદીના મધ્ય ભાગમાં હાય એમ સ્પષ્ટ રીતે નક્કી થાય છે. વળી શાંતિનાથના દેવાલયમાં પ્રતિમાએ ઉપર ઇ. સ. ૧૦૮૧, ૧૦૮૯ વિ. સ’. ૧૧૩૮ તથા ૧૧૪૭ના લેખા છે. તેમજ શ્રીમહાવીરસ્વામીના મંદિરજીમાં એઠક ઉપર એક લેખ છે તેમાં તે ઈ. સ. ૧૦૬૧, વિ સં. ૧૧૧૮ ના લેખ છે અર્થાત્ આ સમયે તે મંદિર પૂર્ણ થયાના ઉલ્લેખ છે એટલે આની પહેલાં મંદિશ શરૂ થયાનું સિદ્ધ થાય છે. આજ કુંભારીયાજી ગામ તે તદ્દન નાનું છે. મંદિર જગલમાં આવેલાં છે, પરન્તુ પહેલાં તે અખાજી અને કુ ંભારીયાજી ખધુ' એક જ હશે. આજે ઠેર ઠેર મળેલા પત્થરો, ઈંટો, ટીંબા અને મકાનાનાં ખડિચેરી પડ્યાં છે. અમે એક એ ૨૮( કૂવા ) ઉપર કેટલીક જુદી જુદી આકૃતિની મૂર્તિએ જોઈ હતી. આ ઉપરથી એમ લાગે છે કે જમીનમાંથી નીકળેલી મૂર્તિ એ હશે. આ ભવ્ય શહેરના વિનાશ ઈ. સ. ૧૬૧૮ પછી થયેા હશે. જો કે વચ્ચે વચ્ચે પણ મુસલમાની યુગમાં શહેર અને મદિરાને હાનિ ત પહોંચી જ હશે. આ નગરનું નામ કુંભારીયા કેમ પડયું તે એક શેાધના વિષય છે. અહીંનાં મદિરે ના જીર્ણોદ્ધાર તપગચ્છાધિરાજ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજી અને તેમના શિષ્યપરિવારે કરાવ્યા છે જેથી આજે આપણને એ મદિરમાં જિનવરેન્દ્ર દેવનાં દર્શન થાય છે, અને તેથી જ તેમના પ્રતિષ્ઠાના ઘણા લેખા મૂર્તિએ ઉપર ઉપલબ્ધ થાય છે. અંબાજીનું મંદિર પણ પ્રથમ જૈન મંદિર જ હશે એમ ચેાક્કસ લાગે છે. તેની રચના, બાંધણી બધુંચે જૈન મંદિર જેવાં જ છે. અખાજી શ્રીનેમનાથ ભગવાનની અધિષ્ઠાયિકાદેવી છે. વિમલશાહે આવ્યૂ ઉપર પણ અખાજીનુ` મદિર મધાવ્યું છે. રિપેર્ટીમાં પણુ લખ્યુ છે કે “અંબાજી માતાનુ મદિર તે મૂળ જન દેવાલય હશે. ’ અત્યારે તે કુ ંભારીયાજી તીર્થસ્થાન દાંતા સ્ટેટના તાબામાં છે. યાત્રિક ઉપર કર લેવાય છે. જો કે વધુ કર તે અંબાજીના છે પરંતુ કુંભારીયાજી–આરાસણુ જનારા જૈન યાત્રિકા ઉપર પણુ તે કર લાદવામાં આવે છે. ખરેડીથી સીધી સડક આરાસણુ જાય છે. વચમાં ચેતરફ પહાડીમાંથી રસ્તે કાઢેલા છે.મેટરી અને બીજા વાહુના જાય છે. અંબાજીમાં ઘણી ધર્મશાલાએ છે. અહીં એક વિચિત્ર રિવાજ છે કે યાત્રી લેાક ખીચડી નથી બનાવી શકતા, તેમજ રાટલી અને તેલનુ પણ કાંઈ નથી ખવાતું. તેલીયા નદી ઉપર બધું તેલનું ખાણું મૂકી દેવામાં આવે છે. આ મદિરા ધાવનાર વિમલ મંત્રી ગુજરાતના રાજા ભીમદેવના મહામાત્ય હતા. તેમના સંધી વિવેચન આમૂજીના પ્રકરણમાં આપણે જોઇ ગયા છીએ એટલે વિશેષ અહીં લખતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ મોટા પસીનાજી : ૩૦૨ : [ જન તો નો મેટ પસીનાજી આ પ્રાચીન તીર્થ ઈડર સ્ટેટની ઉત્તરે અને મેવાડ ને મારવાડની સરહદ પર આવેલું છે. અહીં પ્રાચીન ભવ્ય સુંદર જિનમંદિર છે જેમાં અનુક્રમે શ્રી મહાવીર સ્વામી પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુજી, શ્રી પાર્શ્વનાથ પ્રભુજી અને શ્રી શાંતિનાથ પ્રભુજી મૂલનાયક તરીકે બિરાજમાન છે. આમાં શ્રી મહાવીર પ્રભુજીના મંદિર સિવાયનાં ત્રણ મંદિરે તે એક જ કમ્પાઉન્ડમાં એક સાથે જ આવેલાં છે. શ્રી મહાવીર પ્રભુનું મંદિર ગામ બહાર બગીચામાં છે. મૂર્તિઓ સુંદર અને પ્રાચીન છે. ચૌદ, પંદર અને સોળમી તથા સત્તરમી સદીના લેખ મળે છે. પ્રતિમાજી ચમત્કારી છે. પોષ દશમને મેળે પણ ભરાય છે. હમણાં સુંદર જીર્ણોધ્ધાર થયા છે. સુંદર એકાંત સ્થાનમાં આવેલા આ તીર્થની યાત્રાને લાભ જરૂર લેવા જેવો છે. આ પિસીનાજીના મંદિરનો જીર્ણોદ્ધાર મહાપ્રતાપી જગદ્ગુરુદેવ શ્રીવિજયહીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજે કરાવ્યું હતો. જુઓ તેનું પ્રમાણ " ततः संघेन सार्द्ध श्रीमारासणादि तीर्थयात्रां कुर्वाणाः पोसीनाख्यपुरे पुराणानां पंचप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुद्रव्यव्ययसाध्यमपि तदुद्धारं વારિતવત: .” આચાર્ય વિજ્યદેવસૂરિજી સંઘ સાથે આરાસણાદિ (કુંભારિયાજી વિગેરે) તીર્થોની યાત્રા કરતાં પિસીને પધાર્યા અને ત્યાંનાં પ્રાચીન પાંચ મંદિરોને પુષ્કળ દ્રવ્ય ખર્ચાવીને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ શ્રીવિજયદેવસૂરિજીના ઉપદેશથી આરાસણ-કુંભારીયાજીના જિનમંદિરોનો જીર્ણોદ્ધાર થયા હતા અને પ્રતિષ્ઠા પણ સૂરિજીના હાથે જ થઈ હતી. આ પ્રતિષ્ઠા સમયે સૂરિજી કુંભારીયા પધાર્યા ત્યારે પોસીના પધાર્યા હતા અને ઉપર્યુક્ત છણેધ્ધાર કરાવ્યો હતે. તે વખતે પાંચ પ્રાચીન મંદિરો તે હતાં એ ઉપરને ઉલેખ છે. અત્યારે ચાર મંદિર છે, પરંતુ તેમનાથજીનાં મંદિર સામે બીજું દેરું છે તેને ગણતાં અત્યારે પણ પાંચ મંદિર ગણાય છે, એ ભેગાં ગણે તે ચાર ગણાય છે. અથવા તે તે વખતે પાંચ મંદિરે હોય એમ પણ બને. ગામમાં ઉપાશ્રય, ધર્મશાળા અને શ્રાવકનાં ૮-૧૦ ઘર પણ છે. શ્રાવક ભક્તિવાળા અને ધર્મપ્રેમી છે. પસીના જવા માટે અમદાવાદથી ઉપડતી પ્રાંતીજ લાઈનથી ખેડબ્રહ્મા સ્ટેશનથી સાધન મળે છે. તેમજ આબુરોડથી કુંભારીયાજી થઈ બાર ગાઉ દૂર ગાડાં અને ઉટ રસ્તે પણ જવાય છે. તારંગાજીથી મોટર રસ્તે ૨૫ માઈલ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૦૩ મહાતીર્થ મંડસ્થલ મહાતીર્થ મંડસ્થલ છધાસ્થાવસ્થામાં ભગવાન મહાવીર દેવ વિહાર કરતા આબૂતલાટીમાં રહેલા અને ખરેડીથી ચાર માઈલ દૂરના મુંડસ્થલ શહેરમાં પધાર્યા હતા અને તેમની સ્મૃતિરૂપે આ તીર્થ સ્થાપિત થયું હતું. મુંડસ્થલ અત્યારે તે તદ્દન નાનું ગામડું છે. માત્ર ગામ બહાર ભગ્નાવસ્થામાં રહેલું જિનમંદિર આ શહેરની પ્રાચીનતા સિદ્ધ કરી રહેલ છે. આ ખંડિત મંદિરના ગભારા ઉપરના ઉત્તાંગમાં કેરેલે એક લેખ છે. તેમાં લખ્યું છે કે – (१) पूर्वछअस्थकालेऽर्बुदववि यमिनः कुर्वतः सद्विहारं । (२) सप्तत्रिशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच्च । (३) श्रीदेवार्यस्य यस्योल्लसदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके । ( ४ ) शीसुप्रतिष्ठ स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थ । सं. १४२६ (૫) .......................સંવત વીરગમ ૩૭ (६) श्रीजन्म ३७ श्रीदेवा जार. पुत्र x x धूकारिता. આ લેખને આશય એટલે છે કે વીર પ્રભુ છસ્થાવસ્થામાં વિહાર કરતા આબૂ નીચે પધાર્યા અને એ જ સાલમાં અહીં મંદિર બન્યું અને શ્રી કેશીએ પ્રતિષ્ઠા કરાવી. બાદમાં વિ. સં. ૧૪ર૬ તીર્થને જીર્ણોધ્ધાર થયેલ છે અને જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે મૂલ લેખની કેપી કરાવી મૂલ ગભારા ઉપર તે લેખ કેતરા જે અદ્યાવધિ વિદ્યમાન છે. આ લેખમાં રહેલ દેવાર્ય શરુદ બહુ જ અર્થસૂચક અને ગંભીર છે. આ સિવાય રંગમંડપમાં છ ચોકીના પશ્ચિમ વિભાગની જમણી બાજુએ પડિમાત્રા લિપીમાં એક લેખ છે તેમાં લખ્યું છે કે સંવત ૧રા વૈજ્ઞાારિ ૧ તો નાણાપદુનિષિ વીત્તેર મા ક્રાવિતા મરિવારિરિ ત્યાં છએ સ્થભે ઉપર એક જ કુટુમ્બના એક જ સાલ અને તિથિના લેખે છે. આ લેખેની નીચે બે ખંભા ઉપર બીજા બે લેખે છે જે અનુક્રમે ૧૪ર૬ અને ૧જર ના છે એમાં લખ્યું છે કે ઘણા મહાવીઘાણા છો#f રાજરિમિક જ્ઞાઃ પારિત આ સિવાય સુપ્રસિધ્ધ આબૂતી ઉપર વિકમની તેરમી શતાબ્દિમાં મંદિર બંધાવનાર મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે બંધાવેલ લુણીવસહીની પ્રશસ્તિમાં આબૂના મંદિરમાં ઉત્સવ કરનાર અને વ્ય સ્થા રાખનાર આ પ્રદેશના ગામ અને શ્રાવકનાં નામ છે તેમાં “મુંડસ્થલ મહાતીર્થના તથા ફીલીણીના શ્રાવકોએ ફા. વ. ૭ ને દિવસે મહોત્સવ કરે” એમ લખ્યું છે. આ લેખ વિ. સં. ૧૨૮૭ને છે અર્થાત તેરમી શતાબ્દીમાં તે આ સ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - મહાતીર્થ મુંડસ્થળ : ૩૦૪ [ ન તથા નની મહાતીર્થરૂપે પૂરેપૂરી ખ્યાતિ હતી. ત્યાંનાં શ્રાવકે મહાધનાઢ્ય, ધર્મપ્રેમી અને પરમશાસન-તીર્થના અનુરાગી હતા–છે. આ સિવાય મુંડસ્થલના આ સુપ્રસિદ્ધ મહાવીર ચિત્યની બે મૂર્તિઓ અબૂમાં લુણાવસહીમાં બિરાજમાન છે. એ બન્નેમાં લેખ વિ. સં. ૧૩૮૯ ફ શુ. ૮ “g - ઘરઘાકીજૈ.” શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. (આબૂ ભાગ બીજે, લેખ નં. ૪૦૫) આ પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર દેવનું ઘણું માહાન્ય છે. નાદીયામાં જીવિતસ્વામીની મૂર્તિ છે. બામણવાડા, અજારી આદિમાં પણ માહાભ્ય છે. એનું કારણ ભગવાન મહાવીર દેવ આ પ્રદેશમાં પધાર્યા હશે એ જ લાગે છે. વિવિધ તીર્થકલ્પમાં દેવાર્ય શ્રી ભગવાન મહાવીરનાં પ્રાચીન ચિત્યે ક્યાં જ્યાં છે તેના સ્થાને જણાવતાં “કુveથ”માં પ્રાચીન વીર ચેત્ય છે એમ જણાવ્યું છે. આ સિવાય અંચલગચ્છીય આચાર્ય શ્રીમહેન્દ્રસૂરિજી અષ્ટોત્તરી તીર્થમાલામાં પણ લખે છે કે છઘસ્થ અવસ્થામાં ભગવાન મહાવીર મુંડસ્થલ પધાર્યા હતા અને ભગવાન મહાવીરના ૩૭માં વર્ષમાં પૂર્ણરાજ નામે ભક્તિવાન મહાનુભાવે વરપ્રભુની મૂર્તિઓ બનાવી હતી વગેરે આ માટે જુએ મૂળ ગાથાઓ. अब्बुअगिरिवरमूले, मुंडस्थले नंदीरुखव अहभागे । छउमथ्थकालि वीरो, अचलसरीरो ठिओ पडिमं ॥ ९७ ॥ तो पुनराय नामा, कोइ महप्पा जिणस्स भत्तिए । कारइ पडिमं परिसे सगतीसे वीरजम्माओ ॥ ९८॥ कि चूणाअट्ठारस वाससया एयपवरतिथ्थस्स । તબિઝ(છ) વસમીર શુnfમ બુંદી વીર | ૧૧ . અંચલગચ્છીય પંચપ્રતિક્રમણ સૂત્ર પૃ. ૮૧ આ સિવાય સેલમી સદીમાં પણ મુંડસ્થલ તીર્થ ઘણું જ સારી સ્થિતિમાં હતું અહીં ૧૫૧૦ શ્રી મુનિસુંદરસૂરિજીએ શ્રી લક્ષમીસાગરસૂરિજીને વાચસ્પદ આપ્યું હતું. આ તીર્થને જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. અત્યારે માત્ર ખંડિત મંદિર જ છે. તેમાં મૂર્તિઓ વગેરે નથી. ખરેડીની પશ્ચિમે ચાર માઈલ દૂર આ સ્થાન છે. શ્રી રાવલા પાનાથજી અમદાવાદથી મહેસાણા જતી દિલ્હી લાઈનમાં પાલણપુરથી ૩૨ માઈલ દૂર આબૂ રેડ સ્ટેશન(ખરેડી)થી મેટર રસ્તે અણુદરા જવું. ત્યાંથી ૮ થી ૯ ગાઉ દૂર જીરાવલા ગામ છે. અને સિરોહી સ્ટેટના માંડાર ગામથી સાત ગાઉ દૂર ૧. જુઓ આબુ ભાગ બીજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૫ શ્રી જીરાવલા પાર્શ્વનાથ છે. ગામ બહાર સુંદર બાવન જિનાલયનું મંદિર, વિશાલ ચોક અને નવી ધર્મશાળા બની રહી છે. હમણાં ધર્મશાળા માટે જમીનને પાયે ખોદતાં સુંદર જિન મતિ નીકળી છે. મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ પણ ચાલે છે. પ્રાચીન લેખો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે પણ ઘણું લેખ સેળમી અને સત્તરમી સદીના છે. ગામમાં ના ઉપાશ્રય છે. શ્રાવકેનાં આઠ-દસ ઘર છે. આ ગામની ચારે તરફ ફરતી પહાડી છે, દૂર દૂરથી પહાડો સિવાય કાંઈ જ દેખાતું નથી. પ્રદેશ પહાડી હવા છતાંયે ખૂબ ફળદ્રુપ છે. પહાડનાં ઝરણુની મહેરથી પ્રદેશ હીલે છમ છે. ખારેક, આંબા વગેરે ખૂબ પ્રમાણમાં થાય છે. આ તીર્થસ્થાનનું મંદિર પહાડીની નીચાણમાં જ આવ્યું છે. જાણે પર્વતની તલેટીનું મંદિર હેય એ ભાસ થાય છે. મલ મંદિરમાં પિસતાં જ ભૂલનાયકજીનાં દર્શન થાય છે. આ તીર્થ છે જીરાવાલા પાર્શ્વનાથજીનું પરંતુ અત્યારે મલનાયકછ તે છે બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજી. મૂલનાયકની બન્ને બાજુમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મૂર્તિઓ છે, જે પ્રાચીન, સુંદર અને ભવ્ય છે. મૂળ રાવલા પાર્શ્વનાથજી તે મૂળ મંદિરના બહારના ભાગની દીવાલમાં ડાબી બાજુના એક ખાંચામાં-મૂલ મંદિરની પ્રદક્ષિણામાં જતાં મંદિરની દિવાલના જ ડાબા ભાગ તરફ બે નાની દેરીઓ કરી છે તેમાં બિરાજમાન છે. તદ્દન સન્મુખ છે તે શ્રી જીરાવલા પાર્શ્વનાથજી છે. બીજી મૂર્તિ પણ જીરાવલા પાર્શ્વનાથજી અથવા પાર્શ્વનાથજી તરીકે પૂજાય છે. દિવાલમાં જ ગોખલે કરી અંદર ભગવાન બિરાજમાન કરેલા છે. બીજી દેરીમાં પદ્માવતી દેવીની-શાસનાધિષ્ઠાયકની મૂર્તિ છે. મૂલનાયકજીની મૂર્તિને સુંદર લેપ કરે છે, પરંતુ એની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા તરત જ નજરે પડે છે. આપણે શ્રીજીરાવલા પાનાથજીના પ્રાચીન ઇતિહાસનું નિરીક્ષણ કરી લઈએ, જે ઉપદેશસપ્તતિકામાં છે જેને ભાવ નીચે મુજબ છે. “મારવાડમાં બ્રાહ્મણપુર* નામનું મોટું શહેર હતું ત્યાં અનેક શ્રાવકપંગ વસતા હતા. બીજી પણ ઘણું વસતી હતી. અનેક સુંદર જિનમંદિરે હતાં. અને શિવમંદિર પણ હતાં. એ નગરમાં ધાન્થલ નામે જનધર્મી શેઠ રહેતું હતું. શેઠની એક ગાય દરરોજ “સેહલી' નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દૂધ જીવી જતી. ઘેર આવીને સાંઝે દૂધહેતી દેતી. થોડા દિવસો પછી ભરવાડણે આ સ્થાન જે. • અત્યારનું વર્માણ ગામ જ બ્રાહ્મણપુર છે. બ્રહ્માણગછનું ઉત્પત્તિસ્થાન આ જ છે. અત્યારે અહીં સુંદર પ્રાચીન જિનમંદિર છે. શ્રાવકના બે ઘર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાવલા પાર્શ્વનાથજી : ૩૦૬ : [ જૈન તીર્થોન ભરવાડણે આ નજરે જોયેલી હકીક્ત ધાન્યલ શેઠ વગેરે મુખ્ય મુખ્ય પુરુષને કહી. તેમણે પણ આ સ્થાન જાતે જઈને નજરે જોયું અને તેમને પણ આશ્ચર્ય થયું. પછી રાત્રે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને સૂતા હતા ત્યારે રાત્રે લીલા ઘોડા ઉપર બેઠેલા સુંદર સ્વરૂપવાન પુરુષે સ્વપ્નમાં શેઠને કહ્યું કે-જે જગ્યાએ તારી ગાય દૂધ ઝવે છે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, હું તેમને અધિષ્ઠાયક દેવ છું. દેવાધિદેવની મહાપૂજા, પ્રભાવના થાય એવું તું કર.” આમ કહી દેવ અંતર્થોન (અદશ્ય) થયા. પ્રાતઃકાલે શેઠે ત્યાં જમીન ખોદાવી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને બહાર કાઢી રથમાં બેસારી, એટલામાં જીરાપલ્લી ગામનાં માણસે આવ્યા. સ્મૃતિને જોઈને તેઓ બોલ્યા-અમારા સીમાડામાંથી નીકળેલી મૂતિને તમે કેમ લઈ જાઓ છો? આ સ્મૃતિ અમે લઈ જઈશું. આમાં બન્ને પક્ષોને વિવાદ થયે. પછી વૃદ્ધ માણસોએ કહ્યુંભાઈઓ, વિવાદ શા માટે કરે છે? રથને એક બળદ આપણે જોડે અને એક બળદ જીરાવલાને જોડે, એમ બે બળદ જોડે. એ બળદ એની મેળે રથને લઈ જાય ત્યાં મૂતિ જાય. આ પ્રમાણે કરવામાં આવ્યું. બળદ રથને જીરાપલ્લી તરફ લઈ ગયા. જીરાવલાના મહાજને ઉત્સવપૂર્વક પ્રભુજીને નગરપ્રવેશ કરાવ્યું. અહીં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર હતું. શ્રી સંઘે સર્વ સંઘની અનુમતિ લઈ ભૂલનાયકજીને અન્યત્ર પધરાવી તે રથાને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી. આ પ્રતિષ્ઠા શ્રી અજિતદેવસૂરિજીએx ૧૧૯૧ માં કરાવી છે. પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં જ આ સ્થાન તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું. તીર્થને મહિમા વળે. અનેક લોકે ત્યાં આવતા અને વિવિધ પ્રકારના અભિગ્રહ રાખતા, અને તેમના અભિગ્રહે અધિષ્ઠાયક દેવે પૂર્ણ કરતા હતા, જેથી તીર્થને મહિમા ચોતરફ ફેલાવા માંડ્યો. તીર્થની વ્યવસ્થા “ધાન્જલ” શેઠ કરતા હતા. એક વાર જાવાલીપુરથી મુસલમાની સેના ચઢી આવી. અધિષ્ઠાયક દેવે તીર્થરક્ષા કરી–સેના લઈ સામે જઈ યુદ્ધ કર્યું અને મુસલમાન સેનાને નસાડી મૂકીતેને પરાજિત કરી સેના તે હાર ખાઈ ચાલી ગઈ પરંતુ તેમાં સાતશેખ મોલવીઓ હતા. તેઓ જૈન સાધુનો વેશ પહેરી, ગુપ્ત રીતે મંદિરમાં રાત રહ્યા. પિતાની સાથે ગુપ્ત રીતે લેહીના ભરેલા સીસા લાવ્યા હતા, તેમાંથી લેહી કાઢીને છાંટયું, મંદિર અપવિત્ર કર્યું અને મૂર્તિને ખંડિત કરી. લેહીના સ્પર્શથી દેવને પ્રભાવ ચાલ્યો જાય છે-આવાં શાસ્ત્ર વચન છે. મૂર્તિને ખંડિત કર્યા પછી શેખેને પણ ચેન ન પડયું. હવારમાં લોકેએ આ જોયું. ત્યાંના રાજાએ તેમને પકડયા અને મારી નંખાવ્યા. આવા ઘોર પાપનું ફલ તત્કાલ જ મલે છે. * પાર્શ્વનાથ ભગવાનનું નવું ભવ્ય જિનમંદિર બનાવ્યું અને નવા મંદિરમાં પાર્શ્વનાથ ભગવાન સ્થાપિત કર્યો. * શ્રી અજિતદેવસૂરિજી બારમી શતાબ્દીના પ્રસિદ્ધ આચાર્ય છે. તેઓ વાદિ શ્રી દેવઅશ્વિના ગુરુભાઈ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : 300 : • શ્રી જીરાવલા પાનાથજી મૂર્તિ ખંડિત થવાથી ધાન્યલ શેઠ વગેરે ભક્તવર્ગને પારાવાર દુઃખ થયું. અન્તે ઉપવાસ કરીને રહ્યા. રાત્રે વે તેમને કહ્યું-તમે ખેદ ન કરશે ભાવિભાવ કોઈ મિથ્યા નથી કરી શકતું હવે તમે મૂર્તિને નવ શેર લાપસીમાં-મૂર્તિના જે નવ ટુકડા થયા છે તેને જોડીને લાપસીમાં દબાવી રાખેા. સાત દિવસ દરવાજા બંધ રાખો. સાત દિવસ પછી દરવાજા ઉઘાડશે તે મૂર્તિ આખી સધાઈ જશે, પરન્તુ થયું એવું કે ખરાખર સાતમે જ દિવસે કાઇ સ ંધ દન માટે આવ્યેા. સંઘના અતીવ આગ્રહુથી સાતમે દ્વિવસે જ દરવાજા ઉઘાડ્યા અને મૂર્તિને બહાર કાઢી. અગા બધાં સધાઈ ગયા હતા પરન્તુ અંદર રેખાએ-ખાડા સાફ્ દેખાતા હતા. હવે જે સેના–મુસલમાન સમ્રાટની સેના ખચી હતી તે પેાતાના નગરમાં ગઈ, ત્યાં તેમને પેાતાના ઘરામાં વિવિધ ઉપદ્રવ થવા માંડયા. સમ્રાટે પણુ આ સમાચાર સાંભળ્યા. એને પણ ડર લાગવા માંડ્યો. એટલે પેાતાના દિવાનને જીરાવલા મેાકલ્યા. દિવાનને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યુ કે–તમારો રાજા અહીં આવી માથું મુંડાવે તે રાજાને અને પ્રજાને શાંતિ થશે. પાદશાહે ત્યાં આવી માથુ મુડાવ્યું અને ઘણા જ ઉત્સવપૂર્વક શાસનપ્રભાવના કરી જેથી તેને શાંતિ થઈ. રાજાનું અનુકરણ લેાકાએ પણું કર્યું. ત્યારથી અદ્યાવિધ માથું મુંડાવવાની પ્રથા દેખાય છે. તીર્થનું માહાત્મ્ય ખૂબ વધતુ જતુ હતુ. એક વાર અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં આવી વ્યવસ્થાપકને જણાવ્યું કે મડિત મૂર્તિ મૂલનાયક તરીકે ચેભતી નથી, માટે મારા નામથી જ ખીજી મૂર્તિને મૂલનાયક તરીકે સ્થાપે। તેથી શ્રી પાર્શ્વનાથજીની ખીજી મૂર્તિ મૂલનાયકજી તરીકે સ્થાપિત કરી, જે મદ્યાધિ આ લેાક અને પરલેાકના લાથી ભવ્ય જનાથી પૂજાય છે. પ્રાચીન પ્રતિમાજીને મૂલનાયકજીની ડાખી ખાજી પધરાવ્યાં છે, જેમની પૂજા-અર્ચન-નમસ્કાર થાય છે અને ધ્વજાદિ ચઢે છે. આ પ્રતિમાજી પ્રાચીન હેાવાથી “ દાદા પાર્શ્વનાથજી ”ના નામે કહેવાય છે, એળખાય છે. 6 '' આજે પણ આ પ્રતિમાજી સમક્ષ પ્રાયઃ ખાળકોની શિરમુનાદિ ક્રિયા થાય છે. તીના વહીવટ ધાન્જલ'ના સન્તાનમાં ‘સીહેડ શ્રેષ્ઠી કરે છે જે અત્યારે ધાન્યલ શેઠની ચૌદમી પેઢીએ છે એમ વૃધ્ધો કહે છે. આ તીર્થની સ્થાપના ૧૧૦૯( ૧૧૯૦ )માં થયું છે. ( ઉપદેશસપ્તતિકા રૃ. ૩૫, ૩૬, ૩૭, રચના સ. ૧૫૦૩ શ્રી. જૈન આત્માનંદ સભાદ્વારા પ્રકાશિત. ) ઉપરનું કથન ઉપદેશસતિકાકાર સુધીના સમયનુ છે. પરંતુ અત્યારે તે મૂલનાયકજી શ્રી નેમિનાથજી ભગવાન છે અને શ્રી જીરાવલા પાર્શ્વનાથજી પણ મૂલગભારાની બહાર પ્રદક્ષિણાની દીવાલમાં છે. આ સંબધી શ્રી વીરવંશાવઢીમાં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી : ૩૦૮ : " तिवारई धांधलई प्रासादनिपजावि महोत्सवे वि. वर्ष श्रीपार्श्वने प्रासादे थाप्या । श्री अजितदेवसूरिहं प्रतिष्ठया " [ જૈન તીર્થોના सं. ११९१ વીરવંશાવળીમાં ઉપર્યુકત પ્રસંગ જીરાવલામાં અન્યાનું લખ્યું' છે. આ તીર્થના મહિમા જોઈને જ કહેવાયુ છે કે " प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलापार्श्वः || " આજે પણ નવીન 'ધાતા જિનમ ંદિરની પ્રતિષ્ઠાસમયે પ્રતિષ્ઠા પહેલાં દરેક દ્વિરમાં “ શ્રી શીરાકસ્રાવ નથાય નમોનમઃ "લખાય છે. તેમજ ધાર્મિક શુભ કાર્યોમાં પશુ “ શ્રીશીરાજા:માથાય નમોનમઃ” લખાય છે. ** શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ સ ંપ્રતિ મહારાજાના સમયનું છે, તેમજ મંદિરમાં પણ પ્રાચીન મૂર્તિઓ છે. જીરાવલાજીમાં ભા. શુ. ૬ દરવર્ષે મેળા ભરાય છે. પેાષ દશમીના પણ મેળે ભરાય છે અને ભા. શુ. ૪ દેરાસરજી ઉપર ધ્વજા ચઢે છે. આ સિવાય નીચેનાં સ્થાનામાં પશુ જીરાવલાજી પાર્શ્વનાથની મૂર્તિ હાવાનુ મનાય છે. ૧. એરીસ્સામાં આવેલુ પ્રસિદ્ધ ભારતીય વૈષ્ણવ તીથ જગન્નાથપુરીમાં ત્યાંના રાજાએ જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યુ` હતુ` અને આ તીર્થના મહિમાપ્રભાવ બહુ જ પ્રસિદ્ધ હતા, પરન્તુ શકરાચાર્યજીના સમયમાં અહીં તીથ પરાવર્તીન થયુ અને તેની ખ્યાતિ અજૈન તીર્થ તરીકે થઈ, પરન્તુ ત્યાં જઈને જોઇ આવનાર મહાનુભાવા તા કહે છે કે-પદ્માસનસ્થ જૈન મૂર્તિ છે. આમાં કેટલાક કહે છે કેઆદીશ્વરજીની મૂર્તિ છે, જ્યારે કેટલાક કહે છે કે પાર્શ્વનાથજીની મૂર્તિ છે; પરંતુ જૈન મૂર્તિ છે, એ ચાસ છે. એના ફાટે પણ જોયા છે, જે જૈન મૂર્તિ હોવાની જ સાક્ષી પૂરે છે. ૨. મારવાડમાં સાદરી-ધાનેરામાં પણ જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિ છે, જે પ્રભાવશાળી છે. ૩. નાડલાઈમાં પણ ચમત્કારિક શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ડુંગર ઉપર છે. ૪. ડીસાથી નજીકમાં પણ જીરાપલ્લી ગામ છે ત્યાં પણ જીરાવલા પાર્શ્વનાથ જીનું મંદિર છે. ૫. ન ંદેલમાં શ્રી છાવલા પાર્શ્વનાથજીનું મંદિર છે. ૬. મલેાલમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર છે. આ મંદિર ૧૮૪૧ માં સ્થાપિત થયું છે. (જોટાણા સ્ટેશનથી ત્રણ ગાઉ દૂર આ ગામ છે. ) ૭. ઘાટકાપરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૦૯ : બ્રહ્માણ (વરમાણુ) આ મંદિરમાં ઉપલબ્ધ થતા લેખો તે ઘણા છે પરંતુ થોડા નીચે આવ્યા છે. જીરાવલા ગામની ચારે બાજુ ટીંબા પણ છે. અવારનવાર ખોદતાં જૈન મૂતિઓ વગેરે નીકળે પણ છે એટલે આ પ્રાચીન જૈન તીર્થ છે એમાં તે સંદેહ નથી જ, સુંદર આત્મિક પ્રદિપ્રદ આ તીર્થની યાત્રા જરૂર કરવા જેવી છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર, તેના પુત્ર ચાહડ વગેરેએ જીરાવાલાજી તીર્થની યાત્રા કરી છે અને અહીં મંદિર પણ બંધાવ્યું છે. “ીરાજે બીજા” એ ઉલેખ મળે છે. તેઓ સંઘ સહિત આવ્યા છે. આ પછી સિરાહીના રાણા લાખા(લલ)ના અમાત્યોને લઈને શત્રુંજયની યાત્રાએ સંઘ લઈને જનાર પ્રા. કે. ઉજલ અને કાજાએ સેમદેવસૂરિજી સાથે જીરાપલીની સાત દિવસ સુધી યાત્રા કરી છે. તેમજ માંડવગઢના સં. વેલાએ સુમતિસુંદરજીના ઉપદેશથી માટે સંઘ કાઢયો છે તે પણ અહીં જીરાવલી આવ્યા છે. તેમજ સં. રત્ના, મેઘા અને એશગે પણ જીરાવાલાજીને સંઘ કાઢી યાત્રા કરી છે. - ત્યાર પછી ૧૫૧ર શ્રી જિનભદ્રસૂરિજીએ અહીં રહી સાધના કરી હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી માંડવગઢના ગ્યાસુદીન શાહની મહાસભામાં વાદવિજેતા બન્યા હતા. છેલે ૧૮૯૧ જેસલમેરના દાનવીર બાફણા ગુમાનચંદ બહાદરમલે શત્રુજયને માટે સંઘ કાઢો હતા જેમાં ૨૩ લાખ રૂપિયા ખર્યા હતા. તે સંધ પણ જીરાવાલાજીની યાત્રાએ આવેલ હતું. આ વસ્તુ એટલા ખાતર જ નેધી છે કે તીર્થને પ્રભાવ બારમી સદીથી તે અદ્યાવધિ વિદ્યમાન છે. અનેક ભાવિક તીર્થયાત્રા કરી મનવાંછિત ફળ મેળવે છે. જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરની આજુબાજુની દેરીઓમાં પ્રાચીન શિલાલેખ પણ મળે છે. ઠેઠ વિ. સં. ની પંદરમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીના લેખ છે. પ્રાચીન લેખે તે ઘસાયેલા અને જીર્ણ છે. બાકી ૧૪૧૧-૧૪૮૧-૧૪૮૩૧૪૮૨-૮૩ વગેરેના લેખ અંચલગચ્છ, ઉપકેશગ૭, તપાગચ્છના તથા ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના છે. આમાં ઘણા લેખો આ. શ્રી સેમસુંદરસૂરિજી અને તેમના પરિવારના છે તેમજ દાંતરાઈ ગામના શ્રાવકનાં તેમાં નામ છે. સં. ૧૮૫૧ માં જીરાવાલાના સંઘ ૩૦૧૧૧ રૂપિયા ખચી જે છપ્પાર કરાવ્યું છે તેને પણ લેખ છે. અહીંના લેખો સારા ઐતિહાસિક સાહિત્યથી ભરેલા છે. (કેટલાક લેખો, બાબું પૂરણચંદ, ના. પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૧ માં પૃ. ૨૭૦-૭૧-૭૨ માં છે.) બ્રહ્માણ (વરમાણ) જીરાવલા પાર્શ્વનાથજી જે સ્થાનેથી નીકળ્યા તે બ્રહ્માણનગર એ જ અત્યારનું વરમાણ છે. જીરાવલાથી દક્ષિણ પશ્ચિમમાં મંડાર તરફ લગભગ ચાર ગાઉ દૂર આ ગામ છે. બ્રહ્માણ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ બ્રહ્માણપુર (વરમાણુ) છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માણવરમાણ) : ૩૧૦ : [ કાન તીર્થોને અત્યારે સુંદર કારણીદાર મજબૂત પત્થરનું ભવ્ય એક જિનમંદિર છે, જેમાં મૂલનાયક શ્રી મહાવીર દેવની સાડાત્રણ હાથની વિશાલ સુંદર મૂર્તિ છે. આ મંદિર મેંઢેરાના ગામ બહારના પ્રાચીન મંદિરનું સમરણ કરાવે છે. મેંઢરાના આ મંદિરને અમે જન મંદિર માનીએ છીએ પણ જેમને સંશય હોય તેઓ આ વરમાણુનું મંદિર જઈ પૂરી ખાત્રી કરી હથે. મૂલ મંદિરના પ્રવેશદ્વારમાં બને તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ ત્રણ હાથ મોટી સુંદર મૂર્તિઓ છે. મૂલનાયકની બદામી રંગની સુંદર મૂર્તિ પરમ દર્શનીય છે. ગામના એક ખૂણામાં ટેકરા ઉપર આ સુંદર મંદિર આવ્યું છે. સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન મૂર્તિ દેખાય છે. આ મંદિર વિકેમની દશમી સદીમાં બન્યાનું પ્રસિદ્ધ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે. “સં. ૨રૂર વર્ષે માર વદિ ૨ સેમે બાવા જ્ઞાતી કે, સાગના મા. राहला पु. पूनसिंह भा. पमा लज्जालु, पुत्र पद्म, भा० मोहिनीपुत्रैविजयसिंहसूरेरुपदेशाजिनयुगलं कारितम् ॥" બીજી મૂર્તિ ઉપર પણ આ પ્રમાણે લેખ છે "सं. १३५१ वर्षे ब्रह्माणगच्छे चैत्ये मडाहडीयपूनसिंह भार्यापदमलपुत्रपद्मदेवैर्जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीविजयसिंहपरिभिः।। " મૂલમંડપના સ્થંભ ઉપર પણ લેખ છે "सं. १४४६ वर्षे वैशाख वदि ११ बुधे ब्रह्माणगच्छीयभट्टारक श्रीमत्सुव्रतमरिपड्ढे श्रीमदीश्वरमरिपट्टे श्रीविजयपुण्यररिपट्टे श्रीरत्नाकरसूरिपट्टे श्रीहेमतिलकसरिभिः पूनसिंहश्रेयोऽर्थ मंडपः कारापितः ॥" દક્ષિણ તરફની દેવકુલિકાની પઢાકાર શિલામાં નીચે પ્રમાણે લેખ છે "सं. १२४२ वैशाख शुदि १५ वार सोमे श्रीमहावीरविवं श्रीअजित. स्वामीदेवकुलिकायाः पूणिगपुत्रब्रह्मदत्त, जिनहापवना, मना सायवप्रमुखैः पद्मशिला कारापिता सूत्रधारपूनडेन घटिता ।" - આ સિવાય ઇંદ્ર મહારાજ પ્રભુને મેળામાં લઈને બેઠા છે (જન્મોત્સવ), નેમનાથ ભગવાનની જાન, માતા પ્રભુજીને ખોળામાં લઈને બેઠા છે, વગેરે ભાવે છતમાં કતરેલા છે, જેમાં લેખે પણ છે. આબુની કરણીનું સ્મરણ કરાવે તેવી સુંદર પદની રચના બહુ જ આકર્ષક છે. થાંભલા ઉપરની કેર, ઘુમ્મટની વચ્ચેની કેરણી ખાસ દર્શનીય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૧૧ ઃ કાયદ્રા-કાસદ અહીંના જૈને એમ પણ કહે છે કે-આ મંદિરથી લગભગ સે કદમ દૂર એક બાવન જિનાલયનું શ્વસ્ત મંદિર છે. જેમાં ૪ થી ૫ હાથ મટી શ્રી આદિનાથજીની ખંડિત મૂતિ હતી તે ભંડારી દીધેલી છે. આ મંદિરના પત્થરે ઘણા તો ઉપડી ગયા છે; માત્ર પાયાનો ભાગ વગેરે દેખાય છે. આ સિવાય ગામ બહાર વાંગા નદી તરફ બ્રહ્માસ્વામીનું મંદિર છે. જેનારને એક વાર તે એમ થાય કે કદાચ પ્રાચીન જૈન મંદિર જ હોય. મંદિરના સ્થ ઉપર તથા છતમાં પણ લેખે છે, જેમાં એક લેખ તે ૧૦૧૬ ને છે તથા બીજા ૧૩૧૫, ૧૩૪૨, ૧૩૫૬ વગેરેના લેખે છે. અહીંથી મજબૂત પત્થરે ઘણું નીકળે છે. જે આરસ જેવા હોય છે. આ બાજુ મંદિરે વગેરે બંધાવવામાં અહીંને પત્થર વપરાય છે. અત્યારે અહીં શ્રાવકનાં માત્ર બે ત્રણ ઘર છે. બાકી મંદિર પરમ દર્શનીય છે. સિદેહી સ્ટેટનું ગામ છે. કાયદ્રાંકાસદુદ ( શિરોહી ટેટની પ્રાચીન રાજધાની અને કાસદ ગચ્છનું ઉત્પત્તિસ્થાન આ કાયદા છે. અહીં એક પ્રાચીન જિનમંદિર હતું, જેને હમણાં જીર્ણોધ્ધાર થયો છે. મુખ્ય મંદિરની ચારે તરફની નાની દેરીમાંથી એક ડેરી ઉપર વિ. સં. ૧૦૯૧ ને લેખ છે. આ સિવાય એક બીજું પણ પ્રાચીન મંદિર હતું, જેના કેટલાક પત્થરો તે રેપીડાના જૈન મંદિરમાં ઉપયોગમાં લેવાયા છે. અહીં એક વાર હજારે જૈનેની વસ્તી હતી. વિ. સં. ૧૦૯૧ ને લેખ આ પ્રમાણે છે– . श्रीभिल्लमालनिर्यातः प्राग्वाटः वणिजांवरः । श्रीपतिरिबलक्ष्मीयुग गालच्छ्रीराजपूजितः ॥१॥ आकरो गुणरत्नानां बंधुपद्मदिवाकरः । जज्जुषस्तस्य पुत्रः स्यान्मम्मरामौ ततोऽपरौ ॥२॥ जज्जुसुतगुणाढयेन वामनेन भवाद् भयम् । दृष्ट्वा चक्रे गृहं जैन मुक्त्यै विश्वमनोहरम् ॥ ३ ॥ संवत १०९१ આ શિલાલેખથી એમ સમજાય છે કે “વિક્રમ સંવત ૧૦૯ માં ભીનમાલનિવાસી શેઠ જજજુકના પુત્ર વામને આ ભવ્ય મંદિર બનાવ્યું હતું.” - અહીંથી નીકળેલ કાસહુદીય ગચ્છમાં શ્રો ઉદ્યોતનસૂરિ, શ્રી સિંહસૂરિ આદિ સમર્થ જૈનાચાર્યો થયા છે. કાસદર-કાયદ્રાં સિરોહી સ્ટેટની પુરાણી રાજધાની તે હતી જ કિન્તુ સિરોહી ટેટમાં પણ આ નગરની પ્રાચીનતા માટે ભારે ગૌરવ લેવામાં આવે છે. આ પ્રાંતની કાશી' તરીકે આ નગરની ખ્યાતિ હતી. અત્યારે તે નાનું ગામડું છે. જેનોનાં માત્ર ૨૦ ઘર છે અને બીજી વસ્તી પણ થી છે. અહીં પંડિતેને બદલેને વાસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ સાયોર : ૩૧ર : [ ન તીર્થોને સાચાર સુપ્રસિદ્ધ વિદ્યાવિલાસી અને દાનવીર મહારાજા ભોજરાજાના સમયના પ્રસિદ્ધ જૈન મહાકવિ ધનપાલ અહીં આવ્યા હતા અને તેમણે “સત્યપુરીમંડન મહાવીર ઉત્સાહ” તેંત્ર રચ્યું અને બીજું વિરોધાભાસ અલંકારથી અલંકૃત શ્રી મહાવીર સ્તુતિતેષ બનાવ્યું છે જે વાંચતાં કવિની ભક્તિ અને તીર્થમાહાઓને પરિચય ખૂબ થઈ જાય છે. તેત્ર ૧૫ ગાથાનું છે. સત્યપુરમંડન મહાવીર ઉત્સાહ સ્તુતિમાં કવુિં જણાવે છે કે “ોટિ-સિરિણા-વાર-સાહાહુ-નાખવું, अणहिलवाडउं, विजयकोड, पुणपालि-तणुं । पिक्खिवि ताव बहुत्त ठाम मणि चोज्जुपईसइ, जअज्जवि सच्चउरी वीरु लोयणि हिन दीसह ॥" ભાવાર્થ—“કેરીટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અણહિલવાડ, વિજયકોટ અને પાલીતાણા વગેરે સ્થાનમાં ઘણું દેવમૂર્તિઓ જોઈ પણ સાચેરના મહાવીરને જોઈને જેવું મન ઠરે છે તેવું કયાં કરતું નથી. ” અર્થાત તે વખતે સત્યપુર મહાવીર ઘણું જ મહત્વનું સ્થાન હશે. ગાથા ૫-૬-૭ માં કવિરાજ લખે છે કે “સાચારના આ મહાવીર ઉપર તકે સિવાય બીજો પણ હલે થયો છે જેમાં કેઈ જેગ નામના રાજાએ ઘોડા અને હાથીઓને જેડી ભગવાનની મૂર્તિને દેરડાઓ વડે તારું કાઢવાનો પ્રયત્ન કર્યો છે; તેમજ કુહાડીના ઘા મારીને પણ એ મૂતિ તેડી નાંખવાને ઉપાય અજમાવી જે છે. છતાં એ મૂતિ દેવબળે સ્થિર થઈને રહી છે અને એના ઉપર લાગેલા કુહાડાના ઘાના નિશાન આજે પણ નજરે દેખાય છે. એ જ કવિ દરેક તીર્થોમાં આ તીર્થની મહત્તા વર્ણવ્યા પછી પણ ભક્તિથી ગાતાં જણાવે છે કે-“તુરકેએ શ્રીમાલદેશ, અણહીલવાડ, ચડ્ડાવલી (ચંદ્રાવતી), સોરઠ, દેલવાડા અને સોમેશ્વર એ બધાં સ્થાને નાશ કર્યો હતો પરંતુ એક માત્ર સાચારના મહાવીરને (મંદિરને) તેઓ નથી ભાંગી શકયા.” (ખરે જ ભક્ત કવિની વાણું આ કલિકાલમાં ન જળવાઈ અને પાછળથી શાસનદેવના પ્રમાથી મુસલમાની હુમલામાં મંદિરને નુકશાન થયું છે.) અગિયારમી ગાથામાં કવિરાજ તીર્થની મહત્તા લખતાં વધુ જણાવે છે કે " जिम महंतु गिरिवरह मेरु गहगणह दिवायरू, जिम महंतु सु सयंभुरमणु उवहिहिं रयणायरू । जिम महंतु सुरवरहमज्झि सुरलोइ सुरेसरू, तिम महंत तिमलोयतिलउ सच्चउरिजिणेसा ॥ ११ ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ - - - ઈતિહાસ ] : ૩૧૩ : સાચાર મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાચોર કરીને એક ગામ છે. એ ગામનું અસલ સંસ્કૃત નામ સત્યપુર છે. એનું પ્રાકૃતમાં સચ્ચઉર થઈ અપભ્રંશ રૂપાન્તર સાર બન્યું છે. એ સ્થાન ઘણું જૂનું પ્રાચીન અને પવિત્ર છે. દરેક મૂર્તિપૂજક જૈન પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ કરતાં “ ગાઇ થી કરણસિંહા ” એવા શબ્દોથી આ તીર્થને વંદના કરે છે. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી આ તીર્થનો પરિચય આ પ્રમાણે આપે છે- ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ વિભાગમાં આવેલા મરૂમંડલ (મારવાડ ) માં સત્યપુર નામનું નગર છે. તે નગરના જિનાલયમાં નાહડ રાજાએ ભરાવેલ અને શ્રીમાન જજ(જી) સૂરિજી ગાણુધરે પ્રતિષ્ઠિત કરેલ શ્રી મહાવીર સ્વામિની પિત્તલમય પ્રતિમા બિરાજમાન છે, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે પહેલાં ૧નહુલદેશના આભૂષણભૂત રમંડોવર નગરના રાજાને તેના બળવંત કુટુમ્બીએએ મારી નાંખીને તે નગર તેઓએ પિતાને સ્વાધીન કર્યું તે વખતે ઉક્ત રાજાની રાણી ગર્ભવતી હતી, તેથી ત્યાંથી નાસીને ૩ખંભાણપુર(બ્રહ્માણ) ગઈ. ત્યાં તેણે સર્વ શુભ લક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યો. કે એક દિવસે તે રાણું તે નગરની બહારના એક વૃક્ષની ડાળીએ બાંધેલી ઝળીમાં પિતાના બાળકને સુવાડીને પિતે નજીકમાં કંઈ કામ કરતી હતી. દેવ ગથી તે વખતે શ્રીમાન જજિજગસૂરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેઓ, વૃક્ષની છાયા તે બાળક ઉપરથી નહિં ખસવાથી આ કેઈ પુણ્યશાળી જીવ છે એમ જાણી ઘણીવાર સુધી તે બાળકને જતાં રહ્યા, તેથી રાણીએ આવી સૂરિજીને પૂછયું કે-મહારાજ ! આ પુત્ર કુલક્ષણે-કુલને ક્ષય કરનારે દેખાય છે શું? સૂરિજીએ કહ્યું કે-આ તમારે પુત્ર મહાપુરુષ થશે, માટે તેનું બહુ સંભાળપૂર્વક પાલન કરજે. તે બાળકનું નામ નાહડ રાખ્યું. સૂરિજીએ તેને નવકારમંત્ર શીખવાડો. અનુક્રમે નવકારમંત્રના પ્રભાવથી સુવર્ણ પુરુષ સિદ્ધ કરીને તે નાહડ મહાપરાક્રમી તથા સમૃદ્ધિવાન થયે અને પોતાના પિતાનું રાજ્ય તેણે પુનઃ પ્રાપ્ત કર્યું. ઉપર્યુક્ત સૂરિજીના ઉપદેશથી તેણે વશ મોટાં જિનાલયે કરાવ્યાં. પછી કઈ વખતે તે નાહડે પિતાના ગુરુ જજછગસૂરિજીને વિનંતિ કરીને કહ્યું કે-આપની તથા મારી કીતિ ઘણું કાલ પર્યત પ્રસરતી રહે, એવું કેઈ કાર્ય કરવા માટે મને ઉપદેશ આપે એટલે સૂરિજીએ જે જગ્યાએ ગાયના ચારે આંચળથી દૂધ ૧. ગેડવાડની પંચતીર્થીમાં આવેલું હાલનું નોડલ એ જ પહેલાં નડતુલના નામથી પ્રસિદ્ધ હશે. ૨. જોધપુર સ્ટેટમાં પ્રાયઃ જોધપુર પાસે જ છે. એક ખાબૂની તલાટીમાં પણ મંડેર છે. ૩. કદાચ બામણવાડા એ જ બ્રાહ્મણપુર હોય. અથવા વરમાણુ કે જે બ્રહાણુ-બહાપુર કહેવાય છે તે પણ હેય. બામણવાડા કરતાં મને વરમાણ ઠીક લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ સાચાર : ૩૧૪ : [ જૈન તીર્થોના ઝરતું હતું તે સ્થાન રાજાને ઢેખાડીને ત્યાં જિનમદિર અધાવવાના ઉપદેશ કર્યો. તેથી નાહડ રાજાએ સત્યપુર(સાચાર)માં શ્રી વીરભગવાનના નિર્વાણુ પછી છસે। વર્ષ' ગગનચુમ્બી શિખરવાળું વિશાલ જિનમ ંદિર બંધાવ્યું, અને તેમાં મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા સ્થાપન કરી જેની પ્રતિષ્ઠા શ્રી જજજીંગસૂરિજીએ કરી. આ જ મુહૂર્તીમાં સૂરિજીએ વિધ્યરાયની ઘેાડા ઉપર બેઠેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને આ જ સમયે શ'ખ નામના રાજપુત્રે શ'ખ ફૂવા ખેાદ્યો. આ કૂવે કદી કેઇ વખત સુકાઈ ગયા હૈાય તે પણ વૈશાખ શુદિ ૧૫ને દિવસે કૂવે પાણીથી ભરાઈ જાય છે. અને આ જ લગ્નમાં દૂર્ગાસૂમ તથા યજીવ ગામમાંની શ્રી વીરભગવાન્ની એ પ્રતિમાએની સાધુએ તથા શ્રાવકની સાથે મેકલાવેલા વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી હતી. પેાતે ભરાવેલ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિની પૂજા નાહુડ રાજા હ ંમેશાં કરે છે. બ્રહ્મશાંતિ નામના યક્ષ પણ નિરંતર મૂર્તિની સેવા-રક્ષા કરે છે. બ્રહ્મશાંતિ યક્ષ કે જે પહેલાં શૂલપાણી યક્ષના નામથી પ્રસિધ્ધ હતેા તે શ્રી વીર પ્રભુથી પ્રતિખાધ પામી શ્રી વીર પ્રભુનેા ભક્ત થયા ત્યારથી તે યક્ષનુ નામ શ્રી બ્રહ્મશાંતિ પડયું હતુ. તે પ્રતિષ્ઠાનાં ચમત્કારિકપ્રભાવથી આકર્ષિત થઇને સત્યપુરના શ્રો વીરપ્રભુતા ચૈત્યમાં રહે છે અને ભગવાનની સેવા કરે છે. 、િ સં. ૮૪૫ માં ગીજનીતિ હમીરે વલ્લભીપુર નગરને ભાંગ્યું. ત્યારપછી વિ. સ’. ૧૦૬૧ માં ગીજનીપતિ મ્લેચ્છ રાજા ગુજરાતને લૂટી સત્યપુર આવી પહેચ્યા, શ્રો મહાવીરસ્વામીના ચૈત્યને અને મૂર્તિને તેડવાના તેણે ઘણા ઘણા પ્રયત્ન કર્યા પણ પેકેમાં તે ન ફાવ્યેા. તેણે મૂર્તિને હટાવવા હાથીએ જોડયા તાપણુ મૂર્તિ ન હટી, ખળદ જોડયાં બ્રહ્મશાંતિ યક્ષે બળદો ઉપરના પ્રેમથી મૂર્તિ ચાર આંગળ ચલાવી પછી સ્થિર થઈ ગઈ. મૂતિ તેડવા ઘણુના ઘા કર્યા તે તે તેના અંતઃપુરને લાગવા માંડયા, તરવારના ઘા પણ નિષ્ફળ નિવડયા. આખરે મૂર્તિની આંગળી કાપી તે મ્લેચ્છે! ભાગ્યા પણ રસ્તામાં ઘેડાના પુંછડાં તથા દાઢી-મુછ મળવા માંડી, સૈનિકે નીચે પડવા માંડયા, શકિતહીન થઇ ગયા. આખરે રહેમાનનુ' સ્મરણ કરવા લાગ્યા, તેવામાં આકાશવાણી થઈ કે-તમે શ્રી વીરપ્રભુની મૂર્તિની આંગળી કાપી લાવ્યા છે તેથી આમરણાંત કષ્ટમાં પડયા છે. તે સાંભળી બધા આશ્ચયચકિત થઇ ગયા અને મસ્તક ધૂણાવવો લાગ્યા. ગજનીપતિની આજ્ઞાથી ભયભીત થયેલા તેને મત્રી આંગળી લઈને પ્રભુ પાસે આન્યા અને યથાસ્થાને મૂકી જેથી એ આંગળી તરતજ જોડાઇ ગઈ. આ આશ્ચર્યને જોઇને ગજનીપતિએ અહીં આવવાની સ્વપ્ને પશુ ઇચ્છા કરી નહીં, આ ઉપદ્રવ દૂર થવાથી ચતુર્વિધ સઘ ઘણા જ ખુશી થયા અને શ્રી ભીરચેફ્ટમાં પુનઃ ઉત્સવપૂર્વક ગીત, નૃત્ય, પૂજા, પ્રભાવનાદિ થવા લાગ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૧૫ : સાચાર ત્યાર પછી ઘણા સમય વિત્યા પછી માલવદેશના રાજા ગુજરાત દેશને ભાંગીને સત્યપુરની હદમાં પહોંચ્યા, પરન્તુ બ્રહ્મશાંતિ યક્ષરાજે ઘણું સૈન્ય નિકુી તેના સૈન્યને ભાંગ્યું. તેના આવાસેામાં વને અગ્નિ ઉત્પન્ન થયે, આગ લાગવા માંડી. આ ચમત્કાર જોઇ માલવપતિ ધનમાલ મૂકી જીવ લઈને કાગડાની જેમ નાઠો. વિક્રમના તેરમા શતકમાં કનેાજના રાજાએ સત્યપુરમાં શ્રી વીર ભગવાનનુ પ્રતિમાયુકત દેવદારનું જિનમદિર ખંધાવ્યું હતું. વિ. સં. ૧૭૪૮ કારનું માટુ. સૈન્ય દેશને ભાંગતુ ભાંગતુ ત્યાં આવ્યુ, તેથી ગામ અને શહેરોના લેાકે ભાગવા માંડ્યા; તેમજ મદિરના દરવાજા બંધ થવા માંડ્યા. અનુક્રમે એ સૈન્ય સત્યપુરની નજીક આવતાં પ્રતિદેવે વિષુવેલા મેટા સૈન્યને જોઇને ગુજરાતના મહારાજા સારંગદેવના સૈન્યના આગમનની શ'કાથી મેગલસેના નાસી ગઈ અને સત્યપુરની હદમાં પેસી પણ ન શકી. વિ. સ. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીને નાના ભાઈ ઉલૂખાન મંત્રી માધવની પ્રેરણાથી દિલ્હીથી ગૂજરાત તરફ નીકળ્યે ચિત્તોડના સ્વામી સમરિસ ંહે દંડ દઈને જેમ તેમ મેવાડના બચાવ કર્યો. ત્યાં તે યુવરાજ હમીર (બાદશાહના ભાઈ) વાગડદેશ અને મેાડાસા નગરને લૂંટી આસાવતી પહાંચ્યું. કણું દેવ રાજા નાસી ગયેા. સોમનાથ જઇ સેામનાથ મહાદેવની મૂર્તિને ઘણુના પ્રહારોથી તેડીને ગાડામાં નાખીને દિલ્લી મેકલી દ્વીધી. ત્યાંથી વામનસ્થલી જઈ મ`ડલિકરાયને દડયે અને સેરઠમાં પેાતાની આણ પ્રવર્તાવી પાછે આસાવલીમાં આવીને રહ્યો. ત્યાં તેણે મઠ, મદિર, દેવળ વગેરે ખાળી નાંખ્યાં. પછી અનુક્રમે ત્યાંથી સાચાર પહોંચ્યા પણ આગળની માફક જ અનાહત દૈવી સુરે સાંભળીને આ મ્લેચ્છ સૈન્ય પશુ જતુ રહ્યું, આવા આવા અનેક ચમત્કાર સાચારના મહાવીરસ્વામીના વિષયમાં સાંભળવામાં આવે છે, પણુ ભવિતવ્યતાના મળે, કલિકાલના પ્રભાવે દેવતાએ પણ પ્રમાદી બની જાય છે તેમજ ગેામાંસના અને લેહીના છાંટણાથી દેવતાઓ દૂર નાસી જાય કઈ કારણેાને લઈને બ્રહ્મશાંતિયક્ષ પ્રમાદી થઈ દૂર ગયા હતા તે વખતે અલ્લાઉદ્દીને તેજ અનત માહાત્મ્યવાળી ભગવાન મહાવીરની મૂર્તિને સંવત્ ૧૩૬૧ની સાલમાં દિલ્લીમાં આણીને તેની આશાતના-અવમાનના કરી. (આ પ્રમાણે જિનપ્રભસૂરિજીએ વાંછિત ફળને આપનાર એવા સત્યપુરતી ના કલ્પ બનાવ્યા છે. તેનું ભવ્યજના નિત્ય વાંચન કરે અને ઇચ્છિત ફળ પામે.) વિ. સ. ૧૩૬૭ આ પ્રભાવિક તીથ તેના પ્રભાવને ચમકાવતું હતું. વિ. સ’: ૧૩૪૮, ૧૩૫૬ અને ૧૩૬૭ સાચાર ઉપરના હુમલાઓ વખતે શ્રી જિનપ્રભસૂરિજી સાધુ અવસ્થામાં વિદ્યમાન હતા એટલે આ પ્રસંગે તદ્દન સાચા જ છે. સાચારમાં અત્યારે પાંચ જિનમદિર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ સાચોર : ૩૧૬ : : [ જૈન તીર્થોને ૧ જીવિતસ્વામીનું મંદિર જેમાં મૂલનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. આ મન્દિર વિશાળ, ભવ્ય અને મનહર છે. ૨ તપગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાન છે. ૩ ખરતરગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી છે. ૪ ચૌદસીયાગચ્છનું મંદિર જેમાં મૂલનાયક શ્રી શીતલનાથજી છે. ૫ ગામ બહાર શ્રી ગોડીજી પાર્શ્વનાથજીનું મંદિર જે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાલ મંદિર છે. શ્રાવકેનાં ઘર ૫૦૦ છે. જેઓ આ બધાં મંદિરની જોઈએ તેવી વ્યવસ્થા રાખી શકતા નથી. સાચોરાભીલડીયાજી તીર્થથી ૪૦ માઈલ, ધાનેરાથી ૨૪ માઇલ અને ડીસાથી ૫૫ માઈલ દૂર છે. અહીં પોસ્ટ ઓફિસ છે તેમજ રેલવે લાઈનમાં, જોધપુર રેલ્વેમાં સમદડી જંકશનથી દક્ષિણમાં જાલેર, ભિન્નમાલ, સાચોર તરફ રેલ્વે લાઈન જાય છે. જોધપુર રેલવેના રાણીવાડા સ્ટેશનથી ૩૦ માઈલ દૂર સાચોર છે, અહીં રોજ સવારમાં મોટર આવે છે. રાણીવાડાથી મોટર ભાડાના લગભગ દોઢ બે રૂપિયા હશે. અત્યારે જોધપુર સ્ટેટના તાબામાં હોવાથી આ તીર્થને રાજપુતાના વિભાગમાં લીધું છે. તીર્થ ખાસ દર્શન કરવા લાયક છે. તા. ક. સાચારમાં વિ સં. ૧૨૨૫ વર્ષે વિશાખ વદિ તેરશે સત્યપુર મહાવીર ચેત્યમાં ભંડારી દેવા વગેરેએ પિતાના કલ્યાણ માટે ચતુષ્કિકા કરાવ્યાને લેખ છે.(બા. પુ. નહારછ સં. શિલાલેખ સં. પ્રથમ ખંડ, પૃ. ૨૪૮ માં લેખ છે.) મારવાડની મોટી પંચતીથી. મારવાડની મોટી પંચતીથમાં રાણકપુરજી મુખ્ય તીર્થસ્થાન છે. યાત્રાળુઓને રાણકપુર આવવા માટે B. B. & C. I. R'y. ના રાણી સ્ટેશન અથવા તે ફાલના સ્ટેશને ઉતરવું પડે છે. રાણીથી સાત ગાઉ અને ફાલના સ્ટેશનથી પાંચ ગાઉ દૂર સાદડી શહેર છે. અત્યારે તે ફાલનાથી મોટર મળે છે તે સાદડી થઈ રાણકપુર લઈ જાય છે. ફાલના અને રાણી સ્ટેશન સામે જૈન ધર્મશાળા છે. રાણીગામ સ્ટેશનથી થોડે દૂર છે ત્યાં વેતાંબર જૈનમંદિર, ધર્મશાલા ઈત્યાદિ છે. સાદડીમાં ચાર જિનમંદિર છે. રાણકપુર તીર્થની પેઢી, ધર્મશાલા વગેરે છે. શ્રાવકોની વસ્તી ૧૦૦૦ હજાર ઘરની છે. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું વીશ જિનાલયનું મુખ્ય મંદિર છે. સંપ્રતિ રાજાના સમયની પ્રાચીન મૂતિ છે. આ મંદિર બારમી સદીમાં બન્યાનું કહેવાય છે. સાદડીથી ૩ થી ૪ ગાઉ દૂર રાણકપુરજી તીર્થ છે. રસ્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ : - ઈતિહાસ ] : ૩૧૭ : રાણકપુર જંગલને અને પહાડી છે. અરવલ્લીના પહાડની પશ્ચિમ બાજુની ખીણમાં. ઉજડ અને બીહામણા જંગલની વચમાં પરમ એકાન્ત અને શાન્તિના સ્થાનમાં આ તીર્થસ્થાન આવ્યું છે. રાણકપુરજી વિ. સં. તેરમી, ચૌદમી, પંદરમી અને સલમી શતાબ્દિમાં રાણકપુર ઘણું જ ઉન્નત અને મહાન નગર હતું. મેવાડના મહારાણુ કુંભા રાણુના સમયમાં વિ. સં. ૧૪૩૪માં આ તીર્થના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. રાણકપુર આ વખતે મેવાડ રાજ્યમાં જ હતું. અત્યારે તે મારવાડ અને મેવાડની સબ્ધિ ઉપર આવ્યું છે. મંદિરને પૂર્વ ઈતિહાસ આ મંદિર બંધાવનાર શેઠ ધનાશા અને રતનાશા બે ભાઈઓ હતા. તેઓ જ્ઞાતિએ પિરવાલ, વેતાંબર જૈન અને શિરોહી સ્ટેટના નાંદિયા ગામના રહેવાસી હતા. ભારતમાં ઈસ્લામી સામ્રાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. એક બાદશાહને યુવરાજ પુત્ર પિતાથી રીસાઈ રાજ્ય છોડી ચાલ્યો જતે હતે. શિરોહી સ્ટેટમાં થઈને જતાં વચમાં નાંદીયા આવ્યું. ઉપર્યુક્ત બન્ને શેઠીયાઓએ રાજકુમારને ખૂબ સત્કાર કર્યો. અહીં આવવાનું કારણ જાણી પ્રેમથી સમજાવી પિતા પાસે જવા સમજાવ્યું. રાજપુત્ર પિતાની સેવામાં ગયા. ત્યાં જઈ બધી વાત કરી. બાદશાહે પોતાના પુત્રને સમજાવનાર આ બન્ને ભાઈઓને પોતાને ત્યાં બોલાવી બહુ જ સત્કાર-સન્માન આપ્યાં અને પોતાની પાસે જ રાખ્યા. પરંતુ રાજ્યના કાવાદાવાથી અનભિજ્ઞ બને ભાઈઓ કાચા કાનના સૂબા(બાદશાહ)ના ક્રોધના ભંગ બની દંડ આપી જીવન બચાવી જન્મભૂમિમાં આવ્યા. દરિદ્ધાવસ્થાને કારણે નાંદીયા ન જતાં વ્યાપારના મુખ્ય કેન્દ્ર રાણકપુરમાં આવી વસ્યા. ભાગ્ય અજમાવ્યું અને મુખ્ય પ્રતાપે લક્ષમીદેવી પ્રસન્ન થયાં. એક રાત્રે શેઠજીને નલિનાગુલમ વિમાનનું સ્વપ્ન આવ્યું. શેઠજીએ આવું મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા કરી. અનેક મિસ્ત્રી-કુશલ શિલ્પીઓએ મંદિરના પ્લાન બનાવ્યા કિન્ત શેઠજીને પસંદ ન આવ્યા. આખરે દેપા-દીપા-(પાક) નામના કારીગરે દેવીની સહાયથી શેઠજીની ઈચ્છાનુસાર મંદિરને આકાર બના. શેઠજીએ કુંભ રાણા પાસે મંદિરને ચગ્ય જમીન માંગી અને ૧૪૩૪માં મંદિરને પાયે નંખાયે. પાયામાં કેટલાયે મણ કેસર, કસ્તુરી અને સાત જાતની ઉત્તમ ધાતુઓ નાંખી પિતાની ઉદારતા બતાવી કામ ચાલુ કરાવ્યું. સેંકડો કારીગરો કામે લાગ્યા. બાસઠ બાસઠ વર્ષને એકધારા પ્રયત્ન પછી ચાર માળનું મંદિર તૈયાર થયું. શેઠ જીની ઈચ્છા સાત માળનું ગગનચુમ્બી મંદિર બનાવવાની હતી પરંતુ ઘણે સમય થઈ જવાથી અને પિતાનું આયુષ્ય અલ્પ જાણ પ્રતિષ્ઠાને પિતાના હાથથી લાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરજી : ૩૧૮ : | જૈન તીર્થોને લેવાની ઈચ્છા થઈ. આ મંદિર બનાવવામાં લગભગ ૯ લાખ સેનેયાને (૧૫ કરોડ રૂપિયા ખર્ચ થયો. વિ. સં. ૧૪૯૯માં બૃહત્ તપાગચ્છીય શ્રી સમસુંદરસૂરિજી મહારાજના હસ્તે મહાન ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. મંદિરનું નામ સૈયદીપક દેવાલય, યાને ધરણવિહાર પ્રસિદ્ધ છે. રાણકપુરજી એટલે “નલિનીગુભ વિમાન યાને કળાકૌશલ્યને આદર્શ નમૂને. દેરાસરનું બાંધકામ સેવાડી તેમજ સેનાણાના આરસ પત્થરથી કરવામાં આવ્યું છે. પચીસથી ત્રીસ પગથિયાં ચઢ્યા પછી દેરાસરની પ્રથમ સપાટી ઉપર અવાય છે. આટલી ઊંચે અને વિશાલ પાયે જતાં મંદિરમાં કેટલો ખર્ચ થયે હશે તેની કલ્પના થઈ શકે છે. સપાટી ઉપર આવતાં જ મુખ્ય દ્વારમાં પ્રવેશ થાય છે. મંદિરમાં પ્રવેશ કરવાને ચાર મુખ્ય દરવાજા બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક દરવાજાની બનાવટમાં હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેરાસરમાં ૧૪૪૪ થાંભલા છે. કેટલાક થાંભલાની ઊંચાઈ ૪૦ થી ૪૫ ફૂટથી પણ વધારે છે. આવા કેરણીવાલા થાંભલા આજે દસ હજારની કિંમતે થવા પણ મુશ્કેલ છે. તેની ઉપર સુંદર આરસના મજબૂત પાટડા છે. મંદિરમાં ચારે ખૂણે બન્ને દેરાસરે છે. તેના રંગમંડપ, સભામંડપ તથા મુખ્ય મંડપ પણ અલગ અલગ છે. કુલ મળીને ૮૪ શિખરબધ્ધ દેરીઓ છે. - મન્દિરછમાં મૂલનાયક ચૌમુખની ચાર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફની ભૂલનાયકજીની ભવ્ય મૂતિ ઉપર સં. ૧૪૯૮ને લેખ છે, ઉત્તર તરફની મૂર્તિ ઉપર ૧૬૭૯ પૂર્વ તરફની મૂર્તિ ઉપર ૧૪૮ અને દક્ષિણ તરફની મૂતિ ઉપર પણ ૧૪૮ને લેખ છે. મૂલનાયકના દરવાજા પાસે લગભગ ૪૫ પંકિતને લાંબે લેખ છે, જેમાં સં. ૧૪૬ બાદમાં મેવાડના રાજા બમ્પ અને ગુહિલ વગેરે રાજાઓની ૪૦ પેઢીનાં નામ છે–વંશાવળી છે. બાદમાં ૩૯ મી પંક્તિમાં પરમાર્હત્ ધરણાશાહ પિરવાડે. આ મંદિર નિર્માણ કરાવ્યાને ઉલ્લેખ છે. ૪૨ મી પંક્તિમાં લખ્યું છે કે “કે લોકારી ક્રામિષાર શીવતુaptીશ્વષાારિતઃ” ત્યારપછી પ્રતિષ્ઠાપક બહતપાગચ્છ શ્રી જગચંદ્રસૂરિ-રેવેન્દ્રસૂરિ ” આગળની પંક્તિ ખંડિત છે, કિન્તુ તપગચ્છના આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે. મંદિરના બીજા માળ ઉપરની ખૂબી તે ઔર મહત્ત્વની છે. હુબહ દેવવિમાનને નકશ-નકલ જોઈ લે. અહીં પણ મૂલનાયક મુખજી જ છે. લેખે ૧૫૦૭, ૧૫૦૮, ૧૫૫૧ અને ૧૫૦૬ની સંવતના છે. ત્રીજા માળની ખૂબી તે એથી યે વધી જાય છે. અહીં પણ ચામુખજી છે. મંદિરજીની ૮૪ દેરીઓ ઘુમટી * શ્રી સોમસુંદરસૂરિજીનું જીવનવૃત્તાંત સમસૌભાગ્ય કાવ્યમાંથી જોઈ લેવું. તેમાં રાણપુરના મંદિરની પ્રતિષ્ઠાનો તથા રાણકપુરનો પણ વિસ્તારથી ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૧૯ : રાણકપુરજી એનાં શિખર બહુ જ ભવ્ય દેખાય છે. મુખજીમાં મૂલનાયકજીની મૂર્તિ પર સં. ૧૫૧૧ને લેખ છે. નલિની ગુમ વિમાનને પરિચય કરાવતું આ અદ્દભુત મંદિર પૂર્ણરૂપે અહીંથી દેખાય છે. મંદિરને આવે નમૂને બીજે ક્યાંય દેખાતું નથી. સુંદર સંપૂર્ણ કલામય આ મંદિર દર્શકના મનને એટલું આકર્ષે છે કે અહીંથી ખસવાનું મન જ નથી થતું. - પ્રદક્ષિણામાં ૮૪ જિનાલય છે. આ સિવાય સમેતશિખર, મેરુપર્વત, અષ્ટાપદ, નંદીશ્વરદ્વીપ આદિના સુંદર આકારની રચના છે. પટ બનાવેલા છે. દેરીઓમાં કેટલીક તે રાજા સંપ્રતિના સમયની મૂર્તિઓ છે. જ્યારે કેટલીક સલમી અને સત્તરમી શતાબ્દિની મૂતિઓ છે. મૂળનાયક ભગવાનની જમણી તરફ રાયણવૃક્ષ નીચે શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. તેમજ સહસ્ત્રકૂટ તથા સહસ્ત્રફણા પાર્શ્વનાથના ચિત્રની કુશળતા પરમ દર્શનીય છે. મૂલ મંદિરમાં પ્રભુજીનાં નિરંતર દર્શન થઈ શકે તેવી રીતે પ્રભુજીની સામેના ખંભા ઉપર શેઠ ધરણા શાહની અને શિલ્પી પાકની ઊભી કૃતિઓ છે, બીજા ખંભાઓમાં પણ ધરણશાહ* અને રત્નાશાહની મૂતિઓ છે. દંતકથામાં કહેવાય * ધરણાશાહે આ લેક્યદીપિકા મંદિર બંધાવ્યું છે. આ સિવાય તેનાં સત્કાર્યોની નેધ તેના શિલાલેખમાં મળે છે જે આ પ્રમાણે છે અજારી, પીંડવાડા, સાલેર આદિ સ્થલેએ નવાં અનેક દેવાલય બંધાવ્યા; ઘણે ઠેકાણે જીર્ણોદ્ધાર કરાવ્યા. રાણકપુરમાં જ ૮૪ સ્થંભોની વિશાળ પૌષધશાળા બંધાવી અને ૧૪૮૪ના ભયંકર અકાલસમયે જગડુશાની માફક દાનશાલા ખેલી અને વાવ, તળાવ વગેરે લકોપયોગી સાધના કરાવી જીવન અમર બનાવ્યું છે. આ સિવાય એક બીજો શિલાલેખ ૧૬૫૧ ને છે, જે આ પ્રમાણે છે " संवत् १६५१ वर्षे वैशाख शुदि १३ दिने पातसाहि श्री अकबर प्रदत्त जगद्गुरुविरुदधारक परमगुरू तपागच्छाधिराज भट्टारक श्री ६ हीरविजयसूरीणामुपदेशेन श्रीराणपुरनगरे, चतुर्मुख श्रीधरणविहारे श्रीमदहमदावाहनगरनिकटवर्युसमानपूरवास्तव्यप्राग्वट ज्ञातीय सा. रायमलभार्या वजूभार्या सुरुपदे तत्पुत्र सा. खेता सा. नायकाभ्यां भावरथादि कुटुम्बयुताभ्यां पूर्वदिक्प्रतोल्यां मेधनादाभिधो भंडपः कारितः स्वश्रेयोर्थे सूत्रधार समल मांडप शिवदत्त विरचितः પ્રથમ ખંડમાં ચેમુખજી પર લેખ છે તે આ પ્રમાણે છે “. ૧૪૧૮ . . ૬ ધાણાને પ્રાગ સં. રાણાકિયુસેન જીયુગાવિયઃ का. प्र. तपागच्छनायक श्रीसोमसुंदरसरिमिः" પ્રથમ ખંડમાં ઉત્તર તરફ આ પ્રમાણે લેખ છે "सं. १६७९ वर्षे वैशाख सुदि ११ वार बुधे मेदपाटराजाधिपतिराणा श्रीकविह विजयराज्ये तत्समधे तपागच्छाधिपति भारक श्रीविजयदेवरि उपदेशेन पं. केला पं. जयवि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ શણકપુરજી : ૩૨૦ : [ જૈન તીર્થના છે કે-ધન્નાશાહની ૬૨ વર્ષની મહેનત પછી પણ મદિરનું કામ અધૂરું રહ્યું ત્યારે તેમના વડીલ બન્ધુ રત્નાશાહે કહ્યું કે−હું તમારી અભિલાષા પૂર્ણ કરવા મારાથી બનતુ કરીશ તથા તમારું અધૂરું કાર્ય જરૂર પૂર્ણ કરાવીશ. રત્નાશાહે આ વચન પાળી પાછળ પણ કેટલાંયે વર્ષા કામ ચાલુ રાખી કાર્ય પૂર્ણ કરાવ્યુ હતુ. મહિરજીમાં ૮૪ ભોંયરાં હતાં; તેમાં પ્રતિમાઓ તથા ધનના સંગ્રહ હતા. મુસલમાની બાદશાહેાના જમાનામાં ચાર પાંચ વખત અહીં હુમલા થયા છે; મૂર્તિએ ખંડિત કરાઈ છે તથા દેરીઓ પણ ખંડિત થઇ છે. શ્રી સ ંઘે ખડિત કાર્ય શીઘ્ર સુધરાવ્યુ છે અને ભેાંયરાંમાંથી મૂર્તિ એ કાઢી બિરાજમાન કરી છે. ** ', એક શિલાલેખ કે જે સ. ૧૬૭૪ ને છે; ખીજા માળ ઉપર છે તેમાં લખ્યુ છે કે-જગદ્ગુરુ તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રાવક ખેત! નાયકે આ દરવાજો બનાવવા માટે ૪૭ સેાનામહારા ભેટ કરી છે. એટલે અવારનવાર મુસલમાનો હુમલા પછી સુધારા થતા રહ્યા છે. આ મહાન્ ભવ્ય મદિરના જીર્ણોદ્ધાર શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલે છે. જીજ્ઞેાદ્વારમાં સાડાત્રણ લાખ રૂપિયા ખર્ચ થઇ ગયુ છે; હજી કા ચાલુ છે. આ મહાન્ કલાપૂર્ણ ભવ્ય મદિર જોઈ સર જેમ્સ ફર્ગ્યુસન પેાતાના History of lndica and Eastern architaoter ” પુસ્તકમાં લખે છે કે “ આ દેવાલયનુ' ભેાંયતળીયું સપાટીથી ખહુ જ ઊંચું હાવાને કારણે તથા મુખ્ય ઘુમ્મટાની વધારે ઊંચાઈને લીધે એક મહાન જૈન દેવાલયના ખરાબર દેખાવ આપે છે કારણ કે બીજા જૂનાં દેવાલયેામાં બાહ્ય ભાગ ઉપર કોતરકામના અભાવ હાય છે, દેવાક્ષયના દરેક થંભે એક એકથી જુદાં છે તથા તે ઉત્તમ રીતે ગાઠવ્યા છે, તેના ઉપર ભિન્નભિન્ન ઊંચાઈના ઘુમ્મટા ગેાઠવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણી જ સુંદર અસર થાય તેમ છે. ખરેખર આવી સારી અસર કરે તેવું સ્તંભેની સુંદર ગાઠવણી વિષે સૂચના કરે એવું હિન્દુસ્તાનમાં એકે દેવાલય નથી. ગેહવણીનો ઉત્તમતા ઉપરાંત બીજી જાણવા લાયક બાબત એ છે કે-દેવાલયે રશકેલી જગ્યા ૪૮૦૦૦ હજાર ચેારસ પુટ છે. કારીગરી અને સુદરતામાં મધ્યકાલીન યુરોપિયન દેવાલયે કરતાં ઘણી રીતે ચઢે તેમ છે. ” જન કવિ મેહુ સ. ૧૪૯૯ માં આ મંદિરનો નીચે પ્રમાણે પ્રશંસા કરે છે. जय पं, तेजहंसेन प्रतिष्ठितं तच्छ्रावकप्राग्वाट ज्ञातिय सा. वरधा, तत्पुत्र सा. हेमराजनवजीकारितः धोरस्तु युगादीश्वर बिंबं " ખીજા ખંડમાં શ્રી આદિનાથજીની સવા સવા હાથ માટી સફેદ ચાર પ્રતિમાઓ છે જેના ઉપર સ. ૧૫૦૬, ૧૫૦૭, ૧૫૦૮ અને ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખા છે. ત્રીજા ખંડમાં મૂલનાયક શ્રી સંભવનાથ, શ્રી આદિનાથ વગેરેની મૂર્તિએ ઉપર ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ. આ ધરવિહાર દેવાલયમાં દેવકુલિકાઓ સહિત હાટી માટી ૧૮૦ જિનમૂર્તિ છે. આ સિવાય શત્રુ ંજય, ગિરનારને પટ, સમ્મેત કુલ લગભગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી. ન થાય તો ) a ra 06 શ્રી વરકાણું પાશ્વનાથ-મૂળનાયક અને મંદિરના મુખ્ય દા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ રાણુકેપુરની પંચતીથી D.AMALI ઉપર : નાડેલનું મુખ્ય જિનાલય નીચે: કોટીના પ્રખ્યાત મંદિરની બે બાજુના દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩ર૧ : રાણકપુરજી સેવંજે એ સિરિ ગિરનારે, રાણિગપુર શ્રીધરણ વિહારે વધ્યાચલ અધિકું ફલ લી જઈ સફલ જન્મ થી ચઉમુખ કિજઈ દેવછંદ તિહાં અવધારી, શાશ્વત જિનવર જાણે ચારિ વિહરમાણુ બીઈ અવતારી, ચઉવીસ જિણવર મૂરતિ સારી તિહિ જિબિંબ બાવન નિહાલું, સયલ બિંબ બહત્ત જીણલું ફિરતી બિંબ નવિ જાણુઉં પાર, તીરથ નંદિસર અવતાર વિવિધ રૂપ પૂતલીય અપાર, કેરણીયે અરબુદ અવતાર તેરણ થંભ પાર નવિ જાણું, એક જીભ કિમ કહીય વખાણુ A (જૈન પત્રને રીપક, પૃ. ૧૫૯) રાણકપુરમાં કુલ સાત મંદિર હેવાનું કવિ મેહ જણાવે છે – બનગર રાણપુરિ સાત પ્રાસાદ એક એકસિઉં માંડઈ વાદ.” અન્યત્ર પાંચ મંદિર હવાને પણ ઉલ્લેખ છે કિન્તુ અત્યારે તે ઉપરના ઐક્યદીપક મંદિર સિવાય બીજાં બે મંદિરે છે. એક શ્રી પાશ્વનાથજીનું અને બીજુ શ્રી નેમિનાથજીનું છે. ધન્નાશાહના આ મહાન અને ભવ્ય મંદિરને શેઠ આ.ક.ની પેઢી તરફથી લાખ રૂપિયાના ખર્ચે સુંદર છોધ્ધાર થયે છે. જીર્ણોદ્ધાર પછી એની રોનક ઔર વધી ગઈ છે. અત્યારે આ મંદિરમાં સાત ભોંયરા છે, જેમાં પ્રતિમાઓ છે. ૧. ધર્મશાલાની સામે શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે. મંદિરમાં કારીગરી સુંદર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને મને હર છે. અહીં શિખરને ૫, સહસ્ત્રટપટ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ પટ, નંદીશ્વરપટ, ચોમુખ ડોટા, આચાર્ય, મૂર્તિ, ધરાશાહ અને તેમનાં પત્નીની પથરની સુંદર મૂર્તિઓ છે. આ મંદિરની નીચે ૮૪ બેયના હેવાનું કહેવાય છે. અત્યારે સાત ભોંયરાં છે તેમાંથી ચાર ભોયરાં અવારનવાર ઉઘડે છે. તેને ઉઘરાવનાર ગૃહસ્થ પાસે રૂા. ૫૧) નકરે લેવાય છે. આ મંદિરની દેરીઓ ઉપર શિલાલેખો વિદામાને છે, જે ૧૫૩૫ થી ૧૫૫૬ સુધીના છે. * શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની ૧ હાથ મોટી સ્યામવર્ણી સુંદર મૂર્તિ છે. આનું પરિકર પણ સુંદર છે, અને એક તેર છે જેમાં નાની નાની તેવીસ મૂર્તિ ઓ ખેદેલી છે. આ મંદિરમાં નાની મોટી ૨૮ મૂર્તિઓ છે. આની પ્રતિષ્ઠા ૧૪૪૪ માં થયેલી છે. આ મંદિર પૂર્ણિમાના શ્રાવકેએ પ્રતિષ્ઠિત કરેલ છે. આનાથી થોડે દૂર ત્રીજું મંદિર છે જેમાં મૂલનાયક શ્રી નેમિનાથજીની ૧ હાથ મોટી મૂર્તિ છે. આ મંદિરમાં ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવેલી છે. પંદરમી સદીનું આ મંદિર છે. આને સલાવનું મંદિર પણ કહે છે. આ મંદિરથી ૪ ફર્લોગ દૂર એક દેવીનું મંદિર છે. શ્રી ચકેશ્વરી દેવીનું મંદિર છે. આના જીર્ણોદ્ધારની જરૂર છે. નજીકમાં જ મોટી નદી વહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ વરકાણા : ૩૨ : | જૈન તીર્થોને એક પ્રાચીન ભોંયરું છે, જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરમાં જીર્ણોદ્ધારની જલ્દી જરૂર છે. મંદિર ઘણું જ પ્રાચીન છે. કેરણું મૂલ મંદિર કરતાંયે બહુ જ સરસ અને બારીક છે. ખંભાઓમાં અને મંદિરના બહારની ભાગમાં પુતળીઓની ગોઠવણ, અંગમરોડ, હાવભાવ, ભારતની પ્રાચીન નૃત્યકળાને આબેહુબ ચિતાર ખડે થાય છે. કેટલાંક પુતળાં મર્યાદાનું ઉલ્લંઘન કરે તેવાં છે જે જોતાં આશ્ચર્ય થાય છે. ૨. નેમનાથજીનું મંદિર પણું બહુ જ સુંદર છે. યદ્યપિ કારીગરી ઓછી છે પરંતુ મંદિર મજબૂત અને દર્શનીય છે. અહીં પણ એક ભેંયરું છે. રાણકપુરમાં આસો શુ. ૧૩ અને ફાગણ વદિ ૧૦ (હિન્દી ચૈત્ર વદ ૧૦ ના મોટા મેળા ભરાય છે. ફા. ૧, ૧૦ ધ્વજાદંડ ચઢે છે. ધનાશાહના વંશજો કે જેઓ ઘાણેરાવમાં રહે છે તેઓ ચઢાવે છે. હજારે યાત્રી મેળા ઉપર આવે છે. રાણકપુરમાં પ્રાચીન સમયમાં ૩૦૦૦ હજાર શ્રાવકેનાં ઘર હતાં આજ તે ભયંકર જંગલ અને પહાડી છે. તીર્થની વ્યવસ્થા શેઠ આ. ક. પેઢી તરફથી ચાલે છે. તેની ઓફીસ સાદડીમાં છે. રાણકપુરમાં આલેશન સુંદર ધર્મશાલા છે. યાત્રિકોએ સામાન લઈને આવવું ઠીક છે. ખાસ રહેવા જેવું સ્થાન છે. અહીં એક સૂર્ય મંદિર છે. અહીંથી મેવાડને પગ રસ્તો સીધે છે, કેશરીયાજી જવાય છે. દરેક યાત્રી આ તીર્થને લાભ જરૂર થે. વરકાણા. રાણી સ્ટેશનથી ત્રણ માઈલ દૂર વરકાણાજી તીર્થ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. “અંતરીક વકાણે પાસ આ સકલતીર્થ સ્તોત્રમાં દરેક જૈન પ્રાતઃકાલમાં યાદ કરતાં બેલે છે અને તેમાં વરકા તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને ભક્તિથી નમે છે. રંગમંડપ અને નવચૌકીકા એક ખંભા ઉપર વિ. સં. ૧૨૧૧ ને લેખ છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને પ્રાચીન છે. મહારાજા સંપ્રતિના સમયની છે. તેનું પરિકર કે જે પીત્તલનું છે, પાછળથી સં ૧૭૦૭ માં બનેલું છે. મંદિરમાં લગભગ ર૦૦ જિનભૂતિઓ હશે. મંદિરના દરવાજામાં પેસતાં જ ડાબા હાથ તરફના હાથીની પાસે એક શિલાલેખ છે તે સં. ૧૬૯૬ને છે. તેમાં લખ્યું છે કે પિષ વદ ૮ મે, શુક્રવારે મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહજીએ તપાગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના સદુપદેશથી વરાણુ તીર્થમાં પિષવદ ૮-૯-૧૦-૧૧ ના ભરાતા મેળાના દિવસોમાં યાત્રીઓનું મહેસુલ માફ કર્યાને ઉલલેખ છે. વરાણાજીમાં જેનેની વસ્તી નથી; ગામ નાનું છે. ગોલવાડ પ્રાંતની પંચાયતીનું મુખ્ય સ્થાન છે. અહીં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી વરકાણા પાશ્વનાથ જૈન વિદ્યાલય ગુરુકુલ ચાલે છે. આ સંસ્થા મારવાડમાં કેલવણ પ્રચાર માટે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૨૩ : નાડલ-નાડુલાઇ નાડેલ, વરકાણાથી ત્રણ ગાઉ દૂર નાડેલ તીર્થ છે. અહીં સુંદર પ્રાચીન ચાર ભવ્ય જિનમંદિરે છે. તેમાં શ્રી પદ્મપ્રભુનું મંદિર ઘણું જ પ્રાચીન છે. પ્રતિમાજી સંપ્રતિરાજાના સમયનાં પ્રાચીન છે. આ મંદિરની પાસે જ બીજા બે મંદિર છે જેને આ મોટા મંદિરમાં જ સમાવેશ થાય છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, નેમનાથજી અને શ્રી પાર્શ્વનાથજીનાં આમ કુલ ચાર ( ઉપરનાં બે જુદાં ગણતાં છ ). મોટા મંદિરમાં ભમતીમાં એક દેરીમાં ચેતરા ઉપર કટીના પથ્થરમાં બનાવેલ ચામુખનું અખંડ દેરાસર છે, તેમાં કેતરકામ બહુ જ સરસ છે. અંદરની ચારે પ્રતિમાઓ કેઈ લઈ ગયું એમ કહેવાય છે. મંદિરમાં એક બહુ જ ઊંડું ભંયરું હતું. આ ભેંય નાડેલથી નાડુલાઈ સુધીનું હતું. સુપ્રસિદ્ધ મહાપ્રભાવિક શ્રી માનદેવસૂરિજીએ લઘુશાંતિ તેત્રની રચના અહીં જ કરી હતી. પદ્મપ્રભુજીના મંદિરના જીર્ણોદ્ધારની જરૂર છે. વિશાલ ધર્મશાલા છે. યાત્રિકોને બધી સગવડ મળે છે. તીર્થ વહીવટ ગામને શ્રી સંઘ કરે છે. ગામમાં ૨૫૦ ઘર જૈનેનાં છે. ત્રણ ઉપાશ્રય છે, બે ધર્મશાળાઓ છે, પિશાલ છે. નાડુલાઈ. નાડોલથી નાડુલાઈ તીર્થ ત્રણ ગાઉ દૂર છે. અહીં નાનાંમોટાં મળી કુલ ૧૧ મંદિરે છે. આ શહેર બહુ જ પ્રાચીન છે. તેનું પુરાણું નામ નારદપુરી છે. બે મંદિર ગામ બહાર છે અને ૯ મંદિર ગામમાં છે. ગામ બહારનાં અને મંદિરે બે ટેકરીઓ ઉપર છે. આ ટેકરીઓને લેકે શત્રુંજય અને ગિરનારના નામથી સંબોધે છે. ચમત્કારી આદિનાથ મંદિર ગામના દરવાજાની બહાર નજીકમાં જ એક આદિનાથ ભગવાનનું મોટું પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરમાં રહેલા જુદા જુદા છ સાત શિલાલેખ ઉપરથી જણાય છે કે આ મંદિર બારમા સૈકાથી પણ પ્રાચીન હશે. અહીંના એક શિલાલેખ પરથી સમજાય છે કે અહીં પ્રથમ મહાવીર ચૈત્ય હશે. પાછળથી * આ પદ્મપ્રભુજીના મંદિરમાં ગૂઢમંડપમાં નેમિનાથ અને શાંતિનાથની કાર્યોત્સર્ગસ્થ બે પ્રતિમાઓ છે તેના ઉપર સં. ૧૨૧૫ વૈશાખ શુદિ-૧૦ ભમવાર; વીસાવાડાના મહાવીર દેવના ચિત્યમાં બહદ્દગચ્છાચાર્ય મુનિચંદ્રસૂરિ પ્રશિષ્ય દેવસૂરિના શિષ્ય પગણિના હાથે પ્રતિષ્ઠા થયેલી છે. આ પ્રતિમાઓ પાછળથી નાડોલમાં લાવીને બિરાજમાન કરી છે એમ લાગે છે. આ સિવાય શ્રી પદ્મપ્રભુજીની મૂર્તિને લેખ પણ મળે છે તેમાં સં. ૧૬૮૬ પ્રથમ આષાઢ વદિ ૫ ને શુક્રવારે તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરીશ્વરપ્રશિષ્ય; સમ્રાટુ જહાંગીરપ્રદત મહાતપાબિરુદધારક શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ નાહુલ નગરમાં રાજવિહારમંદિરમાં પદ્મપ્રભુ બિબની સ્થાપના કરી. આ જ મંદિરમાં બીજો એક લેખ સં. ૧૪૮૫ ને છે અને પ્રતિષ્ઠાપક શ્રી સમસુંદરસૂરિજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ નાડુલાઇ : ૩૨૪ : [ જૈન તીર્થોને શ્રી આદિનાથ ભગવાન મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હશે, પરંતુ પાછળથી તેમાં પણ પરિવર્તન થયું છે અને હાલની શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ પાછળથી બિરાજમાન કરી હશે એમ જણાય છે. આ આદિનાથના મંદિરની પાસે જ બ્રાહ્યાનું તપેશ્વર મહાદેવનું મંદિર છે. આ બન્ને મંદિરોને દંતકથામાં પરસ્પર સંબંધ છે. સંક્ષેપમાં કથા આ પ્રમાણે છે. “એક વખતે એક જેનયતિ અને શેવ ગોસાંઈની વચ્ચે મંત્રપ્રયોગની કુશલતા વિષે વાદ થયે. તેઓએ પોતાની મંત્રશક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલાણીના ખેડમાંથી બન્ને જણાએ પિતપતાના મતનાં આ મંદિર; મંત્રબળથી આકાશમાં ઉડાડ્યા અને એવી પ્રતિજ્ઞા કરી કે-સૂર્યોદય પહેલાં નાડલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, જે પ્રથમ પિતાનું મંદિર સ્થાપન કરશે તેની જીત થયેલી ગણાશે. બન્ને જણાએ ત્યાંથી એક સાથે મદિર ઉડાડયાં પરંતુ શિવગોસાઈ જનયતિની આગળ નીકળે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતું હતું તેટલામાં જૈન યતિએ મંત્રવિદ્યાથી કુકડાનો અવાજ કર્યો. તેથી ગોંસાઈ વિચારમાં પડશે અને સૂર્યોદય થયે કે શું તે જેવા મંડે એટલામાં જૈનયતિનું મંદિર તેની બરાબર આવી પહોંચ્યું અને સૂર્યોદય થઈ જવાને લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પિતપિતાનાં મંદિર સ્થાપન કર્યા. આ દંતકથાને લગતી એક કડી પણ ત્યાંના લેકે વારંવાર બેલ્યા કરે છે. संवत दशहातरा वदिया चौरासी वाद खेडनगरथी लावीया नाडलाइ प्रासाद આ દંતકથામાં જણાવેલ જેનયતિ સંબંધી હકીકત ખંડેર ગચ્છના શ્રીયશે. ભદ્રસૂરિજીને ઉદ્દેશીને છે. સેહમકુલરત્નપટ્ટાવલીના લેખકે પણ આ હકીકતનું સૂચન કર્યું છે, પરંતુ તેમણે આપેલી કડીના ઉત્તરાર્ધમાં ફરક છે “વલ્લભીપુરથી આણિયે ઝાષભદેવ પ્રાસાદ” યદ્યપિ કવિવર લાવણ્યસમયે આ હકીકત નથી આપી છતાંયે તેમના વખતે એટલું તે જાહેર હતું જ કે શ્રીયશોભદ્રસૂરિજી આ મંદિર મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડી લાવ્યા હતા. ત્યાંના ૧૫૯૭ ના લેખમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે કે-સં, ૬૪ માં આ મંદિર શ્રીયશોભદ્રસૂરિજી મંત્રબલથી અહીં લાવ્યા હતા. શ્રી આદિનાથજીના મંદિરમાંથી સં. ૧૧૮૬ માઘ સુદી ૫ ને લેખ મળે છે; તેમજ સં. ૧૨૦૦ નો લેખ છે; બીજે ૧૨૦૨ ને લેખ મળેલ છે મૂલનાયક શ્રી આદિનાથજી ભગવાન ઉપર સં. ૧૬૭૪૪ ને માઘ વદિ ૧ * આ દંતક્યા લાંબી હોવાથી હું નથી આપતા. વિશેષ જાણવા ઇચ્છનારે શ્રી વિજયધર્મસૂરિ સંપાદિત ન રાસ સંગ્રહ ભા. ૩ તથા “જૈન” પત્રને રૌઢાંક વગેરે જોવાં ૪ શત્રજ્યની ટેકરી ઉપરના આદિનાથજીની મૂર્તિ ઉપર સં. ૧૬૮૬ ને લેખ છે, જેમાં જણાવ્યું છે કે ૧૬૮૬ માં શ્રી વિજયદેવસૂરિજી અને તેમના પટ્ટધર શ્રી વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૭૫ : નાડલાઈ ગુરૂવારને લેખ છે. પ્રતિષ્ઠા કરાવનાર તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ છે. આ સિવાય શ્રી નેમિનાથજીના મંદિરમાં ૧૧૫ આશ્વિન વદિ-૧૫ મવાર ને લેખ મળેલ છે જેમાં મંદિરને માટે અમુક ભેટને ઉલ્લેખ છે. બીજો લેખ સં. ૧૪૪૩૪ ને છે જેમાં મંદિરનો જીર્ણોદ્ધારનો ઉલ્લેખ છે. આ ઉધ્ધાર માનતુંગસૂરિજીની વંશપરંપરામાં થયેલા ધર્મચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી વિનયચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ છે. આ મંદિરને નેમિનાથજી અથવા જાદવાઓનું મંદિર કહે છે. શ્રી સમયસુંદરજી “ શ્રી નાડેલાઈ જા ” લખે છે એ આ મંદિરને માટે જ. સિંહસૂરિજીએ “ જીનતાન શીવજીપતરા શાયર શ્રીમૂનાગઢ શ્રી જાતિના fi શ્રી ગિરનારની ટુંક ઉપર ૧૧૫ ને લેખ છે જેમાં દાન આપ્યાને લેખ છે. ૪ ૧૪૪૩ નો લેખ આ પ્રમાણે છે– ॐ स्वस्ति श्रीनृपविक्रमसमयातीत सं. १४४३ वर्षे कार्तिकवदि १४ शुके श्री नहुलाइनगरे चाहुमानान्वय महाराजाधिराज श्रीवणवीरदेवराज्ये अत्रस्थ स्वच्छ श्रीमद् बृहद्गच्छनभस्तलदिनकरोपम श्रीमानतुंगसूरिवंशोद्भवं श्रीधर्मचंदसूरिपट्टलक्ष्मीश्रवणोप्तलायमानः श्रीविनयचंदसूरिभिरनल्पगुणमाणिक्यरत्नाकरस्य यदुवंशश्रृंगारहारस्य श्रीनमीश्वरस्य निराकृतजगद्विषादः “બાપા મુદ્દે વારંવા નંદ્રના શ્રી ” ૧૧૮૭ ને પણ દાન પત્રો લેખ છે. ૧૨૦૦ની સાલને પણ દાન આપ્યાને લેખ છે. અગિયારે મંદિરોને ટૂંક પરિચય નીચે આપું છું. ૧ શત્રુજ્ય ટૂંક મૂલનાયકછ રંગ ૧૬૮૬ની પ્રતિષ્ઠા થયેલી છે. ૩ મૂર્તિઓ છે. આદિનાથજી સફેદ ૨ ગિરનાર ટૂંકમલનાયક શ્યામ ૧૧૧૯ પ્રતિષ્ઠા છે. શ્રી નેમિનાથજી ૩ આદિનાથજી સફેદ ૧૬૭૪ , ૪ અજિતનાથજી પીલા ૦ ૫ સુપાર્શ્વનાથજી સફેદ ૧૬૫૯ ૬ ભાષભદેવજી ૭ શાન્તિનાથજી ૧૬૫૯ ૮ નેમિનાથજી ૧૬૫૯ ૯ સુપાર્શ્વનાથજી १७९८ ૧૦ ગોડી પાર્શ્વનાથજી ૧૧ શ્રી વાસુપૂજ્યજી १७१८ ગઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ મુછાળા મહાવીર : ૩૨૬ : [ જેન તીર્થોને આ સિવાય શ્રી અજિતનાથ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂત્ય, ગોડીજી પાર્શ્વનાથ સુપાર્શ્વનાથ તથા ટેકરી ઉપરનાં બે મદિરે મળી કુલ ૧૧ મંદિર છે. મંદિરે પુરાણાં અને દર્શનીય છે. ટેકરી ઉપરનાં મંદિર નાનાં છે પરંતુ બહુ જ રમણીય અને એકાન્ત સ્થાનમાં આવેલાં છે જે પરમ આહ્લાદ ઉપજાવે છે. નાડુલાઈ નવ મંદિર, સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર જૂના લેખમાં આ નગરીનું નામ નહૂડુલડોગિકા,નવકુલવતી,નડડૂલાઈ વગેરે ના મળે છે તથા વલ્લભપુર એવું નામ પણ મળે છે. અહીંના કેટલાક શિલાલેખ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨ માં પ્રકાશિત છે જેના લેખ જોતાં અહીંની પ્રાચીનતાને ખ્યાલ આવશે. અહીં શ્રાવકની વસ્તી પણ સારી સંખ્યામાં છે. વિશાલ ધર્મશાલા છે. સાદડી. અહીં ૯૦૦ ઘર જૈનોનાં છે. પાંચ સુંદર જિનમંદિર છે. એમાં સૌથી મોટું શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું ભવ્ય વિશાલ મંદિર છે. ન્યાતિને મોટો છે. એમાં આયંબિલ ખાતું સારું ચાલે છે. આત્માનંદ જૈન સ્કુલ, આત્માનંદ જૈન પુસ્તકાલય, કન્યાશાળા વગેરે ચાલે છે. ચાર પાંચ ઉપાશ્રય છે. આણંદજી કલ્યાણજીની પેઢી જે રાણકપુર તીર્થ સંભાળે છે તેની ઓફિસ સાદરીમાં છે. સાદરીનાં મંદિરની વ્યવસ્થા પણ પેઢી જ સંભાળે છે. ઘાણેરાવ, નાડલાઈથી ઘારાવ લગભગ ૩ કેશ દૂર છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું વિશાલ મંદિર છે. કુલ દશ મંદિરે છે જે પરમ દર્શનીય છે. શ્રાવકની વસ્તી સારી છે. વિશાલ ધર્મશાલા છે. દશ મંદિરે આ પ્રમાણે છે. કુંથુનાથજી, જીરાવલા પાર્શ્વનાથજી, ગોડી પાર્શ્વનાથજી, શાન્તિનાથજી, આદિનાથજી, ઋષભદેવજી, અભિનન્દનપ્રભુ, ચિન્તામણી પાર્શ્વનાથજી, પાર્શ્વનાથજી અને શ્રી ધર્મનાથ. આમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું મંદિર શક સંવત્ ૧૬૮૦ માં બન્યું છે અને પ્રતિષ્ઠાપક શ્રી જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીની પરંપરાના આચાર્યશ્રી વિજયદયાસૂરિના પટ્ટધર શ્રી વિજયધર્મસૂરિજી છે. મુછાળા મહાવીર, ઘણેરાવથી ના ગાઉ દૂર જંગલમાં શ્રી મુછાળા મહાવીરનું સુંદર મંદિર છે. વીશ જિનાલયનું આ મંદિરમાં ભમતી અને રંગમંડપમાં મલી ૫૪ જિનમૂતિઓ છે. બે હજાર વર્ષ પહેલાનું આ પવિત્ર તીર્થસ્થાન છે. યદ્યપિ પ્રાચીન લેખો રહા નથી છતાંયે મૂર્તિની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા આજ પણ પ્રત્યક્ષ અનુભવાય છે. શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ રા હાથ ઊંચી સફેદ પ્રતિમા છે. સુંદર પરિકર સહિત છે, ઘારાવથી બહાર નીકળતાં જ જંગલ આવે છે. રસ્તે પણ વિકટ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૨૭ : મુછાળા મહાવીર કાંટા અને કાંકરાનું જેર છે. ભેમિયા વિના આ રસ્તે જવું મુશ્કેલ છે. મંદિરની પાસે જ એક પુરાણું ધર્મશાલા છે. અહીં કેઈ રાત તે રહેતું નથી પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. કેટલાક કહે છે કે આ પ્રતિમાજી નંદીવર્ધન રાજાએ ભરાવેલી છે. મેવાડમાં જેમ શ્રી કેશરીયાજીના અધિષ્ઠાયક જાગતી ત મનાય છે અને જેન કે જેનેતર દરેક પૂજે છે–માને છે તેમ અહીંના પણ અધિષ્ઠાયક દેવ જાગતી ત છે. જૈન જૈનેતર દરેક પૂજે છે, માને છે. મૂળનાયક પ્રતિમાજી ઘણે સ્થાનેથી ખંડિત છે. બીજી મૂતિ બિરાજમાન કરવા માટે લાવ્યા હતા પરંતુ મૂલનાયકજીના જૂના બિંબ ગાદી પરથી ઉઠાવી શકાયા નહિં. આખરમાં નવીન બિંબ પાસેની દેરીમાં બિરાજમાન કર્યા. અહીંની વ્યવસ્થા ઘારાવને શ્રીસંઘ રાખે છે. કા. શ. ૧૫ ને ઘાણેરાવમાં મેળો ભરાય છે અને કા. વ. ૧ તેમજ ચેતર શુદિ ૧૩ને અહીં મેળો ભરાય છે. મૂછાળા મહાવીર કેમ કહેવાયા તે માટે એક દંતકથા છે જે આ પ્રમાણે છે. એક વાર ઉદેપુરને મહારાણે પરિજન સાથે શિકારે નિકળ્યા હતા. ફરતે ફરતે ધર્મશાળાના બહારના ઓટલા ઉપર વિશ્રામ કર્યો. રાજકર્મચારીઓ સાથે રાણાજી બેઠા હતા ત્યાં પૂજારીએ આવી તિલક માટે કેસર આપ્યું. કેસરની વાટકીમાં અચાનક બાલ નીકળે. બાલ જોઈ પૂજારીને ઠપકે આપવા એક રાજકમ. ચારીએ હસતાં હસતાં કહ્યું-પૂજારીજી, તમારા દેવને દાઢીમૂછ જણાય છે, નહિં તે કેસરમાં બાલ કયાંથી આવે? પૂજારીથી આ પરિહાસ સહન કરાયે નહિં અને નિડરતાથી કહ્યું-હા મહારાજ, મારા દેવ તે દાઢીમૂછ તે શું પણ અનેક રૂપ કરવા સમર્થ છે. રાણાજીએ આ વાકય સાંભળી હસતાં હસતાં કહ્યું-અગર જો તારી વાત સાચી હોય તે દાઢીમૂછ સહિત તારા ભગવાનનાં દર્શન કરાવ. પૂજારી કહ્યું “જો પ્રભુ દાઢીમૂછ સાથે દર્શન આપે તે જ હું અન્નજળ ગ્રહણ કરૂં” આમ કહી અઠ્ઠમ તપ કરી મંદિરમાં બેસી ગયા. ત્રીજે દિવસે અધિષ્ઠાયક દેવે કહ્યું કે “કાલે રાણાજીને દર્શન કરાવજે. પ્રભુ દાઢીમૂછ સહિત દર્શન દેશે.” પૂજારીએ ઉત્સાહમાં આવી ચોથે દિવસે મંદિરનાં દ્વાર ખેલ્યાં. રાણાજીએ પરિવાર સહિત તેનાં દર્શન કર્યા અને મૂર્તિને-પ્રભુજીના દાઢી મૂછ નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ભક્તિથી નમી પડ્યો, પરંતુ એક જણે વિચાર્યું કે-આમાં પૂજારીનું કંઈ કારસ્થાન હશે એટલે તેણે મુછનો બાલ ખેંચે, એટલે એકદમ ત્યાંથી દૂધની ધારા છૂટી. પછી પૂજારીને એ મનુષ્ય ઉપર ગુસ્સો આવ્યો ને શ્રાપ આપ્યો કે તારા કુલમાં કેઈને દાઢીમૂછ નહિં ઊગે. કહે છે કે આ શ્રાપ સાચે પડ્યો હતે. આટલા ખાતર આ મૂર્તિ મૂછાળા મહાવીર તરીકેની પ્રસિદ્ધ છે. સ્થાન બહુ જ ચમત્કારી અને પ્રભાવશાલી છે. અહીં પહેલાં ઘણી વસ્તી હતી. ઘારાવ અને આ સ્થાન બ એક જ હતું. જંગલમાં બીજા મંદિરનાં ખંડેર હજી પણ દેખાય છે. અહીંથી ત્રણ ગાઉ સાદડી છે તેને પરિચય આગળ આવ્યા છે. ત્યાંથી સીધા રાણી પણ જવાય છે. સંક્ષેપમાં મારવાડની મોટી પંચ તીથીને આ પરિચય આપ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ પીંડવાડા : ૩૨૮ : | જૈન તીર્થના મારવાડની નાની પંચતીથી. મારવાડની નાની પંચતીથમાં નાણા, દીયાણા, નાંદીયા, બામણવાડા અને અજારી ગામો છે. યદ્યપિ મારવાડનાં ઘણું ગામોમાં પ્રાચીન ગગનચુખી ભવ્ય બાવન જિનાલયે પરમ દર્શનીય છે તથાપિ મારવાડની નાની અને મોટી પંચતીર્થીનાં સ્થાને ખાસ દર્શનીય છે. મારવાડની મેટી પંચતીથીનું વર્ણન ઉપર લખ્યું છે. હવે નાની પંચતીર્થીને ઉલેખ કરું છું. પીંડવાડા, આ પંચતીથમાં જવા માટે પીંડવાડા મુખ્ય સ્થાન છે. અહીં શ્રાવકેની ૨૦૦ ઘરની વસ્તી છે; સુંદર બે ધર્મશાલાઓ છે અને બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે, અત્યારે અહીં જીર્ણોધ્ધારનું કામ ચાલે છે. વસન્તગઢના કિલામાંથી નીકળેલી કેટલીક પ્રાચીન મૂર્તિઓ અહીં છે. અહીંનું મંદિર ૧૪૬૫માં બન્યાને લેખ દિવાલમાં છે. આ સિવાય બીજી કેટલીક વાતની મૂતિઓ બારમી શતાબ્દિની છે. વિ. સં. ૧૧૫૧ ની એક સુંદર વીશી છે. બીજી એક પ્રતિમા ઉપર ૧૧૨ “નાની વાળ વારિતા.” એક ઉપર ૧૧૪૨ થીમનાગરીકાઇ giaકુર ઈશાળ પur wાપિતા આ પ્રમાણે લેખ છે. આ મંદિરમાં ધાતુની બે ઊભી પ્રતિમાઓ છે. એની રચના બહુ જ અદભુત અને અનુપમ છે. તેમાંયે વસ્ત્રની રચના તે કમાલ છે. ડાબા પગની ઘૂંટણીએ વસ્ત્રની જે ઘડ પાડી છે તેમાં તે હદ કરી છે. લેખ છે પણ ઘસાઈ ગયેલ છે. પ્રાચીન લીપીમાં લેખ છે. આ લેખ વિ. સં. ૭૪૪ના છે અને તે ખરેસ્ટ્રી લીપીમાં છે. *પીંડવાડાથી નાંદિયા ૩ થી ૪ કેશ થાય છે. * નાણકીયગછ કેટલે પ્રાચીન છે તે આ ઉપરથી સમજાશે. આ પ્રદેશમાં નાણ કીવગ૭ના આચાર્યની પ્રતિષ્ઠિત મૂર્તિઓ વધુ મળે છે. નાણુકીયગછની ઉત્પત્તિ અહીં નજીકના નાણું ગામથી થયેલી છે. ગામ અત્યારે તે નાનું છે. શ્રાવકની વસ્તી, જિનમંદિર, ઉપાશ્રય આદિની સગવડ સારી છે. * ઝાડલી–પીંડવાડા સ્ટેશનથી બે માઈલ દૂર વાયવ્યમાં આ એક પ્રાચીન ગામ છે. અહીંથી સિરોહી ૧૪ માઈલ દૂર પશ્ચિમમાં છે. અહીં એક સુંદર જિનમંદિર છે. એની ચારે બાજી દેરીઓ છે. કમાને અને થંભલાઓ ઉપર આબૂના વિમલવસહીના મંદિરની કેરણી જેવી કારણ છે. મંદિરમાં ૧૨૫૫ની સાલને સુંદર શિલાલેખ છે. એમાં લખ્યું છે કે પરમાર ધારાવર્ષની પટ્ટરાણી રંગારદેવીએ શ્રી મહાવીર પ્રભુના મંદિરની પૂજા માટે એક જમીન ભેટ આપી છે “ શrrણાડા ગાદિદામૂરિતા હત્તા જીવાપૂજાઈ શાશ્વત છે: ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૧૯ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખામણવાડાજી ખામણુવાડાજી પીંડવાડાથી લગભગ ૪ા માઈલ દૂર આ તીર્થ સ્થાન આવ્યું છે. અહીં આાવન જિનાલયનું સુંદર પ્રાચીન ભવ્ય મદિર છે. મૂલનાયકજી શ્રી વીરપ્રભુની મૂતિ પ્રાચીન અને મનેહર છે. મૂલનાયકજીની મૂર્તિ વેલુકા-રતની બનેલી છે અને ઉપર સાચા મેાતીને લેપ છે. દેરીએ નીચી છે. અહીં દેરીએ ઉપર લેખા પણુ છે. એક ધાતુની પંચતીથી ઉપર ૧૪૮૨ ના લેખ છે. દેરીએ ઉપરના લેખે।માં ૧૫૧૯, ૧૫૨૧-૧પર૩ ના લેખેા છે. આ લેખામાં જોયાક્ષન વાલમરાÜાને'' લખ્યુ છે. આ દેરીએ ખંધાવવામાં વીરવાડા-લાજ વગેરેના ગામેાના શ્રાવકાના મુખ્ય ભાગ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છીય આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી અને તેમના શિષ્યા છે. મંદિરમાં પેસતાં જ બહારના ભાગમાં જમણી અને ઢાખી ખાનુ તીર્થીના સુદર આલેશાન પટા કાતરેલા છે. મદિર બહાર માટો વિશાલ ધર્મશાલા છે. આ ભાગમાં પ્રભુ શ્રી મહાવીર દેવને ખીલા ઠોકયાના દૃશ્યની દેરી છે. આ પશુ પ્રાચીન સ્થાપના તી છે. તેમજ મદિરમાં કાચની પેટીમાં મહાવીર પ્રભુજીના ઉપસČનુ' અને કાનમાં ખીલા ઠાકયાનું સૂચન કરનાર દશ્યા સુંદર છે. ધશાળાની પાછળ ટેકરા ઉપર ચેગિરાજ શ્રી વિજયશાંતિસૂરિજીનો ગુઢ્ઢા છે. ત્રણ માળના માટો ખગલા છે અને એક દેરીમાં પ્રભુ મહાવીરની ચરણપાદુકા છે. ખામણુવાડજીનું મોટું કારખાનુ-દેવકી પેઢીને વહીવટ નાના રજવાડા જેવા છે. વીરવાડા ગામ આ તીર્થને ભેટ અપાયેલું છે. તેને વહીવટ પેઢી ચલાવે છે. અત્યારે વીરવાડામાં એ મદિરા છે. એક બાવન જિનાલયનું ભવ્ય પ્રાચીન મદિર છે, ધર્મશાળા છે, શ્રાવકેાનાં ઘર ૧૦ છે. અહીં વધુ ઘર હતાં પણ ત્યાં જે ચાકી કરવા ઠાકાર રાખ્યા હતા તે ત્યાંના માલીક બન્યા અને મહાજન સાથે તકરાર થવાથી શ્રાવકાએ ગામ ખાલી કર્યું છે. ખામવાડજીની શ્વેતાંખર પેઢી વીરવાડાના વહીવટ કરે છે. બામણવાડથી એક જ માઇલ વીરવાડા છે. અહીંથી સિરાહી તેમજ દુંદુભી નગરના ( ઝાડે લીના ) શ્રી સંધે એકત્ર થઈને મદિરમાં છ ચેટી સહિત મંડપ તથા ત્રિગડાના ઉદ્ઘાર કરાબ્યા હતા. મંદિરના ગભારા બહારના ગોખલા ઉપરના ૧૨૫૫ના લેખને આધારે સિરાહી સ્ટેટ જૈન સંધને લેખમાં લખ્યા મુજબ મંદિરની પૂજાના ખર્ચ માટે વાવ તથા જમીન આપી છે. યદ્યપિ મૂલ વાવ(૨૮) તે ન આપ્યા પરંતુ ખીજી વાવ આપી છે. આ સિવાય અત્યારે મંદિરછમાં મૂલનાયકજી શ્રીવીરપ્રભુની મૂતિ નથી કિન્તુ શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ છે, જેની નીચે ૧૬૩૨ ના લેખ છે અને તેની પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ તપાગચ્છીય ઉ. શ્રી ધમ'સાગરગણુએ કરાવેલી છે. અહીંના ભોંયરામાંથી નીકળેલા પરિકરા ઉપર ૧૨૩૪, ૧૨૩૬અને૧૪૭૫ના લેખેા મળ્યા છે. અહીં અત્યારે નાનાં ૫૦ ધર છે. ઉપાશ્રય-ધર્મશાલા વગેરે છે. મંદિરના જીર્ણોદ્ધાર હમણાં જ શરૂ થયા છે. ४२ www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ મીરપુર નાંદીયા : ૩૩૦ : [જૈન તીર્થાતા ઇશ માઈલ છે. શીરાહીમાં ૧૬ જિનમંદિર છે, ખાસ દર્શનીય છે. એક સાથે ૧૪ મદિરા છે, મદિરાની પાળ છે. શીરાહીનુ વૃત્તાંત અગાઉ રૃ. ૨૭૪ પર આવી ગયું છે. ખામણવાડાથો નાંદીયા ૪ માઇલ છે, વચમાં અખિકા દેવીની દેરી આવે છે. બામણવાડજીની પેઢી સીવેરા, ઉંદરા, મીરપુર, તેલપુર, ખાલદા ગામનાં જિનમદિરાની વ્યવસ્થા સભાળે છે. ખામણુવાડજીમાં ફાગણુ શુદ્ધિ ૧૧ ને માટે મેળે અને ભાદરવા શુદ્ધિ તેરશને મેળા ભરાય છે. ફા. શુ. ૧૧ ના મેળામાં જૈન-જૈનેતરા ઘણીજ સારી સખ્યામાં આવે છે. દર મહિનાની શુદ્ધિ અગીયારશે પશુ ઘણા યાત્રિકો આવે છે. મીરપુર. મીરપુર એક પ્રાચોન તીર્થસ્થાન છે. અહીં અત્યારે પહાડની નીચે સુંદર ચાર મહિશ છે. આબુની કારણીના સુંદર અનુકરણુરૂપ કારણી છે. સિરાહીથી અણુાદરા જતાં મેટર રસ્તે મેડા આવે છે. ત્યાંથી પગરસ્તે ચાર માઈલ દૂર આ સ્થાન આવેલું છે, તેમજ સ્વરૂપગજથી કાલવ્રી જતી મેટર પશુ પહાડ વટાવી મેડા જાય છે ત્યાંથી પણ મીરપુર જવાય છે. અહીં ધર્મશાળા વિશાલ છે, બગીચા છે, સગવડ સારી છે, જÍદ્ધાર થાય છે નાંદીયા. “નાણા દીયાણા ને નાંદોયા જીવીતામી વદીયા” ખામઝુવાડાજીથી ચાર માઈલ દૂર નાંદીયા આવ્યુ છે. વચમાં બે માઈલ દૂર 'બાજીમાતાની દેરી છે. અહીં જવાની સડક પણ છે. નાંઢીયા જવા માટે બામણુવાઢજીથી સીધા ગાડા રસ્તા છે. ગામ પહાડની વચમાં વસ્તુ છે. નાંદીયા વચ્ચે નાંદીયાથી એક માઇલ દૂર નદીકિનારે એક સુંદર મહિર છે, મદિર પ્રાચીન અને દર્શનીય છે. પ્રતિમાજી સુંદર છે. નાંઢીયામાં એ મદિરા છે. ઉપાશ્રય, ધર્મશાળા છે અને શ્રાવકોનાં ઘર ૫૦ છે. ગામનુ' મંદિર ધર્મશાળા પાસે જ છે. ગામથી ૧ ફર્લોગ દૂર પહાડીની નીચે મહાવીર પ્રભુનુ ખાન જિનાલયનુ પ્રાચીન મંદિર છે. થાડાં પગથિયાં ચઢીને જતાં જ રાજા નદીવને ભરાવેલી અદ્ભુત, વિશાલકાય માહુર શ્રી વીરપ્રભુની મૂર્તિનાં દર્શન થાય છે. આખા રાજપુતાના ભરમાં આવી અદ્ભુત કલામય અને સુંદર મૂર્તિ ખીજી નથી એમ ડ્ડીએ તા ચાલે એવી સુંદર મૂર્તિ છે. એનુ પરિકર પણ એટલું જ ભવ્ય, મનેાહર અને કલાપૂર્ણ છે, સાચા સિંહુ એસા હાય તેવા પત્થરના સિંહનું જ સુંદર આસન છે. પ્રભુજીની અને પડખે એ ઈંદ્રરાજ ઊભા છે. નીચે સુંદર ધર્મચક્ર છે. સિંહાસન નામ અહીં અર્થપૂર્ણ છે—એવુ' સરસ આ સિંહાસન બન્યુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૩૧ : નલીયા | ગભારાની બહાર બે બાજુ બે પ્રાચીન પ્રતિમાઓ છે. બન્નેની નીચે આસનમાં વીણાધારી પક્ષયક્ષીણ બેઠા છે. કમલની આકૃતિનું સુંદર આસન છે. પ્રતિમાજી નીચે આસનમાં ખરોષ્ટ્રીલીપીમાં લખે છે (અશોકના શિલાલેખને મલતી લીપી છે.) મંદિરમાં પેસતાં પ્રથમ દરવાજા પાસેના ડાબા થાંભલામાં આ પ્રમાણે લેખ છે. લેખમાં પહેલું જ “ નિર" વંચાય છે. પછી “લંઘન ૨૨૨૦ ૨ વેણ શુરિ ૩ ૪ જુન મીર કુરાન બળ દેશો મીમેન એ રતઃ ” આ સિવાય રંગમંડપના બીજા થાંભલાઓ ઉપર પણ લે છે. એમાં નામો તે વંચાય છે પરંતુ સંવત નથી વંચાતા. રંગમંડપ પાસેના જમણી બાજુના થાંભલા ઉપર “વંગર ૨૨૦૨ બારણા પુરિ ૨૦ મન્નેિ” બસ આગળ નથી વંચાતું. આ સિવાય દેરીઓ ઉપર પણ લેખે વંચાય છે જેમાં ૧૪૨૯-૧૪૮૭–૧૪૯૩ અને ૧૫૧ના લેખે છે. બીજા પણ ઘણા લેખ હતા પરંતુ હમણુ અહીં છક્કારનું કાર્ય ચાલે છે તેમાં ઘણું લેખો દટાઈ ગયા છે, દાબી દીધા છે અને કેરીઓ ઉપર પલાસ્તર થવાથી કેટલાક દબાઈ ગયા છે. મંદિરનાં પગથિયાં ઉતરતાં પગથિયાના પાછલા ભાગમાં જમણી તરફ આ પ્રમાણે લેખ છે. "संवत् ११३० (२०) वैशाखसुदि १३ नंदियणकचैत्यद्वारे वापी હિની વિરા સિવાળે ” સંવત્ ૧૧૩૦(ર૦)માં મંદિર પાસે વાવ કરાવ્યાને આ લેખ છે. આ વાવ અત્યારે પણ મંદિરથી થોડે દૂર છે તેમજ ત્યાં લેખ પણ છે. આ મંદિરમાં અત્યારે ૮ લગભગ પ્રભુભૂતિઓ છે. યક્ષયક્ષિણી વગેરે જુદા છે. અત્યારે જીર્ણોદ્ધાર ચાલતો હોવાથી દેરીઓની બધી મૂતિઓ રંગમંડપમાં પધરાવેલ છે. મૂલગભારામાં બિરાજમાન અદભૂત મહાવીર પ્રભુની પરિકર સહિતની એક જ મૂર્તિ છે. જાણે વૃથાવસ્થામાં સાક્ષાત વીર પરમાત્મા બિરાજમાન હેાય એવી અદ્દભૂત આ મૂર્તિ છે. ગૂઢમંડપમાં ચાર મૂર્તિઓ છે અને રંગમંડપમાં બે ગોખલામાં બે મર્તિ બિરાજમાન છે અને બીજા બે ગોખલામાં બે ભગવાન બિરાજમાન થવાના છે. જીર્ણોદ્ધાર સાથે થયો છે. મુંબઈના ગોડીજી મહારાજના મંદિર તરફથી અને મુંબઈના વેતાંબર શ્રી સંઘ તરફથી મદદ સારી મળી છે. મોટા મંદિર પાસે જ ચંડકોશ નાગ હસે છે તે હકીકતને દર્શાવતા પ્રસંગની દેરી ઊંચી ટેકરી ઉપર છે. તીર્થ પ્રાચીન અને પ્રભાવિક છે. રાણકપુરનું પ્રસિદ્ધ મંદિર બંધાવનાર દાનવીર અને ધર્મવીર પરવાહ શેઠ ધનાશા અને રતનાશા પણ આ નાદીયાના નિવાસી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ - - - - - - લાટાણું ૩૩ર : [ ન તીર્થોને લોટાણા - નાંદીયાથી દક્ષિણે ચાર માઈલ દૂર લટાણા છે. રસ્તે સારો અને ગાડાં જાય તે છે. લેટાણા ગામથી બે માઈલ દૂર આપણું મંદિર આવ્યું છે. ગામમાં રબારી અને રાજપુતેની વસ્તી છે. મંદિરને પૂજારી ગામમાં રહે છે. પેસતાં નાકા ઉપર જ તેનું ઘર છે. યાત્રિકે મેડું થયું હોય તે અહીંથી મંદિરની કુચી માટે પૂજારીને સાથે લઈ લે સારે છે. પહાડની તળેટીમાં આ સુંદર પ્રાચીન મંદિર આવ્યું છે. પેસતાં પ્રથમ સુંદર ધર્મશાળાના જમણી અને ડાબી બાજુ બે મોટા મોટા ઓરડા છે. પછી પગથિયાં ચઢી ઉપર જવાય છે. ઉપર પેસતાં જ શ્રી મૂળનાયક શ્રી કષભદેવ ભગવાનની ભવ્ય અદ્દભુત મૂર્તિનાં દર્શન થાય છે. મૂલ ગભારામાં પ્રથમ તીર્થપતિશ્રી આદિનાથ પ્રભુજીની પરિકર સહિતની અદભત મનોરમ મૂર્તિ પ્રાચીન અને પરમ સાત્વિક છે. પરિકરમાં ઈંદ્ર-ઈંદ્રાણું-કિન્નર વગેરેની અદ્દભૂત રચના તે છે જ અને નીચેના ભાગમાં સિંહ હાથી અને ધર્મચક પાસેનાં હરિણયુગલ પણ સુંદર છે. મૂળનાયકજીની મૂર્તિ અઢીથી ત્રણ હાથ મોટી અને ભવ્ય છે. બહાર રંગમંડપમાં બે પ્રાચીન કાઉસ્સગીયાજી છે. આ બન્ને કાઉસ્સગ્ગીયા પર્ધનાથજીના છે. આમાં ખાસ તે લંગોટ પછી કાઉસ્સગીયાજીમાં છેતીની જે રેખાઓ ઉતારી છે એનું શિલ્પ તે અદ્દભૂત છે. તેમજ ધોતીની કેર પણ સુંદર છે. તેમજ શ્રાવક શ્રાવિકા કિન્નર યુગલ વગેરે પણ સુંદર છે. બન્નેમાં લેખ આ પ્રમાણે છે. જમણી બાજુના કાઉસગ્ગીયાને લેખ "संवत् ११३७(०) ज्येष्ठ कृष्णपंचभ्यां श्रीनिवृत्तककुले श्रीमदानदेवाचार्य x मुकुर्य कारितं जिनयुग्ममुत्तमं ॥" ડાબી બાજુ શ્રી વીર પ્રભુની પરિકર સહિતની સુંદર મૂર્તિ છે. તેના કાઉસ ગીયામાં નીચે પ્રમાણે લેખ છે. ९ संवत् ११४४ ज्येष्ठवदि ४ श्रीनिवृत्तककुले श्रीमदानदेवाचार्याय गच्छे लोटाणकचैत्ये प्राग्वाटवंसीय श्रेष्ठिआहोणे श्रेष्ठि डीतं आमदेवे तमोवा श्रीवीरवर्द्धमानस्वामी प्रतिमा कारिता ।" મંદિરનો જીર્ણોદ્ધાર થયેલું છે. એક ઓરડીમાં સંવત ૧૮૬૯ની શ્રી રાષભદેવપ્રભુજીની ચરણપાદુકા છે. એની પ્રતિષ્ઠા શ્રી વિજયલક્ષમીસૂરિજીએ કરી છે. યાત્રિકોએ સામાન સાથે રાખીને જ આવવું સારું છે. અહીં કોઈ પણ વસ્તુ નથી. અહીંથી પહાડ રસ્તે ચાર માઈલ દૂર દીયાણાજી તીર્થ છે. એક પહાડ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] = ૩૩૩ : દીયાણાજી તીય છે. સાથે ભાગી જરૂર રાખવે. બીજે ગાડા રસ્તે છે તે લગભગ છ માઈલ હશે. આ રસ્તે સારે છે પરંતુ યાત્રિકોએ ભેમિયા અથવા ચોકીયાત જરૂર રાખવે. દીયાણજી તીર્થ લેટાણાથી દીયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી જીવિતસ્વામીની મૂર્તિ પ્રસિદ્ધ છે. આ તીર્થ અત્યારે પહાડની નીચે જંગલમાં આવ્યું છે. જંગલમાં મંગલ કરાવે તેવું આ સુંદર સ્થાન છે. સુંદર કિલ્લાની અંદર અંદર મંદિર અને ધર્મશાળાઓ છે. બાવન જિનાલયનું આ મંદિર પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની સુંદર હૃદયંગમ પ્રાચીન મૂતિ છે. પરમ વિરાગ્યરસથી ભરેલી અમૃત રસને વર્ષાવતી આ મૂર્તિ જીવિતસ્વામીની મૂર્તિની ઉપમાને યોગ્ય છે. પરિકર પણ સુંદર અને મનહર છે. મૂલ ગભારામાં અઢીથી ત્રણ હાથની વિશાલ પરિકરવાળી શ્રી વર્ણમાનવામીની મૂર્તિ છે. અહીં લેખ વગેરે કાંઈ નથી. બહાર બે કાઉસ્સગીયાજી છે. અને ઉપર નીચે પ્રમાણે લેખ છે. જમણી બાજુના કાઉસગીયાજી નીચે લેખ संवत् १४११ (१६११ ) वर्षे प्राग्वाटज्ञातीय भे०कुयरामार्या सहजु पुत्र श्रे०तिहूण भार्या जयत् पुत्र रुदा भार्या वसतलदेवी समन्वितेन श्रीजिनयुगलं જાતિ છે ડાબી બાજુના કાઉસગ્ગીયાજી નીચે આ પ્રમાણે લેખ છે. જિત ૨૦૨૨ [૪] શ્રી પરમાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે, એક માતૃકા પટ્ટક ઉપર પણ લેખ છે તેમાં સંવત ૧૬૬૮ માં નાણકીયગ૭ના આચાર્ય પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિષ્ઠા સિંહસેને કરાવી છે. અહીં અત્યારે ૧૯ થી ૨૦ પ્રભુ મૂર્તિઓ છે. કાઉસગ્ગીયાજી સહિત બાવીસ મૂર્તિઓ છે. ઘણી દેરીઓ ખાલી છે. અહીંની પ્રદક્ષિણાની દેરીમાં એક પરિકરની ગાદીમાં સં. ૯૯ ને ખરી લીપીને લેખ છે. મૂલનાયકજીની મૂર્તિ એવી સુંદર અને ધ્યાનમગ્ન છે કે સાક્ષાત યુવાનવયસંપન્ન વીરપ્રભુ ધ્યાનમાં બેઠા હોય. ' સ્થાન ધ્યાન કરવા લાયક છે. કઈ જાય કે ધ્યાન કે વેગને માટે પરમ શાંત વાતાવરણ ઈચ્છતા મુમુક્ષુઓએ જરૂર લાભ લેવા જેવું છે. અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તે આ પ્રદેશનાં શ્રાવક શ્રાવિકાઓનાણા, જમાલણું, ઉંદરા, સીવેરા, બામણવાડા, નાંદીયા, લેટાણા અને દીયાણાની યાત્રાની પ્રદક્ષિણા કરે છે. ચૌદશની સાંઝથી આ પ્રદક્ષિણા શરૂ થાય છે અને પૂર્ણિમાએ * માલણ, ઉંદરા અને સીરામાં પ્રાચીન ભવ્ય મંદિર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ નીલોડા : ૩૩૪ : [જન તીર્થોને બપોરે તે દીયાણાજી પહોંચી જાય છે. અહીં આવી, પૂજા–સેવા કરી, સ્વામીવાત્સલ્ય જમીરાત રહી એકમની હવારે પૂજા આદિ કરી, સ્વામીવાત્સલ્ય જમી ઘેર જાય છે. અહીં ચોર લુટારુનો ભય રહે છે. એટલે વાસણ પણ તાંબાપીત્તળનાં નહિં પણ માટીના વધુ વપરાય છે. યદ્યપિ અત્યારે બહુ ડર જેવું નથી જ છતાં ય ચોકીયાત જરૂર રાખ. અહીંથી નીડા છ માઈલ દૂર છે. નીડા જતાં રસ્તાથી થોડે ઘર બે ફર્લોગ ઉપર શ્રી શાંતિનાથજીના પ્રાચીન મંદિરનું ખંડિયેર છે. ત્યાં થાંભલા ઉપર ૧૧૪૪ ને લેખ છે. તેમજ મૂલગભારો અને રંગમંડપના દ્વાર ઉપર પણ પ્રભુમૂર્તિઓ છે. અહીંથી એક માઈલ દૂર કેર છે. કેરથી બે માઈલ દૂર માંડવાડા છે. અહીં નાનું મંદિર છે. ચંદ્રપ્રભુજીની મૂર્તિ છે. ૧૯૭૩માં ધનારીના શ્રીપૂજ મહેંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. મંદિર નાનું પણ પ્રાચીન છે. ૧૯૭૩માં જીર્ણોદ્ધાર થયો ત્યારની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં શ્રાવકનું ઘર નથી. રબારી, ભિલે, રાજપુતેની વસ્તી છે. અહીંથી ત્રણ માઈલ દૂર નીતોડા છે. નીતાડા અહીં બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી છે. મલનાયકજીની મૂર્તિ પ્રાચીન અને મનોહર છે. અત્યારે બાવન જિનાલયને બદલે ૪ દેરીઓ છે. મૂલનાયકના પરિકરની ગાદી નીચે લેખ છે [ સંપત્ત ૨૨૦ ૪ અહી મૂલ ગભારામાં ત્રણ મૂર્તિઓ છે. મૂલ ગભારાની બહારની પ્રથમ ચાકીમાં ચાર મતિઓ છે. બન્ને બાજુમાં ઉપરના બે ગોખલામાં બે મૂર્તિઓ છે અને બે નીચેના ગેખલામાં બે મૂર્તિઓ છે. આ બન્ને મૂર્તિઓ ખૂબ જ પ્રાચીન છે. દેરીઓમાં લેખ મલે છે જે આ પ્રમાણે છે. દેરી નંબર ત્રીજામાં શ્રી બ્રહાશાંતિયક્ષની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે. " संवत् १४९१ वर्षे वैशाख शुदि २ गुरुदिने जक्षब्रह्ममूर्ति स्थापिता शुभं भवतु" આ સિવાય બીજી કેરીમાં સં. ૧૨૨૯, ૧૨૯૨ના લેખે છે. ૧૭૧૩નો પણ લેખ છે. અત્યારે ૪૧ દેરીઓમાંથી ૧૯ દેરીઓમાં મૂર્તિઓ છે. બાકીની ખાલી છે. ૧૫ર૩ની એક ધાતુની પંચતીથી પણ છે. સં. ૧૯૮૧માં ધનારીના પ્રીપુજ મહેંદ્રસૂરિજીના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયે છે. આને મોટો લેખ પણ છે. અહીં શ્રાવકનાં ઘર ૪૦ છે. ધર્મશાળા, ઉપાશ્રય છે. દીયાણાજીથી નીડાને ગાડા રસ્તે તે સારે છે. નીવેડાથી ચાર માઈલ દૂર સ્વરૂપગંજ થાય છે. અહીં સુંદર ધાતુ મૂતિનું થરમંદિર છે. મહાવીર જૈન ગુરૂકુલ ચાલે છે, ધર્મશાળા છે. સ્વરૂપગંજથી પેશ્વા, કજરા થઈ પીંડવાડા જવું. બને ગામમાં શ્રાવકેનાં ઘર અને મંદિર છે. તેમજ સ્વરૂપગંજની પાસે ચાર માઈલ દૂર રહીડા ગામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૩૫ : અજારી. અહીં ત્રણ મંદિર છે. ચિંતામણી પાર્શ્વનાથજી, આદિનાથજી અને મહાવીર પ્રભુનું. ચિંતામણી પાર્શ્વનાથજીના મોટાં મંદિરમાં પાછળના ભાગમાં શત્રુંજ્ય, ગિરનાર, આબૂ, પાવાપુરી, સમેતશિખર, અષ્ટાપદજી વગેરેના સુંદર પડે છે અને શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર છે. મૂલ મંદિરના ગજા રા બહારના બારસાખ ઉપર ૧૨૫૮ અને ૧૨૨૯ ને લેખ છે. શ્રાવકના ૧૨૦ ઘર છે. ધર્મશાળા અને ઉપાશ્રય વગેરે બધું સાધન સારું છે, શ્રાવકે બહુ ભાવિક છે. પીંડવાડાથી આગળ વધવું, પ્રથમ અજારીની યાત્રા કરી આવવી, પછી નાણાબેડા થઈ મેટી પંચતીથમાં જવું. . અજરી. પીંડવાડાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મલનાયક શ્રી વીર પ્રભુની સુંદર પ્રતિમા છે. મૂલ ગભારાની બહાર નાણકીય ગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ અને શાન્તિસૂરિની પ્રતિમા છે. મૂતિ ઘણું જ સુંદર અને પ્રાચીન છે. પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં સરસ્વતી દેવીની પ્રાચીન સુંદર મૂર્તિ છે. મંદિરજીથી ૧-૨ માઈલ દૂર એક પહાડીમાં સરસ્વતીની દેરી છે. પ્રતિમાજી પ્રાચીન અને સુંદર છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજી સરસવતીની સાધના કરવા અહીં આવ્યા હતા અને દેવીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું એટલે લગભગ બારમી શતાબ્દી પૂર્વથી આ સ્થાન સરસ્વતી તીર્થરૂપે અને પ્રાચીન જૈન તીર્થરૂપે પ્રસિદ્ધ છે. અજારી પાસે વસંતપુર શહેરનાં ખંડિયેર છે. અજારીથી ૪ માઈલ લગભગ દૂર છે. ત્યાં પ્રાચીન જિનમંદિરના ખંડિયેર અને ખંડિત જિનમૂર્તિઓ છે. અહીંની ઘણું મૂર્તિઓ પડવાડા આવી છે અને પીંડવાડાના મંદિરમાં વિદ્યમાન છે. વસંતપુરીમાં દેહરાં ઝરણુ ખરાંરે, કાઉસ્સગે આદ્રકુમાર બાંભણવાડે સોહત મન મેહતરે, વીર ચરણ આધાર.” (તીર્થમાવા પૂ.૯૭). નાણા, પીંડવાડાથી નાણા છ કેસ-ગાઉ દૂર થાય છે. નાણા સ્ટેશનથી નાણા ગામ એક માઈલ દૂર છે. રસ્તે જંગલને અને પહાડી છે. ભેમિયા વિના જવું ઠીક નથી. શ્રાવકેના ઘર છે, ઉપાશ્રય છે, ધર્મશાલા છે. સાધુમહાત્માઓએ પીંડવાડાથી છ માઈલ દૂર કસીવેરા થઈને ત્યાંથી છ માઈલ નાણા જવું સારું છે. અને તે પણ સારો છે. સીવેર–પીંડવાડાથી છ માઈલ દૂર પશ્ચિમોત્તર દિશામાં આ ગામ આવ્યું છે. અહીં એક સુંદર વિશાલ જિનમંદિર છે. અહીં સુંદર પાષાણની ૧૨ પ્રતિમાઓ છે. અહીંના લેખો ઉપરથી માલુમ પડે છે કે ૧૧૦૮ માં અહીં પ્રતિષ્ઠા થઈ છે. એક બીજો લેખ છે જેમાં ૧૨૬૮ નો ઉલ્લેખ છે. આ એક યાત્રાલેખ છે. સીરાથી પહાડી રસ્તે માલણું ૪ માઈલ દૂર છે. અહીં પ્રાચીન સુંદર મંદિર છે. અહીંથી ચામંડેરી, ભંડાર થઈ બેડ જવાય છે. સવેરાથી સીધું નાણા ત્રણ ગાઉ થાય છે. રસ્તો સારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ નાણા : ૩૩૬ : ( જૈન તીર્થને સુપ્રસિધ્ધ નાણકીય ગચ્છની ઉત્પત્તિ આ નાણું ગામથી જ થયેલ છે. નાણકીય ગચછની ઉત્પત્તિ લગભગ હજારથી નવસે વરસ પહેલાંની છે. બારમી શતાબ્દિના પ્રારંભ કાલના તે નાણકીય ગચ્છના લેખે મળે છે. નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂતિઓ-અજારી, પીંડવાડા અને પાટણના ભેંસપત વાડાના ગૌતમસ્વામીના મંદિરમાં મૂલ પ્રતિમાજી જે છે તે પણ નાણકીય ગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિજીની પ્રતિષ્ઠિત છે. અજારીમાં તે નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત ઘણી મૂર્તિઓ છે. અહીં એક મંદિરની આખી પિળ હતી. અત્યારે બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરમાં વિ. સં. ૧૭૦૨ ને લેખ છે. संवत १३०२ फागुण शुदि ७ शुक्रे नाणास्थाने श्रे० कुलधरभार्या વણિકર સુવયુત સાવર્ણી ...વાત. ( પ્રા. લે. સં. ભા. ૨) મંદિર પ્રાચીન પણ અધૂરું છે. મંદિરની બાંધણીની શરૂઆત વિશાલ મનિરના રૂપમાં થયેલી હતી પરંતુ પાછળથી ત્યાંના જૈન ઓસવાલે અને બ્રાહ્મણેને આપસમાં વિખવાદ થવાથી એસવાલ ગામ ખાલી કરી ચાલ્યા ગયા. સાથે ત્યાં એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું કે કેઈ ઓસવાલ આ ગામમાં ન આવે કે ન રહે. પાછળથી બ્રાહ્મણેએ જૈન મન્દિરને કજે કરી શિવાલય બંધાવ્યું. થોડા વખત પછી પોરવાલ જેને અહીં આવ્યા. તેમણે, જોધપુર સ્ટેટમાં કાયદેસર લડત ચલાવી ન્યાય માંગ્યા, આખરે મંદિર જેનેને કહેજે થયું. મંદિરની જમીન, વાવ વગેરે બધું પાછું જૈનોને મળ્યું છે; અને આ સંબંધી વિસ્તૃત લેખ અદ્યાવધિ મંદિરના ભારવટીયા ઉપર વિદ્યમાન છે. આ મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની રહ્યા હાથ મોટી સુંદર પ્રતિમા છે. એની પલાંઠીમાં લેખ છે તે આ પ્રમાણે છે. संवत् १५०५ वर्षे माघवदि ९ शनी श्रीनाणकीयगच्छे । श्रीमहावीरવિ , ચીતિરિમા () મૂલનાયક શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમાજીની ચારે તરફ સુંદર પરિકર સહિત તેરણ બન્યું છે, જેમાં કારીગરી સુંદર છે અને તેમાં લેખ છે જે આ પ્રમાણે છે— ___ संवत् १५०६ माघवदि १० गुरौ गोत्रवेलहरा उ० ज्ञातीय सा. रतनमार्या रतनदे पुत्र दूदा-वीरम-महपा-देवा-लूणा-देवराजादि कुटुम्बयुतेन श्रीवीरपरिकरः कारापितः प्रतिष्ठितः श्रीशान्तिसूरिभिः । નાણા એક વાર મોટું સમૃદ્ધિશાળી અને પ્રસિધ્ધ શહેર હતું. બેડા. નાણા અને બેડા બે સાથે જ બેલાય છે. બેડા નાણાથી ત્રણેક ગાઉ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૩૭ : રાતા મહાવીર અહીંની જનતા ભાવિક, ધર્મપ્રેમી છે. ઘણે ભાગ વ્યાપારી હોવાથી બહાર રહે છે. સુંદર બાવન જિનાલયનું મન્દિર છે. ધર્મશાળા, ઉપાશ્રય, લાયબ્રેરી વગેરે છે. સેમેશ્વર, દેસુરી થી ૪ માઈલ પૂર્વમાં આ ગામ આવ્યું છે. અહીં પ્રાચીન જૈન મંદિર બહુ જ સુંદર છે. મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. ગોડવાડની નાની પંચતીર્થમાં આ તીર્થનું સ્થાન મનાય છે. નાણા, બેડા, રાતા મહાવીર, સેવાડી અને સોમેશ્વર શાન્તિનાથ આ પાંચ ગામની નાની પંચતીથી કહેવાય છે. હમણાં સુંદર અધ્યાર થયેલ છે. ધર્મશાળા છે. રાતા મહાવીર આર. એમ. આર રેલવેના એરનપુરા ટેશનથી પૂર્વ દિશામાં ૧૪ માઈલ દૂર વિકટ પહાડીઓની વચ્ચે આ તીર્થસ્થાન આવ્યું છે. તેમજ પગરસ્તે સેવાહીથી વિજાપુર જવાય છે. અહીં સુંદર જિનમંદિર છે. ધર્મશાળા-ઉપાશ્રય છે. વિજાપુરથી રા માઈલ દૂર જંગલમાં રાતા મહાવીરનું તીર્થ આવ્યું છે. અહીં સુંદર પ્રાચીન ૨૪ જિનાલયનું ભવ્ય મંદિર છે. ભગવાન મહાવીરદેવની સુંદર લાલ રંગની રા હાથ ઊંચી ભવ્ય મૂતિ મૂલનાયક છે. એટલે શ્રી રાતા મહાવીર તરીકે આ તીર્થ પ્રસિદ્ધ છે. શીતવિજયજી પોતાની પ્રાચીન તીર્થમાલામાં લખે છે “પતિ વીર * સેવાડી–અહીં બસો ઘર જૈનેનાં છે. બે મોટી ધર્મશાળાઓ છે, ઉપાશ્રય છે અને બજાર વચ્ચે જ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મૂલનાયકજી મહાવીર પ્રભુની ના હાથની સુંદર દર્શનીય મૂર્તિ છે. આ મંદિર બારમી સદી બનેલું છે તેમજ ૧૨૪૪ના માઘ શુદિ ૧ રવિવારે પ્રતિષ્ઠિત કરેલી સંડેરકચ્છીય શ્રી યશોભદ્રસૂરિજીની પરંપરાના આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજીની મૂર્તિ પણ બિરાજમાન છે. આ સિવાયના અહીંના મંદિરમાં ૧૧૬૭, ૧૧૯૮-૧૨૫૧, ૧૨૧૩ના પ્રાચીન લેખ છે, જેમાં દેરીઓ બનાવ્યાના, દાનના લેખો છે. તેમ કેટલીક દેરીઓની ભીંતે ઉપર, થાંભલા ઉપર પણ લેખો દેખાય છે કિન્તુ ઘસાઈ ગયેલા–છ છે. વિ. સં. ૧૧૭૨ના લેખમાં મહારાજાધિરાજ અશ્વરાજના પુત્ર યુવરાજ કટુકરાજ શાંતિદેવની પૂજા માટે દરવર્ષે ૮ દ્રમ્મ આપતા તેનો ઉલ્લેખ છે. અને આ દાન યાવચ્ચદ્રદિવાકરી આપવાની વિજ્ઞપ્તિ છે. વિ. સં. ૧૧૬૭ના એક લેખમાં મંદિર માટે અમુક ખંડેરોમાંથી અમુક ધન મળે તેને પણ ઉલ્લેખ છે. ગામ બહાર પશ્ચિમ દિશામાં પુરાણું વાવડીની પાસે શિખરબધ્ધ નવું સુંદર મંદિર બનેલું છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ભગવાન છે. તેમજ મંદિરની પાસેથી એક છત્રીમાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ વગેરે છે. - નાની મારવાડ અને મોટી મારવાડમાં ગામેગામ ભવ્ય મંદિર છે. ઉપાશ્રય છે. શ્રાવકની વસ્તી છે. સાધુ મહાત્માઓના વિહારમાં દરેક ગામે આવે છે. આ બધાં મંદિર-સ્થાને તીર્થ જેવાં જ હોય છે પરંતુ સ્થાનાભાવથી કેટલાને પરિચય આપો? ૪૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ - ~- - -- - - - - - - - - - - - રાતા મહાવીર : ૩૩૮ : [ જેન તીર્થને જે મર જાણ” લખે છે. આ. શ્રી જિનતિલકસૂરિજીએ પિતાની તીર્થમાલામાં લખ્યું છે કે-હલ્યુડીમાં શ્રી મહાવીરદેવનું મંદિર છે. કવિવર શ્રી લાવણ્યસમય પણ આ વસ્તુનું સમર્થન કરે છે. જુએ– “હસ્તિકુંડ એહવું અભિધાન, સ્થાપિયું છપતિ પ્રગટ પ્રદાન; મહાવીર કેરાં પ્રાસાદિ, બાજઈ ભુંગલ ભેરી નાદ.” શ્રી જિનતિલકસૂરિજીનું હથુંડી અને કવિ શ્રી લાવણ્યસમયનું હસ્તિકુંડી એક જ સ્થાનનું નામ છે. જ્યાં ભગવાન મહાવીરનું ભવ્ય મંદિર છે. : વિદગ્ધરાજાના ગુરુ શ્રી બલિભદ્રજીની આચાર્ય પદવી આ મહાન નગરીમાં થઈ હતી અને ત્યાર પછી તેઓ વસુદેવસૂરિજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. હરિતકુંડી(હથુડી માં પહેલાં રાઠોડ રાજાઓનું રાજ્ય હતું અને તેઓ જનધર્મ પાળતા હતા. આમની અટક હથુંડીયા કહેવાઈ. અત્યારે પણ મારવાડના બાલી, સાદડી, સાંડેરાવ તેમજ મેવાડમાં પણ હલ્યુડીયા શ્રાવકે વિદ્યમાન છે. આ નગરી ઉપરથી હસ્તિકુંડી ગચ્છનું નામ પણ પ્રસિદ્ધ થયું છે. રાતા મહાવીર પ્રભુના મંદિરમાં હસ્તિકુંડ ગચ્છના આચાર્યની મૂર્તિ પણ બિરાજમાન છે. રાતા મહાવીરના મંદિરમાં પ્રાચીન ચાર શિલાલેખ આ પ્રમાણે છે ॐ संवत् १२९९ वर्षे चैत्रसुदि ११ शुके श्रीरत्नप्रभोपाध्यायशिष्यैः श्रीपूर्णचन्द्रोपाध्यायैरालकद्वयं शिखराणि च कारितानि सर्वाणि ॥ સભામંડપના એક થાંભલા ઉપર ૧૩૪૫ ના સંવતને લેખ છે. મંડપના બીજા થાંભલા ઉપર ૧૩૩૫ અને ૧૩૩૬ ના એમ બે જુદા જુદા થાંભલા ઉપર લેખે છે જેમાં મંદિરને દાન આપ્યાના ઉલ્લેખ છે. . આ મંદિરના અંદરના દરવાજા ઉપર ૨ ફુટ રસ ચ પહોળ, ૧ ફૂટ ૪ ઈંચ લાંબે એક શિલાલેખ હતું. આ શિલાલેખ જોધપુરના મહારાજાની આજ્ઞાથી અજમેરના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો છે. આ પત્થરમાં બે પ્રશસ્તીઓ ખેલી છે. પહેલી પ્રશસ્તી સૂરાચાર્યજીએ ૧૦૩૫ માં રચેલી છે તેમાં થોડો ગદ્ય વિભાગ અને ૪૦ પ્લે કે છે, બીજી પ્રશસ્તિમાં લગભગ ૨૧ લેકે છે. આ પ્રશસ્તિની રચના ૯૯૯ માં થયેલી છે. આમાં કતનું નામ જણાતું નથી. પહેલી પ્રશસ્તિને સાર આ પ્રમાણે છે. - હસ્તિકંડીમાં પોતાના ગુરુના ઉપદેશથી વિદગ્ધરાજે (વિગ્રહરાજ) પિતાની ઉજવલ કીર્તિને જીતનાર એવું ગગનચુખી સુંદર મંદિર બનાવ્યું. આ * विदग्धनृपकारिते जिनगृहेऽतिजीणे पुन:, समंकृतसमुताविह भवाम्बुधरास्मनः । અતિપિત્ત રોડથઇ જતીર્થનાગાર્સિ, सोर्तिमिव मूर्ततामुपागता सिताशुपतिम् ॥ ३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૩૯ : સુવણૅ ગિરિ વિદગ્ધરાજાએ બનાવેલુ મહિર જીણુ થવાથી સુંદર અણુધ્ધિાર કરાવી ૧૦૫૩ ના મહા શુદ્ધિ ૧૩ શ્રી ઋષભદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી શાન્ત્યાચાર્યજીએ કરી. અત્યારે આ મંદિરમાં શ્રી વીરપ્રભુની મૂર્તિ બિરાજમાન છે. આ પ્રાચીન ભવ્ય મદિરને અત્યારે જીર્ણોદ્ધાર ચાલે છે. મતિરથી એક માઇલ દૂર હત્યુ'ડી ગામ છે. ત્યાં ચેડાં ભીલેમાંનાં ઝુંપડાં છે. એક વાર આ પ્રદેશમાં સેકડા મદિના ઘટ વાગતા ત્યાં આજે પહાડી અને જંગલ જ છે. આ નાની પંચતીર્થીમાં સ્વરૂપગજ, નીતેાડા, દીયાણા, લેાટાણા, નાંદીયા, ખામણવાડજી, પીંડવાડા, અજારી, પુન: પીંડવાડા આવી નાણા-ખેડા થઇ માટી પંચતીર્થીની યાત્રા કરવા જવું. એમાં ફાલના સ્ટેશનથી વરકાણાજી, નાડાલ, નાડલ ઇિ, ધાણેરાવ, મૂછાળા મહાવીર, સાદડી થઈ રાણકપુર થઇ પુન: સાદરી આવવું. ત્યાંથી વિજાપુર પાસે રાતા મહાવીર તીર્થની યાત્રા કરવી. ઉપરનાં દરેક સ્થાનાએ પ્રાચીન સભ્ય મંદિર છે, જે પરમ દર્શનીય છે. આ નાનો મે ટી ખન્ને પ ંચતીર્થીની યાત્રા કરવા જેવી છે. સુવર્ણગિરિ મારવાડમાં આવેલા જોધપુરથી દક્ષિણ તરફ્ લગભગ ૭૦ માઇલ અને આર. એમ. રેલ્વેના એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૮ માઈલ દૂર જાલેર પાસે જ સુવર્ણગિરિ પહાડ છે. જાલેર એ સુવર્ણગિરિની તલાટીમાં વસેલુ કિલ્લે મધ સુંદર શહેર છે. જાલારમાં કુલ ૧૧ ભવ્ય જિનમ'દિર છે. તેમાંનાં આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી આ ચાર મદિરા તપાવાસમાં આવેલાં છે. ખરતરાવાસમાં પાર્શ્વનાથજીનુ, ખાનપુરાવાસમાં મુનિસુવ્રતરવામીનુ, ફેલાવાસમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનુ, કાંકરીવાસમાં પાર્શ્વનાથજીનુ અને માણેકચાક પાસેની ‘ લહુપૈાશાલ'માંનુ જીરાવલા પાર્શ્વનાથનું આમ કુલ નવ મંદિશ શહેરમાં છે. અને એક સુરજ પાલની ખહાર ઋષભદેવજીનુ અને શહેરથી પશ્ચિમ તરફ પેાણા માઈલ ઉપર ગેડીપાર્શ્વનાથજીનું આમ કુલ મળી જાલેારમાં ૧૧ જિનમદિરા છે. જાલેરનું અસલી નામ જાવાલીપુર છે. જાલેાર કયારે વસ્તુ' તેના પૂરા ઇતિહાસ નથી મળતા પરન્તુ વિક્રમની દશમી શતાબ્દિ પછી અત્રે થઇ ગયેલ રાજવ'શના ઇતિહાસ મળી આવે છે ખરી, જાલેર નવમી સદી પહેલાં ઉન્નત હતુ' એવા પણ ઉલ્લેખ મળે છે. शान्त्याचार्यैस्त्रि पश्चाशत्सहसे शरदामियम् । . • માવજીલલચોર્યા સુપ્રતિષ્ઠ પ્રતિષ્ઠિતા || રૂ || આ આખા શિલાલેખ વિસ્તૃત વિવેચન સહિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ખીજામાં શ્રી જિનવિજયજીએ આપેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાગ www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણગિરિ : ૩૪૦ : .. [જૈન તીર્થોના આ જાલેરનું પ્રાચીન નામ જાવાલીપુર છે એવાં પ્રમાણેા-શિલાલેખા મળે છે. આ જાલેાર પાસે સુવર્ણગિરિ-સેાનાગઢ પહાડ છે જ્યાં અત્યારે સુંદર ત્રણ જિનમંદિર છે. સુવણું`ગિરિ ઉપર વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયેલા નાહડ રાજાના સમયમાં શ્રીમહાવીરસ્વામીનું મદિર ખન્યું હતુ, જેનુ નામ “ યક્ષવહિ હતું અને તેમાં મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન હતી. આ મંદિરની પ્રાચીનતાની સૂચના આપતી એક ગાથા શ્રી મેરુતુંગાચાય પેાતાની વિચારશ્રેણીમાં આપે છે. नवनवह लक्खघणवइअ लद्धवासे सुवर्णगिरिसिहरे । ares निवकाली थुणि वीरं जक्खवसहीए ॥ " 66 ભાવાર્થ-નવ્વાણુ લાખ રૂપિયાની સંપત્તિવાળા શેઠીયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહોતું મળતું ( અર્થાત્ ગઢ ઉપર બધા ક્રોડપતિએ જ રહેતા. ) એવા સુવર્ણગિરિના શિખર ઉપર નાહડરાજાના વખતના ‘યક્ષવસતિ' નામના દેહરામાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી. આ નાહડ રાજા વિક્રમની ખીજી શતાબ્દીમાં વિ. સ. ૧૨૬ થી ૧૩૫ ની વચમાં થયેલ છે. અર્થાત્ સુવર્ણગિરિ ઉપરનું મહાવીર ચૈત્ય ૧૮૦૦ વર્ષ પુરાણું છે. ત્યારપછી ૧૨૨૧ માં મહારાજા કુમારપાલે પાર્શ્વનાથ ચૈત્ય યા કુમારવિહાર ચૈત્ય બંધાવ્યું. આ કુમારવિહાર બાવન જિનાલયનું મંદિર હતું અને તેની પાસે જ અષ્ટાપદનું મંદિર હતું. મહારાજા કુમારપાલે બધાવેલા આ કુમારવિહારને સંસ્કૃત શિલાલેખ જાલેારના તાપખાનાના મંડપની ગેલેરીમાં મળી આવેલ છે, જે આ પ્રમાણે છે– 66 संवत् १२२१ श्रीज्ञा बालिपुरीय - काञ्चनगिरिगढस्ये । परि प्रभु श्री हेमनिषेधितगुर्जर धराधीश्वर परमात् चौलुक्य महाराजाधिराज શ્રીદુમારपालदेवकारिते भीपार्श्वनाथ सत्कप्रभुबिंबस हिते भीकवर विहाराभिधाने जैनचैत्ये सद्विधिप्रवर्तनाय बृहद्गच्छीयवादीन्द्र श्रीदेवाचार्याणं पक्षे आचन्द्रार्क સતિ સંવત્ ૧૨૪૨.૩ આગળ લેખ લાંબે હોવાથી નથી આપ્યા પરન્તુ મહારાજ કુમારપાલે સુવર્ણગિરિ ઉપર પાર્શ્વનાથ ચૈત્ય ખંધાવ્યું હતું તેના ઉપર તે આ લેખથી સારા પ્રકાશ પડે તેમ છે.+ આ સિવાય ૧૨૯૬ ના આમૂના લુણીંગવસહીના લેખમાં પણ જાલેરમાંના પાર્શ્વનાથ ચૈત્યના ઉલ્લેખ મળે છે. વિ. સ’. ૧૩૬૮ માં અલ્લાઉદ્દીને જાવાલીપુર ઉપર ચઢાઇ કરી છે અને તેણે * ઉપર્યુક્ત શ્લાકમાં પાાંતર મળે છે કે “ ના નિયાવિયું ' આને અથ એવા થાય છે કે આ સુવ`ગિરિ ઉપરનુ” યક્ષવસતિ ચૈત્ય નાહડ રાજાએ કરાવ્યુ` હતુ`. + આ આખા લેખ જૈન પત્રના રાપ્યાંકમાં પૃ. ૪૬ સુવર્ણગિરિ લેખમાં પ્રગટ થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણગિરિ ઇતિહાસ ] : ૩૪૧ : સુવર્ણગિરિનાં મદિરે ધ્વસ્ત કર્યા છે. સુપ્રસિધ્ધ આબૂનાં મંદિરની સ્પર્ધા કરતાં કરણીવાળાં જિનમંદિર થોડા જ વખતમાં ઉજજડ થઈ ગયાં, દહેરીએ અને કેરિણવાળા ઘુમટેના પત્થરે સુદ્ધાં ત્યાંથી ઉપડી જતાં ભગ્નાવશેષ જેવાં તેનાં શિખરે પ્રાચીનતાની સાક્ષી આપવાનું બાકી રહી ગયાં. પુનરાધાર-ઘણાં વર્ષો સુધી સુવર્ણગિરિનાં વિસ્ત મંદિરોને પુનરુદ્ધાર ન થયે. છેવટે જોધપુરના રહેવાસી અને જાલોર રાજ્યના સર્વાધિકાર મંત્રી જયમલજી મુહત એક ભાગ્યશાલી પુરુષ થયા. તેમણે જાલેરના પિતાના અધિકાર દરમ્યાન વિ. સં. ૧૬૮૧, ૧૬૮૩ અને ૧૬૮૬ આમ ત્રણ વાર અંજનશલાકાએ કરાવી હજારો જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી, જેમાં વિ. સં. ૧૬૮૩ની પ્રતિષ્ઠા તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિ અને તેમના અનુયાયી સહજસાગરગણિતના શિષ્ય જયસાગરગણિના હાથે કરાવી સેકડે વર્ષથી ઉજડ થયેલાં સુવર્ણગિરિનાં જિનમંદિરમાં જિનપ્રતિમાઓને સ્થાપના કરી હતી જે અદ્યાવધિ વિરાજમાન છે. પ્રતિષ્ઠા ઉત્સવોમાં અને મંદિરના ઉધ્ધારમાં શેઠ જયમલજીએ અનલ દ્રવ્ય ખર્યું હતું. સુવર્ણગિરિ અત્યારે સોનગઢ જાલોરનો કિલ્લો અને જાલોરનો ગઢ આમ અનેક નામોથી ઓળખાય છે. જાલોરવાસીઓ તેને ગઢ તરીકે અને બહારગામના મનુ જાલોરનો ગઢ આ નામથી એને વિશેષ ઓળખે છે સેવનગઢ આજ પણ આ પ્રદેશના જૈનોમાં તીર્થરૂપે પ્રસિદ્ધ છે. ભાદરવા વદિ દશમે અને મહા શુદિ ૧ વર્ષમાં બે વાર મેળો ભરાય છે ગઢ ઉપર ૧૦-૧૨ સરકારી માણસે રહે છે. ઉપર જનારને ચીઠ્ઠી જરૂર લઈ જવી પડે છે. નીચે ચીઠ્ઠી મલે છે. શહેરના નશ્વત તરફના છેડાથી ગઢ ઉપર ચઢવાનો રસ્તો શરૂ થાય છે. ચાર મેટા દરવાજા અને લગભગ દોઢ માઈલ જેટલે ચઢાવ ચઢતાં ગઢની અંદર જવાય છે ચેથા દરવાજાની અંદર પગ મૂકતાં જ સિપાઈ ચીઠ્ઠી માંગે છે. થોડે આગળ જતાં જમણી તરફ ગગનચુમ્બી શિખરવાળા ભગવાન મહાવીરના મંદિરનાં દર્શન થાય છે અને દશેક પગલાં આગળ વધીને ડાબી તરફ જતાં છેક પાસે જ સિંહનિષદ્યાના આકારનું અષ્ટાપદાવતાર ઊકે મુખજીનું અપૂર્વ દેહરૂં જણાઈ આવે છે. ચોમુખજીથી પૂર્વમાં અને મહાવીર ભગવાનના મંદિરથી જરા ઈશાન તરફ પાર્શ્વનાથજીનું પ્રાચીન શેલીનું ચૈત્ય આપણું નજરે ચઢે છે. આમાં મહાવીરસ્વામીનું મદિર સુંદર બે માળનું અને વિશાળ છે. દર્શકે ને તારંગાના મંદિરની યાદી આપે છે. ચામુખજીનું મંદિર કેરણીમાં સુંદર છે અને પાર્શ્વનાથજીનું મંદિર પ્રાચીનતાનું ભાન કરાવે છે. ગઢમાં જૈન મંદિરો ઉપરાંત રાજમહેલે, કેટલાંક સરકારી મકાનો, શિવમંદિર, બે ધર્મશાળાઓ, બે વાવડીઓ, ટાંકાં, વીરમદેવકી ચેકી, મસીદ વગેરે જોવા લાયક છે. ગઢ ઉપર રાતવાસો નથી રહેવાતું-સરકારની મનાઈ છે એટલે યાત્રિકો દર્શનપૂજન કરી પાછા આવી જાય છે. ચઢતાં દોઢ કલાક અને ઉતરતાં અધે પણે કલકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ કેટા તીર્થ : ૩૪ર : [ જૈન તીર્થોને લાગે તેમ છે. ઉપર છત્રી કે બેડી (પગમાં ચાંદીનું કડું) લઈ જવાની મનાઈ છે માટે ચઢનારે એ બધું નીચે જ મૂકીને જવાનું છે. શહેરમાં જાહેરના તપખાનાનું નિરીક્ષણ કરતાં પાચીન જૈન મંદિરની કારીગરીને અપૂર્વ નમૂનો જણાશે. જાહેર અને સુવર્ણગિરિની યાત્રા જરૂર કરવા એગ્ય છે. કેરટા તીર્થ वृद्धस्ततोऽभूत् किल देवमूरिः १८ शरच्छते विक्रमतः सपादे १२५ । कोरण्टके यो विधिना प्रतिष्ठा शङ्का व्यधाद् नाहडमन्त्रिचैत्ये ॥ २४ ॥ વિક્રમ સંવત ૧૨૫ માં મંત્રી નાહડે કરાવેલા મંદિરમાં શ્રી વિરપ્રભુની ૧૮ મી પાટે થયેલા શ્રી વૃધ્ધદેવરિજીએ કેટકનગરમાં પ્રતિષ્ઠા કરાવી. આ જ વસ્તુ ઉ. શ્રી ધર્મસાગરજી પણ પિતાની તપગચ્છપટ્ટાવલીમાં સૂચવે છે. xx સતરશઃ શ્રીવઃિ | x++ | શ્રીવીત વનધિ५९५ (५९६) वर्षातिक्रमे नाहडमंत्रिनिर्मापितप्रासादे प्रतिष्ठाकृत् ।। સત્તરમા પટ્ટધર વીર નિર્વાણ સંવત પલ્પ માં સત્તરમાં પટ્ટધર શ્રી વૃદ્ધદેવસૂરિજીએ કરંટમાં નાહડ મંત્રાકૃત મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. - આ બન્ને ઉખેના આધારે આટલું તે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે લગભગ ૧૯૦૦ વર્ષ પહેલાં અહીં મદિર બન્યું હતું અને શ્રી વૃધ્યદેવસૂરિજીએ એની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપકેશગચ્છની પટ્ટાવલીમાં આથી વધારે પ્રાચીન આ તીર્થ હવાનેતીર્થ સ્થપાયાને ઉલેખ મળે છે. શ્રી વીર નિવાણ પછી: ૭૦ વર્ષ બાદ પાર્શ્વનાથસંતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીએ એશીયા નગરીમાં અને આ કરંટક નગરમાં એક જ મુહૂર્ત અને એક સમયે પ્રતિષ્ઠા કરાવી હતી • આ વૃદ્ધદેસૂરિજી માટે પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે સપ્તશત દેશમાં કારંટક નગર છે વળી ત્યાં શાસનની દમદા બતાવનારું એવું શ્રી મહાવીર ચઢ્યું હતું કે જે સર્વજનોના આશ્રયરૂપ હોવાથી કેલાસ પર્વત સમાન શોભતું હતું. ત્યાં વિદ્વાનોના મુગટ સમાન અને લોકોના અંધકાર(અજ્ઞાત)ને દૂર કરનાર એવા છે દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. શ્રી સર્વ દેવમૂરિ વારાણસીથી સિદ્ધક્ષેત્રે જવાની ઈચ્છાથી બહુ મૃતના પરિવાર સહિત ત્યાં પધાર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહેતાં દેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિબંધ પમાડીને તેમણે ચૈત્ય વ્યવહાર મૂકાવ્યો એટલે તે પારમાર્થિક બાર પ્રકારનું તપ તપવા લાગ્યા. આથી આચાર્ય મહારાજે તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા અને તેઓ શ્રી દેવકુરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જેમનું અદ્યાપિ વૃધ્ધા પાસેથી વૃદ્ધદેવસૂરિ એવું વિખ્યાત નામ સાંભળવામાં આવે છે. એમની પાટે પ્રોતનસૂરિજી થયા અને એમના પટ્ટધર મહાપ્રતાપી શ્રી માનદેવસૂરિજી લઘુશાતિના કર્તા થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ 1 : ૩૪૩ : કાટા તી કેરટાજીનાં પ્રાચીન નામેા શિલાલેખાના આધારે આ પ્રમાણે છે-કજીયાપુર, કનકાપુર, કાલાપુર, કારટનગર, કાર'ટપુર, કારટી, આ વસ્તુએ પ્રસિદ્ધ ગણાતી હતી— નગરની ૧૪ કકારનો કજીયાપુર, કનકધર રાજા, કનકાવતી રાણી, કનૈયાકુ ંવર, કનકેશ્વર સૂતા, કાલકા માતા, કાવી વાવ, કેદારનાથ, કકુ તલાવ, કલર વાવ, કેદારિયા બામણ, કનકાવતી વેશ્યા, કેશરીયાનાથ, કૃષ્ણમદિર અત્યારે ૧૪ માંથી આ સાત છે–કાલિકા માતા, કાંબી વાય, કેદારનાથ, કકુમા તલાવ, કલર વાવ, કૃષ્ણમ'દિર અને શ્રી કેસરીયાનાથ. અહીં એક દંતકથા પ્રચલિત છે કે-કારટાજીમાં જ્યારે આન ંદ ચાકલાનું રાજ્ય હતુ. અને તેમના મહામાત્ય નાહડમંત્રી હતા તેમણે નીચેનાં પાંચ સ્થાનેા મહાવીર પ્રભુની સેવામાં–મ દિરને અપગુ કર્યા હતાં. કાલિકા દેવલ, ખેતલા દેવલ, મહાદેવ દેવલ, કેદારનાથનું મંદિર અને કાંખી વાવ. અત્યારે એક કાંખી વાવ પ્રભુસેવાના હક્કમાં છે એક સમય એ હતા કે આ નગર બહુ જ જાહેાજલાલી અને આબાદી ભેગવતુ હતુ. લગભગ વિ. સં. ૧૨૫ માં શ્રી વૃદ્ધદેવસૂરિજીએ ત્રીસ હજાર અને પાંચસે જૈનેતર કુટુમ્બેને પ્રતિબેાધ આપી જૈનધર્મી બનાવ્યા હતા. નાહુડ મંત્રીને પણ તેમણે અહીંજ પ્રતિષેધ આપી જૈનધર્મી બનાવેલ હતા તેમજ ચામુડ દેવીને પણ સુરિજીએ અહિંસાનાં અમી પાયાં હતાં. આ કેરટ નગરમાંથી કાર’ટક ગચ્છ નીકળ્યા છે જેમાં અનેક પ્રભાવિક આચા થયા છે. આ ગચ્છના સ્થાપક પાઈનાથસતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીના લઘુ ગુરુમન્ધુ શ્રી કનકપ્રભાચાય જી હતા. ત્યાર પછી વિ. સ. ૧૫૨૫ લગભગમાં કેરટ તપા નામની એક શાખા પણ આ ગચ્છમાંથી નીકળી છે. સત્તરમી સદ્દી સુધી આ શાખા વિદ્યમાન હતી. કારટનગર અત્યારે તેા નાનુ' ગામડુ' છે. ૬૦-૬૫ જૈતાનાં ઘર છે. ઉપાશ્રય છે, ધમશાળા છે અને ચાર શિખરખ“ સુદર જિનમદિરા છે. મદિરાના પરિચય આ પ્રમાણે છે— ૧. ચાર મદિરામાં સૌથી પ્રાચીન અને ભભ્ય મદિર શ્રી મહાવીર પ્રભુનુ છે તે ગામથી ના ગાઉ દૂર છે. આપણે અગળ જોઈ ગયા તેમ આ મંદિરની મૂલસ્થાપના શ્રી વીર નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિજીના હાથે થઈ છે. ત્યાર પછી અનેક જીર્ણોદ્ધારા થયા છે, પરન્તુ વિ. સ. ૧૭૨૮ માં તપાગચ્છીય દાદા શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરપરાના સમુદાયના પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિજીની આજ્ઞાથી જયવિજયજી ગણુિજીએ મૂલપ્રતિમા ખંડિત થવાથી જીર્ણોદ્ધાર કરાવી નવીન સુદર શ્રી મહાવીર પ્રભુનો મૂર્તિ સ્થાપી, જેના લેખ પ્રમાણે છે— " संवत १७२८ वर्षे श्रावण सुदि १ दिने मट्टारक श्रीविजयप्रभसूरीश्वरराज्ये श्रीकोरानगरे पंडित श्री ५ श्री श्री जयविजयगणिना उपदेशाथी मु. Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ કોટા તીર્થ [ જૈન તીર્થોને जेता पुरासिंगभार्या, मु. महारायसिंग भा. सं. बीका सांबरदास को. उधरणा. મુ. વેલંજા, સા. માંનામ, સા. સાધા, તા. વીમા, મા. છાંગર, સાં. નાયણ, सा. कचरा प्रमुख समस्त संग भेला हुइने श्रीमहावीर पचासण बइसार्या छे. लिखित गणि मणिविजय. केसाविजयेन । बोहरा महवद सुत लाधा, पदमा लखतं समस्त संघ नई मांगलिकं भवति, शुभं भवतु ॥" પરંતુ અત્યારે આ પ્રાચીન મૂર્તિ મૂલનાયક નથી. એને બદલે અહીંના સંઘે પાછળથી જે નવી મૂર્તિ બિરાજમાન કરી તે મૂલનાયક તરીકે અત્યારે વિદ્યમાન છે. ૨. આ સિવાય તેરમી સદીનું બનેલું એક મંદિર છે. ઉપદેશતરંગિણમાં કોરંટના મંદિર માટે આ પ્રમાણે એક ઉલ્લેખ મળે છે. " एकदा कोरंटपुरे श्रीवृद्धदेवसूरयो विक्रमासं १२५२ वर्षे चातुर्मासी स्थिताः तत्र मंत्रीनाहडो लघु भ्राता सा. लिस्तयोः पू. कुटुभ्वानाश्च प्रतिबोध मंत्रिणा दृढधर्मरंगेग ७२ जनविहागः नाहडयमहीपमुखाः कारिताः करंटकादिषु, प्रतिष्ठिता श्रीदेवसूरिभिः सं. १२५२ वर्षे मंत्रिणा यावज्जीवं जिनपूजाद्यभिग्रहो गृहीतः भोजनस्य प्राक।" ઉપદેશતરંગિકારે ૧૨પર, માં વૃધ્ધદેવસૂરિ અને મંત્રી નાહડની જે ઘટના રજૂ કરી છે તે અને વિ. સં. ૧પ ના શ્રી વૃધ્ધદેવસૂરિ અને મંત્રી નેહડ જુદા જ સમજવાના છે. ૧૨પર માં થયેલા નાહડ મંત્રી અને તેમના લઘુ બધુ સાલિગે કરાવેલ મંદિર, આ આદિનાથજીનું મંદિર હોય તેમ સંભવે છે. આ મૂતિ પણ ખંડિત થવાથી સં. ૧૯૦૩ માં નવી મૂર્તિ સ્થાપેલી છે તે અત્યારે મૂલનાયક છે. લેખ આ પ્રમાણે છે. " संवत १९०३ शाके १७३८ प्रवर्तमाने माघशुक्लपञ्चम्यां भृगौ कोरटा महाजन समस्त श्रेयोऽयं श्रीऋषभजिनवि का. देवसूरगच्छे श्रीशान्तिसागरसूरिभिः प्र. सागरगच्छे" મૂલનાયકની બન્ને બાજુ મોટી મેટી આદિનાથજી તથા શાંતિનાથજીની મતિઓ છે. બહારના રંગમંડપમાં પણ મૂર્તિઓ છે. * ૩. મોટું મંદિર ગામમાં છે. આ મંદિર કયારે બન્યું તેને ઉલ્લેખ નથી મલો છતાંયે પ્રાચીન તે છે જ એમાં તે સંદેહુ જ નથી એક નવ ચોકીના ખંભા ઉપર “ આ નાટ' વંચાય છે, મહાવીર મંદિરમાં પણ આવા અક્ષરે વંચાય છે. આથી એમ લાગે છે કે મંત્રી નાહડના કુટુમ્બીએ આ મંદિર બનાવ્યું હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] : ૩૪૫ : કારણ તીથ આ મંદિરના જીÍાર સત્તરમી સદીમાં કેટાનિવાસી નાગાતરા ગાત્રીય જૈને કરાવેલ છે. અવારનવાર છણાખાર થતા જ રહ્યા છે. અહીંની નથ ચાકીના થાંભલા ઉપર સ ંવત્ વિનાના લેખે વ’ચાય છે પણ સંવત ન દેખાવાથી અહીં નથી આપ્યા. અહીં મૂલનાયકજી પહેલાં શ્રી શાન્તિનાથજી હતા. અત્યારે શ્રી પાર્શ્વનાથજી મૂલનાયક છે. અને આજી શ્રી શાન્તિનાથજી બિરાજમાન છે. બાહ્ય મંડપમાં પશુ બીજી નવીન મૂર્તિયે છે. ૪. આ મદિર ગામના પૂર્વના કિનારા તરફ આવેલુ છે. અહીંના મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. અને ખાજી શ્રી સ'ભવનાથ અને શાન્તિનાથજીનાં કામેાસસ્થ સુંદર (બંબ છે. આ મિંબ ૧૧૪૩ માં ગૃહ ગચ્છીય શ્રી વિજયસિંહસૂરિજીના હાથે પ્રતિષ્ઠિત કરાયેલાં છે. આ ત્રણે મૂર્તિયે મહાવીર પ્રભુના મંદિરના છીખાર સમયે મન્દિરના ફાટ સુધરાવતાં એક માટીના ઢરા નીચેથી ૧૯૧૧ માં નીકળ્યાં છે અને માદમાં ૧૯૫૯ માં અહીં સ્થાપન કરેલ છે. અહીં આ સિવાય નાની મેટી બીજી ૫૦ મૂર્તિએ ભાજીમાજીમાંથી નીકળી છે તે સ્થાપેલ છે. મદિર સુંદર, વિશાલ અને ભવ્ય છે, નગરથી બહાર મન્દિરાનાં ખંડિયેરા, થાંભલા, ટીલા ઘણાય છે. જેસલમેરના કિલ્લાના શ્રી શાન્તિનાયજીના મ ંદિરની એક પ્રશસ્તિ કે ૧૫૮૩ માં દેવતિલક ઉપાધ્યાયે લખી છે તેમાં સૂચના છે કે—– उकेशवंशे श्रीशंखवाल गोत्रे सं० आंबा पुत्र सं० कोचर हुया जिrs hrरंटइ नगरि अने संखवाली गामई उत्तंग तारण जैनप्रासाद कराव्या. આગળ તેમાં વર્ણન આવે છે કે કાટામાં એટલું દાન આપ્યુ' છે કે જેથી ‘કણું'' દાનીની ઉપમા લીધી. આવા દાનવીરા અહીં થયા છે. કારટાજી પ્રાચીન તીર્થ છે. એ માટેનાં ઘેાડાં વધુ પ્રમાણેા પણ આપું છું. ધારા નગરીના સુપ્રસિધ્ધ પરમાં તાપાસક મહાકવિ ધનપાલ કે જેમણે સત્ય પુરીય મહાવીર ઉત્સાહ અપભ્રંશ પ્રાકૃત ભાષામાં બનાવેલ છે તેમણે બીજા તીર્થો સભારતાં “રંટને પણુ સભા છે. આ સ્તવન ૧૦૮૧ લગભગ બન્યું છે, કવિ મેહ(મેઘ) ૧૪૯૯ માં રચેલી પેાતાની તીર્થમાળામાં કાઇટ' લખે છે. પ'. શીલવિજયજી પેાતાની તીર્થમાળામાં વીશાદ' પયાજી' લખે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી પેાતાની તીર્થમાલામાં ‘વાત્ સૌવીસલામો થી લખે છે. ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ કેટા તીર્થ : ૩૪૬ : [જેન તીર્થોને છેલ્લે વીસમી સદીના મહાન વિદ્વાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી પણ પિતાના જૈન તત્ત્વાદમાં લખે છે– "एरनपुरा की छावनी से ३ काश के लगभग कारंट नामा नगर उजड पडा है जिस जगा कारटा नामे आज के काल में गाम बसता है। यहां भी श्री महावीरजी प्रतिमा मंदिर की श्रीरत्नप्रभसरिजी की प्रतिष्ठा करी हूइ अब विद्यमान कालमें सेमिमन्दिर खडा है." ક૫મકલિકાની ટીકામાં અને રત્નપ્રભસૂરિ પૂજામાં પણ આ તીર્થની શ્રી રત્નપ્રભસૂરિજીએ કરેલ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. કેરંટ ગચ્છના આચાર્યોની પ્રતિષ્ઠાની મતિઓ ૧૪૦૮ આબૂના વિમલવસહીમાં છે, જે પણ કેરેટની પ્રાચીનતા જ સૂચવે છે. અહીં અજેન દેવસ્થાને પણ પ્રાચીન છે. કટાજીમાં કાર્તિક શુદિ પૂર્ણિમા તથા ચેત્રી પૂર્ણિમાના બે મોટા મેળા ભરાય છે, જેમાં હજારે યાત્રિકો આવે છે. આગળ જણાવ્યા મુજબ જમીનમાંથી જે મૂતિઓ નીકળી છે તેમાં ધાતુ મતિએ ૪૦ છે. ૧૨૦૧ થી તે ૧૫૪૦ સુધીના લેખે છે અને તેના પ્રતિષ્ઠાપક આચાર્યોમાં દેવસૂરિજી, શાંતિસૂરિજી, જજ જગસૂરિ વગેરે પ્રતિષ્ઠિત પ્રસિથ આચાર્યોનાં નામો છે. તીર્થસ્થાન શાંતિનું ધામ અને યાત્રા કરવા લાયક છે. કેરટાજી એરનપુરા છાવણી રોડથી ત્રણ ગાઉ દૂર શિવગંજ છે. શિવગંજમાં સાત સુંદર મંદિર, ૪ ધર્મશાળા, બે ઉપાશ્રય, આદર્શ જૈન વાંચનાલય અને ૨૦૦ ઘર શ્રાવકેનાં છે. શિવગંજથી કોરટાજી ત્રણ ગાઉ થાય છે. જાકોડાજી-આવી જ રીતે શિવગંજથી અઢી ગાઉ દૂર જાકેડાજી તીર્થ છે. આ તીર્થસ્થાનમાં અત્યારે મૂલનાયકજી શ્રી શાન્તિનાથજી છે પરંતુ પરિકરમાં જે લેખ છે. તેમાં તે શ્રી પાર્શ્વનાથજીની મૂતિનું પરિકર છે એમ લખ્યું છે. “વિ. સં. ૧૫૦૪ માં શ્રી યક્ષપુરીય નગરમાં, તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજી શિષ્ય શ્રી જયચંદ્ર સૂરિજીએ મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂતિના પરિકરની પ્રતિષ્ઠા કરાવી.” જાકોડાજી જતાં સુમેરપુર અને ઉંદરીનાં પણ દર્શન કરવા ગ્ય છે. તેમજ શિવગંજથી શા ગાઉ ચૂલી ગામ છે ત્યાંથી એક ગાઉ દૂર રાહબર તીર્થ છે. શ્રી વીર પ્રભુનું પ્રાચીન ભવ્ય મંદિર છે. આવી રીતે શિવગંજની નજીકમાં કેરટાજી, જાડેહાજી અને રાહબર ત્રણ તીર્થો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૪૭ ૪ - નાકોડાજી નાકોડાજી આ તીર્થસ્થાન મારવાડ દેશના માલાની “પરગણાના બહેતર રલ્વે સ્ટેશનથી ૩ ગાઉ દૂર છે. આનું પ્રાચીન નામ વીરમપુરનગર અથવા મેવાનગર હતું. આ ગામની ચારે તરફ નાની નાની ટેકરીઓ આવેલી છે. કહેવાય છે કે એક વાર કઈ રાજાના વીરમસેન અને નાકેરમેન નામના બે પુત્રો પિતાની રાજધાનીમાંથી નીકળ્યા અને પછી તેમણે પિતાના જ નામ ઉપરથી વીરમપુર અને નક્કરનગર વસાવ્યું. આગળ ઉપર બન્ને ભાઈઓએ જૈન ધર્મ સ્વીકારી પિતાના નગરમાં બાવન જિનાલયનાં બે ભવ્ય મંદિર બંધાવ્યાં. એકમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન અને બીજામાં શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમાની શ્રી સ્થૂલિભદ્રહવામીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ નકોરનગર એ જ વર્તમાનનું નાકડા અને વિરમપુર નાકેડાથી ૨૦ માઇલ દૂર ગામડું છે, જ્યાં એકલાં ખંડેરે અત્યારે વિદ્યમાન છે. જ્યારે નાકડા તીર્થના કારખાનાની એક યાદીમાં જુદી નોંધ મળે છે. તેમાં લખ્યું છે કે વિક્રમ સંવત ૯૦૯ માં વીરમપુરમાં ૨૭૦૦ જૈનેનાં ઘર હતાં. આ વખતે વીરમપુરના શ્રાવક તારગોત્રીય શા હરખચંદજીએ અહીંના મંદિરને જીર્ણોદ્ધાર કરાવી શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમા મૂલનાયક તરીકે સ્થાપ્યાં. અને પ્રથમના મૂલનાયક શ્રી ચંદ્રપ્રભજિનને ભેંયરામાં કંડારી દીધાં. સંવત ૧૨૨૩ માં મહાવીર પ્રભુની મૂતિ ખંડિત થવાથી ફરીથી જીર્ણોદ્ધાર કરાવી બીજી વાર પણ શ્રી મહાવીર પ્રભુની મૂતિ મૂલનાયક તરીકે સ્થાપ્યાં. વળી વિ. સં. ૧૨૮૦ માં આલમ શાહે આ નગર ઉપર હલ્લો કર્યો, નગર લૂંટયું અને મંદિરે પણ તેડયાં. ત્યાંથી એ બાદશાહ નાકરા પણ પહોંચ્યા. ત્યાંના જેનેને ખબર પડવાથી પહેલેથી જ સાવધ બની નાકેરા જિનાલયની શ્રી પાર્શ્વનાથ આદિ ૧૨૦ મૂર્તિઓ ના કોરાથી બે ગાઉ દૂર કાલિદ્રહમાં જઈને મતિઓ સંતાડી દીધી. બાદશાહે નગર તેડયું, લુટયું અને મંતરને ખાલી જોઈ તેડાવી દીધું. બસ નાકેરા નગરની દુર્દશા શરૂ થઈ. લેકે ગામ છોડીને ચાલ્યા ગયા. પાછળથી વીરમસેનકારિત વીરમપુરનું મંદિર જીર્ણશીર્ણ થઈ ગયું હતું તેને જીર્ણોદ્ધાર કરાવી, મંદિર ફરીથી તૈયાર કર્યું પરંતુ મૂર્તિઓ હતી મળતી. આમાં એક વાર નાકરાના એક જનને સ્વપ્ન આવ્યું કે “કાલીદ્રહમાં ૧૨૦ પ્રતિમાઓ છે એને બહાર કાઢવાનું વીરમપુરના સંઘને સૂચવે.” પેલા શ્રાવકે વીરમપુરના જેનેને ખબર આપ્યા.એ સ્થાને ખોદવામાં આવ્યું અને ત્યાંથી ૧૨૦ પ્રતિમાઓ બહાર કાઢી. પછી સંઘે ઉત્સવપૂર્વક ૧૪૨૯ માં મંદિરમાં પધરાવી. એમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજી. સ્થાપ્યા અને બીજી મૃતિઓ પણ યથાસ્થાને પધરાવી. બસ ત્યારથી આ નગરનું નામ નાકરા પ્રસિદ્ધ થયું જે અત્યારે નાકેરા–નાકેડા તરીકે પ્રસિદ્ધ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ નાકોડાજી : ૩૪૮ : [ જેન તીર્થોને વર્તમાનમાં નાકેડાજીમાં સુંદર કારીગરીવાળા વિશાલ ભવ્ય અને ઉન્નત ત્રણ જિનમંદિરમાંથી શ્રી નાકેડા પાશ્વનાથજીનું મંદિર મોટું, ભવ્ય અને સુંદર કલાના નમૂનારૂપ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા લગભગ બે ફુટની છે અને બન્ને બાજુની બે પ્રતિમાઓ પણ દેઢ પણ બે પુટની છે. પ્રતિમાઓ સુંદર, દર્શનીય અને પ્રાચીન છે. સંપ્રતિ રાજાના સમયની આ મૂતિઓ કહેવાય છે. આ પ્રતિમાઓ, ઉપર કહેવાયું તેમ, અહીંથી દશ કેશ દૂર રહેવાના કેડા ગામના કાલીદ્રહ(નાગ)થી લાવીને અહીં પ્રતિષ્ટિતા કરવામાં આવેલ છે. આ પાપહરણી મનહર મૂતિઓનાં દર્શન કરીને કવિવર શ્રી સમયસુંદરજીએ ભક્તિવશ ગાયું છે કે જાગંતા તીર્થ પાર્શ્વપહ, જહાં યાં વિઆવે જગત સહ, મુઝને ભવદુઃખથકી છડો, નિત નામ જપ કીના કેડે.” મંદિરના દક્ષિણ ભાગર તરફ બે મોટાં ભેંયરાં છે, જેમાં વિક્રમની બારમી સદીથી તે સત્તરમી સદી સુધીની મૂતિઓ છે. એક કાઉસ્સગ્ગીયા ઉપર વિ. સં. ૧૩૦૩ ને લેખ છે. આ તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક પહલીવાલ સંઘનું અને વેતાંબરીય પલિવાલ ગચ્છના આચાર્યોના ઉપદેશથી બન્યું હોય એમ અહીંના શિલાલેખે ઉપરથી જણાય છે. - આ તીર્થનાં દર્શન કરી નિર્વિવાદ એટલું તે સિદ્ધ થાય જ છે કે પલ્લીવાલે વેતાંબર જેને હતા. આ તીર્થમાં લેખે તે ઘણા છે, પરંતુ લંબાણના ભયથી માત્ર બે જ લેખે આપું છું – "स्वस्ति श्रीजयोमंगलाभ्युदयश्च संवत १६७८ वर्षे शाके १५४४ प्रवर्तमाने द्वितीय आषाढसुदि २ दिने रविवारे राउल श्रीजुगमालजि विजयराज्ये श्रीपल्लकीयगच्छे भट्टारकश्री यशोदेवपरिजिविजयमाने श्री. महावीरचैत्ये श्रीसंघेन चतुष्किका कारिता श्रीनाकोडापार्श्वनाथप्रसादात, शुभं भवतु उपाध्यायश्री कनकशेखरशिष्य पं. सुमतिशेखरेण लिखित श्रीछाजहक. देवशेखरजि संघेन कारापिता सूत्रधार फुजलभ्रातृझांझा घटिता उत्रतकवरी " ૧. કેટલાક એમ કહે છે કે નાકડાની પાસેની નદીના કિનારે એક મકાન હતું. તે મકાન પડી જવાથી તેમાંથી આ મૂર્તિઓ પ્રગટ થઈ હતી. ૨. એક ભોંયરામાં ચાર મૂર્તિઓ છે. બીજા ભયરામાં સાત મૂર્તિઓ છે. કાઉસ્સગ્ગીયા બહુ જ સુંદર અને દર્શનીય છે. - ૩. ધર્મરત્ન માસિકમાં આમાંનાં ઘણું લેખો આવી ગયા છે તેમ નહારછના લેખસંગ્રહમાં, જિનવિજયજસંપાદિત શિલાલેખ સંગ્રહ ભાગ બીજામાં અને પટ્ટાવળ સમુચ્ચય વગેરેમાં લેખે આવી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૯ : બીજો લેખ " संवत् १६८२ वर्षे आषाढशुदि ६ सोमवारे राउल भी जुगमालजिराज्ये श्रीपल्लियगच्छे श्रीसंघेन श्रीपार्श्वनाथचैत्ये नंदीमंडपकारापिता उपाध्यायश्रीसिंहलेखितं सूत्रधार मेधा, सुत्र तारा कारीगर करमा शुभं भवंतु श्रीसंघस्य श्रियेऽस्तु" આ મંદિરને દરવાજે ૧૬૨૧માં બન્યાને લેખ છે.. ૨. આ સિવાય બીજું મંદિર શ્રી ઇષભદેવજીનું છે. આ મંદિર લમીબાઇએ બંધાવેલું હોવાથી લક્ષ્મી(લછી)બાઈનું મંદિર કહેવાય છે. મૂળનાયક શ્રી ઋષભદેવજીની પ્રતિમાજી લગભગ ત્રણ ફુટ ઊંચી ભવ્યમૂર્તિ છે. બન્ને બાજુ લગભગ બે પુટની બદામી રંગની સુંદર પ્રતિમાઓ છે. આ મંદિરમાં લગભગ ૩૫ મતિઓ છે. - મંદિરની ડાબી બાજુ સુંદર મજબૂત ભેંયરું છે. મૂલમંદિર સિવાયનો બાકીને હિસે વીરમપુરના સંઘે પાછળથી બનાવેલ છે, જેને શિલાલેખ આ પ્રમાણે છે. संवत् १६६७ वर्षे शाके १५३३ वर्तमाने द्वितीय आषाढ शुदि६ दिने शुक्रवारे उत्तराफाल्गुनीनक्षत्रे राउलश्री विजयसिंहजिविजयराज्ये श्रीनिमलनाथप्रासादे तपागच्छे भट्टारक श्री पू. श्री विजयसेनरिविजयराज्ये आचार्यश्रीविजयदेवमूरिविजयराज्ये श्रीविरमपुरवासिसकल श्रीसंघकारापिता शुभं भवतु सुत्रधारकसना पवाइणकेन कृता, मुनिसाजिदासेन लिखितं श्रेयोऽस्तु" ૧ આ મંદિર માટે બે પ્રકારની કિવદન્તી ચાલે છે. “લક્ષ્મી નામની એક ગરીબ વિધવા કે જે વીરમના વાસી માલાશાહ અંકલેચાની બહેન થતી હતી. એક વાર પિતાની ભાભી સાથે પાણી ભરવા ગઈ ત્યાં લક્ષ્મીએ જલ્દી જલ્દી પાણું ભરવા માંડયું.. ભાભીએ ટેણું મારતાં કહ્યું કે આટલી શી ઉતાવળ છે ? તમારે તે કઈ મંદિર બનાવવાની વેળા છે કે આટલી જલદી કરે છે. લક્ષ્મીબાઈથી આ ઉપાલંભ સહન ન થયું. ઘેર આવી ચેવિહારો અઠ્ઠમ કરીને દેવની આરાધના કરી. દેવતા પ્રસન્ન થયા અને દેવની કૃપાથી ઉત્તમ શીલાવટને બોલાવી સુંદર મંદિર બનાવ્યું. અને તપાગચ્છીય આચાર્યશ્રી હેવિમલસરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. બીજી કિંવદન્તી પ્રમાણે લક્ષ્મીબાઈ લાખો રૂપીઆની માલીક હતી પરંતુ એને પુર ન હતો. શ્રી હેમવિમલસૂરિજીના ઉપદેશથી એની લક્ષ્મી સત્કાર્યમાં ખર્ચવાની એની ભાવના થઈ. ગગનચુખી સુંદર કલામય ભવ્ય જિનમંદિર બંધાવ્યું. અને વિ. સં. ૧૫૬૮બા વૈ શુ. ૬ ના તપાગચ્છીય આચાર્યવર્ય શ્રી હેમવિમલસૂરિજીના હાથે શ્રી ઋષભદેવજીની સુંદર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને મૂલનાયક સ્થાપ્યાં. અહીં વિ. સં. ૧૫૦૦માં કહે છે કે શ્રાવકનાં ૧૫૦૦ ઘર હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ નાકોડાજી. : ૩૫૦ : [ જૈન તીર્થોને બહારની ચેકીની પાટ ઉપર એક લેખ છે, જે આ પ્રમાણે છે-- " संवत् १५७२ वर्षे आपाढ सुदि १५ दिने राउलश्री वीरमविजयराज्ये विमलनाथप्रासादे श्रीतपागच्छे विमलचंद्रगणिउपदेशेन श्रीहेमविमलसूरिविजयराज्ये श्रीवीरमगिरीसंघेन नवचतुष्किका कारापिता । स्त्रधारधारसीपुत्र रावत. केन कृतं श्रीरस्तु शुभं ॥ संवत् १५६८ वर्षे आषाढ सुदि ५ दिने गुरुपुष्यनक्षचे राउल श्रीउपकर्णविजयराज्ये श्रीविमलनाथप्रासादे श्रीतपागच्छे भट्टारिकप्रभुश्रीहेमविमलसरिशिष्य चारित्रगणिनामुपदेशेन श्रीवीरमपुरवासि सकलश्रीसंधेन कारापिता रंगमंडपः सूत्रधारदोलाकेन कृतं शुभं भवतु श्रीरस्तु." આ સિવાય ૧૬૩૩ અને ૧૮૬૫ના પણ લેખે છે. લંબાણના ભયથી નથી આપ્યા. આ મંદિર સુંદર કળામય અને દર્શનીય છે. ૩ ત્રીજું મંદિર શ્રી શાન્તિનાથજીનું છે. ઉપરનાં અને મંદિરે કરતાં ઊંચા ભાગમાં બન્યું હોવાથી આ મંદિરની ઊંચાઈ બન્ને કરતાં વધુ છે તેમજ આ મંદિર પહેલું પણ સારું છે. મૂલનાયકની જમણી બાજુમાં આવ્યું છે. અને દૂર દૂરથી આ મંદિરનાં દર્શન થાય છે. આ મંદિર શેઠ માલાશાહે બંધાવ્યું છે. આ મંદિર ની સ્થાપના માટે જુદી જુદી ત્રણ કિ વદન્તી ચાલે છે પરંતુ ત્રણેને મળવાન એક જે છે– ૧. માલાશાહ એક વાર નાકેડા પાર્શ્વનાથજીનાં દર્શન કરવા ગયા. ત્યાં દર્શન કરી એક શ્રાવકને કહ્યું કે આ મંદિર ઊંચાણમાં બંધાવ્યું હોય તે સારું. પાસેના શ્રાવકે કહ્યું કે ત્યારે તમે જ બધાને? આ સાંભળી માલાશાહ ઘેર ગયા. - ૨. બીજી બાજુ એવું બને છે કે એમનાં સ્ત્રી દર્શન કરવા ગયાં છે. આગળ બેઠેલી સ્ત્રીઓને તેમણે કહ્યું લગાર પાછાં બેસે, અમારે જહદી ચિત્યવંદન કરવું છે. સ્ત્રીઓએ કહ્યું ઉતાવળ હોય તે તમે જ મંદિર જુદુ બ ધાવી હશે અને એમાં સૌથી આગળ બેસી તમે જ પહેલું ચૈત્યવંદન કરજો. આ સાંભળી માલાશાહના પત્ની ઘેર આવ્યાં. પતિપત્નીએ આ વસ્તુની આપસમાં વાતચિત કરી, પછી આહારપાણીને ત્યાગ કરી દેવી ચકેશ્વરીની આરાધના કરી. રાત્રે દેવીએ પ્રગટ થઈને કહ્યું તમે ચિંતા ન કરશો. તમારા પાણીના ટાંકા ઉપર તમને જે મળે તે હવારમાં લેજો. બસ બધું કામ પાર પડી જશે. હવારમાં ટાંકા ઉપર જોયું તે સુંદર પારસમણિ ચળકતે હતે. માલાશાહે સોનું બનાવી આ સુંદર મંદિર બંધાવ્યું. ૩. માલાશાહનાં માતાજી દર્શન કરવા ગયાં ત્યાં એમણે વાતચિતમાં મંદિરની ત્રુટીઓ બતાવી. પાસે રહેલી સ્ત્રીએ કહ્યું. માજી તમે ષ રાહત મંદિર બંધાવે, બીજાના દોષ આપણે ન જોઈએ. માતાએ ઘેર જઈ પુત્રને આ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩પ૧ : કાપરડાઇ તીર્થ કહી. માતાનું દુઃખ–મહેણું ટાળવા માલાશાહે દેષ રહિત આવું ઊંચું ભવ્ય મંદિર બંધાવ્યું અને ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી ઘણું દાન આપ્યું માલાશાહે મંદિરમાં બિરાજમાન કરેલા મૂલનાયક શ્રી શાંતિનાથજી હતા પરંતુ કાળવશાત એ મૂર્તિ ખંડિત થઈ હોય કે કેઈ હુમલા સમયે છુપાવી દીધી હોય તે ગમે તે બન્યું હોય એની કોઈને ખબર નથી, પરંતુ મૂલમતિના અભાવે વીસમી સદીમાં-સં. ૧૯૧૦ શાંતિ ભગવાનની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને સ્થાપેલ છે. મૂલનાયકજી ઉપર સં. ૧૯૧૦ ને લેખી છે. આ સિવાય શ્રી જિનભદ્રસૂરિજીની મૂતિ ઉપર નીચે પ્રમાણે લેખ છે– " संवत १५१८ वषे ज्येष्ठशुदि ४ दिने उपकेशवंशे काकुशलाकेन सपरिकरेण श्रेयार्थ श्रीजिनभद्रसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठिता खरतरगच्छे श्रीजिनचंद्रसरिभिः । આ જ એક લેખ ૧૬૧૪ ને છે લેખ લાંબે છે. પણ શરૂઆતને ગદ્ય વિભાગ આપું છું– " संवत १६१४ वर्षे धीरमपुरे श्रीशान्तिनाथ चैत्ये मार्गशीर्षमासे प्रथमદિલીપતિને છીણતા છે શ્રીગિનચંદ્રવિજય ” આગળ પદ્યબદ્ધ લેખ છે લંબાણના ભયથી નથી આપે. બસ, ત્રીજું શ્રી શાન્તિનાથજીનું મંદિર છે. એમાં ૨૭ જિનપ્રતિમાઓ અને ૮ ચરણપાદુકાઓ છે. આ નગર, આ તીર્થસ્થાન સત્તરમી સદી સુધી બહુ જ સૌભાગ્યશાલી હતું પરંતુ ત્યારપછી ધીમે ધીમે પડતીના મુખમાં પડયું જે આખરે બરબાદ થયું. અત્યારે તે ગામડું છે. સુંદર ધર્મશાળા વગેરે છે. તીર્થ એકાન્તમાં સુંદર આત્મધ્યાનને યેય છે. કાપરડાજી તીર્થભૂ છે સ્વયં પાર્શ્વનાથ ભારતવર્ષમાં રાજપુતાના પ્રાંત બહુ જ પ્રસિદ્ધ છે. જેમાં રાજપુતાના વીરપ્રસુવીરભૂમિ તરીકે વિખ્યાત છે તેમજ એની ધર્મભાવના અને પ્રાચીન તીર્થભૂમિ માટે પણ આ પ્રદેશ પ્રસિદ્ધ છે. રાજપુતાનામાં પાંચ ભાગ પ્રસિધ્ધ છે, મારવાડ, ઝાલાવાડ, મેવાડ, મેરવાડા, .....છે. ૧. શિલાલેખ નો છે એટલે આ નથી આ પરંતુ તેને સાર આ પ્રમાણે છે. સંવત ૧૯૧૦ મહા શુદિ ૫ ને ગુરૂવારે જોધપુરનિવાસી ઓસવાળ મુતા અભયચંદજીના પાએ પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિજ્ઞાપક ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનપ્રભસરિઝ છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ કપડાજી તીર્થ : ૩૫૨ : [ જેન તીર્થોને મારવાડમાં જોધપુર, બિકાનેર, જેસલમેર, નાગોર, સીરેહી, મેડતા, કિશનગઢ, માલપુરા આદિ મેટાં શહેરે છે તેમજ આ શહેરો પાસે જન તીર્થભૂમિઓ જેવાં પ્રાચીન સ્થાન પણ છે. બિકાનેરમાં ભાંડાસર, જેસરમેરમાં લેવ, નાગરમાં ચિતામણી પાર્શ્વનાથ, સીરેહીમાં એક જ લાઈનમાં ૧૪ મંદિરો, સીરેહીની આજુબાજુ નાણા, બેડા, નાંદીયા, બામણવાડા આદિ જૈન તીર્થો છે. આ સ્થાને એ નગરોથી પ્રાચીન છે. ઐતિહાસિક ઘટનાઓથી સમજાય છે કે ૧૫૪૧ માં . શુ ૩ શનિવાર રેહણી નક્ષત્રમાં બીકાજીએ બીકાનેર વસાવ્યું, ૧૨૧૨ ના શ્રા. શુ ૧ (આષાઢ શુ. ૧) એ રાવલ જેસાજીએ જેસલમેર વસાવ્યું, ૧૫૧૫ માં જેઠ શુ. ૧૧ રાઉ જોધાજીએ જોધપુર વસાવ્યું. ૧૩૦૦ માં જાહેર વસ્યું, ૧૬૧૯ માં માલપુરા અને ૧૬૬૯ માં કિશનગઢ વસ્યું. જોધપુર તે વર્યું ૧૫૧૫ માં કિન્તુ આ સ્ટેટમાં આવેલાં ઓસિયા, ફલેથી વગેરે તો જોધપુર પહેલાંનાં સ્થપાયેલા છે. જેનસાહિત્યમાં ઉલલેખ મળે છે કે આજથી ર૪૭૩ વર્ષ પહેલાં શ્રી રત્નપ્રભસૂરિજીએ એસીયાનગરીમાં એસવાલ વંશની સ્થાપના કરી શ્રી મહાવીર પ્રભુનું મંદિર સ્થાપ્યું, તેમણે પ્રતિષ્ઠા કરી –જે મંદિર અદ્યાવધિ વિદ્યમાન છે. આ નગર જોધપુરથી ચાલીસ માઈલ દૂર છે. ફલેધી પાર્શ્વનાથ તીર્થની સ્થાપના શ્રી વાદિદેવસૂરિજીએ ૧૧૮૧ માં કરી છેસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે. સાંડેરાવમાં એક પ્રાચીન જૈન મંદિર છે જેની સ્થાપના વિક્રમાદિત્યના પિતા ગંધર્વસેનના હાથે થઈ છે, જે મંદિરને આધાર ૧૦૧૦ માં સડેરગીય શ્રી ઇશ્વરસૂરિજી શિષ્ય શ્રી યશોભદ્રસૂરિજીએ કરી છે. એ સૂરિજી રોજ આંબિલની તપસ્યા કરતા અને આહારમાં માત્ર આઠ કવલ જ આહાર લેતા હતા. આવા તપસ્વી સૂરિપુગલના હાથે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. શ્રી યશેભદ્રસૂરિજી નાડલાઈમાં ચોમાસું રહ્યા હતા, એ વખતે આ સ્થાન(નાડલાઈ) તીર્થરૂપે પ્રસિદ્ધ જ હતું. જોધપુર સ્ટેટમાં એસીયા, ધી, મેડતા રડે) રાણકપુર, વકાણુ, નાડોલ, નાડલાઈ, મુછાળા મહાવીર (ઘારાવ), રાતા મહાવીર (બીજાપુર, બાલીની પાસેનું સેસલી, સાંડેરાવ આદિ જૈન તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જોધપુર બીકાનેર રેલવે લાઈનના પીપાડ રેડ જંકશનથી બીલાડા જતી. રેલ્વેના શલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. અહીં એક સુંદર જૈન મંદિર તીર્થરૂપ છે. અહીં અત્યારે તે મામુલી વસ્તી છે, પરંતુ સારી રીતે જેનારને એમ જરૂર સમજાય એમ છે કે આ સ્થાન એક વાર સારી આબાદીવાળું શહેર હશે. | ગામમાં શ્રી રવયંભૂ પાર્શ્વનાથજીનું ચાર માળનું વિશાળ ગગનચુખી ભવ્ય મંદિર છે. આ મંદિર ૧૬૭૫ માં જૈતારણવાસી ઓસવાલ ભાણજી ભંડારીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] :૩૫૩ : કાપરડાજી તી અનાવરાવ્યું હતું. ભંડારીજીએ અહીં મ ંદિર કેવી રીતે મનાવ્યું તેની ચમત્કારપૂર્ણ કથા આ પ્રમાણે મળે છે— "6 ભાણુજી ભડારી જોધપુર રાજ્ય તરફથી જૈતારછુના રાજકમ ચારી તરીકે નિયુક્ત થયા હતા. સારી રીતે વ્યવસ્થા ચાલતી પરંતુ એક ચુગલખારે જઇને જોધપુર ફરિયાદ કરી. ત્યાંથી હુકમ આવ્યે ભડારીજીને હાજર કરો. હુકમ મળતાં જ ભંડારીજી જૈતારણથી નીકળી ચૂકયા. રસ્તામાં કાપરડા આવ્યુ. ત્યાં નોકરીએ સેાઈ મનાવી. ભેાજનના સમય થતાં નાકરે કહ્યું-જમવા પધારો. ભંડારીજીએ કહ્યું-હું નહીં જમ્મુ, તમે બધા જમી લ્યા. નાકરે પૂછ્યું-કારણ શું છે? ભંડારીજીએ કહ્યુ-મારે નિયમ છે કે જિનેશ્વરદેવનાં દર્શન કર્યા સિવાય જમવું નહિ, આખરે ગામમાં તપાસ કરતાં એક યતિજીને ત્યાં મૂર્તિ હાવાના સમાચાર મળતાં ભંડારીજી દર્શન કરવા ગયા. દર્શન, પૂજન પછી યતિજીએ પૂછ્યું “કેમ ઉદાસ છે ? ભંડારીજીએ સ્ટેટનેા હુકમ જણાવ્યા. યતિજીએ કહ્યું-તમે સાચા છે, ગભરાશે નહિં. નિર્દેષ છૂટશે, ભડારીજી જોધપુર ગયા. નિર્દોષ થઈને આવ્યા પછી યતિએ કહ્યુંભડારીજી અહીં એક મદિર બંધાવેા. ભડારીજીએ કહ્યું-ખુશીથી મનાવું પર ંતુ મારી શક્તિ એટલી નથી. તિજીએ જણાવ્યુ–શે ખર્ચ કરશે ? ભડારીએ કહ્યુ–પાંચસા રૂપીયા. યતિજી-ઠીક લાવ્ા પાંચસેા. પાંચસા લઇ યતિજીએ એક વાસણમાં ભરી ઢાંકી દીધા અને કહ્યું આમાંથી ખચજો પણ અંદર જોશેા નહિં કે કેટલા ખાકી છે. ભડારીજીએ કામ શરૂ કર્યું. ૧૯૭૫ માં મંદિર બનાવવાનુ શરૂ થયું અને ૧૯૭૮ માં પ્રતિષ્ઠા થઇ. મંદિરનું ભાંયરૂ, ઉપરના માળ, પાંચ ખંડ, ચાર મ’ડપ વગેરે બન્યું હતું ત્યાં એક વાર ભંડારીજીએ રૂપિયાવાળું વાસણું ઊંધું કરી રૂપિયા ગણી જોયા, પરંતુ ત્યારથી રૂપીયા નવા ન નીકળ્યા. પાંચસે રૂપીઆ ખર્ચાઈ ગયા. શેઠને પાછળથી ઘણા પશ્ચાત્તાપ થયે પણ હવે શું થાય ? ચારે માળમાં ચામુખજી છે. પરમ દર્શનીય અને ભવ્ય સ્થાન છે. મૂલનાયકજીની પ્રતિષ્ઠાના લેખ આ પ્રમાણે છે– " संवत १६७८ वर्षे वैशाख सित १५ तिथौ सोमवारे स्वातौं महाराजाधिराज महाराजश्री गजसिंहविजयराज्ये उकेशवंशे राय लाखणसन्ताने भंडारीगोत्रे अमरापुत्र भानाकेन भार्या भक्ता है: पुत्ररत्न नारायण नरसिंह सोढा पौत्र ताराचंद खंगार नेमिदासादि परिवारसहितेन श्रीकर्पटहेट स्वयंभूपार्श्वनाथचैत्ये श्रीपार्श्वनाथ...इत्यादि." આ પ્રતિમાજીના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે- संवत १६८८ वर्षे श्रीकापडहेडा स्वयंभू पार्श्वनाथस्य परिकरः कारितः प्रतिष्ठितः श्रीजिनचंद्रसूरिभिः ॥ ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ફલાથી : ૩૫૪ : [ જન તીર્થોને વચમાં પણ આ તીર્થને જીર્ણોદ્ધાર થયો છે. ત્યારપછી સૂરિસમ્રા તપગચ્છાધિરાજ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના ભગીરથ પ્રયત્નથી તીર્થરક્ષા, તીર્થવ્યવસ્થા અને જીર્ણોદ્ધાર થયો છે. સં. ૧૯૭૫ ના મહા શુદિ ૫ ને બુધવારે જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સૂરિસમ્રાટના હાથથી થઈ છે. અત્યારે દરવર્ષે ત્યાં મેળો પણ આ તીથીએ ભરાય છે. અહીં શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી મેટી ધર્મશાળા બંધાઈ છે. બધી વ્યવસ્થા સારી છે. કમીટી દ્વારા વહીવટ સારો ચાલે છે. યાત્રિએ ખાસ કરીને જોધપુરથી બિકાનેર જતી રેલવેમાં થઈ પીપાડરોડ ટેશનથી બીલાડા જતી રેલ્વેમાં પીપાલસીટી સ્ટેશને ઉતરવું. અહીં સુંદર બે જિનમંદિર, ધર્મશાળા વગેરે સગવડ છે. અહીંથી કાપરડાજી જવાને વાહન વગેરે મળે છે. અહીંથી કાપરડા ૮-૯ માઈલ દૂર છે, શલારીથી કાપરડાછ ચાર જ માઈલ છે પણ ત્યાં વાહનની સગવડ પૂરી નથી મળતી. | તીર્થયાત્રા કરવાલાયક અને પરમ શાંતિનું ધામ છે. મૂલનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજી ઉત્તર સન્મુખ છે. પૂર્વમાં શાંતિનાથજી, અભિનંદન દક્ષિણમાં, પશ્ચિમમાં મુનિસુવ્રતજી, બીજા માળમાં ત્રાષભદેવ, અરનાથ, વીરપ્રભુ અને નેમિનાથજી છે. ત્રીજા માળમાં નમિનાથ, અનંતનાથ, નેમિનાથ અને મુનિસુવ્રત, ચેથા માળમાં પાર્શ્વનાથ, મુનિસુવ્રત, શીતળનાથ, પાર્શ્વનાથજી તેમજ સંપ્રતિ મહારાજાના સમયની શ્રી શાંતિનાથજી છે, એ પણ પરમ ચમત્કારી છે. - આ ગામનું નામ કાપરડા, કાપડૅ, કટિહેટક, કરપટહેટક વગેરે મળે છે. ફવિધ (લેધી) તીર્થને ઈતિહાસ ફલેધી તીર્થ મારવાડ(રાજપુતાના)નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને ક્યા મહાપ્રભાવિક આચાર્ય મહારાજને હાથથી થઈ તે માટે ધાજ કરતાં નીચેના પ્રમાણે મળી આવ્યાં છે. પત્તવર્ષ તીર્થકલ્પ (P. B, R. ગતિ) (૧૭) સદૈવ થીવારા શાહંમર પ્રતિ વિનફૂાચારે मेडतकपुरपाट्यां फलवधिकाग्रामे मासकल्पं स्थिताः । तत्र पारसनामा श्राद्धस्तेन जालिवनमध्ये लेष्टराशिर्दष्टः । अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेष्टवो विरली. कृताः । मध्ये विम्बं दृष्टम् । तेन श्रीदेवसरिभक्तेन गुरवो विज्ञापिताः । तैः सरिमिर्धामदेवं सुमतिप्रभगणीवासान दत्वा प्रहितौ । धामदेवगणिना वासक्षेपः कृतः। पश्चादेवगृहे निष्पने श्रीजिनचन्द्रसूरयः। स्वशिष्याः वासानर्पयित्वा प्रहिताः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. : ૩૫૫ : ફલેધી तैश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठिवगों नागपुरीयजाम्बडवर्ग: સમીયતા સે જોણિ વા'' | સંવત ૨૨૧૧ વર્ષ (P ગત ૨૮૮) : फाल्गुणसुदि १० गुरौ बिम्बस्थापनम् । संवत १२०४ वर्षे महासुदि १३ शुक्र વરદત્તજ્ઞા II રૂતિ પદ્ધિતીથબાવા ( સિંધી જેન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધસંગ્રહ પૃ.૩૧, રચયિતા નાગૅદશીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર, વિ. સં. ૧૨૯૦માં રચના થઈ. ) ભાવાર્થ – એક વાર આ. શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે ફલેધી ગામમાં માસકલ્પ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાલીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જોતાં જોતાં જાલીવનના મધ્યમાં ઢેફાને ટીંબે દેખ્યો જે અકરમાએલ ફૂલેથી પૂજિત હતે. તેણે ઢેફાં દૂર કર્યા તે વચમાં જિનબિંબના દર્શન થયાં. તે શ્રોવાદિદેવસૂરિને ઉપાસક હતું. તેણે આવી ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી ધામદેવગણ અને સુમતિપ્રભ ગણિને વાસક્ષેપ આપીને મોકલ્યા અને ત્યાં જઈને શ્રી ધામદેવગણીએ તે જિનબિંબ પર વાસક્ષેપ કર્યો. બાદમાં મંદિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિજીએ ત્યાં જઈ વજારોપણ કર્યું. (ઈંડુ-કળશ ચઢાવ્યાં, તેને વાસક્ષેપ કર્યો). પછી તે જિનાલયમાં અજમેરવાળા શેઠે અને નાગરવાળા જામ્બડ આવીને વસ્યા અને તેના વ્યવસ્થાપક બન્યા. સં. ૧૯૯૯ (P. પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮)ના ફાગણ શુદિ ૧૦ ને ગુરુવારે શ્રી પાર્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૦૪ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે કલશારે પણ તથા ધ્વજારોપણ કરવામાં આવ્યા. श्रीफलवद्धितीर्थ-पारसश्रेष्ठेदृष्टान्त:-देवसूरयो मेडताग्रामे चातुर्मासके कृत्वा फलवर्द्धिग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्य जालिमध्ये स्मिताम्लानपुष्पाचितो लेष्टुराशिदृष्टः । गुर्वादेशेन स विरलीकृतः पार्थबिम्ब दृष्ट, स्वप्ने श्रीपार्थेनोक्तम्-मम प्रासादं कारय मामर्चय, पार्श्वन वद्रव्याभावे उच्यमाने मदग्रढौकिताक्षतस्वर्णीभवनेन द्रव्यं बह्वपि भावीति प्रत्ययो दर्शितः । ततः कारितः । एकपाधै मण्डपादिसर्व निष्पन्नं, तावता तत्पुत्रेणाऽऽगृह्य द्रव्यागमस्वरूपे पृष्टे पारसेन यथावत्कथिते तत्सुवर्णीभवनं स्थितम् । द्रव्याभावात्प्रासादस्तावानेव तस्थौ। सं. ११९९ वर्षे फाल्गुन शु०१० दिने बिम्बस्थापन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ - - - ફાધી : ૩૫૬ : || જૈન તીર્થોને सं. १२०४ माघ सुदि १३ ध्वजारोपः फलवर्द्धिपार्श्वस्थापना अजमेरुनागपुराવિશ્રાદ્ધ સર્વે વિવાર સંગાતા ॥ इति सप्तमोपदेशः । उपदेशतरङगिणी पृ० २२० ( રચયિતા શ્રી રત્નમંદિર ગણુ પંદરમી સદીને અંત અને સલમીને પ્રારંભ) ભાવાર્થ–આ. શ્રી. વાદીદેવસૂરિ મેડતામાં ચોમાસું કરી ફલેધી ગામમાં પધાર્યા અને ત્યાં માસકલ્પ રહ્યા. ત્યાં એક દિવસે પારસશેઠે ત્યાંની જાળીમાં વિકસિત અને નહીં કરમાએલ એવા ફેલેથી પૂજાએલ ઢેફાને ઢગલે દેખ્યો. શેઠે ગુરુની આજ્ઞાથી તેને ઉખેળે એટલે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે મારું મંદિર કરાવ, મારી પૂજા કર. શેઠ કહ્યું કે-મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ચાખા સોનાના બની જશે અને એ રીતે ઘણું ધન મળશે. તે પ્રમાણે જ થયું. શેઠે મંદિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્રે આ ધન કયાંથી મળે છે? એ પ્રમાણે પૂછ્યું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સંભળાવી. આથી સોનાનાં ચેખા થવાનું દેવી કાર્ય બંધ થઈ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલે તૈયાર થયા હતા તેટલે જ રહ્યો (પૂર બની શક્યો નહીં). સં. ૧૧૯ના ફા. શુ. ૧૦ ના દિવસે શ્રી પાર્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૦૪ ને મહા શુદિ ૧૩ ના દિવસે વજારોપણ કરવામાં આવ્યું. શ્રી ફલેધી પાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગરના શ્રાવકે વ્યવસ્થાપક બન્યા. ફલેધી પાર્શ્વનાથ ક૯૫ શ્રી ફલેવીના ચિત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને કલિયુગના દઈને હણનાર, મેં જે સાંભળે છે તે તેમને કલ્પ કહું છું. સવા લક્ષ દેશમાં મેડતા નગરની સમીપમાં વિર મંદિર વગેરે અનેક નાનાં મોટાં દેવાલથી શેભતું ફલેધી-ફલવર્ષિ નામનું નગર છે, ત્યાં ફલવર્ષિ નામની દેવીનું ઊંચા શિખરવાળું મંદિર છે.. દ્ધિથી સમૃધ્ધ તે નગર કાળકમે ઉજજડ જેવું થયું તે પણ ત્યાં કેટલાક વાણીયા આવીને વસ્યા. તેમાં શ્રીશ્રીમાલ વંશમાં ઉત્તમ અને ધર્મી કેમાં અગ્રગામી ધંધલ નામને પરમ ઉત્તમ શ્રાવક વસે છે. વળી એવા જ ગુણવાળે બીજે ઓસવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખ શિવંકર નામને શ્રાવક હતે. તે બંને ને ત્યાં ઘણું ગાયે હતી. તેમાં ધંધલની એક ગાય રોજ દેવા છતાં દૂધ નહોતી રેતી ત્યારે ધંધલે ગેવાલને પછયું કે-આ ગાયને બહાર તમે દો છે કે બીજે કેઈ દેઈ યે છે કે જેથી તે દૂધ નથી આપતી? ત્યારે દેવાલે સેગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો (અથાત્ આ સંબંધી પિતે કશું નથી જાણતે એમ કહ્યું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩પ૭ : ત્યારપછી બરાબર એકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીંબા ઉપર બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દૂધ ઝરે છે. આમ રાજ જતાં તેણે ધંધલને પણ આ દ્રષ્ય બતાવ્યું. તેણે (ધંધલે) મનમાં ચિંતવ્યું કે-નક્કી આ ભૂમિમાં કેઈ જક્ષ યા તે કઈ દેવતાવિશેષ હશે-હોવો જોઈએ. ત્યારપછી ઘેર આવીને નિરાંતે સૂતે ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષે આ પ્રમાણે કહ્યું કે-આ સ્થાનમાં ભૂમિગભ ઘરમાં દેરીમાં શ્રી પાર્વનાથ ભગવાન બિરાજમાન છે. તેને બહાર કાઢીને પૂજા કરે. ત્યારબાદ સવારમાં ધંધલે જાગીને શિવંકરને પિતાના રવપ્નનું વૃત્તાંત-સમાચાર કહ્યા. ત્યારપછી કુતુહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજાપૂર્વક ટેકરાની ભૂમિ ખાદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણાથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બંને જણ રેજ સવપૂર્વક પ્રભુપૂજા કરે છે. આવી રીતે ત્રિલોકનાથની પૂજા કરતા એક વાર પુન: અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તે સ્થાને જ મંદિર બનાવે ( અર્થાત્ જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવે છે. આ સાંભળી ખુશી થયેલા બન્ને જણાએ પિતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવું શરૂ કર્યું. કુશલ સૂત્રધારે-કારીગરે તે કાર્ય માટે નિયુક્ત કર્યા. જ્યારે અગમંડપ તૈયાર થયો ત્યાર પછી અલ્પ ધનના કારણે (કારીગરે) પગાર આપવાની શક્તિ ન રહેવાથી કારીગરે ચાલયા ગયા. આથી બન્ને શ્રાવકો ખેદ પામ્યા-અધીર થયા. : - ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું-આજથી તમે સવારમાં કાગડા બેલે તે પહેલાં પ્રભુજીની આગળ જ દ્રમ્મ(સેનામહેરો)ને સાથીઓ જેશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજે. તેમણે તે દ્રવ્યથી મંદિરનું કામ આગળ શરૂ કરાવ્યું. યાવત્ પાંચ મંડપ પૂરા થયા અને નાના મંડપો પણ ત્રણ ભુવનના મનુષ્યોને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું તૈયાર થઈ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે-આટલું દ્રવ્ય કયાંથી આવે છે? જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરજીના ખંભાની પાછળ છુપાઈને જોવા લાગ્યા. તે દિવસે દેએ દ્રા સાથીઓ ન પૂર્યો. થોડા સમયમાં મિથ્યાત્વીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નથી આરાધેલા દે પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવરથામાં જ મંદિર રહ્યું. અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં રાજગચ્છના મંડનરૂપ શ્રીશીલ(સીલ) ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા મહાવાદી દિગંબર ગુણચંદ્રના વિજેતા શ્રીધર્મ ઘેષસૂરિજીએ ચતુવિધ સંઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યશિખરની પ્રતિષ્ઠા કરી. - કાલાંતરે કલિકાલના માહામ્યથી વ્યંતરે કેલીપ્રિય અને અસ્થિર ચિત્તવાલા હેય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સુરત્રાણ સાહવાહીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ - - ફલોધી ૩૫૮: [ મ તીન (શાહબુદ્ધીને ઘેરી સંભવે છે) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયક દેવ સાવધાન થયે છતે પ્લેચ્છ રાજનું મિથ્યા કાર્ય જોઈને તેને આંધળો કર્યો, લેહીવમન વગેરે ચમત્કાર દેખાડ્યા, જેથી સુરત્રાણે ફરમાન કાઢયું કે-આ દેવમંદિરને કોઈએ ભંગ ન કરે (અર્થાત મંદિર અખંડિત જ રાખવું.) અધિષ્ઠાયક દેવમંદિરમાં ભૂલનાયક તરીકે અન્ય બિંબની સ્થાપનાને સહન નથી કરતા માટે શ્રીસંઘે બીજું બિંબ ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવે પ્રત્યક્ષ દેખાય છે, દરેક વર્ષે પોશ વદી દશમે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે-ચારે દિશામાંથી શ્રાવક સંઘ આવે છે, અને હુવાણ, ગીત, નાટક, વાજિંત્ર, પાભરણ, ઈન્દ્રજ વગેરેથી મનહર યાત્રાત્સવ કરતાં શ્રી સંઘની પૂજાવડે શાસનપ્રભાવના કરતાં દુષમકાળનાં દુઃખ (વિલાસ) દૂર કરે છે અને ઘણે સુકૃત-સંભાર એકઠા કરે છે, પુન્ય સંચય કરે છે. આ ચિત્યમાં ધરણું, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયકદેવ વિદને દૂર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે. અહીં જે ભાવિકજને સમાધિપૂર્વક રાત્રે રહે છે તે અહીં ચેત્યમાં હાથમાં સ્થિર દીકને ધરનાર અને હાલતાચાલતાં માણસો-આકૃતિને જુએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહાતીર્થભૂત કલિકુંડ, કુક્કડેસર, સિરપર્વત, સંખેસર, સેરીસા, મથુરા, વણારસી (બનારસ, અહિચ્છત્રા, થંભણ ( ખંભાત), અજાહર ( અજારા પાર્શ્વનાથ ), પવરનયર, દેવપટ્ટણ, કરેડા, નાગહદ, સિરિપુર, ( અંતરીક્ષ પાર્શ્વનાથ ), સમણિ ( સમી પાર્શ્વનાથ , ચારૂપ, ઢિપુરી, ઉજેણી, સુષ્પદંતી, હરીઝંખી, લિંબડીયા વગેરે તીર્થ સ્થાનની યાત્રા કરી છે એમ સંપ્રદાયના પુરુષ માને છે અર્થાત્ જે મહાનુભાવે ફલેધી પાર્શ્વનાથની યાત્રા કરી તે મહાનુભાવે ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમ વૃદ્ધ પુરુષે માને છે. આ પ્રમાણે ફલેધીપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથજીને કલ્પ સાંભળનાર ભવિકેનું કલ્યાણ થાઓ. इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । । व्यधितजिनप्रभसूरिः कल्पं फलवर्द्धिपाश्वविभोः ॥२॥ આ પ્રમાણે આપ્ત જનના મુખેથી સાંભળીને, સંપ્રદાયાનુસાર શોજિનપ્રભસૂરિજીએ આ કલ્પ બનાવ્યો [શ્રીજિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. ] * મુસલમાન બાદશાહે મૂલન યકજીની મૂર્તિ ખંડિત કરી કિડુ મંદિર ને તોડયું અને અધિષ્ઠાયક દેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મૂલનાયક તરીકે બિરાજમાન કરી અર્થાત જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી ધર્મઘોષસૂરિજીસ્થાપિત અને પાછળથી સસલમાને ખંડિત કરેલી મૂર્તિ જ મૂલનાયક તરીકે વિશ્વમાન હતી, જેના ચમત્કારો ગ્રંથકાર નજરે જોયા છે એમ લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ છે. :૩૫૯ : ફલાધી. વર્તમાન ફોધી. મારવાડ જંકશનથી નીકળતી જોધપુર રેલવેની જોધપુરથી મેટા (મેહતા) રિડ લાઈનમાં મેડતા રોડ જંકશન છે. સ્ટેશનથી માત્ર બે ફલાંગ દૂર આ ફલેથી તીર્થ આવેલું છે. અહીં બે જિનમંદિર, ધર્મશાળા, દાદાવાડી વગેરે છે. ફલેધી પાર્શ્વનાથજીનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂલનાયકની શ્યામવણું સુંદર પ્રાચીન પ્રતિમા પરમ દર્શનીય છે. આ મોટું મંદિર છે. અંદર સુંદર મીનાકારી કામ પણ જોવાલાયક છે. અાપદજી તથા નંદીશ્વર દ્વીપના પટ બહુ જ આકર્ષક અને મનોહર છે. રંગમંડપમાં ત્રણ મોટી મૂતિઓ છે, જેના ઉપર સંવત ૧૬૫૩માં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય વિજયસેનસૂરિજીના શિષ્ય વિનયસુંદર ગણિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ ત્રણે મૂતિએ શ્રી પાર્શ્વનાથજી, શીતલનાથજી તથા અરનાથજીની છે. ચારે બાજુ સુંદર વીશી દેરીઓ છે. બીજું દેરાસર શ્રી શાંતિનાથ પ્રભુજીનું છે. આમાં પણ પંચકલ્યાકના ભાવ સારા છે. મૂલમંદિરના ભારવટીયામાં પ્રાચીન બે લે છે. " संवत् १२२१ मार्गसिर सुदी ६ फलवद्धिकायां देवाधिदेवश्रीपार्श्वनाथचैत्ये श्रीपागवटवसीय "रोपी" मुणिमं दसाढायो आत्मश्रेषार्थ श्रीचित्रकूटीय सिलफटसहितं चंद्रको प्रदत्तः शुभं भवत् " (બાબુ પુ. ના, સં. પ્રા. લે. સં. ભા. ૧-ખાં ૮૭૦ ) બીજા લેખમાં સંવતું નથી એટલે નથી આપતે, પરંતુ ઉત્તાન પટ કરાવ્યાની સૂચના છે. અહીં દર વર્ષે આ શુદિ દશમે મોટો મેળો ભરાય છે તેમજ પોષ દશમે પણ ૯-૧૦ ને મેળો ભરાય છે. મંદિર મોટું અને ભવ્ય છે. ૫૦૦ માણસ સમાઈ જાય એવડું છે. અહીં એક પણે જૈનનું ઘર નથી. અને મંદિરને ફરતા એક બીજું લોધી પણ છે જેને પોકણ ફલેધી કહે છે, જેમાં સવાલ જેનોનાં ૭૦૦ ઘર છે. છ જિનમંદિરો છે તેમજ ઉપાશ્રય છે. દાદાવાડી છે. એક મંદિર ગામ બહાર તળાવ ઉપર છે. જિનમંદિરો આ પ્રમાણે છે. ગોડી પાર્શ્વનાથજી, અષભદેવજી, શીતલનાથ, શાંતિનાથજી, ખાદિતાથજી; મહાવીર પ્રભુ અને ચિંતામણિ પાર્શ્વનાથજી. દરેક મરિના અનુક્રમે બા મૂળનાયકછ છે. ગામ બહારના તળાવ ઉપર ગાડી પાર્શ્વનાથનું મંદિર છે જેમાં ગે ડીપાર્શ્વનાથજી આદિ ત્રશુલી ચરણપાદુકાઓ છે. બધાં મંદિર વીસમી સદીનાં છે, પરંતુ રંગ-મીનાકારી કામ વગેરેથી સુરક્ષિત અને દર્શનીય છે. જોધપુરથી આ ખવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ' એશિયાળ [ જૈન તીર્થોને હિલા છે. વિશાળ ધર્મશાળા છે. કારખાનાની પણ સગવડ સારી છે. પાછા મેટા સીટી જવું. અહીં ૧૪ મંદિરે છે. ૧. મહાવીરસ્વામીનું, ૨. વાસુપૂજ્યસ્વામી, ૩. અજિતનાથજી, ૪. કુંથુનાથજી, ૫. શાંતિનાથજી, ૬. ચિન્તામણિ પાર્શ્વનાથ, ૭. આદિનાથ ભગવાન, ૮. ધર્મનાથ, ૯ અજિતનાથજી, ૧૦૦ શાંતિનાથજી, ૧૧, આદીશ્વરજી, ૧૨. ગોડી પાર્શ્વનાથજી, ૧૩. વાસુપૂજ્યજી ભગવાન અને ૧૪. શાંતિનાથ ભગવાન. અહીં એક પ્રાચીન જ્ઞાનભંડાર, મેટે ઉપાશ્રય છે. આનંદઘનજી મહારાજને ઉપાશ્રય છે. અહીં તેમનું સ્વર્ગગમન થયું છે. ગામ બહાર બગીચો છે. શ્રાવકોનાં ઘર ડાં છે. જૂની હવેલીઓ, કુવા, વાવો ઘણાં છે. શિયાળુ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય–તેમની સાતમી પાટે થયેલા આચાર્યશ્રી રતનપ્રભસૂરિજીએ વીર નિર્વાણ સંવત ૭૦ માં અહીં જિનમંદિરની સ્થાપના કરી હતી. આ સંબંધી ટૂંક ઈતિહાસ આ પ્રમાણે મલે છે. ભીન્નમાલ નગરમાં ભીમસેન નામનો પ્રતાપી રાજા હતો. તેને શ્રીપંજ અને ઉપલદેવ નામે બે પુત્રો હતા. બે ભાઈઓમાં આપસમાં મતભેદ પડયે અને ઉપલદેવ રાય છેડી ચાલી નીકળ્યા. તેમણે મંડોવરની પાસે ઉપકેશ અથવા એશીયા નગરી વસાવી. આ વખતે આ નગરમાં જેનોની વરતી ન હતી. એક વાર શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ પિતાના પાંચસે શિવે સાથે અહીં પધાર્યા અને લુણાદ્ધિની પહાડીમાં રહી ધ્યાન કરવા લાગ્યા. સૂરિજી મહારાજનું તપ-ધ્યાન-જ્ઞાન અને ઉજવલ ચારિત્ર જેઇ રાજા અને પ્રજા સૂરિજીના અનરાગી ઉપાસક થયા. એક વાર રાજપુત્રને સર્ષ ડો. સૂરિજી મહારાજે શાસનપ્રભાવનાનું નિમિત્ત જાણી રાજપુત્રનું ઝેર ઉતાર્યું. આમ જોઈ ચમત્કારથી આશ્ચર્ય પામેલા રાજાએ અને પ્રજાએ બધાએ સરિઝ પાસે જૈન ધર્મ રી કાર્યો. આચાર્યશ્રીના ઉપદેશથી ત્રણ લાખ અને ચોરાશી હજાર રાજપુતેએ જેન ધર્મ સવીકાર્યો. રાજમંત્રી ઉડે શ્રી વિરપ્રભુનું ભવ્ય ગગનચુમ્બી જિનમંદિર બંધાવ્યું. શ્રી વિરપ્રભુની વેળુની સુંદર પ્રતિમાની શ્રીરનપ્રભસરિજીએ વીર સં. ૭૦માં પ્રતિષ્ઠા કરી. અને આ જ સમયે કેરટાજીમાં પણ સૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. આ સંબંધી નીચે પ્રમાણે ઉલેખ પ્રાપ્ત થાય છે. "सप्तत्यावत्सराणां चरमणिनपतेर्मुक्तजातस्य वर्षे पञ्चम्यां शुक्लपक्षे शुभगुरुदिवसे ब्रह्मणाः सन्मुहूर्ते रत्नाचायः सकलगुणयुतैः सर्वसंघानुज्ञातैः । श्रीमवीरस्य बिम्बे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] - ૩ઃા : એશિયા उपकेशे चकोरं हेतुलयं श्रीवीरबिम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्त्या श्रीरत्नप्रभसूरिभिः ॥२॥ આવી રીતે અહીં ૨૪૦૦ વર્ષ પૂર્વેનું મંદિર છે. બાદ ચૌદમી પાટે થયેલા શ્રી કસૂરિજીના ઉપદેશથી જીર્ણોદ્ધાર પણ થયે હતું. અહીં એક લેખ ૧૦૩૫ ને છે જેમાં તેર બનાવ્યાને ઉલલેખ છે. આ સિવાય એક સ્તંભ પર ૧૨૧૩ માગશર શુદિ ૫ ને લેખ છે. ૧૨૫૯ એ શ્રીકક્કસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થયાને ૨૪ માતના પટ્ટ પર લેખ છે, ૧૦૮૮ ફાગણ વદિ ૪ નાગૅદ્રગચ્છ શ્રી વાસદેવસૂરિ પ્રતિષ્ઠિત મૂતિ છે. આવી જ રીતે વિ. સં. ૧૨૩૪, ૧૨૩૪, ૧૪૩૮, ૧૪૨, ૧૫૧૨, ૧૫૩૪, ૧૫૪૯, ૧૬૧૨, ૧૬૮૩ અને ૧૭૫૮ ના લેખે છે અર્થાત લગભગ હજાર વર્ષના તે લેખ પ્રાપ્ત થાય છે. મંદિરના પાયાના ખોદાણમાંથી એક ખંડિત ચરણપાદુકા નીકળ્યાં તેની ચેકી ઉપર સં, ૧૧૦૦ નો લેખ છે. તેમજ સચ્ચિયા(સચ્ચિકા) માતાના મંદિરમાં સં. ૧૨૩૬, ૧૨૩૪, ૧૨૪૫ ના લેખે છે. (બા. પુ. ના. પ્ર. લે. સં. ભા. ૧). આ જૂનું મંદિર ભવ્ય અને દર્શનીય છે. મહાવીર ભગવાનની પ્રાચીન પ્રતિમા રા ફૂટની છે તે પણ સુંદર અને દર્શનીય છે. રંગમંડપમાં શ્રીષભદેવજી ભગવાનની બે પ્રતિમા ૩ ફૂટ ઊંચી બને બાજુના બે ગોખલામાં છે. મુખ્ય મંદિરના સામેના ઝરૂખામાં શ્રી ગૌતમસ્વામીની સુંદર આરસની મૂર્તિ છે. મુખ્ય મંદિરની બહારની ભમતિમાં બન્ને બાજુ ચાર ચાર દેરીઓ છે, જેમાં એકમાં આચાર્ય પ્રતિમા, એકમાં અધિષ્ઠાયક દેવી, એકમાં નાગદેવની મૂર્તિ અને બાકીની દેરીઓમાં જિનેશ્વર પ્રભુની મૂર્તિઓ છે, એશીયાજીને પૂર્વોત્તર ખૂણામાં એક નાની ટેકરી ઉપર શ્રી “સચાઈયા માતાનું મંદિર છે. ઓશવાલેની ઉત્પત્તિનું મૂળ સ્થાન આ એશીયાનગરી છે અને આ તેમની કુલદેવી છે, ચારે બાજુ ચાર નાની નાની દેરીઓ છે. રાજા ઉપલદેવે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી હતી અને પાછળથી આ મૂતિ ઉઠાવરાવી સચ્ચાઈયા દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવ્યાનું કહેવાય છે. દેવીના મંદિર પાસે ના ઉપાશ્રય છે. આની પાસેના એક મંદિરમાં દેરીમાં) ભગવાનની મૂતિનાં ચિહન દેખાય છે. પહેલાં તો ભૂલનાયક શ્રી પાર્શ્વનાથજીના મંદિરની પાસેની દેરીમાં આ કુલદેવી હતી પરંતુ પાછળથી જેનોની વસ્તીના અભાવે ઉપરનું પરિવર્તન થયું છે. એશિયામાં અત્યારે બે ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર : ૩૨ : [ જૈન તીર્થોના જૈનનાં ઘર છે; બાકી મહેશ્વરી મહાજન અને પુષ્કરણા બ્રાહ્મણેાનાં ઘર છે. ગામમાં શ્રી મહાવીર પ્રભ્રુના મદિરની પાસે જ ડાબી તરફ એક મેટી ધર્મશાળા છે. જેમાં કારખાનુ', લાયબ્રેરી, રત્નાશ્રમ-જ્ઞાનભડાર અને વમાન જૈન વિદ્યાલય છે, જેમાં લગભગ ૧૨૫ છેકરાએ અભ્યાસ કરે છે. ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન અપાય છે. મરુધર દેશમાં શિક્ષણ ઓછું તેમાં આ સંસ્થાએ સારું' કામ કર્યું. છે. અહીંથી એક માઇલ દૂર જોધપુર રેલ્વેનુ' એશીયા સ્ટેશન છે. * જેસલમેર જેસલમેર તી'ના પિરચય આપતાં પહેલાં યાત્રિકાની અનુકૂળતા માટે જેસલમેર જવા માટેના જે મુખ્ય ત્રણ રસ્તાઓ છે, તેના પરિચય નીચે આપ્યું છે(૧) મી. મી. એન્ડ સી. આઈ. રેલ્વેની મીટરગેજ લાઇનના બાડમેર સ્ટેશન જોધપુરમાં (૧) શ્રી નાદિનાથજી (૨) શાંતિનાથજી (૩) સંભવનાથજી (૪) શ્રીપા'નાથજી (૫) મુનિસુત્રતસ્વામી જેમાં સ્ફટિકની સુદર સફેદ મૂર્તિ' છે (૬) ગાડી પાર્શ્વનાથજી (૭) કુંથુનાથ ભગવાન (૮) શાંતિનાથજીનુ મંદિર જેતે રાણીસાગરનુ મંદિર કહે છે. (૯) ચિંતામણી પાર્શ્વનાથજી. શાંતિનાથજી અને સફેદ રત્નની ટિકની પ્રતિમાજી દર્શનીય છે. આ મંદિર દર્શનીય અને સૌથી મેટું છે (૧૦) આ સિવાય ભેમાગમાં પાર્શ્વનાથજીનું મંદિર છે. (૧૦) શહેરથી ત્રણ માઈલ દૂર સુરાંજીનુ મંદિર છે જેમાં મુત્રનાયક ભગવાન પાર્શ્વનાથજીતી સુંદર મૂર્તિતછે. આ બધું મંદિર અઢારમી સદીથી માગણીસમી સદી સુધીમાં અન્યાં છે. આમાં બિરાજમાન મૂર્તિ બારમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીની પ્રતિષ્ઠિત છે. * એ મેાટી જૈન ધર્મશાળાઓ છે. ધા ઉપાશ્રય છે. અહીં સવાલોનાં ઘર ૨૦૦૦ હજાર કહેવાય છે પશુ તેમાં દાદુપયા, કબીરપ’થી, રામાનંદી, થાનકમાર્ગી, તેરાપંથી વગેરે ઘણુયે મતે પ્રવર્તે છે. શ્વે. મૂર્તિ જૈનોના ધર્ ૪૦૦ થી ૫૦૦ કહેવાય છે. જોધપુર ૧૫૧૬માં રાઠોડરાવ જોધાજીએ વસાવ્યુ` છે. જૂના રાજમહેલે, બગીચા, પુસ્તકાલયપ્રદર્શન વગેરે જોવા લાયક સ્થાન પણ છે. જોધપુર જવા માટે મારવાડ જંકશનથી પાલી થઇને જતી રેલ્વે લાઇનમાં જવાય છે. પાલીમાં પશુ છ જિનમદિરા છે, ચાર ઉપાશ્રય છે, પાંચ ધમશાળાઓ છે. માઢુ માઁદિર નવલખા પાર્શ્વનાથજીનુ` બાવન જિનાલનું ભવ્ય મંદિર છે, આ મદિર બારમી સદીમાં બન્યુ છે. એક લેખમાં આ મંદિર મહાવીર પ્રભુનું મદિર હતુ. એવું સૂચક્ષુ' છે પરન્તુ અં, ૧૬૮૩ માં જીર્ણોદ્વાર સમયે પાર્શ્વનાથ પ્રભુજીને પધરાવ્યા અને તે નવલખા પાર્શ્વનાથજીના મંદિરરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. એ શહેર બહાર સ્ટેશન પર પશુ એક નાતુ મદિર છે તેમજ દાઢ ગાઉ દૂર ભાખરીના ડુંગર ઉપર ૧૭૮ પગથિયાં ચઢીને ઉપર જવાય છે ત્યાં શ્રી પાÖનાથજીનું સુ ંદર મંદિર છે. મંદિરની ચારે શાંતિનું સ્થાન છે. મહીં ૭૦૦ ધર સવાલ જૈનોનાં છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બાજુ કાટ છે. પદ્મ ૩૦૦ મૂર્તિપૂજકનાં છે, www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : 3$3 : જેસલમેર થી મેટર રસ્તા છે, જે રસ્તે જેસલમેર જનાર મુસાને સુપરિચિત છે. બાડમેર સ્ટેશન મારવાડના લૂણી જકશનથી સિધ-હુદ્રાબાદ જતી બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેની મીટર ગેજ લાઇનનું સ્ટેશન છે. ખામેરથી જેસલમેર જવા માટે મેટર હુંમેશાં નિયમિત મળે છે. ખાડમેરથી જેસલમેરની કાચી ખાડા ટેકરાવાળી સડક છે અને જેસલમેર ખાડમેરથી ૧૧૦ માઇલ દૂર આવેલુ' છે. આ મેટર રસ્તામાં પણ જુદાં જુઢાં ગામેાએ પેસેન્જરો તથા સામાન ઉતારવા ચઢાવવા ખાટી થાય છે અને એકદરે રસ્તામાં બીજો અકસ્માત ન થાય તે લગભગ ખાર કલાકે બાડમેરથી જેસલમેર પહોંચાડે છે. ખાડમેરમાં પાંચ જૈન દેરાસરે છે. (ર) મારવાડ રાજ્યની જોધપુર સ્ટેટ રેલ્વેના પેકરજી સ્ટેશનેથી ખીન્ને એક માટર રસ્તા છે. પાકરણ સ્ટેશન જવા માટે હુંમેશાં જોધપુર સ્ટેશનેથી રાતના ૧૦-૨૫ વાગે એક ટ્રેઇન ઉપડે છે. આ ટ્રેઇન સવારના લગભગ ૮-૩૦ વાગે પાકરણ પહોંચી જાય છે. સ્ટેશનની સામે જ જેસલમેર મેટર સર્વીસની આસ છે. અહીંયા નિયમિત મેટર મળતી નથી પરંતુ જો અગાઉથી જેસલમેર મેટર સસના મેનેજરને લિખિત ખબર આપવામાં આવે અને એછામાં એછા આઠ પેસેજરો હોય તે મેટર તરત મળી શકે છે. બહુ બહુ તે એકાદ દિવસ મેટરની રાહ જોવી પડે છે. પાકરણમાં જેનેાની વસ્તી બિલકુલ નથી એમ કહીએ તે પણ ચાલે, કારણુ કે માત્ર એક જ ઝૈનનુ ઘર છે તે પશુ કેાઇ વખત હાજર હોય અને ન પણ હાય. પેાકરણમાં શિખરબધી દેરાસરા ત્રણ છે. દેરાસરનો નજીક જ ઉપાશ્રય છે અને તેના ઉપયેગ ધમ શાળા તથા ઉપાશ્રય તરીકે કરવામાં આવે છે. પેાકરણથી જેસલમેર માત્ર ૭૦ માઈલ દૂર થાય છે. સડક અહીંની પશુ પાકી તે ખાસ નથી જ છતાં પશુ બાડમેરની સડકની સરખામણીમાં તે ઘણી જ સારી કહી શકાય. જેસલમેર જવા માટે સૌથી ટૂંકા અને સારા રસ્તે આ જ છે. બાડમેર તથા પેકરણ અને રસ્તે જેસલમેર જવા માટે જેસલમેર મોટર સીઅેસ ' તરફથી મેટર ચાલે છે અને બન્ને રસ્તે મેટર ભાડુ' પેસેન્જર દીઠ ૪-૦-૦-ચાર રૂપિયા લેવામાં આવે છે. આઠ વર્ષોંની ઉપરના બાળકની આખી ટિકીટ લેવામાં આવે છે અને પેસેન્જર દીઠ પાંચ શેર બંગાલી વજત મત્તુ લઇ જવા દેવામાં આવે છે. ' (૩) જેસલમેર જવાના ત્રીજો રસ્તા જોધપુરથી છે. જોધપુર રેલ્વે સ્ટેશનની નજીકમાં જ ગણેશમલજી ભુતાની ધર્મશાળાની પાસે એમ. બી. વ્યાસ મેટર સર્વિસની એફિસ આવેલી છે. આ એફિસ તરફથી જોધપુર જેસલમેર જવાની મેટર સીઅેસ ચાલુ કરવામાં આવેલી છે. આ રસ્તાની સડક ઉપરનાં બન્ને રસ્તાઓ કરતાં પશુ ખરાખ છે, વળી જોધપુરથી જેસલમેર જવાના રસ્તે પણુ સૌથી લંબાણુ અને કટાળાભર્યા છે. આ રસ્તે ૧૭૦ માઈલ જેસલમેર આવેલું છે. રસ્તામાં રાત રાકાવુ પડે છે એટલે કે માજના બેઠેલેા માણુસ બીજે દિવસે અને કેટલીક વખત તે ત્ર!જે દિવસે પણ જેસલમેર પહોંચે છે. જોધપુરથી જેસલમેરનું મેાટર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર : ૩૬૪ : [ જૈન તીર્થોને ભાડું પેસેન્જર દીઠ ૬-૦-૦ ૦ રૂપિયા લેવામાં આવે છે. જોધપુર તથા જોધપુરની આજુબાજુ નાનાં મોટાં ૨૦ દેરાસરે આવેલાં છે. વળી જોધપુરથી જેસલમેર જતાં રસ્તામાં નીચે મુજબ જૈન દેરાસરાવાળાં ગામો પણ આવે છે. જોધપુરથી ઝર માઇલ દર બાલેસર આવેલ છે. જેધપરથી ર૯ માઈલ દર આગેલા આવેલ છે. જોધપુરથી શેરગઢ ૬૩ માઈલ દૂર આવેલું છે. વળી ડેગરી તથા દેવીકેટમાં પણ જેન દેરાસર છે. આ પ્રમાણેના ત્રણ રસ્તા છે. આ પૈકી પિકરણથી જેસલમેર જવાને રસ્તે જરા ખર્ચમાં વધુ છે, પરંતુ એાછા કંટાળાભર્યો અને સુલભ છે. , સારો ડ્રાઈવર હોય તે સાડાત્રણ કલાકમાં સહેલાઈથી મટર પહોંચી જાય છે. - તાર ટપાલનું સાધન--જેસલમેરમાં ટપાલની વહેંચણે હંમેશાં થતી નથી. દર ત્રીજે દિવસે ટપાલ નીકળે છે. વળી તારની પણ ખાસ સગવડ નથી છતાં પણ જેસલમેરથી કિરણ ટેલીફોન લાઈન હોવાથી કાંઈ વધે આવતું નથી. ઇલેકટ્રીક અને રેડીઓની સગવડ છે. ખાવાપીવાની વસ્તુઓ ઘણી જ મેંઘી મળે છે અને કેટલીક સારી પણ મળતી નથી. વળી મોટા ભાગે ચિત્ર શુદિ પૂર્ણિમા પછી તે પાણીની પણ તંગાશ પડે છે. બાકી ખાસ પાણીની અગવડ બે મહિના રહે છે. ધર્મશાળા--શહેરની મધ્યમાં જ પટવાઓની કલાપૂર્ણ હવેલીઓની નજીકમાં જ એક ધર્મશાળા નવી બંધાય છે. ખા ધર્મશાળામાં જ જેસલમેર, અમરસાગર તથા વૈદ્રરાજી તીર્થનો વહીવટ કરનાર પેઢીની ઓફિસ આવેલી છે. પેઢીનું નામ શ્રી જૈન વેતાંબર પાર્શ્વનાથ ભંડાર છે. x મ રાજપુતાનામાં અનેક શહેરોમાં જેસલમેર એક પ્રાચીન શહેર કહેવાય છે. અહીંના રાજાઓ ભાટી રાજપુતો કહેવાય છે. સં. ૧ર૧૨ માં રાવલ સાજીના મોટા પુત્ર જેસલરાજે પિતાના ભત્રીજા મહારાવલ ભેજદેવને શાહબુદ્દીન શેરીની સહાયતાથી હરાવ્યો અને તેને મારી લાઘવપુર-લેદ્રવા ઉપર પોતાની સત્તા જમાવી પરંતુ ત્યાં ઠીક ન લાગવાથી દ્રવોથી દશ માઈલ દૂર એક ટેકરી ઉપર કિટલે બંધાવી પોતાના નામથી “જેસલમેર' શહેર વસાવ્યું. ત્યારપછી અત્યારસુધીમાં ૩૮ રાજાઓ ગાદીએ આવ્યા છે. અહીં પહેલાં ર૭૦૦ ઘર ઓસવાલ જૈનેનાં હતાં. અત્યારે તે દઢસે બસો ખુલ્લાં હોય તે હેય. અહીં ૧૮ ઉપાશ્રય છે. સાત મોટા જ્ઞાનભંડારો છે. દસ જિનમંદિરે છે. અહીંનાં મંદિરો અને જ્ઞાનભંડારો ખાસ દર્શનીય છે. સાત જ્ઞાનભંડારોનાં નામ આ પ્રમાણે છે– ૧. બૃહભંડાર–કિલ્લાના શ્રી સંભવનાથજીના દેરાના ભેંયરામાં. આ ભંડાર માં બધાં તાડપત્રીય પ્રાચીન પુસ્તકોને સુંદર સંગ્રહ છે. આ ભંડારની દેખરેખ જેસલમેર સંઘ રાખે છે. સંઘની રજા સિવાય આ ભંડાર નથી ઊઘડતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૬૫ ઃ જેસલમેર ૨. તપાગચ્છીય ભંડાર–તપગચ્છના ગામના ઉપાશ્રયે છે. ૩. આચાયેગચછીય ભંડાર–આચાર્યગચ્છના મોટા ઉપાશ્રયમાં છે. ૪. બ્રહખરતરગચ્છીય ભંડાર–ભટ્ટારકગચ્છના ઉપાશ્રયમાં છે. આ ૫. લંકાછીય ભંડાર–લકાગચ્છના ઉપાશ્રયમાં છે. ૬. ડુંગરસી જ્ઞાનભંડાર–ડુંગરસીજીના ઉપાશ્રયમાં છે. ૭. થીરૂશાહ શેઠને જ્ઞાનભંડાર–થીરૂશાહ શેઠની હવેલીમાં છે. જેસલમેર કિલ્લે બહુ મજબૂત છે અને તેમાં પ્રવેશમાર્ગની ઉપર ચાર પિળો-દરવાજા છે. હાથીપેળ, સૂરજ પળ, હવેલીપળ અને ભૂતાપોળ. કિલામાં બે કોટ છે. અંદરને કેટ અને રાજમહેલ સાંડાશાહ શેઠે બનાવ્યાનું કહેવાય છે. મંદિરને પરિચય આ પ્રમાણે છે– ૧. શ્રી ચિન્તામણિ પાશ્વનાથજીનું મંદિર–૧૨૧૨ ના આષાઢ સુદી ૧ ને રવિવારે રાવ જેસલજીના હાથથી આ નગરનો પાયો નંખાયે ત્યારે તેમની સાથે આવેલા જેને દ્રવામાંથી શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની ચમત્કારિક મૂતિ પણ સાથે જ લાવ્યા હતા, ત્યારપછી ઘણું વર્ષો સુધી આ પ્રતિમાજી પણ દાખલ જ રહ્યા છે. ૧૪૫૯માં જિનરાજસૂરિજીના ઉપદેશથી મંદિર બનવાની શરૂઆત થઈ. ચૌદ વર્ષે મંદિરનું કામ પૂરું થયું. રાંકા શેત્રના શેઠ સિંહ નરસિંહજીએ શ્રીજિનચંદ્રસૂરિજીના હાથે ૧૪૭૩માં પ્રતિષ્ઠા કરાવી. ચિન્તામણિ પાશ્વનાથજીની મૂર્તિની નીચે વિ. સં. ૨૦૦ને લેખ છે. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની મૂર્તિ વેળુની છે. મોતી સમાન વર્ણવાળી છે. પ્રતિમાજી સુંદર અને દર્શનીય છે. જેસલમેરના તીર્થનાયક આ જ માનવામાં આવે છે. બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરનું બીજું નામ લક્ષમણુવિહાર છે. આ મંદિરમાં જિનસુખસૂરિજીકૃત ૧૭૭૧ ની ચિત્ય પરિપાટી. માં લખ્યું છે કે-૯૧૦ જિનપ્રતિમાઓ હતી. અને યતિ વૃધ્ધિચંદ્રજી રચિત ચિત્ય પરિપાટી અનુસાર આ મંદિરમાં ૧૫ર જિનપ્રતિમાઓ છે. ૨ સંભવનાથજીનું મંદિર–આ મંદિરમાં પ્રતિષ્ઠા ૧૪૯૭ માં જિનભદ્રારિ, જીના હાથે થઈ છે. આ મંદિર ચેપડા ગાત્રીય ઓસવાલ હેમરાજ પુના આદિએ બનાવરાવ્યું છે. આ મંદિરના ભોંયરામાં તાડપત્રીય માટે પુસ્તક ભંડાર છે તે ખાસ દર્શનીય છે. આ મંદિરની પ્રતિષ્ઠા વખતે શ્રી જિનભદ્રસૂરિજીએ ૩૦૦ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી હતી. પહેલાં ૫૫૩ મૂર્તિઓ હતી જ્યારે યતિવૃદ્ધિરાનજીના જણાવ્યા મુજબ ૬૦૪ મૂર્તિએ વિદ્યમાન છે. ૩-૪. શ્રી શાંતિનાથજી અને અષ્ટાપદનું મંદિર–આ બન્ને મંદિરે. એક સાથે ઉપર નીચે છે. નીચે અષ્ટાપદજીનું મંદિર અને ઉપર શ્રી શાન્તિનાથજીનું મંદિર છે. આ મંદિરોને સખવાલેચા ગાત્રના એ સવાલ ખેતાજીએ, અને ચેપડા ગેત્રીય ઓસવાળ પાંચએ બનાવેલ છે. આની પ્રતિષ્ઠા ૧૫૩૬ માં થઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર [ જૈન તીર્થોને અષ્ટાપદજીના મંદિરમાં મૂલનાયક શ્રી કુંથુનાથજી છે. આની પ્રતિષ્ઠા કરાવનાર જિનસમુદ્રસૂરિજી તથા જિનમાણિજ્યસૂરિજી છે. ૧૫૮૦-૮૧માં પ્રતિષ્ઠા થઈ છે શાન્તિનાથજીના મંદિરમાં પ્રથમના મહાત્માના લખાણ મુજબના ૬૪૦ મૂર્તિઓ હતી અને યતિ વૃદ્ધિનજીના લખાણ મુજબ ૮૦૪ મૂર્તિઓ છે, અને અષ્ટાપદજીના મંદિરમાં ૪૨૫ મૂર્તિઓ હતી અને ત્યારપછીના લખાણ અનુસાર ૪૪૪ મતિઓ છે. - ૫ શ્રી ચંદ્રપ્રભસ્વામિનું મંદિર–આ મંદિર ત્રણે ખંડનું ઉત્તમ કારીગરીવાળું અને વિશાળ છે. ત્રણે ખંડમાં દરેક દિશામાં એક એક શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ બિરાજમાન છે. આથી આ મંદિરને ચતુર્મુખવિહાર' પણ કહે છે, ૧૫૯ માં જિનભદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરના બીજા માળમાં ધાતુની મૂતિઓ-પંચતીથીને સંગ્રહ ઘણે સારો છે જેમાં પ્રાચીન અર્વાચીન દરેકને સંગ્રહ છે. આ મંદિરમાં પ્રાચીન લખાણ મુજબ અને તિજીના લખાણ મુજબ ૧૬૪૫ મૂતિઓ છે. ૬ શીતલનાથજીનું મદિર–આ મંદિરમાં મૂલનાયક શ્રી શાંતિનાથજી છે. ડાગા ગેત્રીય ઓસવાલએ મંદિર બનાવ્યું છે, ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં પહેલાં ૩૧૪ પ્રતિમાઓ હતી. યતિવર્યશ્રી વૃદ્ધિરત્નજીની વૃદ્ધિરત્નમાલામાં ૪૩૦ પ્રતિમાઓ આ મંદિરમાં છે એ ઉલ્લેખ છે. આ મંદિર પણ બહુ જ રોનકદાર અને દર્શનીય છે. - ૩ શ્રી કષભદેવજીનું મંદિર -ચોપડા શેત્રીય શેઠ ધનાશાહ એ સવાલે બનાવ્યું છે. ૧૫૩૬ માં પ્રતિષ્ઠા શ્રી જિનચંદ્રસૂરિજીના હાથે થઈ છે. આ મંદિરનું બીજું નામ “ગણધરવસહી” પણ છે. આ મંદિરમાં ચયપરિપાટીમાં ૬૩૧ મૂતિઓ હોવાનું લખ્યું છે જ્યારે વૃધ્ધિરત્નમાલામાં ૬૦૭ મૂતિઓ હોવાનું લખ્યું છે. ( ૮. શ્રી મહાવીર સ્વામીનું મંદિર-આ મંદિર રાજમહેલની પાસે છે. બરઢીયા ગોત્રીય ઓસવાલ શેઠ દીપાએ આ મંદિર બનાવરાવ્યું છે. પ્રતિષ્ઠા ૧૪૭૩માં થઈ છે. વૃદ્ધિરનમાલામાં ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે. ચિત્યપરિપાટીમાં ૨૩૨ મૂર્તિઓ હેવાનું લખ્યું છે. વૃદ્ધિરનમાલામાં ર૯૫ મૂર્તિ હોવાનું લખ્યું છે. શહેરમાં શ્રી સુપાર્શ્વનાથજી અને વિમલનાથજીનાં એમ બે મન્દિરો છે. આ મંદિર તપગચછનાં છે એમ કહેવાય છે. બન્ને મૂલનાયકજી ઉપર અનુક્રમે શ્રી વિજયદેવસૂરિજી અને શ્રી વિજયસેનસુરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. શહેરમાં છ ઘરમંદિરો છે. ત્રણ ઉપાશ્રય છે. ગામ બહાર દાદાવાડી છે, તરમી સદીની છે. * શહેરનાં દેરાસર-જેસલમેર શહેરમાં તેના કિલ્લાની માફક આઠ નાનાં મોટાં જિનમંદિરો આવેલાં છે, જેમાંથી બે દેરાસર શિખરબંધી તથા બી જ છે ઘર-દેરાસરો છે, જે નીચેના સ્થળોએ આવેલાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૬૭ : જેસલમેર દસે મન્દિરની મૂર્તિઓ ૭૨૮૧ છે. આઠ મનિોમાં ૬૦૮૧ મૂર્તિઓ છે અને બે મદિરોમાં નાની મોટી મૂતિએ ૧૨૦૦ લગભગ છે, એટલે કુલ ૭૨૮૧ થાય છે. જેસલમેરમાં મહાન ક્રિયાદ્ધારક તપસ્વી શ્રી આણંદવિમલસૂરિજીના વિદ્વાન શિષ્ય બાલબ્રહ્મચારી, આજીવન છની તપસ્યા કરી પારણે આયંબિલ તપ કરનાર મહાતપસ્વી મહેપાધ્યાયજી શ્રી વિદ્યા સાગરજી પધાર્યા હતા. એ ઉલ્લેખ મળે છે કે-બી સોમપ્રભસૂરિજીએ આ પ્રદેશને વિહાર અતિશય કઠણ ધારી સાધુઓને વિહાર બંધ કરવાની આજ્ઞા ફરમાવી હતી. ઘણું વર્ષો વિહાર બંધ રહ્યો પણ ખો. બાદમાં શ્રી આણંદવિમલસરિજીને જેસલમેર આદિના સંઘોએ આગ્રહભરી વિનંતિ કરી સાધુઓને વિહાર ખુલે કરાવ્યો હતો. ઉપાધ્યાયજી શ્રી વિદ્યાસાગરજીએ આ પ્રદેશમાં વિહરી ઘણુ કષ્ટો સહી ધમને મહાન પ્રચાર કર્યો હતો. શ્રાવકેને ધર્મમાં સ્થિર કર્યા હતા અને શુદ્ધ માગ બતાવી સન્માર્ગે વાળ્યા હતા. જેસલમેર ત્યારપછી સારી રીતે ધર્મમાં આગળ વધ્યું હતું. આ પ્રસંગ વિ. સં. ૧૫૮૨ પછીને છે. ( પટ્ટાવલી સમુચ્ચય-તપગચ્છ પટ્ટાવલી. ) (૧) કઠારી પાડામાં કી સુપાર્શ્વનાથજીનું શિખરબંધી દેરાસર આવેલું છે. આ દેરાસરમાં બીજા ત્રણ ગભારામાં જુદા જુદા મૂળનાયકો પણ છે. નીચેના ભાગમાં શ્રી સુપાર્શ્વનાથજી તથા શ્રી સીમ ધરસ્વામી તથા મેડા ઉપર ગેડીપાર્શ્વનાથજી તથા સંકટહારા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરા માત છે. જેલમેર શહેરના દહેરાસરમાં મેટામાં મોટું આ જ દેરાસર છે અને તપાગચ્છવાળાઓએ બંધાવેલું દેરાસર પણ આ એક જ છે. (૨) આચાર્ય ગચ્છના ઉપાશ્રયમાં શ્રી વિમળનાથજીનું દેરાસર આવેલું છે, આ દેરાસરને વહીવટ શ્રીયુત પ્યારેલાલજી જન્દાણી કરે છે. (૩) પટાંકી હવેલીમાં શેઠ હિંમતરામજી બાફયાએ બંધાવેલું ઘર દેરાસર આવેલું છે. આ દેરાસરને વહીવટ શેઠ આઈદાનજી બાફણ કરે છે. (૪) પટકી હવેલીમાં શેઠ અખયસિંહજીએ બંધાવેલું ઘરદેરાસર આવેલું હતું તે હાલ જેઠમલજી સેવક પટાંકી હવેલીની પાસેની બીજી હવેલી માં રહે છે ત્યાં ત્રીજે માળે લઈ જવામાં આવેલું છે. આ દેરાસરનો વહીવટ શેઠ વિજયસિંહજી કરે છે. (૫) મૈયા પાડામાં શેઠ ચાંદમલજીની હવેલીમાં ત્રીજે માળે ઘર દેરાસર આવેલું છે. દેરાસરને વહીવટ શેઠ સીરેમલજી બાફણ કરે છે. (૬) મહેતા પાડામાં શેઠ રામસિંહજી મુતાનું ઘરદેરાસર તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે તેને વહીવટ શેઠ રામસિંહજી મુતા પોતે જ કરે છે. (૭) મહેતા પાડામાં શેઠ ધનરાજજી મુતાનું ઘરદેરાસર તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે, તેનો વહીવટ બાઈ લાભુબાઈ કરે છે. (૮) ધીરૂશાહની હવેલીમાં બીજે માળે શેઠ ધીરૂ શાહનું ઘર દેરાસર આવેલું છે, જેને વહીવટ શેઠ જવાહરમલજી ભણશાલી કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ અમસાગર ઃ ૩૬૮ : [જૈન તીર્થાના અહીંના પુસ્તકભડારાનું લીસ્ટ ગાયકવાડ સરકારની સહાયતાથી શ્રીયુત ચીમનલાલ ડી. દલાલે તૈયાર કર્યું હતુ. ખાદ ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ દ્વારા પં. શ્રી લાલચંદભાઈ દ્વારા ખૂબ પ્રયત્ન કરી સારી રીતે પ્રકાશિત કરાયુ છે. તેમજ જેશલમેરના ઇતિહાસ, શિલાલેખા વગેરેના અપૂર્વ સ ંગ્રહ બાબૂ પુરચંદ્રજી નહારે “જેશલમેર' નામક પ્રાચીન લેખ સંગ્રડ ભા. ૩ માં પ્રકાશિત કરેલ છે. ચંદનમલજી નાગારીએ પણ જેસલમેરમાં ચમત્કાર પુસ્તકમાં જેસલમેરના દૂકા ઇતિહાસ અને ચમત્કારા આપ્યા છે. જિજ્ઞાસુએએ પુસ્તકો ખાસ જોવા યેાગ્ય છે. અહીંનાં ભવ્ય મંદિરો જોઇને જ ખાસ કહેવાયું છે કે “ જેસલમેર જીહારીયે, દુ:ખ વારિયે રે; અરિહંત મિત્ર અનેક, તીરથ તે નમું રે.’ જેસલમેરના જ્ઞાનભંડારામાંનાં પુસ્તકો ગુજરાત પાટઝુમાંથી આવેલાં છે, વખતે ગુજરાત ઉપર વારંવાર મુસલમાની હુમલા થવા માંડ્યા ત્યારે ત્યાંના સ ઘે, આચાર્યએ રળી પુસ્તકે ની રક્ષા માટે જેસલમેરને ચેાગ્ય સ્થાન માન્યું અને ૧૯૪૨ પછી પાટણુથી પયાસ ગાડાં ભરો શાસ્ત્ર, તાડપત્રની પ્રત અને પુસ્તકા અહીં મેાકલ્યાં. આ. શ્રી જિનભદ્રસૂરિજીએ બધાની સારી વ્યવસ્થા કરાવી હતી, પરંતુ વિ. સ. ૧૫૦૦ લગભગમાં પૂજારીએએ સેાનેરી અને રૂપેરો પ્રàને ખાળી રાખ કરી તેનું સેાનુ-રૂપું વેચ્યું હતું. ત્યાર પછી સંઘને ખબર પડવાથી વ્યવસ્થા સારી થઈ. અમરસાગર જેસલમેરથી એક કાશ અમરસાગર છે. અહીં અનેક માગબગીચા અને આરામનાં સ્થાને છે. ધમશાળાએ છે અને ત્રણ સુંદર જિનદિરે છે. ૧. ખાફાગોત્રીય શેઠ હિમ્મતરામજીએ બનાવ્યુ છે. ૧૯૨૮માં આ મંદિર સ્થપાયું છે. મૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે. મદિરની સામે એક નાની ધમ શાળા અને જમણી તરફ એક બગીચા છે. આમાં એક મેટા શિલાલેખ છે, આ લેખમાં શેઠ ખાણાજી તરફથી જેસલમેરથી સિદ્ધાચળજી વગેરેના જે માટ સઘ નીકળ્યેા હતા તેના ઇતિહાસ છે. લેખ ૬૬ પક્તિઓમાં પીળા પત્થર પર જેસલમેરી ભાષામાં ખેદાયેલા છે. ૨. ૧૯૮૭માં ખાØા સવા-રામજીએ બનાવ્યું છે, જેમાં મૂલનાયકજી શ્રી ઋષભદેવ ભગવાન છે. 3. ૧૯૦૩ માં પચે તરફથી આ મંદિર બન્યું છે. મૂલનાયકજી શ્રી ઋષભદેવની પ્રતિમા બહુ જ સુંદર અને મનેહર છે. અમરસાગરમાં પીળા પત્થરની મેાટી ખાણે છે. આ પ્રદેશમાં આ પત્થશ મકાના મદિર, મૂર્તિએ ખનાવવામાં ખૂબ વપરાય છે. પત્થર મજબૂત, ચળકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર શ્રી શાન્િનાથજીના મંદિરની શિલ્પકલાનું એક દશ્ય. સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ લેવા (જેસલમેર ) શ્રી પાર્શ્વનાથજીના મંદિર સામેનું દશ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] * ૩૬૯ : લોકવા અને પ્રાસાદાર હોય છે. આ પત્થરેમાં એક ખૂબી છે કે જેમ જેમ એના ઉપર પાણી પડે તેમ તેમ આ પત્થર મજબૂત બને છે. અહીંથી પથરે બહુ દૂર દૂર સ્થામાં પણ જાય છે. અમર સાગરથી ૪ કેશ અને જેસલમેરથી પાંચ કેશ દૂર લદ્રવા-લેપ્રવા છે. અહીં પહેલાં લેધ યા લૌ જાતિનાં રાજપુતનું રાજ્ય હતું પરંતુ વિ. સં. ૧૦૮૨માં દેવરાજ ભાટીએ લેડુ સરદારને હરાવી લેદ્રવામાં પોતાની રાજધાની બનાવી, પરંતુ ૧૨૧૨ લગભગમાં જેસલ ભાટીએ મહંમદ ઘોરીની સહાયતાથી લેદ્રવા ઉપર ચઢાઈ કરી, ભેજદેવ રાવલને હરાવી પિતે રાજ્ય મેળવ્યું અને પછી લેવાને બદલે જેસલમેરમાં રાજગાદી સ્થાપી. ત્યારપછી લોઢવાની પડતી દશા થઈ. અત્યારે આ નગરના ખંડિયેરો ચારે તરફ દેખાય છે. આ લડાઈમાં શ્રી ચિન્તામણી પાર્શ્વ નાથજીના મંદિરને પણ ખૂબ હાનિ પહોંચી, પરંતુ ૧૬૭૫માં ભણશાલી ગેત્રીય શેઠ થીરૂ શાહે આ મંદિર બનાવ્યું. અહીં પાંચ અનુત્તર વિમાનના આકારનાં પાંચ મંદિર બનાવ્યાં. વચમાં પાશ્વનાથજીનું મોટું મંદિર છે. બાકીનાં ચારે દિશામાં એક એક મંદિર છે. મુખ્ય મંદિરની ડાબી બાજુ એક સમવસરણની ઉપર અષ્ટાપદ તથા તેની ઉપર કલ્પવૃક્ષ બહુ સરસ બનેલ છે. આ તીર્થના મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની શ્યામ મૂર્તિ એક હજાર ફણાવાળી છે. કહેવાય છે કે શેઠ થીરૂ શાહે ૧૬૯૩માં સિદ્ધાચલજીને મોટે સંઘ કાઢ્યો હતું. તે વખતે પાછા વળતાં પાટણથી મૂર્તિના તેલનું સોનું આપીને પાર્શ્વનાથ ભગવાનની બે મૂર્તિએ લાવ્યા હતા. જેમાંની એક તો શ્રી ભૂલનાયકજી તરીકે સ્થાપી અને બીજી મૂર્તિ ઉત્તર-પૂર્વના નાના મંદિરમાં સ્થાપી છે. શેઠ થીરૂશાહ જે રથ સંઘમાં લઈ ગયા હતા તે રથ પણ અદ્યાવધિ સાચવી રાખેલ છે. અહીં ત્રણ ઉપાશ્રય છે, ધર્મશાળા છે. અહીં પૂજારી અને મારી કેનાં પાંચ સાત ઘર સિવાય બીજી વસ્તુ નથી. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ઉપર સિવાય નીચેનાં સ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. ૧. ઉદયપુરમાં ૨. રાધનપુરમાં, સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. ૩. સણવાસમાં વિ. સં. ૧૭૦૦નું સુંદર મંદિર છે. ૪. પાટમાં સહસ્ત્રફણાજીનું મંદિર છે. ૫. અમદાવાદમાં દેવશાને પાડે તથા શાંતિનાથજીની પિળમાં એક મૂર્તિ છે. ૬. જુનાગઢમાં સગરામ સોનીની ટુંકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી છે. ૭. કરાંચીમાં સહસ્ત્રફણાજીનું સુંદર મંદિર છે. ૮. કારછમાં સહસ્ત્રફણાજીનું મંદિર હતું. ૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ બાડમેર-બીકાનેર : ૩es : [ જૈન તીર્થોને દક્ષિણમાં વિજાપુરમાં જૂનાં ખંડિયે બેદતાં એક ભેંયરામાંથી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની તેરમા સૈકાની પ્રતિમાજી નીકળી હતી, જે વિજાપુરમાં વિરાજમાન છે. શિખરજીમાં પણ સહસ્ત્રફણા પાર્શ્વનાથની મૂર્તિ છે. દેવીકેટ જેસલમેર સ્ટેટનું એક પ્રાચીન ગામ છે. અહીં એક સુંદર જિનમંદિર છે જે ૧૮૬૦માં બનેલું છે. શ્રી ઋષભદેવજીની સુંદર પ્રતિમાં છે. શ્રાવકના પંદર ઘર છે. આ સિવાય બીજું એક જ જિનમંદિર પણ છે. ૧૮૭૪માં બનાવેલી દાદાવાડી પણ છે. અહીં સં. ૧૮૬૦થી ૧૮૯૭ના લેખો મળે છે. ઉપાશ્રય છે. અહીંથી જેસલમેર બાર ગાઉ દૂર છે. - બ્રહ્મસર અહી એક પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. ચમત્કારી દાદાવાડી છે. બાડમેર કરાંચી લાઈનમાં સ્ટેશન છે. અહીંથી જેસલમેર પણ જવાય છે. અહીં ૭૦૦ ઘર એસવાલ જૈનોનાં છે. સાત જિનમંદિર છે. ચાર મોટા ઉપાશ્રય છે અને બે ધર્મશાળાઓ છે. થપિ મંદિરે બહુ પ્રાચીન નથી પરંતુ એમાં પ્રાચીન મૂર્તિઓ છે. શ્રી રાષભદેવજીના મંદિરમાં ૧૬૭૮ને લેખ પણ છે. ચારે ઉપાશ્રયમાં વિદ્વાન યતિવર્યો રહે છે. પકરણ જેના નામથી કિરણ ફલેધી કહેવાય છે તે આ પિકરણ છે. અહીં ત્રણ સુંદર શિખરબદ્ધ મંદિરો અને બે ઉપાશ્રયે છે. શ્રાવકેનાં ૮ ઘર છે. એકમાં શ્રી ઋષભદેવજીના મૂલનાયક છે અને બીજામાં શ્રી પાર્શ્વનાથજી મૂલનાયક છે. પકરણ-ફલેધી જેને પરિચય પાછળ આપ્યો છે. ૫૦૦ થી વધારે ઘર વેતામ્બર મૂર્તિપૂજક જેનોનાં છે. ગામમાં છ જિનમંદિર તેમજ એક તલાવ ઉપર મન્દર છે. ચાર પાંચ ઉપાશ્રયે છે. ચાર દાદાવાડીઓ છે. અહીંના મંદિર વીસમી સદીનાં બનેલાં છે. બીકાનેર પંદરમી સદીમાં રાવ વિકાજીએ આ નગર વસાવ્યું છે. અહી એક હજાર ઘર વેતાંબર મૂર્તિપૂજક નોનાં છે. લગભગ ૩૦ જિનમંદિર છે. તેમજ ૪-૫ જ્ઞાનભંડારે પણ છે. સ્ટેટ લાયબ્રેરી પણ સારી છે. (૧) અજિતનાથ ભગવાનનું દહેરાસર–આ દેહરાસર પ્રાચીન છે. શ્રી હીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. : ૩૭ : ઉદયપુર વિજયસૂરિ મહારાજના સમયનું કહેવાય છે. ( ૨ ) આદીશ્વરજી ( ૩ ) પાશ્વનાથજી (૪) શાંતિનાથજી, (૫) વિમલનાથજી, (૬) અજિતનાથજી. (૭) કુંથુનાથજી. આ મંદિરમાં પાર્શ્વનાથજીની રત્નની પ્રતિમા છે. (૮) શાંતિનાથજી (૯) સુપાર્શ્વનાથજી (૧૦) આદીશ્વર ભગવાન (૧૧) પદ્મપ્રભુ, (૧૨) મહાવીરસ્વામીનું (૧૩) પાર્શ્વનાથ ભગવાનનું (૧૪) શંખેશ્વરજી (૧૫) શાંતિનાથજી (૧૬) સહસ્ત્રફણ પાશ્વનાથજી, (૧૭) મહિલનાથજી, (૧૮) ચંદ્ર પ્રભુજીનું (૧૯) મહાવીર પ્રભુનું ( ૨૦ ) મહિલનાથજી (૨૧) સુમતિનાથ સ્વામીનું. આ મંદિર વિશાલ ત્રણ માળનું અને મોટું છે. (૨૨ ) શ્રી મંદિર સ્વામીનું (૨૩) નેમનાથજી ભગવાનનું (૨૪) પાર્શ્વનાથજી, (૨૫) રૂષભદેવજી, (૨૬) ગેડી પાર્શ્વનાથજી, (૨૭) શાંતિનાથજી, (૨૮) કુંથુનાથજી, (૨૯) શામળીયા પાર્શ્વનાથજી, (૩૦) આદીશ્વરજી. અહીં ઉપાશ્ર પણ ઘણા છે, યતિઓ-તિથી પણ રહે છે. અહીંની નકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યતિઓ-શ્રીપૂજે પણ અહીં રહે છે. અહીને પ્રદેશ રેતાળ છે. ઉંટનાં વાહને ઘણું મળે છે. ખેતી પણ ઉંટથી થાય છે ખરી. દાદાવાડીયે પણ છે. મંદિર અને જ્ઞાનભંડારો દર્શનીય છે. ઉદયપુર મેવાડની વર્તમાન રાજધાનીનું શહેર છે. આખા મેવાડમાં અત્યારે તે ઉદયપુર જેવું શહેર નથી, મહારાણા ઉદયસિંહજીએ સત્તરમી સદીમાં-૧૬૨૪ માં ઉદયપુર વસાવ્યું છે. ઉદયપુર વસ્યું એ જ સાલમાં ઉદયપુરના સુપ્રસિદ્ધ શ્રી શીતલનાથજીના મંદિરનું ખાતમુહૂત થયું હતું. મેવાડના રાજાઓ શરૂઆતથી જ જૈનધર્મ પ્રતિ બહુ ઉદાર, ભકિતભર્યા અને શ્રધ્ધાશીલ રહ્યા છે. મેવાડની જૂતી રાજધાની આડ-અઘાટપુર હતું. તે વખતે ત્યાં બનેલાં બાવન જિનાલયનાં મંતિરે એ વાતની સાક્ષી પૂરે છે તેમજ આ જ અઘાટપુરમાં મેવાડના મહારાણા તરફથી શ્રી* જગશ્ચંદ્રસૂરિજીને તેરમી સદીમાં “મહાતપા'નું બિરુદ મળ્યું હતું. • તપગચ્છની ચુંમાલીસમી પાટે આચાર્ય થયા છે. તેમણે અવટપુર-મેવાડના રાણુની સમક્ષ બત્રીશ દિગંબર વાદીઓને જીત્યા હતા, અને વાદમાં હીરાની જેમ અભેદ્ય રહેવાથી “હીરલા' ભગચંદ્રસૂરિ આવું બિરુદ રાણાએ આપ્યું. ત્યારપછી બાર વર્ષ સુધીની સરિઝની મહાન તપશ્ચર્યા જોઈ મેવાડના રાણું જૈત્રસિંહે તપાનું બિરુદ ૧૨૮૫ માં આપ્યું ત્યારથી વડગચ્છનું તપગચ્છ નામ પડયું, ( તપગચ્છ પટ્ટાવલી) મેવાનરેશ સમરસિંહ અને તેમની માતા જયતલ્લાદેવીની દેવેદ્રસૂરિજી પ્રત્યે બહુ જ સારી વ્યક્તિ હતી. સૂરિજીના ઉપદેશથી માતાએ ચિતોડના કિલ્લામાં શ્રી શામળીયા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું. સૂરિજીના ઉપદેશથી પ્રસન્ન થઈ રાણું સમરસિંહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ ઉદયપુર : ૩૭૨ : [ મ તોના આ સિવાય દેવાલી, સેસાર, સમીના ખેડા વગેરેનાં પ્રાચીન મંદિર પણ આ જ વતુ સૂચવે છે. મેવાડ રાજ્યના જ્યાં જ્યાં કિલા બન્યા છે ત્યાં ત્યાં શ્રી ઋષભદેવજીનું મંદિર બનશે. આવા ઉલેખ પણ મળે છે. અને એ જ પ્રમાણે અત્યારે તે દરેક સ્થાનમાં જૈનમંદિર છે. પંદરમી સદીમાં (૧૪૫૦) મેવાડના મુખ્ય મંત્રી રામદેવ અને ચુંડાજી હતા, જેમના આગ્રહથી શ્રી સોમસુંદરસૂરિજી એ મેવાડમાં ખૂબ વિહાર કરી નધર્મની જ્યતિ જગાવી હતી. આ સમયે દેવકુલપાટક(દેલવાડા ) માં નીમ્બ શ્રાવકે ખૂબ ખર્ચ કરી માટે મહત્સવ કર્યો હતો. અને શ્રી ભુવન વાચકને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. આવી રીતે મહારાણા લાખાજીના પરમ વિશ્વાસુ શ્રાવક વિસલદેવે ૧૪૩૦ માં શ્રેયાંસનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૪૪૪માં જિનરાજસૂરિજીના હાથે આદિનાથજીની પ્રતિષ્ઠા થઈ હતી. ૧૪૮૯ માં પણ શ્રી સેમસુંદરસૂરિજીએ ઘણાં સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી હતી. રાણા મોકલજીના સમયમાં તેમના મુખ્ય મંત્રી સયણપાલજીએ ઘણાં જૈન મંદિર બનાવ્યાં હતાં. ત્યારપછી રાણા કુમ્ભાજીના સમયમાં મેવાડમાં ઘણાં જેન મંદિરો બન્યાં છે. તેમાં યે ચિત્તોડનું કુંભારાણાનું મંદિર એની સાક્ષી પૂરે છે. રાણા કપુરનું મંદિર પણ આ સમયે બન્યું છે. રાણા કુંભાજીએ પણ એમાં મદદ-સહાયતા આપી છે. તેમજ નાગદાનાં મંદિરે તેમાં યે શ્રી અદબદજીનું મંદિર બન્યું છે અને શ્રી શાન્તિનાથજીની સાત ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા ૧૪૯૪ મહાશુદિ ૧૧ ગુરૂવારે શેઠ લક્ષમી. ધરજીએ અને તેમના પુત્રોએ પ્રતિષ્ઠા કરાવી છે તે પણ એ જ સમય છે. ત્યારપછી રાણા ઉદયસિંહના સમયે ઉદયપુરમાં બનેલ જિન મંદિર તેમજ મહારાણા પ્રતાપ અને ભામાશાના સમયે અને ત્યારપછી પણ મેવાડ સદાયે જૈન ધર્મની જવલંત જ્યોતિ રૂપ જ રહ્યું છે. જે ફરમાન બહાર પડયું હતું તે ખાસ વાંચવા યોગ્ય છે. ખા ફરમાન ૫શુ એ વસ્તુ સાફ કરે છે કે રાજાને જૈનધર્મ ઉપર કેટલે સુંદર અનુરાગ હો. स्वस्तिश्री एकलिंगजी परसादातु महाराजाधिराज श्री कुंभाजी आदेसातु मेदपाटरा उमराव थावोदार कामदार समरत महाजन पंचाकस्य अप्रं आपणे अठे श्रीपुज तपमच्छका तो. देवेन्द्रसूरिजीको पंथका तथा पुनम्या गच्छ का हेमाचारजजी को परमोद है। धर्मज्ञान વસાયો સો માટે મળો વંથો ઢોળા ગાળીને માના, પુનાગ પરથમ (પ્રથમ) તો મને सुही आपणे गढकोट में नींवदे जद पहोला श्री रिषभदेवजीरा देवरा की नींव देवाडे है, पूजा करे हे अषे अजु ही मानेगा । सिसोदा पगका होवेगा नेसरे पान (सुरापान) पीवेगा नहि और धरम मुरजाव में जीव राखणो या मुरजादा लोयगा जणीने महासत्रा (महासतियों की आण है) औ फेल करे गाजणीने तलाक है । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૭૩ : Souye મહારાણા સર ફત્તે સંહરાવે શ્રી કેશરીયાજી ભગવાનને સવાલાખની આંગી અર્પણ કર્યા–ચઢાવ્યાના પ્રસંગે પણ તાજા જ છે. વર્તમાન મહારાણને પણ જન સંઘ સાથે સાથે સંબંધ છે. અને રાજાઓના સમયમાં અનેક વિદ્વાન જૈન આચાર્યો ઉદયપુરમાં પધાર્યા છે. અને રાણાઓએ વ્યાખ્યાને લાભ લીધે છે. શ્રી વિજ્યધર્મસરિજી, શ્રી વિજ્યવલભસૂરિજી આદિ સૂરિપંગનું બહુમાન અને આતર જળવાય છે એ જાહેર હકીકત છે. ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ જિનમંદિર છે જેમાં શ્રી શીતલનાથવામીનું મંદિર સૌથી પ્રાચીન છે, અર્થાત્ ઉદયપુર વસ્યા પછી તરતમાં જ આ મંદિર સ્થાપિત થયું છે. તેનું મિનાકારી કામ દર્શનીય છે. તેમજ વાસુપૂજ્ય ભગવાન નું કાચનું મંદિર પણ સુંદર છે, ચગાનનું મંદિર, વાડીનું, શેઠનું કેશરીયાનાથજીનું વિગેરે મંદિર બહુ જ સુંદર, વિશાલ ને દર્શનીય છે. ચાગાનના મંદિરમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુની બેઠેલી લગભગ સાથીપ પુટની મેટી પ્રતિમા છે. ઓગણીસમી સદીના જન કવિએ ઉદયપુરનાં મંદિરનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે, તે વખતે ૨૪ મંદિરો હતાં. એ વર્ણન એમના શબ્દોમાં જ જોઈ લઈએ– અશ્વસેન જિનંદ, તેજ દિણંદ શ્રી સહસ ફણા નિત ગહગાટ મહિમા વિખ્યાત જગ ત્રહી ત્રાત અઘ મલિન કરે નિધાટે શ્રી ઔદિ જિનેશ મેટણ કશે જસુ સુરત ભલહલભાત શ્રી ઉદયપુર મંડાણું-૧ર શ્રી શીતલસ્વામં કર પ્રણામે, ભવિજને પુજિત નવ અંગ; ચેતસ જિનાલય, ભુવન રસાલં, સર્વ જિનેશ્વર સુખસંગ સત્તાભેદ પુજ ઉમેદ, પય સેવિત જ સુર રાણું શ્રી ઉ. ૧૩ સંગી સાલ વડી વિશાલ પ્રાસાદ જૂપાસ ફર્વ સારં; શ્રી આદિ જિર્ણદં તેજ દિકુંદ જાવરિયા દેહરા પાર ચેમુખ પ્રાસાદ અતિ આહાદ, દર્શન શુભ ધ્યાન શ્રી ઉ, ૧૪ વળી કુશલજપેલ અતિરંગલં સંગ રવાડી સેકીય તારું શ્રી સંતિજિણેશ વિમલેશ ધાનમઢી સાયર પાસ, દાદાવલી દેહરી સિંખરાં સેહરી પ્રાસાદ મહાલક્ષ્મી સ્થાન શ્રી. ઉ. ૧૮ આ પછી કવિ કેટ બહારનાં મંદિરોનું વર્ણન કરે છે – શ્રી શાંતિનાથ હી જિન જોય મહિમા અધિક મહિસાય; ચિત્રિત ચત્ય હી નવરંગ, દર્શન દેખીયાં ઉમંગ. સીખરબંધ હી પ્રાસાદ કરત મેરંસું અતિ વાર; શ્રી પદ્મનાભજી જિનાલય દેખ્યાં દિલ હે મુસ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ સમીના ખેડા-અઘાટપુર : ૩૭૪ : પૂર્તિમાં વાસરે મેલક નર થટ્ટ હાત હું ભેલાક; અગ્રે હસ્તિ હૈ ચેામાન હસ્તિ લડત હૈ તિહીન. [ જૈન તીર્થોના × X X જિનપ્રાસાદ જૂ ભારીક સૂરત બહેાત હૈ પ્યારીક; સચ્ચા સાલમા જિષ્ણું, પેખ્યાં પરમ હું આનંદ. આદિ ચરણુ હૈ મંડાણુ, પૂજ્યાં હેત હૈ સુખખાન; જંગી ઝાડ હે અતિ ખંગ ચાંદ જ્યૂ પેાલહી દૂરોંગ. આ જૈન મશિનાં દર્શન ઉપરાંત ઉદયપુરમાં— રાજમહેલ, તેની પાસેનુ’ વિશાળ તળાવ, તેના મધ્ય ભાગમાં રહેલે રાજ મહેલ, હાથીખાનુ', કોર્ટ, કાલેજ આ િઘણું જોવા જેવુ છે. ગામ બહાર હાથી પાળ પાસે જ મેાટી જૈન ધર્મશાળા છે. અહીથી કેસરીયાજી દક્ષિણમાં ૪૦ મ ઇલ દૂર છે. ઉદયપુર મેવાડની જૈન પુરી છે. અહી શ્વેતાંબર જૈન સભા, મદિરે Íદ્ધાર આદિની વ્યવસ્થા સારી કરે છે. ઉપાશ્રયા, ધમ'શાળા, લાયબ્રેરી, પુસ્તકભડાર વગેરે પણ છે. G મગરા માલા ઉત્ત†ગ, કિસન પોલ હી અતિ વક; ખેડા સમીને શ્રી પાસ, પૂજે પરમ હી હુલાસ, દશમી દિવસ કામેલાંક, નર થટ્ટ હેાત હૈ બેલાંક સાહમી વચ્છલ પકવાન અ અષ્ટ કા મા.. આ સ્થાન પણ દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧ સમીના ખેડા ઉદયપુરથી એ માઇલ દૂર આ સ્થાન છે. અહી પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પોષ દશમના મેટ મેળે ભરાય છે. કવિ અેમ અહીંના મંદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે— ૧૨ અઘાટપુર ઉદયપુરથી ૧ા માઇલ દૂર એક પ્રાચીન જૈનતીર્થ અઘાટપુર છે. અઘાટપુર એક વાર મેવાડની રાજધાની હતી. અહીં મહાતપસ્વી મહાત્મ જગયંદ્રસૂર્જીિને મેવાડના મહારાણા જંત્રસિંહે વિ.સ. ૧૨૮૫માં તપાબિરૂદ આપ્યુ હતુ. એક વિદ્વાન આ પ્રસંગના ઉલ્લેખ કરતાં લખે છે કે “ આ. શ્રી જગદ્રસૂરિ વિહારાનુક્રમે સ. ૧૨૮૫માં મેવાડમાં અઘાટનગરમાં પધાર્યાં. મેવાડપતિ રાણા જેત્રસિહુ સૂરિજી ના દર્શન માટે આળ્યેા. બાર બાર વર્ષાના આંખેલના તપથી તેજસ્વી શુ ચારિત્ર પાળતાં દેદ્દીપ્યમાન કાંતિપિંડ જોતા જ રાણાનું શિર સૂરિજીના ચરણમાં ઝૂકી ગયું. તે સહસા ખેળ્યે કે “અહા આ તે સાક્ષાત્ તપે મૂત છે.” એમ કહી www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ]. : ૩૭૫ : મેવાડની પંચતીથી મેવાડાધીશ રાણા ત્રિસિંહ વીર નિર્વાણ સં. ૧૭૫૫માં, વિ. સં. ૧૨૮૫માં આચાર્ય શ્રી જગતચંદ્રસૂરિજીને તપની પદવીથી અલંકૃત કર્યા. ત્યારથી તેઓને શિષ્યપરિવાર “તપગણ” નામથી પ્રસિદ્ધિ પામે.” અઘાટપુરમાં સાંડેરક ગચ્છના શ્રી યશોભદ્રસૂરિજીના હાથે અલ્લટસ (અલૂએ) શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આજ અઘાટપુરમાં જેત્રસિંહના રાજ્યકાલમાં હેમચંદ્ર નામના શ્રેષ્ઠીએ બધાં આગમ તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં જેમાંથી દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્ર અને એઘનિર્યુક્તિની તાડપત્રીય પ્રતે ખંભાતના શ્રી શાંતિનાથજીના ભંડારમાં છે. આ જૈસિંહને રાજ્યકાલ ૧૨૭થી૧૩૦૯ સુધી હતે. આ આઘાટપુર એક પ્રકારનું તપ તીર્થ છે. સુપ્રસિધ વડગચ્છમાં જગચંદ્રસૂરિજીના શિષ્યાનું તપગચ્છ નામ પડયું. અઘાટમાં પ્રાચીન ચાર જિનમંદિરો છે. તેમાં એક તે મહારાજા સંપ્રતિના સમયનું છે. તેમાં રા હાથ મટી શ્રો બાષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, શંખેશ્વર પાર્શ્વનાથજી, અને સુપાર્શ્વનાથજીનાં ભવ્ય મંદિરો છે. સુપાર્શ્વનાથજીની મૂર્તિ પણ રાજા સંપ્રતિના સમયની છે. આ મંદિરમાં રંગમંડપમાં ત્રણ ચરણપાદુકાઓ છે તેના ઉપર ૧૬૯રમાં ભટ્ટારક શ્રી હીરાવજયસૂરિજીના સમુદાયના સુપ્રસિદ્ધ ભાનુચ કે ઉ. નું નામ છે. ઉદેપુર આવનાર દરેક યાત્રી આ તપસ્તીથી નાં અવશ્ય દર્શન કરે. કવિ હેમ અઘાટપુરનાં મંદિરોનું વર્ણન આ પ્રમાણે આપે છે– “આઘાટ ગામ હે પ્રસિદ્ધ તપબિરૂદ હી નિહાં કીધ, દેહરા પંચકા મંડાણ શિખરબંધ હે પહિચાન; પાર્શ્વપ્રમુછ જિનાલય પડ્યાં પરમહે દયાલ, શ્રી ભીમરાણું કે મુકામ તિસ કહત હે અબ કામ. ” મેવાડની પંચતીથી મેવાડમાં અત્યારે લગભગ પણે લાખ જેનોની વસ્તી છે, પરંતુ નાગદા, આહ, કુંભલગઢ, જાવર, ચિત્તોડ, દેલવાડા, ઝીલવાડા, કેલવા અને કેલવાડા આદિનાં અનેક વિશાલ પ્રાચીન મંદિરો, અને પ્રાચીન મંદિરનાં ખંડેર જોતાં એ કલ્પના કરવી અસ્થાને નથી કે એક સમયે મેવાડમાં લાખો જેનોની વસ્તી હોવી જોઈએ. કહેવાય છે કે એક સમયે સાડા ત્રણસે મંદિરે હતાં તેવી જ રીત કુંભલગઢમાં લગભગ તેટલાં જ મંદિરે હતાં. ઉજજડ થએલી જાવર નગરીનાં * મેવાડના રાણા જૈત્રસિંહના સં. ૧૨૭૦થી૧૩૦૯ના શિલાલેખે મળે છે. સૂરિજીના ઉપદેશથી મેવાડ રાજ્યમાં જ્યાં કિલ્લે બને ત્યાં પ્રથમ ઋષભદેવજીનું મંદિર બને તેવી રીતે પ્રથા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેસરીયાજી : ૩૭૬ : [ જૈન તીર્થોને ખંડેરે જેનાર હેજે કલ્પના કરે છે કે અહીં એક સમયે સંખ્યાબંધ મંદિર છેવાં જોઈએ. ચિત્તોડના કિલાથી ૭ માઈલ ઉત્તરમાં “નગરી' નામનું એક પ્રાચીન સ્થાન છે. આ સ્થાનમાં પડેલાં ખડેરો ઘડેલા પત્થરો અને અહિંથી મળેલા શિલાલેખે તથા સિકકાઓ ઉપરથી રાયબહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા, આ સ્થાન પર એક મોટી નગરી હોવાનું અનુમાન કરે છે. તેમનું તે કથન છે કે-આ નગરી નું પ્રાચીન નામ મધ્યમિકા હતું, અજમેર જીલ્લાના બલી ગામથી મળેલ વીર સંવત ૮૪ના શિલાલેખમાં મધ્યમિકાને ઉલ્લેખ આવે છે “મધ્યમિકા” નગરી ઘણી પ્રાચીન નગરી હતી. અહીં પણ સંખ્યાબંધ મંદિરો હોવાનું અનુમાન થઈ શકે છે. આવાં અનેક સ્થાને હજુ પણ મેવાડમાં મૌજુદ છે અને ત્યાં એક સમયે અનેક મંદિરો હોવાનું અનુમાન થઈ શકે છે. અત્યારના એ વિદ્યમાન મંદિરની પ્રાચીનતા, વિશાળતા અને મનેહરતા જોતાં જ એમ જ કહેવું જોઈએ કે મોટાં મેટાં તીર્થસ્થાનેને ભુલાવે એવાં તે મંદિર છે. એ મદિરના સંબંધમાં અનેક પ્રકારની ચમત્કારિક વાતે આજે પણ પ્રચલિત છે. મહાદુઃખને વિષય છે કે આવાં પ્રાચીન, ભવ્ય, તીર્થ સમાન મંદિર અને મૂતિયે હેવા છતાં એ સ્થાને માં એના પૂજનારા કેઈ રહ્યા નથી. એવાં મંદિરનાં જે પૂજનારા હતા તે કાલકમે ઘટી ગયા અને જે રહ્યા છે તેઓ બિચારા બીજા ઉપદેશકોના ઉપદેશથી અંજાઈ પ્રભુ-ભકિતથી વિમુખ થઈ બેઠા છે. પરિણામે બચ્યાં બચાવ્યાં એ મંદિરો અને મૂર્તિઓ પણ વેરાન-નિર્જન અવસ્થાને ભોગવી રહ્યાં છે. કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે-કેઈ મંદિર યા મૂતિને મહિમા એના ઉપાસકે-પૂજનારાઓ ઉપર રહેલા છે. અસ્તુ. મેવાડની આવી હીનાવસ્થામાં પણ આજે એવાં અનેક સ્થાને છે કે જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે અને જ્યાં જવાથી ભવ્યાત્માઓને જેમ અપૂર્વ આહૂલાદ થાય છે એવી જ રીતે શોધખોળ કરનારાઓને અનેક પ્રકારની અતિ હાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે, મેવાડમાં હિંદુઓના જેમ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જેનેનાં પણ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે. તેને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે – શ્રી કેસરીયાજી મારવાડમાં મુખ્ય તીર્થસ્થાન શ્રીકેશરીયાજી છે. શ્રી કેશરીયાજી તીર્થ ધૂલેવા ગામમાં આવેલું છે. આ સ્થાન ઉદયપુરથી લગભગ ૪૦ માઈલ દૂર છે. ગામમાં પંડાઓની વસ્તી ઘણું જ વધારે સંખ્યામાં છે. આ જિનતીર્થ ઉપર જ તેઓ નભે છે. ઉદેપુરથી કેશરીયાજી જતા વચમાં ૯ ચોકીઓ આવે છે. રસ્તે એકાન્ત પહાડી જંગલને બીહામણે છે, તેથી ચેકી માટે ભીલ લો કે સાથે આવે છે. દરેક ચેક દીઠ ચાર ચાર આના આપવા પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ मनदेवजी म्हाराज - नादिर GST 5 Uરી શકે. જોSિE2ND શ્રી કેસરીયાજી : મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન - કાકા શ્રી કરેડા પાર્શ્વનાથ ઉદેપુર નજીકનું એક ભવ્ય બાવન જિનાલય Shree Sudharmaswami Gyanbhand-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragvanbhandar. dhaval જૈન પૂર્વના પનો *r r ચીતે ડગઢ : જૈન પ્રીતિ સ્તંભ જૈન શાસનની કોઈ મહાન પ્રભાવનાના સસ્મરણા રજૂ કરતા આ કીર્તિસ્થંભ ચીતાહમાં જીર્ણ અવસ્થામાં આજે પણ ઊભા છે Page #440 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૭૭ : શ્રી કેસરીયાજી છે. નવે ચોકીનાં નામ નીચે મુજબ છે. બલીચા, કાચાં, બારપાલ, બોરીકુડા, ટીડી, પડેગા, બારાં, પરસાદ અને પીપલી. વળતી વખતે ધૂવાજીની એક ચેકીને વધારે કર આપવા પડે છે. પરસાદની ચેકીએ આઠ આના વધે છે. ઉદયપુરથી કેસરીયાજી જતાં સીધી સડક છે. વાહન મળે છે. હમણું તે મોટરો પણ દડે છે. ધૂલેવામાં વેતાંબર જૈનેની ચાર વિશાલ ધર્મશાલાઓ છે. અહીં શ્રી કેશરીયા નાથજીનું મંદિર છે. મૂર્તિ મનોહર અને ચમત્કારી છે. મૂળનાયક શ્રી ત્રાષભદેવજીની મૂર્તિ છે પરંતુ કેશર વિપુલ પ્રમાણમાં ચઢતું હોવાથી કેશરીયાજી તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. આ મૂર્તિ લગભગ એક હજાર વર્ષ પહેલાં ધૂલેવા ગામથી બહાર થોડે દૂર જંગલમાંથી નીકળી હતી. જે વખતે સૂર્યવંશી રાણુ મોકલજી ચિત્તોડની ગાદી પર હતા અને મેવાડની સત્તા તેમના હાથમાં હતા. તે સમયે હાલનું કેશરીયાજીનું મંદિર સ્થપાયું એમ કહેવાય છે. મંદિરમાં પ્રાચીન શિલાલેખો પણ ઉપલબ્ધ થાય છે. સં ૧૪૩૧ માં આ મંદિરનો જીર્ણોધ્ધારને સૂચવતે લેખ છે. આ સિવાય ૧૪૪૩; ૧૫૧૯ ના અને બાદમાં સત્તરમી અઢારમી સદીના પુષ્કળ લેખ મળે છે. ચેતરફ ફરતી દેરીઓમાં પણ ઘણું લેખે મળે છે. મેવાડના ઉદ્ધારક મહારાણા પ્રતાપના સહાયક, દાનવીર, કર્મવીર ભામાશાહે કેસરીયાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેને લેખ નીચે પ્રમાણે છે. सम्बत् १६४३ महासुदि १३ शाह भामाजीकेन धुलेवरा श्रीऋषभदेवजी महाराजके मन्दिरको जीर्णोध्धार करापितं दंडप्रतिष्ठा कराइ पछे यात्रा सम्बत १६५२ रा वर्षसु लगाय सम्बत १६५३ वर्ष सुदी माघ शुक्ला १५ तिथी शाह भामाजी सब देशरी यात्रा कीधी याने लेण बांटी ६९००००० गुणसठ लाख खर्च कीधा, पुन्य अर्थ मेदपाट, मारवाड, माळयो, मेवात, आगरा, अहमदावाद, पाटण, खम्माइत, गुजरात, काठीयावाड, दक्षिण, वगैरा सर्व देशे लेण बांटी મોર ૨ નામ........... સંળ હૃત્તેિ હવા વાળાને નવ ધર્મ વરાવ્યા जाचकां ने प्रबल दान दीधां भोजक पोखरणा पोलवालने जगन हजीने मोहरां ५०० वटवो, मोत्यांरी माला १ घोड ५०० सर्व करी एक लक्ष मुको दान देव जाकता कुल गुरांने जाये परणे मोहर २ चवरीरी लागकर दीधी पोसालरा भट्टारपजी, श्री नरबद राजेन्द्रसरिजी ने सोनेरी सूत्र घेराव्या मोत्यांरी माला १ कडा जोडी १ डोरो १ गछ पेरामणी ई मुजव दीधी । वगैरा । ૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેસરીયાજી : ૩૭૮ : [ જેન તીર્થોને મેવાડનું શ્વેતાંબર જૈનોનું આ પ્રાચીન તીર્થ છે. પ્રભુજીને મુગુટ, કુંડલ, આંગી વગેરે રોજ ચઢે છે. શ્રી કેસરીયાજીની મૂતિની રચના વેતાંબર માન્યતા પ્રમાણે છે. વેતાંબરો તરફથી જ વજાદંડ ચડાવાય છે. સ્વર્ગસ્થ મહારાણા ફતેસિંહજીએ વેતાંબર ધમની માન્યતા અને વિધિ મુજબ સવા લાખ રૂપિયાની આંગી પ્રભુજીને ચઢાવી હતી છે. મૂલ મંદિર ઘણું પ્રાચીન અને ભવ્ય છે. મંદિર બંધાવવામાં ૧૫૦૦૦૦૦ રૂા. લાગ્યા છે એમ કહેવાય છે. ભમતીમાંની મૂર્તિઓ શ્વેતાંબરી જ છે. હાલ કઈ પણ યાત્રી, ૨૩ રૂપિયા નકરાના આપે તો સવા લાખ રૂપિયાવાળી આંગી ચઢાવાય છે. એટલે આ તીર્થ શ્વેતાંબર જૈનેનું જ છે એમાં લેશ માત્ર સંદેહ નથી. આ સિવાય મોગલસમ્રા બાદશાહ અકબરે જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જૈનેના મહાન તીર્થોની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં કેસરીયાજી તીર્થને પણ સમાવેશ કર્યો હતે. મૂલનાયકજીની મૂર્તિ અતિશય પ્રભાવશાલી અને ચમત્કારી હોવાથી આ પ્રદેશના ભિલો તે મૂર્તિને કાળાયા બાબા તરીકે પૂજે છે અને કેસર આદિ ચડાવે છે. તેમજ શુ બ્રાહ્મણ કે રાજપુત, વાણીયા કે બીજી કેમ કેઈ પણ ભેદભાવ સિવાય આ મૂતિને નમે છે અને પૂજે છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે શ્રીયુત ચદનમલજી નાગૌરી સંપાદિત કેસરીયાજી તીર્થ” પુરતક વાંચી લેવું. અહીં ફાગણ વદ ૮મે માટે મેળે ભરાય છે. મોટી સવારી નીકળે છે. રાજ્ય તરફથી હાથી, ઘેડા, નગારખાનું, ઊંટ વગેરે સરંજામ આપવામાં આવે છે. તેમજ પ્રભુજીને સુંદર અંગરચના પણ કરાવવામાં આવે છે. બને ત્યાં સુધી સવારીમાં ખુદ્દે ૨ણાજી અથવા બીજા સરદારો વગેરે હાજર રહે છે. આ મૂર્તિની પ્રાચીનતા માટે ઉલ્લેખ મળે છે કે – લંકેશ રાવણના સમયે આ મૂર્તિ સ્થાપિત થઈ હતી. બાદમાં ભગવાન રામચંદ્રજી લંકા જીત્યા પછી ત્યાંથી અયોધ્યા આવ્યા ત્યારે આ મૂતિ લાયા અને ઉજજૈનમાં સ્થાપી. ત્યાં તેની પૂજા અને ભક્તિ કરવાથી મયણાસુંદરી * કેથરીના દિલ લેક ઘણી જ શ્રધ્ધાથો માને છે અને પૂજે છે. તેમનું પ્રિય ગામ કાળીયાબાબા (બાવા) છે. તેમના કસમ ખાઈ તેઓ ઈ પણ અકાર્ય નથી કરતા. તેમનું નામ લેનારને લૂંટતા કે પીડવા પણ નથી. તેઓ પણું ભક્તિથી કેસર ચઢાવે છે. જન જૈનેતર દરેક આ મહાપ્રભાવિક દેવને પૂજે છે અને નમે છે. * આ સબંધી શ્રીયુત ગૌરીશંકર ઓઝા રાજપુતાનાના ઇતિહાસમાં લખે છે કેયહ પ્રતિમા ડુંગર રાજય કી પ્રાચીન રાજધાની કી બડૌદ કે મંદિરસે લાકર યહાં પધરાઈ ગઈ છે ઉજજ નથી કારણવશાત આ પ્રતિમાજી વાગડ દેશમાં આવ્યાં અને ત્યાં વડેદમાં હતાં ત્યાંથી ઘણું સમય પછી આ પ્રતિમાજી નીકળ્યાં. જે સ્થાનેથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં ત્યાં અત્યારે પાદુકા બિરાજમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૭૯ : - કરડા ના પતિ શ્રી પાલરાજાને કેઢ ગયો. ત્યાંથી દેવસાન્નિધ્યથી આ પ્રતિમાજી ધૂલેવ આવ્યાં. એટલે પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન છે એમાં સદેહ નથી. ઉદેપુરથી કેશરીયાજી આવતાં રસ્તામાં રાત રોકાવું પડે છે. વચમાં મંદિર અને ધર્મશાળાની સગવડ છે. કેસરીયાજીમાં વિ. ૧૯૮૩-૮૪માં વિજાદંડ ચઢાવવાને ઉત્સવ થયા હતા અને શ્વેતાંબર જૈનોએ જ વાંડ ચઢાવ્યો હતો. તેમાં શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા મુખ્ય હતા તેમજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની અધ્યક્ષતા હતી. . બાવન જિનાલયની દેરીઓમાં વિ. સં. ૧૭૪૬ શ્રી વિજયસાગરજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. નવ ચૌકી પર પણ લેખ વેતાંબરી જ છે. બહારનું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીનું મંદિર પણ તાંબર સંઘનું છે. ૧૮૦૧ માં શ્રી સુમતિચંદ્રજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી. સુરમન્દિર કારક સમા, સુમતિચંદ્ર મહાસાધ તપે ગચ્છમેં તપ જપતણો ઉપત ઉદધિ અગાધ પુસ્થાને શ્રી પાર્શ્વને પુહવી પરગટ કીધ ખેમ તણો મનખા તિક લાહે ભવને લીધ. રાજમાન મુહતા રતન ચાતુર લખમીચંદ ઉચ્છવ કીધા અતિઘણું આણી મન આનંદ દિલ સુધ ગોકલદાસ રે કીધે પ્રતિષ્ઠા પાસ સારે હિ પ્રગટયો સહી જગતિ મેં જસ વાસ. શ્રી કેસરીયાનાથજીની પ્રતિમા લગભગ ૩ ફૂટ ઊંચી અને બહુ પ્રાચીન છે. કેશરીયાજી આવવા માટે અમદાવાદથી ઇડર થઈને મોટર રસ્તે અવાય છે. ઉદયપુરથી સીધી મેટર સાક છે મેટ, ટાંગા, ગાડાં, ઉંટ આવે છે. આ સિવાય, બ્રહ્માની ખેડ, રાણકપુર, અજારી વગેરેનો નળ ઉતરીને પહાડી રસ્તે પણ અવાય છે. સાંવરાજી તીર્થ કેસરીયાજીથી પાંચ કોશ દૂર આ તીર્થસ્થાન છે. અહીં દેરાસરજી પહાડ ઉપર છે. ભૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીનો સુંદર શ્યામ મૂતિ છે. સાંવરા પાર્શ્વનાથ રીકે આ તીર્થ પ્રસિદ્ધ છે. કરેડા ઉદયપુર ચિત્તોડ રેલ્વેના કરડા સ્ટેશનથી અર્ધાથી પણ માઈલ દૂર સફેદ પાષાણુનું પાર્શ્વનાથ ભગવાનનું વિશાલ મંદિર દેખાય છે. આ મંદિર કયારે બન્યું તે સંબંધી કઈ પ્રાચીન લેખ નથી મળતો, પરંતુ મંદિરજીની બાંધણી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ કરેડા : ૩૮૦ : || જૈન તીર્થોને આકાર ઉપરથી અનુમાન કરી શકાય છે કે મદિર ઘણું જ પ્રાચીન હશે. પુરણચંદજી નહારે કરેડાના શિલાલે લીધા છે તેમાં બાવન જિનાલયની પાટ ઉપરને લેખ ૧૦૩૯ ને છે, જે આ પ્રમાણે છે – (१) " संवत १०३९ (वर्षे श्रीसंडेरकगच्छे श्रीयशोभद्रसूरिसंताने શ્રીશ્યામા ()વાર્થી (૨) ગ. મ. થી શેમદ્રામિ શ્રીવાર્થનાથવિદ્ય પ્રતિષ્ઠિતું છે ને ! પૂર્વા શારિરૂં.” સંડેરકગચ્છના શ્રીયશોભદ્રસૂરિજીએ પાર્શ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય બારમી શતાબ્દિથી માંડી લક્ષ્મી શતાબ્દિથી સુધીના લેખે મળે છે. એટલે લગભગ હજાર વર્ષ પહેલાંનું આ તીર્થસ્થાન છે. આ સિવાય સુકૃતસાગરમાં ઉલ્લેખ છે કે-મહામંત્રી પેથડના પુત્ર ઝાંઝણે આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલલેખ મળે છે જે સંક્ષેપમાં આ પ્રમાણે છે. આખા મેવાડમાં આવે વિશાલ અને સુંદર રંગમંડપ બીજે કયાંય જોવામાં નથી આવ્યું. માંડવગઢના મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમાર મેટા સંઘ સહિત તીર્થ. યાત્રાએ નીકળ્યા. શ્રી ધર્મઘોષસૂરિજી આદિ અનેક સૂરિપંગ સંઘમાં સાથે હતા. સંધ અનેક સ્થાનની યાત્રા કરતે ચિત્તોડ આવ્યું ત્યાં અનેક જિનમંદિરોનાં દર્શન કરી ત્યાંથી સંઘ કહેડા આવ્યો. અહીં ઉપસર્ગને હરવાવાળી સુંદર શ્યામ રંગની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યા xxx” ત્યાં ઉત્સવ થયા પછી સંઘપતિને તિલક કરવામાં આવ્યું. આ વખતે સૂરિજી મહારાજે ઉપદેશ આપે કે-જ્યાં જ્યાં સંઘને પડાવ થાય ત્યાં મંદિર બંધાવવું જોઈએ, છેવટે જ્યાં તિલક થાય ત્યાં તે અવશ્ય મદિર બંધાવવું જોઈએ. સંઘપતિએ ઉપદેશ માન્ય રાખી ત્યાં મંદિર બંધાવવાનું કાર્ય શરૂ કરાવ્યું, પરંતુ દિવસે કાર્ય થાય એટલું રાત્રે પડી જતું. બે ત્રણ સ્થાને ફેરવી બીજે ઠેકાણે પણ મંદિર કરાવ્યું તે ત્યાં પણ દિવસે જેટલું થતું એટલું રાત્રે પડી જતું. પાર્શ્વનાથ ભગવાનનું જે નાનું મંદિર હતું તેને જીર્ણોદ્ધાર આરંભ્યો તે ત્યાં પણ વિન આવવા માંડયું. સમસ્ત સંઘમાં ઉપદ્રવ થવા માંડ્યો. આખરે આ કેઈ દેવતાને ઉપદ્રવ છે તેમ સાંભળી દેવતાને પૂજા-સત્કાર આદિથી પ્રસન્ન કરી મૂલ મંદિરને સુંદર બનાવવાની આજ્ઞા માગી અને દેવે આજ્ઞા આપી, પછી પ્રાચીન મંદિર ઉપર મંત્રીશ્વરે સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું. ___ तचैत्यमंतरे क्षिप्त्वा, पादाक्रान्तोदकस्तः प्रासादः सप्तभूमोऽब्दमंडपादिયુરોજિ (કુતરાના તરંગ ૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૮૧ : દેલવાડા-દેવકુલપાટક આ ઉપરથી એમ લાગે છે કે-હાલનું મંદિર મંત્રીશ્વર ઝાંઝણનું હાય. યદ્યપિ પાછળથી તેને જીર્ણોધ્ધાર થયો છે તેમાં સદેહ નથી કિન્તુ મંદિરની ભવ્યતા જે છે તે તે પ્રાચીન જ છે. આ મંદિરમાં બે વિશેષતાઓ છે. એક તે રંગમંડપના ઉપરના ભાગમાં મછિદને આકાર દેખાય છે. કહે છે કે બાદશાહ અકબર જ્યારે અહીં આવ્યા ત્યારે તેણે આ આકાર બનાવરાવ્યું હતું કે જે જોઈ મુસલમાન તેડી ન શકે, પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસવાની ખાસ જરૂર છે. અથવા તે મુસલમાની જમાનામાં મંદિરની રક્ષા માટે પાછળથી આ આકાર કેઈએ બનાવ્યું હોય. બીજી વિશેષતા એ છે કે-મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂતિ એવી રીતે બિરાજમાન છે કે સામેના એક છિદ્રમાંથી પિષ વદિ દશમે સૂર્યનાં કિરણે બરાબર પ્રભુ ઉપર પડતાં પરંતુ પાછળથી જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે દિવાલ ઊંચી કરાવી કે જેથી હવે તે પ્રમાણે નથી થતું. આ તીર્થની ઘણું સમયથી પ્રસિદ્ધિ ન હતી કિન્તુ સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઈએ આ તીર્થને પ્રસિદ્ધિમાં આપ્યું. હાલમાં ઉદેપુર છે. જૈન સંઘતીર્થંકમેટી તીર્થ સંભાળે છે. તીર્થની દેખરેખ શ્રીયુત કનકમલજી બહુ જ સારી રીતે રાખે છે. શાંતિનાથજીનું-અબજીનું મંદિર છે. બાકી હાલમાં ખંડિયેર પડ્યાં છે ત્યાં ઘણી પ્રાચીન વસ્તુઓ અને શિલાલેખ, ખંડિત મૂતિઓ વગેરે ઉપલબ્ધ થાય છે. ઉદેપુર આવનાર દરેકે આ તીર્થની યાત્રા અવશ્ય કરવી. એકલિંગજીનું પ્રસિદ્ધ ગણાતું વૈષ્ણવ મંદિર પણ જૈન મંદિર છે. અત્યારે પણ ત્યાં મૂળ મંદિરની બાજુમાં જે દેરીઓ છે ત્યાં પાટડા ઉપર નાની નાની ન મૂર્તિઓના આકાર છે. મૂલ મંદિરની મલ મૂતિ પણ દરેકને બતાવતા નથી. બહારથી વસ્ત્રથી આચ્છાદિન મૂર્તિને વૈષ્ણવ ભાવિકે નમે છે. આનું પ્રાચીન નથી. નામ ૐકાપુર પણ છે. અહીં સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી કોન મંદિર બન્યું છે. દેલવાડા–દેવકુલપાટક એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. દેલવાડામાં અનેક પ્રાચીન જિનમંદિરે હતાં. અહીંથી મળેલા શિલાલેખે માટે શ્રી વિજય ધર્મસુરિજી મહારાજે દેવકુલપાટક પુસ્તક પ્રકાશિત કર્યું છે તથા પુરણચંદ્રજી નહારે જૈન લેખ સંગહ ભા. ૨ માં પણ ઘણા લેખો પ્રકાશિત કર્યો છે. હાલમાં તે ત્રણ મંદિરે વિદ્યમાન છે. * ગુર્નાવલીમાં લખ્યું છે કે-મંત્રીશ્વર પેથડે કરડામાં પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું કીવાર્થ જરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ દેલવાડા-દેવકુલપાટક : ૩૮૨ : [ રૈન તીર્થ આ નગરી પ્રાચીન સમયમાં ઘણું જ ભવ્ય અને વિશાલ હતી. પંદરમી, સલમી અને સત્તરમી શતાબ્દિ સુધી આ શહેર પૂરી જાહોજલાલી જોગવતું હતું. અહીં પ્રાચીન જૈન મંદિરો ઘણાં હતાં અને શ્રાવકની વસ્તી પણ પુષ્કળ હતી. કહેવાય છે કે-અહીં ત્રણસો ઘટેના નાદ સંભળાતા હતા આચાર્ય સોમસુંદરસુરિજી અને તેમનો પરિવાર અહીં અનેક વાર પધારેલ અને તેઓની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા આદિ ઉત્સવ પણ ઘણા થયેલા. તેઓ એક વાર પિતાને વાચક પદવી મળ્યા પછી સં. ૧૪૫૦ આવેલા તે વખતે તેમની ઉમર માત્ર ૨૦ વર્ષની જ હતી. તે વખતે મહારાણા લાખાના માનીતા મંત્રી રામદેવ અને ચુંડ વગેરે મહામાન્ય અને ધનાઢ્ય પુરૂષો સામે ગયા હતા. આ સંબંધી વિગતવાર ઉલ્લેખ સોમસૌભાગ્યકાવ્યમાં મળે છે. આ સિવાય જિનવનસૂરિ, જિનસાગરસૂરિ, જિનચંદ્રસૂરિ, સર્વાનંદસૂરિજી વગેરે પણ અહીં પધાર્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. - હાલમાં જે ત્રણ મંદિરો છે તે પણ ઘણાં વિશાલ અને બાવન જિનાલયનાં છે. તેમાં ભેંયરાં પણ છે, વિશાલ જિનમતિ ઉપરાન્ત ગુરુમૂતિઓ પણ છે. ૧૯૫૪ ના અહીંના જીર્ણોદ્ધાર પ્રસંગે ૧૨૪ મૂતિએ જમીનમાંથી નીકળી હતી. ત્રણ મંદિરમાં બે અષભદેવ ભગવાનનાં અને એક પાર્શ્વનાથ ભગવાનનું છે. એક ચોથું મંદિર યતિજીનું મંદિર છે. અહી શત્રુંજય અને ગિરનારની સ્થાપનાને ઉલલેખ મળે છે. દેલવાડિ છિ દેવજ ઘણું બહુ જિનમંદિર રળીયામણું; દઈ ડુંગર ત્યાં થાયા સાર શ્રી શત્રુંજે ને ગિરનાર.” (શી વિજયકૃત તીર્થમાલા, સં. ૧૭૪૬ રચના) આ સ્થાન તીર્થરૂપ હતું તેને માટે જુઓ શ્રીમાન્ મેઘ પિતાનો તીર્થ માલામાં પણ જણાવે છે. દેઉલવાડા નાકાહા ચિત્રોડ, “આહડ કરહેડઉ વઘણેર; જારિ જાઉર ને સાદડી, જિનવરના મન મુકઉં ઘડી. વાચનાચાર્ય શ્રીમાન કીર્તિમેરૂએ પિતાની શાશ્વત તીર્થમાલામાં દેલવાડાનું નામ આપ્યું છે. નગર કોટ નઈ દેઉલવાડઈ, ચિત્રકૂટ નઈ; સિરિતલ વાડઈ જે છઈ જહા જીનરાજ (પંદરમી શતાબ્દિ ). તેમજ અહીં નીંબ, વીસલ, મેઘ, કેહલ, ભીમ તથા કટુક વગેરે શ્રીમાન અને ધીમાન શ્રાવકોએ શ્રી ઋષભદેવ ભગવાનનું વિશાળ મંદિર બનાવ્યાને ઉલેખ મુનિસુંદરસૂરિજી મહારાજ ગુવાવલીમાં નીચે પ્રમાણે આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૮૩ : દયાલ શાહને કિ " मेदपाटपतिलक्षभूमिभृद्रक्ष्यदेवकुलपाटकपुरे ।। મેઘ-વીસ--મ-પ-મીન-નિંગ જેવાશુપાણી રૂપરા श्रीतपागुरुगुरुबुधिभिः कारितं तदुपदेशसंश्रुतेः । तैः प्रतिष्ठितमथाऽऽदिमाऽर्हता मंदिरं हरनगापमं श्रिया ॥३५४॥ युग्मम्॥ અહીં અત્યારે મૂર્તિપૂજક શ્રાવકનાં ઘર ડાં છે. મહાત્મા શ્રી લાલજી અને મહાતા રામલાલજી વગેરે મહાત્માઓ સજજન છે. અહીં ૧૦-૧૨ પષાલો છે, ઉદેપુર આવનાર દરેક યાત્રી અહીં દર્શન કરવા જરૂર આવે. દયાળ શાહનો કિલ્લો અઢારમી શતાબ્દીમાં ઉદયપુરના મહારાણા રાજસિંહના મંત્રી દયાળશાહે એક કરોડ રૂપિયાના ખર્ચે કાંકરેલી અને રાજસાગરની વચ્ચે રાજસાગરની પાસેના પહાડ ઉપર ગગનચુંબી ભવ્ય જિનાલય બંધાવ્યું છે. આ મંદિર નવ માળનું હતું પરંતુ બાદશાહ ઔરંગજેબે એક મેટો કિલે ધારી આ મંદિર તેડાવ્યું. અત્યારે આ મંદિર બે માળનું છે. દયાળ શાહ સંઘવી ગોત્રના સરૂપર્યા ઓસવાલ હતા. તેમણે તે વખતના મેવાડના રાણું રાજસિંહની વફાદારીભરી રાજસેવા બજાવી હતી. તેમજ પ્રસંગ આવ્યું મુસલમાન બાદશાહ ઔરંગજેબ સામે બહાદૂરીથી લડી વિજય પતાકા મેળવી હતી. દયાળશાહે બંધાવેલા મંદિર માટે એક કિંવદન્તિ છે કે-રાણા રાજસિંહે રાજસાગર તળાવની પાળ બંધાવવી શરૂ કરી પણ તે ટકતી ન હતી. છેવટે એવી દેવી વાણી થઈ કે કઈ સાચી સતી સ્ત્રીના હાથે પાયો નખાવવામાં આવે તે કાર્ય ચાલે. ત્યાર પછી શેઠ દયાળ શાહની પુત્રવધૂએ બીડું ઝડપ્યું. તેના હાથે પાયો નાંખી કાર્ય શરૂ કરાવ્યું જેથી કામ બરાબર ચાલ્યું. આના બદલામાં દયાલ શાહને પહાડ ઉપર મંદિર બંધાવવાની મંજૂરી મળી. પહાડ ઉપર એક કરોડ રૂપિયા ખર્ચે નવ માળનું આ વિશાલ મંદિર બંધાવ્યું એની વજાની છાયા છ કેસ ( બાર માઈલ) ઉપર પડતી હતી. આ કાંઈ કિલો નથી, એક વિશાલ મંદિર છે. આ મંદિરની પાસે નવ ચોકી નામનું એક સ્થાન છે જેની કારીગરી ઘણું જ સુંદર છે. અબૂદેલવાડાના મંદિરે ની કારીગરીના નમૂનારૂપ છે. નવ ચોકીમાં પચીસ સર્ગના શિલાલેખરૂપ એક પ્રશસ્તિ કાવ્ય છે. તેમાં રાણુઓથી પ્રશંસા છે. આ પ્રશસ્તિમાં દયાળશાહનું પણ નામ છે. યાત્રિકોએ કરેડા સ્ટેશને ઉતરવું. ત્યાં એક નાની ધર્મશાલા છે. ત્યાંથી બે અઢી માઈલ આ મંદિર છે. કિલ્લાની તલેટીમાં ધર્મશાલા છે. મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે તે બધી ઉપર એક જ જાતને લેખ છે. તેમાં લખ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ દયાળ શાહનો કિલ્લો : ૩૮૪ : [[ જૈન તીર્થને કે “સં. ૧૭૩૨ ના વશાખ શુદિ ૭ ને ગુરૂવારે મહારાણા રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુર્મુખ પ્રાસાદ કરાવ્યું, અને વિજયગચ્છીય વિનયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શિલાલેખમાં દયાળશાહના પૂર્વજોનાન મ તેજા, તેને પૌત્ર ગજૂ, તેને પૌત્ર રાજૂ, તેને ચાર પુત્ર હતા. તેમાં સૌથી નાને દયાળશાહ હતા. આ મંદિર, ચકી અને તળાવના ખર્ચને દૂહે આ પ્રમાણે પ્રસિધ્ધ છે. નવ ચેક નવ લાખકી, ક્રોડ રૂપિયાં રે કામ, રાણે બંધાયો રાજસિહ રાજનગર હે ગામ; વો હી રાણું રાજસિંહ વ હી શાહ દયાળ, વણે બંધાયો દેહરા, વણે બંધાઈ પાળ. મેવાડની યાત્રા કરનારે આ સ્થળની યાત્રાને લાભ લેવું જરૂરી છે. નાગદા-અદબદજી ઉદયપુરથી લગભગ ૧૩-૧૪ માઈલ ઉત્તરમાં વૈષ્ણવના એકલિંગજી તીર્થની પાસે લગભગ એક માઈલ દૂર પહાડની વચમાં અદબદજીનું તીર્થ છે. આ સ્થાને પ્રાચીન કાળમાં એક મોટું નગર હતું જેનું નામ નાગહદ-નાગદા હતું. આ નગર મેવાડના રાજાઓની રાજધાની થવાનું માન પામ્યું હતું અને પ્રસિદ્ધ જૈન તીર્થ રૂપે પણ આ રથાનની ઘણી ખ્યાતિ હતી. આ નગરમાં કેટલાં જૈન મંદિરો હતાં એનું અનુમાન તે એક માઈલના વિરતારમાં રહેલા જૈન મંદિરના ખંડિયેરથી જ થઈ જાય છે. હાલમાં મદિર વિદ્યમાન છે, અને તે શાંતિનાથજીનું છે. મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉપર લેખ છે જેમાં સં. ૧૪૯૪માં માઘ શુદ-૧૧ ગુરૂવારે જિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. એ લેખમાં “નિરુપમ મદૂભૂત” શબ્દોથી આ સ્થાન-મૂતિ અદ્દભૂત-અદબદજી રૂપે પ્રસિદ્ધ છે. શાંતિનાથ ભગવાનના મંદિરની પાસે એક વિશાલ મંદિર ટુટીફૂટી હાલતમાં પડયું છે. આમાં એક પણ મૂર્તિ નથી. આ મંદિર પાર્શ્વનાથ યા નમિનાથજીનું હોય એમ સ ભવે છે. પ્રાચીન-તીર્થમાલા અને ગુર્વાવલી વગેરેમાં પાર્શ્વનાથ અને નેમિનાથજીના મંદિર છેવાને ઉલ્લેખ મળે છે. મુનિસુંદરસૂરિ મહારાજ લખે છે કે खेमाणभूभृत्कुलजस्ततोऽभूत् ‘समुद्रमूरिः । २७ स्ववशं गुरुर्यः चकार नागहृदपार्श्वतीर्थ विद्याम्बुधिदिग्वसनान् विजित्य ॥३९॥ ખેમાણરાજાના કુલમાં થયેલા સમુદ્રસૂરિજીએ દિગમ્બને છતી નાગહર પાવનાથનું તીર્થ પિતાને સ્વાધીન કર્યું હતું. શ્રી મુનિસુંદરસૂરિજીએ બનાવેલા અહીંના શ્રી પાર્શ્વનાથજીના તેત્ર ઉપરથી જણાય છે કે-શ્રી પાર્શ્વનાથજીનું મંદિર સંપ્રતિ રાજાએ બનાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૮૫ ૨ ચિત્તોડગઢ શ્રી નેમિનાથજીના મંદિરનું નામ શીતવિજયજી અને જિનતિલકસૂરિજીએ પિતાની તીથમાળાઓમાં પણ લીધું છે. શ્રી સંમતિલકસૂરિજીએ બનાવેલા એક તેત્રમાં અહિંનું નેમિનાથનું મંદિર પેથડશાહે બનાવ્યાનો ઉલ્લેખ છે. ચિત્તોડગઢ મેવાડની પ્રાચીન રાજધાની વિરપ્રસુ ચીત્તોડથી ભાગ્યે જ કોઈ ભારતીય વિદ્વાન અનભિજ્ઞ હશે. ઈતિહાસમાં આ વીર ભૂમિ અદ્વિતીય ગણાય છે. ચિત્તોડ ગામ ચિત્તોડ જંકશનથી સ્ટેશનથી બે માઈલ દૂર છે અને ગામની તલાટીથી પાંચ ફીટની ઊંચાઈ પર ચિત્તોડગઢ છે. ગઢ ઉપર જતાં ફેર ખાતા સાત દરવાજા વટાવવા પડે છે. ગઢની લંબાઈ સવત્રણ માઈલ અને પહોળાઈ અધી માઈલ જેટલી છે. ગઢ ઘણે જ પ્રાચીન છે. પાંચ પાંડમાંના સુપ્રસિદ્ધ બલવાન ચેષ્ઠા ભીમે બનાવેલ આ ગઢ છે. અહીં ભીમના નામથી ભીમગોડી, ભીમતલ આદિ સ્થાને વિદ્યમાન છે. ત્યારબાદ આ ગઢને મૌર્યવંશી રાજા ચિત્રાંગદે ઉધાર કરાવ્યું તેથી ગઢનું નામ ચિત્રકૂટ પ્રસિદ્ધ થયું. અમારી પાસેના એક હસ્તલિખિત પાનામાં કે જેમાં હિન્દનાં ઘણું નગર વસાવ્યાનું સંવત વાર જણાવ્યું છે તેમાં લખ્યું છે કે સંવત ૯૦ર વર્ષે ચિત્રોડ-ચિત્તોડગઢ અમરસિંહ રાણે વસાવ્યું અને કિલે કરા.” સુપ્રસિદ્ધ ક. કા. સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ સકલાર્વતસ્તવમાં ચિત્તોડને યાદ કરતાં જણાવે છે– वैभारः कनकाचलोऽर्बुदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवरा कुर्वतु वो मंगलम् ॥ ३३ ॥ અર્થાત્ ચિત્તોડ એક પ્રાચીન જૈનતીર્થ છે. સુપ્રસિદ્ધ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનું જન્મસ્થાન ચિતોડ જ હતું. તેમને ઉપાશ્રય અને પુસ્તક ભંડાર અહીં કહેવાય છે. સિદ્ધસેનદિવાકર પણ અહીં વિદ્યા સિદ્ધ કરવા પધારેલા. અહી ૧૪૩૯માં વીસલ શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી હતી. બાદમાં ૧૪૪૪માં જિનરાજસૂરિજીએ આદિનાથબિંબની, ૧૪૮૯માં શ્રો સેમસુંદરસૂરિજીએ પંચતીથી ની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય મહારાણા મેકલજીના સમયમાં તેમના મુખ્ય પ્રધાન સરકૃપાલજીએ પુષ્કળ દ્રવ્ય ખચી ઘણાં જિનમંદિર બંધાવ્યાં હતાં. આજે તે ઘણાં જૈન મંદિરનાં ખંડિયેર પડયાં છે તેનાં નામ પણ બદલાઈ * અત્યારે તે શ્રી પાર્શ્વનાથજી કે નેમિનાથજીનું મંદિર નથી. ગુર્નાવલીમાં શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ પણ લખે છે કે-પેથડશાહે નાગહદમાં મંદિર બંધાવ્યું હતું. “નાના છોગેનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ ચિત્તોડગઢ ': ૩૮૬ ઃ [ જૈન તીર્થોને ગયાં છે. અત્યારે મુખ્ય જિનમંદિરે શુગારયંવરી, શતાવીશદેવરી, ગોમુખીવાલું જિનમંદિર, મહાવીરસ્વામીનું મંદિર, કીર્તિસ્તંભ, વગેરે કુલ ૨૭ જિનમંદિશ છે. અત્યારે તે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે. શૃંગારચીરીનું મંદિર તથા તેનાં ભયરામાં હજારો જિનમૂર્તિઓ છે. શતવીસ દેવરીના મંદિરમાં તેની સુંદર કેરણી ખાસ દર્શનીય છે. તેની રચના અને અપૂર્વ વિશાળતા જોતાં તેમાં બે હજારથી વધુ પ્રતિમાઓ હશે. સાત માળને વિશાલ કીર્તિસ્થંભ જેની નીચે ઘેરા ૮૦ ઘન ફૂટના વિસ્તારમાં છે. અહીં જૈનધર્મની અપૂર્વ જાહોજલાલી હતી. ખાસ દર્શનીય સ્થાન છે, લાખની કિંમતનાં પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર કરાવી આવાં સ્થાનની રક્ષા કરવાની દરેક જૈનની ફરજ છે. ચિત્તોડગઢમાં શ્રી જિનવલભસૂરિજીએ બે સુંદર વિધિ ચેત્યો કરાવ્યાં હતાં. ત્યાં શ્રાવકને ધર્મોપદેશ પણ સારે આપ્યો હતો. સં. ૧૧૬૭નો પ્રસંગ છે. તેમના ગ્રંથો અષ્ટસપ્તતિક, સંઘપટ્ટક, ધર્મ શિક્ષા ગ્રંથો ચિત્તોડના મંદિરમાં પ્રશરિતરૂપે કેતરાવ્યા હતાં. ચિત્તોડ સૂર્યવંશી સિસોદીયા રાજાઓના હાથમાં કયારે ગયું તેને ઇતિહાસ મળે છે કે-વિક્રમનાં આઠમા સૈકાના અંતમાં મેવાડના ગુહિલવંશી રાજા બાપા રાવળે મૌર્ય વંશના છેલ્લા રાજા માનને હરાવી એ કિલે હાથ કર્યા પછી માળ, વાના પરમારના હાથમાં ગમે. બારમા સૈકામાં ગુજરાતના રાજા જયસિંહે આ કિલ્લે જીત્યા હતા. બાદમાં અજયપાલને મેવાડના રાજા સામન્તસિહે હરાવ્યું અને એની ઉપર ગુહિલ વંશનું સામ્રાજ્ય સ્થાપ્યું. વચમાં થોડો સમય મુસલમાનની સત્તા આવી. બાદમાં તે ગઢને સિસોદીયાઓએ છયે. છેલ્લે રાણા સંગ સાથે મેગલ સમ્રાટ બાબરે યુદ્ધ કરીને કિલે જીત્યા. ત્યાર પછી ઉદેપુર મેવાડની રાજગાદી બની. અકબરે ચિત્તોડને સર્વથા જીત્યા હતા. મુગલાઈ પછી ચિત્તોડ મેવાડના રાજાઓના હાથમાં ગયું જે અત્યારે પણ છે. ચિત્તોડ કિલે સમુદ્રની સપાટીથી લગભગ ૧૮૫૦ ફૂટ ઊંચાઈએ છે. ચિત્તોડગઢ ઉપરના સુપ્રસિદ્ધ કીતિર્થ મને બનાવનાર વેતાંબર જૈન શ્રાવક હતા. ત્યાંના એક શિલાલેખમાં લખ્યું છે કે “ આ કીતિસ્થંભ પ્રાગુવંશપરવાડ) સંઘવી કુમારપાલે આ મંદિરની દક્ષિણ બાજુએ કરાવ્યા. સ્થાની ઉત્તર તરફ શ્રી વર્ધમાન જિનના મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી સોમસુંદરસૂરિજીના અનન્ય અનુરાગી શ્રાવક ગુણરાજે કરાવ્યું હતું અને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૫માં શ્રી સેમસુંદર સૂરિજી મહારાજે કરી હતી. આ મંદિર ચિત્રકૂટના જ રહેવાસીઓ સવાલ તેજાના પુત્ર ચાચાએ કરાવ્યું હતું. આ મંદિરની પ્રશસ્તિ ચારિત્રનગણિએ વિ. સં. ૧૪૯પમાં રચી હતી તે આખી પ્રશસ્તિ રો. એ. જ. પુ ૩૩ નં. ૬૩ સન. ૧૯૮ પૃ. ૪૦ થી ૬૦માં ડે. દેવધર ભાંડારકરે પ્રકાશિત કરાવી છે. જુએ જેન. સા. ઈ. પૂ. ૪૫૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. : ૩૮૭ : ચિત્તોડગઢ અર્થાત ચિત્તોડને સુપ્રસિદ્ધ કીતિસ્થંભ અને ત્યાંના મંદિર શ્વેતાંબર જન સંઘનાં જ છે. ચિત્તોડને ઈતિહાસ પ્રસિદ્ધ કીર્તિસ્થંભ બન્યાને ઉલ્લેખ આપણે ઉપર જે પરન્તુ આથી પણ એક પ્રાચીન પ્રમાણ મલે છે કે મેવાડના ઈતિહાસ પ્રસિદ્ધ આલુ રાવલ, કે જેમનું નામ અલટ–અલ હતું અને જેમણે સાંડેરક ગચ્છના આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીને ચીત્તોડથી વિનંતિ કરીને-આમંત્રણ આપી આઘાટપુરમાં પધરાવ્યા હતા, અને તેમના હાથથી પાર્શ્વનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ અટિરાજના સમયમાં જ શ્રી યશોભદ્રસૂરિજીના ઉપદેશથી આ પ્રસિદ્ધ કીર્તિ સ્થંભ રાજાએ બનાવી એમાં જિનેશ્વર પ્રભુની ચામુખજીની પ્રતિષ્ઠા કરાવી હતી એટલે એમ લાગે છે કે-આ કીર્તિસ્થંભ પ્રાચીન હોય, આ સિવાય ચિત્તોડ પ્રાચીન ન ઈતિહાસ પણ આ સાથે ટૂંકાણમાં મળે છે. - માંડવગઢના મહામંત્રી પેથડ કુમારે ચિત્તોડગઢમાં મંદિર બંધાવ્યું હતું. જુઓ વઢાવતાં ત્રિદૂર આ ચિત્રકૂટ એ જ ચિત્તોડ છે. તેમના પુત્ર ઝાંઝણકુમારે ચિત્તોડના મંદિરની ચેત્યપરિપાટી કરી હતી. બશ્રુતાતિશાયી શ્રી સેમપ્રભસૂરિજીએ ચિત્તોડમાં બ્રાહ્મણની સભામાં જ્ય મેળવ્યું હતું. તેઓ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા. યતિજીતકપ વગેરે પ્રકરણે બનાવ્યાં હતાં. જિનભદ્રસૂરિજીએ ચિત્રકૂટ આદિમાં મંદિર બંધાવ્યાનો ઉપદેશ આપે હતે. ૧૫૦પમાં રાણુ કુંભાના ભંડારી લાકશ એ શાંતિન થ ભગવાનું અષ્ટાપદ નામનું મંદિર બંધાવ્યું જે ની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનસેનસૂરિજીએ કરી હતી. આ મંદિરને શૃંગારર-શગારચક (સિંગારચોરી) કહેવામાં આવે છે, જેને શિલાલેખ અંદર છે. તે શત્રુંજયના ઉધારક કમશા હ ઓસવાલ ચિત્તોડના જ નિવાસી હતા. એમણે અમદાવાદના સૂબાના પુત્ર બહાદુરશાહને આશ્રય આપ્યો હતે. ૧૫૮૩માં ત્યારપછી એ ગાદીએ બેઠે અને એના મદદથી કર્ભાશાહે ૨૫૮૭માં શત્રુંજયનો ઉધાર કરાવ્યા. તે વખતે પ્રતિષ્ઠા શ્રી ધર્મરત્નસૂરિશિષ્ય વિદ્યામંડનસૂરિજીએ કરી હતી. અત્યારના ભૂલનાયક કર્માશાહના સમયનાં છે. વિ. સં. ૧૫૧૨ માં આ. શ્રી જયકીર્તિસૂરિજીએ નવદમયંતીરાસ ચિત્તોડમાં બનાવ્યો હતે. વિ. સં ૧૫૯૩ માં રાજશીલ ઉપાધ્યાયે વિક્રમાદિત્ય ખાપરા રાસર હતે. ૧૬૩૮ માં શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘરી ઉદય કરણે ખંભાતથી આબૂ અને ચિત્તોડગઢની યાત્રાને સઘ કાઢ્યો હતો. ભામાશાહને મહેલ ચિત્તોડમાં હતો. અત્યારે વર્તમાનમાં ચિત્તોડમાં નીચે પ્રમાણે પ્રાચીન એતિહાસિક શિલાલેખે મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ ચિત્તોડગઢ : ૩૮૮: [ જૈન તીન ૧, ગઢ ઉપર રામપળની અંદર થઈને જતાં એક સુંદર જિનમંદિર છે. મંદિર ખંડિત છે. અંદર મૂર્તિ નથી. બહાર કેરણી સુંદર છે. આ મંદિસ્તા અંદરના ભાગમાં એક લેખ છે પરંતુ સમયાભાવે બાણે લેખ નથી લીધે કિન્તુ તેને સાર એ છે કે-સં. ૧૫૫(૪) ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. - ૨. આગળ જતાં સત્યાવીશ દેવરી જિનમંદિર કે જેનો જીર્ણોધાર હમણાં થયે છે અને-પ્રતિષ્ઠા પણ હમણાં થઈ છે એમાં નીચે પ્રમાણે છે. कार्तिक शुदि १४ चैत्रगच्छे रोहणाचल चिंतामणी.......सा माणिभद्र सा. नेमिभ्यां सह सैवणिकां वंडाजितायाः सं राजन श्रीभुवनचंद्रसरिशिष्यस्य विद्वत्तया सुहृत्तया च रंजितं श्रीगुर्जरराज श्रीमेदपाट प्रभु प्रभृति क्षितिपतिમાનિત શ્રી. (૨) ૪ ૪ ૪ તઘુપુત્ર વાહિને પિતરાભિય રથમપુત્રય वर्मनसिंहस्य पुण्याय पूर्वप्रतिष्ठित श्री सीमंधरस्वामी श्री युगमंधरस्वामी" આ લેખમાં સંવત નથી વંચાતે ચિત્રવાલગચ્છના પ્રતાપી આચાર્યશ્રી ભુવનચંદ્ર સૂરિશિષ્ય; કે જેમણે ગુર્જરેશ્વરને પ્રતિબંધ આપી રંજીત કર્યા હતા, મેદપાટ(મેવાડ)ને મહારાણા પણ જેમને બહુમાન આપતા હતા; તેમના ઉપદેશથી વમનસિંહે સીમંધરસ્વામી અને યુગમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી છે. આ લેખ પત્થર પર છે. (૨) બીજો એક ખંડિત રફેદ મૂર્તિ ઉપર છે. લેખ વંચાતું નથી. માત્ર ૧૪૬૯ સંવત વંચાય છે. મૂર્તિ તાંબરી છે. લગોટ વગેરે છે. (३) x x x संवत् १५१३ वर्षे ज्येष्ठ वदि ५ उकेशवंशे भ. गोत्रे अतोला પુત્ર સેવા૪. રાજા મ. * ૨r a હા તપુત્ર મ. શું x x x પ્રતિ. વરસાદ થવામગ્રન્નમઃ” ભાવાર્થ-સંવત ૧૫૧૩ માં ઓસવાલ વંશમાં ભ( ભંડારી ) શેત્રના તેલા તેના પુત્ર દેવા અને રાજાએ મૂતિ કરાવી અને પ્રતિષ્ઠા ખરતરગચ્છી શ્રી જિનભદ્ર સૂરિજીએ કરાવી છે. (४) संपत् १५०५ वर्षे पोष शुदि १५ श्री उपके० संतानीय xxxxxx થયા. પુત્રના x x પતિ નથી વંચાતી-છેલી પંકિતમાં afસ મ૦ શ્રી સોમjરહ્યf” આટલું વંચાયું છે. સં. ૧૫૦૫માં ઉપકેશવંશીય કરવાના પુત્ર ધનાએ મૂર્તિ ભરાવી છે અને તે પ્રતિષ્ઠા ભાટ્ટારક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] : ૩૮૯ : મનોર ઉપરના એક પશ્કિરની મેાટી સ્મૃતિ અમે શ્રીમહાવીરસ્વામીના મદિર પાસેના કર્માશાના મદિરમાં એક. સ્થાન પર બિરાજમાન થયેી જોઇ હતી..એની ઉમ નીચે પ્રમાણે લેખ વંચાયા છે. (૯) “ સં. ૧૨૯૦ ૭) શ્રીપરોામપ્રવૃત્તિ કતાનીય ” આગળ લેખ ચાર પતિના છે પણ વંચાતા નથી. (૬) સઁ. ૧૬ હર્ષે પાત્ર......નથી વંચાતુ અત્યારે તે માગળ જ©ાવ્યું તેમ આ સત્યાવીશ દેવીના મંદિરને સુદર જીણોધ્ધાર તથા પ્રતિષ્ઠા આદિ થયાં છે. આગળ જતાં સુપ્રસિધ્ધ કૃષ્ણભક્ત મીરાંબાઇનુ મંદિર જોયું. આ મંદિર ના જીર્ણોધિાર મેવાડના સદ્ગત મહારાણા તેહસિંહજીએ કરાવ્યે છે. મક્રિય ભવ્ય અને વિશાલ છે, ડખલ આ મલસારાની સુંદર ગેાઠવણી છે. શિખર ઉપરના ભાગમાં એક મોંગલ ચત્ય છે તેમાં ડાબી અને જમણી બાજુ એક x x x દેવ છે તેમના ઉપર છાજલીમાં સુંદર જિનમૂતિ છે, તેના ઉપર તારણમાં ત્રીજી નાની જનમૂર્તિ છે. આ નાની નાની જનમૂર્તિએ મહર અને લગેટથી શે।ભતી શ્વેતાંખરી છે. મીરાંબાઇના મ'દિરના ચાકમાં જમણી માજીના મદિરની પાછળની દિવાલમાં પાષાણુની સુંદર પચતીથીની જૈન શ્વેતાંબરી મૂર્તિ છે, જે પરમદનીય છે. અહીંથી આગળ જતાં મૈાકલરાણાનુ` મંદિર જેવું બીજુ નામ સમિધેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે. આ મંદિરની રચના માટે અનેક મતભેદ્ય છે. દર ૧૨૦૭ ના મહારાજા કુમારપાલના બીજો લેખ ૧૪૮૫ ના મેકલરાણાના છે.. આ મંદિરની બહારની ડાબી બાજુની દિવાલમાં એ સુદર જિતમૂર્તિ છે. એક મૂર્તિ તે અભિષેકના સમયની છે, તેવા અભિષેક માટે હાથમાં કલશે લઇને ઊભાનુ–સ્હેજ અવનતભાવે હાથમાં કલશ લઇને ઉભેલા છે એવુ મનહર દશ્ય છે. એ જ દિવાલમાં આગળ ઉપર જૈન સાધુની સુ ંદર મૂર્તિ છે, સાધુજીના જમણા હાથમાં મુહુત્તિ છે, ડાબા હાથમાં શાસ્ત્ર છે, સામે ઠવણી છે. સ્થાપનાચાર્યજી રાખવાનું સ્થાન, પછી સામે સાધુ એઠા છે, તેમની પાછળ શ્રાવક શ્રાવિકાએ હાય જોડીને બેઠા છે. ધર્મોપદેશ સાંભળે છે. આગળ એક બાજુ જૈનાચાર્યની મૂર્તિ છે. સામે ઉપદેશ શ્રવણુ કરવા રાજા બેઠા છે. નામ અને લેખ બને છે પણ ઉતાવળમાં અમે ઉતારી ન શકયા. ઉત્સવક ગાજાવાજા સાથે રાજા વગેરે વદન કરવા જાય છે. આગળ ઉપર જિનરેંદ્ર દેવને ઈંદ્રરાજ ખેાળામાં લઇને બેઠા છે. વા અભિષેક કરે છે. આખું સ્થાન જોતાં તીર્થંકર દેવનાં પાંચે કલ્યાણુકો જણાયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ ચિત્તોડગઢ : ૩૯૦ : [ જૈન તીર્થાના આગળ ઉપર પશુ વે, મૂ. જૈન સંઘના સાધુમહારાજના સુંદર દશ્યો બગલમાં આઘે, એક હાથમાં ડાંડી, એક હાથમાં મુહુપત્ત વગેરે જણાયા. આ બંને મદિરાના બહારનાં ભાગમાં જૈન તીર્થંકર દેવે, આચાર્યાં, મુનિવરો, શ્રાવક વગેરે જોઇ જરૂર એમ ૪૫ના સ્ક્રૂર છે કે-આ મંદિશ ભૂતકાલમાં જૈન મન્દિરા હાય તેા ના નહિ. આગળ ઉપર ગે।મુખ કુંડ પર જૈન મંદિરને કે જેને સુકેશલ સાધુની ગુફા કહેવામાં આવે છે, કુંડ ઉપર જતાં પ્રથમ ઉપરના ભાગમાં ધમ શાળા જેવુ આવે છે. પગથીયાં ઉતરીને નીચે જતાં જૈન મંદિર આવે છે તેમાં આ રીતે મૂતિ છે. વચમાં આદિનાથજીની મૂર્તિ છે. જમણી બાજી કીર્તિધર મુનિ છે, તેમની જમણી બાજુ પ્રાકૃતમાં લેખ છે. ડાબી બાજુ સુકોશલ સાધુધ્યાનમગ્ન છે. તેમનો ડાખી ખાજી તેમની માતા વ્યાઘ્રીના જીવ ઉપસગ કરે છે. પ્રાકૃતમાં લેખ | કીતિધરૠષિ | પ્રભૂમૃત | સુ¥ાશલઋષિ | માતૃજીવ વ્યાધ્રી બંધે નામ કતરેલાં છે. પ્રાકૃતમાં લેખ છે તેમાં શરૂખાતમાં— ફ્।। ૐ હૈં આદું નમઃ સ્વાહા || મૂલનાનાયકેજી પ્રભુજી ઉપર કાનડીમાં લેખ છે. આ મદિરમાં એક પરિકર ઉપર ૧૧૧૪ના લેખ છે. संवत् x x १४ वर्षे मार्गशुदि ३ श्री चैत्रपुरीय गच्छे श्रीबुडागणि भतृपुर महादुर्ग श्री गुहिलपुत्रवि xxx हार श्रीबडादेव आदिजिन वामांग दक्षिणाभिमुखद्वारगुफायां कलिं श्रुतदेवीनां चतु x x x x लानां चतुर्णां विनायकानां पादुकाघटित सहसाकारसहिता श्री देवी चित्तोडरी मूर्ति x x x श्री अतु गच्छीय महाप्रभावक श्रीआम्रदेवमूरिभिः x x श्री सा. सामासु सा० हरपालेन श्रेयसे पुण्योपार्जना X व्यधियते " ચિત્તોડમાં આવાં અનેક પ્રાચીન જૈન સ્થાપત્યે, ત્યાં–મૂર્તિયે, મદિરનાં ખંડિયેરા ઉપલબ્ધ થાય છે. આ બધાં પ્રાચીન જૈન સ્થાપત્યે એ જ સૂચવે છે કે-મેવાડમાં જૈન ધર્મનુ મહાન પ્રભુત્વ હતું. અહી' આવનાર 'નીચેનાં સ્થાનાનાં દર્શન કરે. જૈન કીતિસ્થ ંભ જે સાત માળના અને સુંદર કારીગરીવાળા છે. વિક્રમના ચૌદમા સકામાં આપણા શ્વેતાંબર જૈને ખ'ધાવેલ છે, જેના ઉલ્લેખ ઉપર આપી ગયા છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૯૧ : મક્ષીજી પાર્શ્વનાથ ૨. કીસ્થલની પાસેતુ' જ શ્રી મહાવીર પ્રભ્રુનુ` મંદિર. આ મદિરને જીણોધ્ધાર મહારણા કુંભના સમયમાં ૧૪૩૮ થયા હતા. ૩ ગે।મુખની પાસે બીજું એક જૈન મદિર છે, જેમાં સુકેશલ મુનિરાજ વગેરેના ઉપસગ'ની મૂર્તિ છે. ૪ સત્તાવીશ દેવળ-બડી પેળ પાસે છે ને જેમાં કારણી સુદર દર્શનીય છે, જેના હમણાં જ જીણું ધાર અને પ્રતિષ્ઠા સ્વ. પૂ. પા આ. શ્રી વિજયનીતિસૂરી શ્વરજીના ઉપદેશથી થયા છે. ૫ શૃગારચાકી જૂના રાજમહેલની પાસે ઉત્તર તરફ નાનુ` કળાયુકત મ ંદિર છે. જેને શૃંગારચાવડી પણ કડુવાય છે. આ સિવાય જયસ્ત'ભ, કુંભારાણાના મહેલ, મીરાંબાઇનુ દેવળ જેની ભીતામાં જૈન ધર્માંનાં સુંદર ભાવવાહી પુતળાં છે. મેકલશાહનું મંદિર જેમાં મહારાજ કુમારપાળના લેખ છે તે કવાયતના મેદાન પરંતુ ભાકાશઢનું મકાન, નવા રાજમહેલ. ૬ ચિત્તોડગઢ ગામમાં (ઉપર જ છે ) સુંદર જિનમંદિર છે, ઉપાશ્રય છે. શ્રાવકેાનાં ઘર છે. નીચે પણુ જૈનાની વસ્તી છે. ધર્મશાળા છે. એક યતિજીના ઉપાશ્રય છે. હમણાં મેવાડના ઉધ્ધાર અને શિક્ષણપચાર માટે આ શ્રી વિજયકલ્યાણુ સૂરિજીના ઉપદેશથી ચિત્તોડગઢ જૈન ગુરૂકુળ પ સ્થપાયું છે. મક્ષીજી પાર્શ્વનાથ માલવામાં ઉજ્જયીની નગરીથી પૂર્વમાં ૧૨ કાષ દૂર મકસીજી G I P. Þ તું સ્ટેશન છે, સ્ટેશનથી અર્ધા માઈલ દૂર મકસી ગામ છે, અહીં મકસીછ પાર્શ્વનાથજીનું વિશાલ ગગનચુંબી ભવ્ય મદર છે. મૂલનાયક મકસીજી પાર્શ્વનાથજીની શ્યામ રંગની સામે હાથની વિશાલ પ્રતિમાજી છે. મંદિરજીની નીચે એક ભેાંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં. મૂલ સ્થાને અત્યારે આરસના ચેતા છે. મકસીજી પાર્શ્વનાથજીની પ્રાંતમાજી નીકળ્યાં ત્યારે હજારા મનુષ્યે એકઠા થયા હતા. બાદમાં લાખ્ખા રૂપિયા ખર્ચી શ્વેતાંખર જૈન સ ંઘે ભભ્ય મદિર મધાવ્યું છે. મૂત્રનાયકજીની એક તરફ ચિંતામણી પાર્શ્વનાથજી અને બીજી તરફ શ્રી નેમિનાથ ભગવાનની શ્યામરગનો મૂતિ છે, મંદિરજીની ચારે તરફ ૪૨ જિનાલય દેરીઓ છે. મદિરામાં (બરાજમાન મૂર્તિ ઉપર પ્રાયઃ બધા ઉપર ૧૫૪૮ ના શિલાલેખ છે. પાસે જ કારખાનુ છે-અત્યારે વ્યવસ્થા શેઠ આણુંદજી કલ્યાણુજની પેઢી તરફથી ચાલે છે. નજીકમાં સુંદર વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા છે અને મંદિરજીની પાછળ સુંદર ખગીચા છે. 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3 www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ આવતી માન્યતાથ : ૩૨ : [જૈન તીર્થોમા જૈન જૈનેતર બધા હૈ. પ્રભુજીને પૂજે અને માને છે. માલવામાં આ તીર્થ ૠણું જ પ્રસિધ્ધ અને મહત્વનું છે, મક્ષીજી પાર્શ્વનાથજીના એક પ્રાચીન સ્તવનમાં કેટલીક વિશેષતા મળી છે, જે નીચે; મુજબ છે. “ જનમ'દિરથી જીમણે દેવરીયાં છત્રીશ. X X X પ્રભુના મંદિર આગલે ચૌમુખ દેવલ એક. X X X વલી ચૌમુખને આગલે રાયણુ રૂપ ઉદાર તિહાં પગલાં પરમેસતણુા ભેટી હરષ અપાર રાયણતલ લગુ દેહરી છઠ્ઠાં શ્રી જિનવર પાસ X × X નિમંદિર જીમણુઈંત્રિતુ દેવરીયાં ઠામ X. X સ્વેતાંબરી વિવારિહે। દા. તેહ શ્રાવક સમકિત ધારી × × X X કે'ઇ હીન્દુ તુરક હુજારી આવઈ તેા પ્રભુ જાત્રા તુમારી X X X ઇહપાસસામી સુગતીગામી, દેસમાલવ માંડણુા મગસીયગામઈ અયલ ઠામઈ પાપ તાપ વિહડણા. (રચના સ’. ૧૭૭૮ નરસીંહદાસ જૈન સત્ય પ્રકાશ ૨,વ.પ. અવતી પાર્શ્વનાથ ઉજ્જયિની માલવામાં અવન્તિ પાર્શ્વનાથજી-ઉજયની નગરી અહુ જ પ્રસિધ્ધ તીર્થસ્થાન છે. માલવામાં માનદીના કિનારે ઉજ્જૈની નગર વસેલુ છે. અહીંના રાજા પ્રજાપાલની પુત્રી મયણાસુંદરીનું જન્મસ્થાન. પ્રજાપાલ રાજાએ શ્રીપાત્ર સાથે કન્યા પરણાવી તેને કાઢના રાગ હતા. મયણાસુંદરી અને શ્રીપાલ નવપદજી આળીનુ વિધિપૂર્વક આરાધન કર્યુ. અને તેમના રોગ મટી ગંચે. નવનિષ્ઠાન પ્રાપ્ત થયાં અને પેાતાનું રાજ્ય મળ્યું. આ સમયથી આનગરી ઘણી જ પ્રસિધ્ધિમાં આવી છે. તે વખતે અહી આદીશ્વર ભગવાનનુ મદિર હતુ. બાદમાં ભગવાન શ્રી મહાવીર દેવના સમયમાં રાજા ચડપ્રદ્યોત અહીંના રાજા હતા. વિતભયપત્તનના રાજા ઉદાયીના સમયમાં ચડપ્રદ્યોતે ઉદાયી રાજાની પૂજનીય જિનપ્રતિમા અને દાસીનું અપહરણ કર્યુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ મક્ષીજીતી-ચાક વચ્ચેનું જિનાલય Shree Sudharmaswami Gyanbha કાનપુરનું અદ્વિતીય મીણાકારી મંદિર www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણા મેાલસિહજીના સમયના પ્રધાન સરણપાલજીએ મહેાળા ખર્ચ કરીને બંધાવેલ ભવ્ય જિનાલય જે આજે જી અવસ્થામાં ચીતેાડગઢના કિલ્લામાં પડયું છે અજમેરનુ સાનીનું પ્રખ્યાત લાલ મદેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ] : ૩૯૩ : અવતી પાર્શ્વનાથ આખરમાં બનને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુધમાં ચંડપ્રદ્યોત હાર્યો અને કે પકડાયો. ઉદાયી રાજા તેમને પકડીને વિતભયપત્તન લઈ જતો હતો. રસ્તામાં ચાતુર્માસ આવવાથી રાજા ઉદાયીએ દશ રાજાઓ સહિત વચ્ચે જ પડાવ નાંખ્યો જેથી દશપુર નગર વસ્યું. બાદમાં પર્યુષણ પર્વના દિવસોમાં ઉદાયી સાથે ચંડપ્રદ્યોતે પણ ઉપવાસ કર્યો હતો જેથી ઉદાયો રાજાએ તેને પિતાને વધમી સમજી ક્ષમાપના કરી અને તેને છૂટે કર્યો. ચંડપ્રદ્યોત અવનિત આવ્યો અને ઉદાયી વિતભયપત્તન ગયે. રોહા નામને બુદ્ધિશાલી નટપુત્ર અહી ને જ રહેવાસી હતો. ઠેકાસ નામના ગૃહસ્થ અહીં ધન કમાઈ ધમરાધન કર્યું હતું. અટનમહલ નામને પ્રસિદ્ધ પહેલવાન અહીંને હતે. ચંડરૂદ્રાચાર્ય અહીં પધાર્યા હતા. આ ઉલ્લેખ નંદી સૂર, આવશ્યક ટકા અને ઉત્તરાધ્યયનમાં છે. ભગવાન મહાવીર સ્વામી પછી ર૦ વર્ષે સમ્રાટ સ પ્રતિએ આર્ય સુહસ્તિસૂરિજીનો ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ અહીં જ થયાં હતા. અતિસુકમાલે આર્યસહસ્તસૂરિજીના ઉપદેશથી નલીનીગુલ્મ વિમાનની ઈચ્છાથી અહીં જ દીક્ષા લીધી હતી. તેઓ અહીંના નિવાસી હતા. તેમનું વર્ગગમન અહીં ક્ષીપ્રા કાંઠે થયેલું અને જેમની સ્મૃતિરૂપે તેમના પુત્રે અતિ પાર્શ્વનાથજીની સ્થાપના કરી હતી. બાદ આ સ્થાન બ્રાહ્મણના હાથમાં ગયું. તેમણે જિનબિંબ આચ્છાદિત કરી મહાદેવજીનું લિંગ સ્થાપ્યું પરંતુ સુપ્રસિધ્ધ દાનવીર પરદુઃખભંજન રાજા વિક્રમાદિત્ય અહી રાજ્ય કરતા હતા ત્યારે વૃધવાદી સૂરિજીના શિષ્ય પ્રખર વૈયાયિક તાકિકશિરોમણી શ્રી સિદ્ધસેન દિવાકરે અહીં આવી, જ્ઞાનથી અહીંનું સ્વરૂપ જાણી, મંદિરમાં જઈ, કલ્યાણુમંદિર સ્તોત્ર બનાવ્યું. સત્તરમી ગાથાએ લિંગ ફાટયું અને શ્રીઅવનિત પાનાથજીની મૂર્તિ નીકળી. એ ભૂતિ એક ઘોડેસ્વાર જાય એટલી ઊંચે ગઈ. પછી સ્થિર થઈ અને કલ્યાણ મંદિર તેત્ર સમાપ્ત થયું. આજ તે ક્ષીપ્રાકાંઠે નજીકમાં અનંત પૅઠમાં અવતિ પાર્શ્વનાથજીનું મંદિર છે, તેમાં એ મૂર્તિ ગાદી ઉપર બિરાજમાન છે. પાસે જ સુંદર વેતાંબર જૈન ધર્મશાળા છે, ક્ષી પ્રાકાંઠે અનેક ઘાટે બનેલા છે, બીજા ઉજજૈનમાં મહામંત્રી પેથડકુમારે મંદિર બંધાવ્યું હતું. જુઓ, વાસુવિકુરે નિશિr ( ગુર્નાવલી ). ઉજજયિનીમાં યતિને પ્રાચીન ગ્રંથભંડાર છે. ગામમાં શરાફામાં શ્રીશાન્તિનાથજી તથા મંડીમાં વાસુપૂજ્ય સ્વામિ, ખારાકુવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી તથા સહસફણા પાર્શ્વનાથજી, તથા દેર ખડકી અને નયાપુરીમાં સુંદર મંદિરે છે. રાખડકીમાં ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ રતલામ-સાવલીજી : ૩૯૪ : [ જૈન તીર્થોના શ્રી ઋષભદેવજીના પ્રાચીન મંદિરના હુમણાં જીર્ણાધાર થયા છે અને શ્રી સિધ્ધચક્રજીના સુંદર પટ કરાવ્યેા છે. મુનિરાજ શ્રી ચ`દ્રસાગરજી વગેરેએ આ વિષયમાં સારે પ્રયત્ન ઉઠાવ્યા છે. કુલ ૧૫-૧૭ જિનમદિશ છે. શહેરથી ચાર માઈલ દૂર ભૈસેગઢમાં શ્રી પાર્શ્વનાથ પ્રભાવતીનું મદિર છે. તેમજ એ માઇલ દૂર જયસિંહ પરામાં અને આઠ માઈલ દૂર હસામપુરમાં પશુ જિનમદિર છે. શ્રાવકાની વસ્તી શહેરમાં સારી છે. તેરમા સૈકામાં ઉજ્જૈન મુસલમાનેાના હાથમાં ગયુ. ૧૫૬૨ માં મોગલસમ્રાટ અકબરે તેને જીત્યું અને ૧૭૫૦ માં સિંધીયા સરકારે જીત્યું. અહીં ભતૃડુરી ગુફા, સિધ્ધવડ વગેરે જોવા લાયક છે. મઢારાજા સવાઈ જયસિદ્ધ જ્યારે માળવાના સૂબા હતા ત્યારે તેમણે એક સુંદર વેધશાળા બનાવી હતી તે પણ ક્ષિપ્રાકિનારે આજ વિદ્યમાન છે. ઉન્નઐન ભારતવષ'નું ગ્રીનીચ ગણાય છે. ક્ષિપ્રાનદીની વચમાં રહેલ કાલીય દેઢુ મહેલ પણ જોવા લાયક છે. રતલામ. માળવામાં રતલામ મેટુ શહેર ગણાય છે. અહીં સુંદર દશ જિનમદિર છે. આમાં શ્રો શાંતિન થજીનું તપગચ્છનુ મંદિર કહેવાય છે તે ભગ્ય અને પ્રાચીન છે. મૂતિ' સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન છે. મદિરા સુંદર અને દર્શનીય છે. વ્રુતાંબર જૈન ધર્મશાળા છે. જૈનેની વસ્તી પશુ સારા પ્રમાણમાં છે. રતલામના દરબાર સાહેબે મેટા મન્દિરના જીર્ણધાર સમયે સારી રહાયતા આપેલી અને મદિરખર્ચ પેટે એ ગામ આપ્યાં છે. સૈબલીયા રતલામથી પાંચ કેશ ક્રૂર અને નીમત્રીના સ્ટેશનથી એક કાશ દૂર સૈમાલીયા આવેલુ છે. અહી શ્રી શાંતિનાથજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. પ્રતિમાજી વેળુનાં છે. બહુ જ પ્રભાવિક અને ચમત્કારી છે. અહીની મૂર્તિ પૂર્વાચાર્યજી મહારાજે આકાશમાર્ગેથી લાવી સ્થાપન કરેલી છે. ભાદરવા શુદ્ધિ ખીજે પ્રભુજીના અંગમાંથી અમી ઝરે છે. દેરાસરજીની પાસે જ સુર ધમશાળા છે. સૈખાલીયાના ઠાકેારસાહેબે મહિરજી માટે બગીચે-વાવડી વગેરે આપેલ છે. સાવલીજી તી રતલામથી આગળ જતાં નીમલી સ્ટેશનથી ૪ માઇલ દૂર સાવલીયાજી તીર્થં આવેલુ છે. અહી કો પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પ્રતિમાજી મનેાહર શ્યામ છે, અહા પણુ ભા. શુ, ખીજના અમી ઝરે છે. કેઇ મુસલમાને આ મૂર્તિ'ને ખંડન કરવા પ્રયત્ન કર્યાં હતા જેનુ નિશાન નજરે પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૯૫ : અજમેર રાજપુતાનાના મધ્ય ભાગમાં વસેલું અને ચારે ખાજુ પહાડોથી ઘેરાયેલું ‘ અન્નયમેદ ટુર્ન’ એ જ આજનુ અજમેર છે. આ શહેર વિ. સ. ૨૦૨માં વસ્તુ છે એમ કહેવાય છે. રાજા અજયપાળે આ નગર વસાવ્યુ છે. અજમેર પૃથ્વીરાજ ચૌહાણનુ' જન્મસ્થાન છે. પૃથ્વીરાજ ચૌહાણુ દિલ્હી અને અજમેરનાં રાજ્ય સંભાળતા હતા. આજે પણ પઢાડ ઉપર પ્રાચીન ધ્વસ્ત કિલ્લે પડ્યો છે. પહાડો અને કિલ્લાથી સંરક્ષિત આ શહેર એક વાર ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. અજમેર્ અત્યારે એની પૂર્વ જાહેાજલાથી તે નથી રહી છતાંયે અજમેર-મેરવાડા પ્રાંતનું મુખ્ય શહેર છે. રા પુતાનાના પેલીટીકલ એજન્ટ અહીં રહે છે, તેના મુગલા-એસેિ અહીં છે. લાખણુ કૈટડીમાં શ્રી સ’ભવનાથનુ' મેટુ મદિર છે. બીજી મંદિર શ્રી ગાડીજી પાર્શ્વનાથજીનું છે. ત્રીજી કાઠીનું મંદિર જેમાં ઋષભદેવજી( કેસરીયાજી )તું મંદિર છે. બુદ્ધકરણજી મુતાનુ ઘરમંદિર છે. જ્યાં ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂતિ છે. તેમજ ગામ બહાર મેાટી વિશાલ દાદાવાડી છે. ખરતરગચ્છના મહેન્ આચાય' શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વભૂમિ છે. સ્થાન ચમત્કારી છે. ત્યાં પશુ નાનુ સુદર જિનમદિર છે. દાદાવાડી શહેરથી લગભગ બે માઈલ દૂર છે. તેમજ દિગબર મંદિર ભાગચંદ્રજી સાનીનું સુદર કારીગરીવાળુ' ભવ્ય મરિ જોવા ચેગ્ય છે. અજમેરમાં એક સુંદર અન્નયમઘર-મ્યુઝીયમ છે, જેમાં અનેક પ્રાચીન જૈન મૂર્તિએ પણ છે. પંદરમી અને સેાળમી સદીની પશુ કેટલીક મૂર્તિયેા છે, અહીં જૈન ધર્મના હિન્દમરમાં પ્રાચીન એક સુંદર શિલાલેખ છે. " वीराय भगवते ચચિત ૮૪ મત્તલ " ભગવાન મદ્ગાર પછી ૮૪ વષ' વીત્યા બાદ જે મદિર અન્યુ છે તેના આ શિલાલેખ છે. આ શિલાલેખ અજમેરથી સાત ગાઉ દૂર ખડી ગામથી મળેલા છે. રાયબહાદુર ગૌરીશ'કર હીરાશકર એઝાએ આ લેખ વાંચવા માટે સારી જહેમત ઉઠાવી હતી. આ લેખ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્માવલંબીએમાં સૌથી પ્રાચીન લેખ છે. અહી મેયે કેલેજ, રાજકુમાર કેાલેજ, હોસ્ટેલ, મેટુ. પુસ્તકાલય વગેરે જોવા લાયક છે. ' ઢા ના શોકા ' અહી દિનની ઝુંપડી સ્થાન પ્રસિદ્ધ છે એ પણુ જોવા લાયક છે. આ એક પ્રાચીન જૈન મંદિર છે. અમે ઉપર ચઢી જોયુ` હતુ`. ઉપર શિખર દેખાય છે તેમજ આજીમાજી પણ જે કે!ણી છે તે જૈન મંદિરને મળતી છે. ખદ મુસલમાની સમયમાં આ ભવ્ય મદિર મસરૂપે બનાવાયુ છે. ร Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ કેસરગંજ-જયપુર : ૩૯૬ : [ જેને તીર્થોને મુસલમાની પણ ખાજાપીરની ચીસ્તી પ્રસિધ્ધ સ્થાન છે સમ્રા અકબરે આ તીર્થની પગે ચાલતાં યાત્રા કરી હતી. મોટી કબર છે અને ભાવિક મુસલમાને ધૂપ-દીપ-ફૂલની માળા વગેરે ધરે છે-નમે છે. ઓસવાલ જૈન હાઈસ્કુલ પણ ચાલે છે, કેસરગંજ અહીં શ્રી વિમલનાથજીનું સુંદર ઘરમંદિર છે. પૂ. પા. મુનિ મહારાજ શ્રી દશનવિજયજી આદિ ત્રિપુટી મુનિ મહાત્માઓના ઉપદેશથી આ મંદિર સ્થપાયું છે. વેતાંબર પલીવાલ જૈન મંદિર છે. મહારાજ મીના ઉપદેશથી ૩૫-૪૦ પલીવાલ.શ્રાવકેએ આ મંદિર સ્થાપ્યું છે. આગળ ઉપર ભરતપુર, હીંડેન વગેરે પલ્લીવાલ પ્રાંતમાં ત્રિપુટી મહારાજના ઉપદેશથી શ્વેતાંબર જૈન મંદિરના જીર્ણોદ્ધાર, હીંડેન શ્વેતાંબર પહલીવાલ જેન બેડીંગ વગેરે ચાલે છે. આ પ્રદેશમાં શેઠ જવાહરલાલજી નાહટાજી સુંદર પ્રચારકાર્ય કરે છે. - અજમેરથી કિશનગઢ થઈ જયપુર જાય છે. ગામ બહાર સુંદર દાદાવાડી છે અને બીજું એક મંદિર છે. શ્રાવકેનું ઘર અને ઉપાશ્રય છે. અજમેરથી ૩ ગાઉ પુષ્કર તીર્થ વિષ્ણુનું છે. આમાં બ્રહ્માજીનું મંદિર જૈન મંદિર જેવું લાગે છે. - કલ્પસૂત્રની સુબાધિકા ટીકામાં આઠમા વ્યાખ્યાનમાં અજમેરૂ દુર્ગ (અજમેર) નજીક હર્ષપુરનગરની પ્રશંસા આવે છે તે હષપુર અત્યારે હાંસેટીયા તરીકે પ્રસિદ્ધ છે. પુષ્કરથી પાંચ ગાઉ દૂર છે. ચારે તરફ નગરનાં ખંડિયેર પડ્યાં છે. પ્રાચીન નગરીને ભાસ કરાવે છે. જયપુર રાજપુતાનામાં જયપુર બહુ જ પ્રસિદ્ધ શહેર છે. એની બાંધણીથી એ Indian Paris કહેવાય છે. અહીને બજાર, રાજમહેલ, બગીચે, અજાયબઘર, એક્ઝર્વવેટરી-તિષી યંત્રાલય (વેધશાળા) વગેરે વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. અહી જેનેનાં ૩૦૦ ઘર છે. નવ મંદિર છે. આમાં શ્રીષભદેવજીનું કેસરીયાજીનું, સુમતિનાથજીનું, સુપાર્શ્વનાથજીનું, મહાવીર ભગવાનનું વગેરે પ્રસિદ્ધ છે. એક શેઠ ગુલાબચંદજીનું શ્રીત્રાષભદેવજીનું ભવ્ય મંદિર પુરાણાઘાટમાં છે. ખરતરગચ્છના મંદિરમાં, શેઠ ગુલાબચંદજી ઠઠ્ઠાને ત્યાં તથા વેતાંબર પાઠશાળામાં ઘરમંદિર છે. - જયપુરથી ત્રણેક માઈલ દૂર છે ગામમાં સુંદર પ્રાચીન રાષભદેવજીનું મંદિર છે. જયપુરથી આમેર પાંચ માઈલ દૂર છે. તથા અહીં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર છે. ધમ શાળા છે. પહાડ ઉપર શહેર વસેલું. જયપુર વસ્યા પહેલાંનું જયપુર સ્ટેટની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૯૭ : અલવર-(રાવણ પાનાથજી) પ્રાચીન રાજધાનીનું સ્થાન છે. પહેલાં જેનોની વસ્તી ઘણી હતી. અહીંની વ્યવસ્થા જયપુર શ્રી સંઘ જાળવે છે. જયપુરથી સાંગાનેર છ માઈલ દૂર છે. અહી બે મંદિરો છે. દાદાવાડી છે. ધર્મ શાળા છે, ઉપાશ્રય છે. જયપુરથી પચીશ માઈલ દૂર “બર છે. અહીં શ્રી ઋષભદેવજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મૂળનાયક શ્રી અષભદેવજીની પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. જયપુરથી અમે બર' ને સંઘ કઢાવ્યા હતા. જયપુરના સુપ્રસિદ્ધ ગુચ્છા ધીમુલાલજી સંઘપતિ થયા હતા. જયપુર વસ્યા પછી આ પહેલે જ આ મટે છરી પાળા સંઘ નીકળે હતે. જયપુરથી માલપુર ઘેડે દર છે. અહીં વાચક સિધિચંદ્રજીના ઉપદેશથી ભવ્ય મંદિર બન્યું છે. ચંદ્રપ્રભુજી મૂલનાયક છે. આ સિવાય બીજું એક વિજય ગચ્છનું મંદિર પણ છે. અહીં દાદાવાડી પણ ભવ્ય અને ચમત્કારી છે. જ્યપુરથી સાંભર કર માઈલ દૂર છે. અહીં શ્રી કેસરીયાજીનું ભવ્ય મંદિર છે. - જયપુરથી પચાસ માઈલ દૂર વૈરાટનગર છે. અહીં ગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ઈન્દ્રમલજીએ સુંદર મંદિર બંધાવ્યું હતુ. અને વિ. સં. ૧૬૪૪ માં જગદ્ગુરુના શિષ્ય પં. શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનું નામ ઈન્દ્રવિહાર અને બીજું નામ મહદયપ્રાસાદ હતું–છે. આ મંદિર મુસલમાની જમાનામાં વસ્ત થયું છે પરંતુ એને શિલાલેખ મંદિરની દિવાલ ઉપર જ રહી ગયો છે. આવું જ એક બીજું મંદિર પણ ત્યાં છે. વિરાટ જયપુરરટેટનો અન્તિમ સરહદ પર આવ્યું છે. અહીંથી બે માઈલ પછી અલવરની. સરહદ શરૂ થાય છે. અલ્વર(રાવણ પાર્શ્વનાથજી) હ મેવાત દેશ વિખ્યાતા, અલવરગઢ કહેવાયજી; રાવણ પાસ જુહારે રે, રગે સેવે સુર નર પાયજી. બી. બી. એન્ડ સી. આઈ રેલવે દિલ્હીથી જયપુર જતાં અલવર સ્ટેશન છે. અલવર સ્ટેશનથી અલવર શહેર બે માઈલ દૂર છે. શહેરમાં એક સુંદર જિનમંદિર છે જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે. નીચે ભેંયરું છે તેમાં પણ પ્રતિમાઓ છે. મંદિરમાં પ્રતિમાઓ ભવ્ય અને વિશાલ છે. શહેરથી ૪ માઈલ દૂર પહાડની નીચે રાવણા પાર્શ્વનાથજી”નું સુંદર જિન. મંદિર ખંડિયેર રૂપે છે. સુપ્રસિદ્ધ લંકેશ રાવણ અને તેમની સતીશિરોમણી મદેદરીદેવી વિમાનમાં બેસી આકાશમાર્ગે જતાં હતાં ત્યાં અલવરની નજીક ઉતર્યા. તેમને નિયમ હતો કે જિનવરદેવની પ્રતિમાનાં દર્શન કરીને જમવું. મોદીને યાદ આવ્યું કે પ્રતિમાજી લેવાનું ભૂલી ગયા છીએ એટલે ત્યાં જ વેળુની સુંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજી : ૩૯૮ [ જૈન તીર્થોને પ્રતિમા બનાવ્યાં. તેમના શિયલના પ્રભાવે પ્રતિમાજી વજીમય થઈ ગયાં. પતિ પની દર્શન પૂજન કરીને ગયાં અને પ્રતિમાજી ત્યાં જ રહ્યા. બાદ અહીં મંદિર બન્યું અને રાવણ પાર્શ્વનાથજીના નામથી તીર્થ પ્રસિદ્ધ થયું, અત્યારે પણ મંદિર વિશાલ અને ભવ્ય છે એમ તેનાં ખંડિયેરો પરથી જણ્ય છે. મંદિર ખાલી પડયું છે. વિચ્છેદ તીર્થ છે. અલવરના કિલ્લાને ભાગ ખોદતાં ત્યાંથી પ્રાચીન મંદિર, ઉપાશ્રયનું સ્થાન નીકળ્યું છે. લેખ ૧૯૨૩ને છે. મહાવીરજી. આ તીર્થસ્થાન જયપુર સ્ટેટમાં આવેલું છે. ચંદનગાંવ સ્ટેશનથી થોડે દૂર છે. આ તીર્થ , પલીવાલેનું સ્થાપિત છે. વિ. સં. ૧૮૨૬માં દિવાન જેધરાજજી પલ્લીવાલે અહીં મંદિર બંધાવ્યું. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. જો કે હાલના જયપુર ૨જ્યના કેટલાક દિગંબર જૈનેએ સત્તાધીશ બની આ તીર્થ દિગંબર બનાવવા કેશીશ કરી છે, પૂજનવિધિ વેતાંબરી ચાલે છે.” આ તીર્થને જૈન જનેતરે બધાય માને છે. દિવાન નેધરાજજીએ બનાવેલાં બીજા મંદિરે અત્યારે પણ શ્વેતાંબરી છે. (૧) ભરતપુરના મંદિરમાં મૂલનાયક તેમના બનાવેલા છે. તે શ્વેતાંબરી છે. (૨) હિંગનું મંદિર અને કરમપુરાનું મંદિર પણ તાંબરી જ છે તેમજ દિવાન જેઘરાજજીની વિ. સં. ૧૮૨૬ની બનાવેલી મૂર્તિ મથુરાના અજાયબવરમાં છે તે પણ શ્વેતાંબરી છે. દિવાન જેરાજજી શ્વેતાંબર મૂર્તિપૂજક પલ્લીવાલ જેન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ ભારતની પ્રાચીન ગણાતી નગરીઓમાં આ એક પ્રાચીન નગરી ગણાય છે. એક જૂનું માંડ ગામ જ્યાં ચેડાં ભીનાં ઝુંપડા હતાં ત્યાં આ ગામમાં મંડન નામે એક લુહાર રહેતું હતું. એને એક પશુ ચરાવનાર બિલ પાસેથી પારસમણિ મળે અને રક્ષણ માટે લેઢાનું સેનું. બનાવી, એક માટે કિલે બનાવ્યું. આ કિલો ચાલીસ માઈલના ઘેરાવામાં હતું. લુહારે પિતાનું નામ રાખવા આ ગઢનું નામ માંડવગઢ રાખ્યું. આગળ ઉપર આ પારસમણિ આ લુહારે તેની કન્યાને કન્યાદાનમાં આપે, પરન્તુ કન્યાને આની કોઈ કદર ન થઈ અને કન્યાએ આ પારસમણિ નર્મદાના પાણીમાં ફેંકી દીધે. ' બીજી દંતકથા એવી મલે છે કે પેથડકુમારે પારસમણિ, કામગવી, કામધેનુ અને ચિત્રાવેલી ભેટ આપી તેથી તે વખતના પરમાર રાજા જયસિંહદેવે આ વિશાલ દઢ, અભેદ્ય કિલ્લે બનાવ્યું અને નગરને સુરક્ષિત બનાવ્યું. જે કિલે અદ્યાવધિ પિતાની જીર્ણશીર્ણ હાલતમાં પણ પૂર્વ ઈતિહાસને ભાખતે પડ્યો હોય એમ લાગે છે. રાજા કીર્તિવીયજીનના સમયમાં, કે જે પૌરાણિક સમયને મહાપ્રતાપી રાજા થયો છે એણે આ કિલો બંધાવ્યું છે, પરંતુ ફિલાનું સ્વરૂપ જોતાં આ વાતમાં બહુ તથ્ય નથી જણાતું. 1 વળી ઉપદેશતરંગિણુમાં ઉલ્લેખ મળે છે કે “વનવાસના સમયમાં રામચંદ્રજી ના અનુજ બધુ લક્ષમણજીએ સીતાજીને પૂજા કરવા માટે છાણ અને વેળુની મનહર શ્રી પાર્શ્વનાથજી મૂર્તિ બનાવી. સીતાજીના શિયલ પ્રભાવથી આ મૂર્તિ વજીમય બની ગઈ. આ જ પ્રતિમા મડપદુગમાં પૂજાય છે, જેના દર્શન અને પૂજનથી બધા ઉપદ્રવ શાન્ત થાય છે. પછી લાંબા સમયે પરમાર રાજાઓએ આ નગરીને આબાદ બનાવી હતી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ : ૪૦ : [ જૈન તીર્થોના અહીં એક વાર ભર્તૃહરી અને વિક્રમ રાજાનો પશુ સત્તા હતી. પછી લાંખે ઇતિહાસ તે નથી મળતા કન્તુ ઉપેદ્રરાજ, વૈરિસિ ંđ, ( શિવરાજ ) સીયક વાડ્પતિરાજ ( પ્રથમ ) વૈરિસિ’હુ દ્વિતીય, સીયક બીજો વગેરે પરાક્રમી રાજાએ થયા હતા. પછી પ્રસિદ્ધ માલવપતિ મુ’જરાજ, વિદ્યાવિલાસી રાજા ભેજ વગેરે રાજાએ આ નગરી ઉપર પેાતાની સત્તા ચલાવવામાં ગૌરવ માન્યું છે. તેમની પછી પરમાર રાજાએએ આ નગરીમાં ૧૧૧૫ સુધી પ્રથમ જયસિંહૃદેવ, ૧૧૩૭ સુધી ઉયાદિત્ય, ૧૧૬૦ સુધી લક્ષ્મણદેવ, ૧૧૮૩ નરવમદેવ, ૧૧૯૮ યશેાવમદેવ, ૧૨૧૬ જયવન દેવ પછી ઠંડ ચૌદમી સદી સુધી ચાલ્યુ. અને પછી મુસલમાન બાદશાહોની સત્તા વધી અને છેવટે ૧૩૬૬માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલીક કારે ધારના કબ્જે લીધા. અને ૧૪૫૪માં દિલ્હીના સમ્રાટ ફ્રિજ તઘલખે દિલાવરખાનને માળવાના સૂબે। નીમ્યા જેણે આ પ્રદેશ ઉપર ખૂબ સત્તા જમાવી. પંદરમી સદીમાં 'તમુરલંગે હિન્દુ ઉપર ચઢાઈ કરી. દિલ્હીથી સમ્રાટ્રે મહેમદશાહુ ભાગ્યા. ગુજરાતમાં ગયા અને ત્યાંથી ધારમાં ત્રણ વરસ રહ્યો. એના ગયા પછી દીલાવરખાન આ પ્રાંતમાં સ્વતંત્ર સુખો અન્યા. એણે માંડલગઢની પ્રાચીનતા, હિન્દુ અને જૈન દેવના ધાર્મિક સ્થાનોને નાશ કર્યા, માંડવગઢનું નામ બદલી ‘ શેઢીયાખાદ' નામ રાખ્યું. મુસલમાન યુગમાં માળવાના સૂબેદારે એ માંડવગઢને રાજધાનીનું શહેર મનાવ્યુ. મદિના-ઉપાશ્રયે અને દેવળાને બદલે મસ્જીદે; મકબરા, વગેરે અન્યાં. પછી મરાઠાઓએ આ પ્રાંત ઉપર સત્તા જમાવી. જે અજ્ઞાધિ ચાલુ છે. અત્યારે એની રાજધાની માંડવગઢ ન'હું કિન્તુ ધારી' છે. માંડવગઢ ચૌદમી સદીમાં ઉન્નતિના શિખરે હતુ. આ વખતે અહીંના દાનવીર, ધર્મવીર શ્રીમંત જૈનાએ આ નગરમાં સેકડો જિનમાં દરે મનાવ્યાં હતાં. મહામત્રી પેથડકુમાર; અહીના મ ંત્રો નીમાયા અને સ ંપત્તિવાન બન્યા પછી માંડવગઢના ત્રણસે। જિનમંદિરના જીર્ણોધ્ધાર કરાવી ઉપર સેાનાના કલશે ચઢાવ્યા હતા. જીએ એનુ પ્રમાણ— 46 यः श्रीमंडपदुर्गस्य जिनचैत्यशतत्रये । अस्थापयत्स्वर्णकुम्भान् स्वप्रतापमिवोज्ज्वलान् ” ( ઉપદેશસતિકા ) આ મ`ત્રીશ્વરે ૮૪ નગરીમાં સુંદર ભવ્ય જિનાલયે। અધાવ્યાના ઉલ્લેખ, ઉપદેશસપ્તતિકા, સુકૃતસાગર વગેરે ગ્રંથમાં મલે છે. મ`ત્રીશ્વરે માંડવગઢમાં અઢાર લાખ રૂપિયા ખર્ચી હેાંતેર દેવકુલિકાથી શાભતુ' વિશાલ મડપેાથી અલકૃત શત્રુજયાવતાર નામનુ' ગગનચુમ્મી ભવ્ય જિનમંદિર બ ંધાવ્યુ` હતુ`. પેાતાના ગુરુદેવ શ્રો ધર્મઘાષસૂરીશ્વરજીના પ્રવેશેલ્સવમાં મšાંતેર હજારને દ્રવ્યય * તેમનું જન્મસ્થાન, વિદ્યાપુર, તેમના પિતાનું નામ દેશાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : xot : માંડવગઢ કર્યો હતા. ગુરુજી પધાર્યાની વધામણી લાવનારને સેનાની જીભ, હીરાના ખત્રીશ દાંત, રેશમી વસ્ત્ર, પાંચ ઘેાડા અને એક ગામ ભેટ આપ્યું હતું. ગુરુ પાસે ભગવતી સૂત્ર સાંભળી તેમાં આવતા શૈશ્યમ' શબ્દ સેાનામહેર મૂકી હતી, જે છત્રીશ હજાર સેાનામùાર થઈ હતી. ભરૂચમાં સાત જ્ઞાનભંડાર તથા ખીજે ઠેકાણે જ્ઞાનભડારા કરાવ્યા હતા અને આગમ લખાવ્યાં હતાં. મ ંત્રીશ્વરે માંડવગઢથી સિદ્ધાચલજી અને ગિરનારના મોટા સંઘ કાઢયા હતા, જેમાં સંધ શત્રુ ંજય પહોંચ્યા ત્યારે શત્રુંજય ઉપર શ્રી મૂલનાયક આદીશ્વર ભગવાનના પ્રાસાદને ૨૧ ઘડી સુત્રના વ્યય કરી સુવર્ણથી મઢાવ્યા, અને અઢાર ભાર સેાનાના દંડકળશ કરાવી ચઢાવ્યા. તેમજ આ સંઘ જ્યારે ગિરનાર પહોંચ્યા ત્યારે લ્હીથી સમ્રાટ અલ્લાદ્દીનનેા માન્ય પૂરણ નામના અગ્રવાલ જે દિગંબર હતા તે પણ સંધ લઇ ગિરનાર આળ્યેા હતેા. તીની માન્યતા માટે બન્ને સામાં વિવાદ થયા. આખરે એમ યુ" કે જે વધારે ખેલી ખેલે એનુ તી. પેથડ શાહ ૫૬ ભાર સાનાની ઉછામણી ખેલ્યા અને તીમાળ પહેરી તીથ ને શ્વેતાંબર સ ંઘનું કર્યું. તેમજ અગિયાર લાખ દ્રવ્ય ત્યાં સામિક વાત્સલ્યાદિમાં ખર્ચો અત્રીશ વર્ષની ભરજુવાનીમાં બ્રહ્મચર્ય વોકાયું. દેવગીરી માં સુંદર ભવ્ય જિનમંદિર ખનાથ્યુ જેમાં ચારાશી હજાર ટાંક ભર્યાં. ૧૩૩૫ માં આ મંદિર બન્યુ` છે. આ સિવાય ઝાંઝણુકુમાર, મત્રો ચદાશા, ઉપમ’ત્રી મ'ડનક્રૂ, સંગ્રામસિંહ સેાની (જેમણે બે લાખ અને આઠ હજાર સેાનામહારા ખરચી પીરતાલં શ આગમની સુવર્ણમય પ્રતે લખાવી હતી.) જીવણુ અને મેઘરાજ દિવાન, ઉપમંત્રી ગેાપાલ, પુંજરાજ અને મંત્રી મુંજરાજ, શ્રીશ્રીમાલ ભૂપાલ, લઘુ શાલિ મદ્ર જાવડશા, ચેલ્લાકશાહ, ધનકુશ્નેર ભેસાશાહ, જેઠાશાહ, અમ્ભદેવ, નિમ્મદેવ, ગઠ્ઠાશાહ, આસૂદેવ આદિ અદિ ઘણા પવિત્રાત્માએ, ધનકુબેરા, દાનવીર, ધર્મવીર, શૂરવીર સરસ્વતીપુત્રા અહીં થયા છે અને જેમની કીતિ અદ્યાવધિ જૈન સાહિત્યગ્રંથામાં સુવર્ણાક્ષરે લખાયેલ છે. તેમજ મહાન જૈનાચાર્ય શ્રી ધર્મઘષસૂરજી, જ્ઞાનસાગરસૂરિજી, સાધુરનસૂરજી, સુમતિરત્નસુ ંદરસૂરિજી, જિનચંદ્રસુનિ, જિનભદ્રસૂરિજી વગેરે અનેક સાધુ મહાત્માએ ચૌઢમી સદીથી તે ઠેઠ સેાલમી સદી સુધી અહીં પધાર્યા હતા. અને ધર્મપદેશ આપી, ગ્રંથરત્ના બનાવી આ પ્રાંતને પૂનિત અને અમર કર્યો છે. * જેમણે નવ ગ્રંથા બનાવ્યા છે અને દરેક ગ્ર ંથતે અ ંતે મડન નામ આવે તેમ રાખ્યું છે. સાથે જ તેમના કુટુંબી ધનદ્દ પણ મહાવિદ્વાન થયા છે અને તેમણે શૃંગારધનદ, નીતિધનદ અને વૈરાગ્યધનદશતક ગ્રંથે બનાવ્યા છે. તેમનાં લખાવેલાં પુસ્તકા પાટણના ભંડારમાં છે. આ દરેક મંત્રીએ, શ્રીમતે, દાનવીરા, ધીરેશને પરિચય અમારા મહાન જૈનાચાર્યો' નામના પુરતકમાં આવશે ત્યાંથી જોઇ લેવા ભલામણ છે, પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ : ૪૦૨ : [ જૈન તીર્થોને સેળમી સદી પછી મુસલમાનોના આક્રમણે આ નગરીને પતનના ગર્તમાં ધકેલી દીધી. ભવ્ય આયેશાન જિનમંદિર, બંગલા અને બગીચાઓ, મેટાં મોટાં ભેયર, ગુફાઓ જમીનદોસ્ત થયાં, મજીદે બન્યાં, મકબરા બન્યા. માત્ર આજે તે જૂના ખંડિયેરે ટીંબા અને ટેકરા ખાડારૂપે દેખાય છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્યરત્ન શ્રી વિજયદેવસૂરિપુંગવ, સમ્રાટુ જહાંગીરની વિનંતિથી અહીં પધાર્યા હતા અને તેમના સત્સંગથી બાદશાહ ખૂબ જ પ્રસન્ન થયા અને સૂરિજીને મહાતપાતુ” માનવંતું બિરુદ આપ્યું હતું. આ મુલાકાત ૧૬૭૪ માં થઈ હતી. શ્રી નેમિસાગરજીને જગદીપક' નું બિરુદ આપ્યું હતું. ઉપાધ્યાયજી શ્રી ભાનુચંદ્રજી પણ સમ્રાટ જહાંગીરની વિનંતિથી માંડવગઢ પધાયા હતા. સમ્રાટ અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહુ શ્રધ્ધા હતી. જ્યારે જહાંગીર માંડવગઢ હતું ત્યારે તેણે ગુજરાતમાં માણસ મોકલી ભાનુચંદ્રજીને પિતાની પાસે તેડાવ્યા હતા. અહીં તેણે પિતાના પુત્ર શહરયારને ભાનુચંદ્રજી પાસે ભણવા મૂક્યા હતા. ભાનુચંદ્રજી જ્યારે માંડવગઢમાં આવ્યા ત્યારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું તે વાંચ મિલ્યા ભૂપનઈ, ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહીં બાણચંદ આયા. સહરિઆર ભણવા તુમ વાટ જોવઈ, પઢાઓ અહિ પૂતર્ક ધર્મ વાત. ઉ' અવલ સુણતા તુમ્હ પાસિતાત ભાણચંદ! કદી ન તમે હે હમારે, સબહી થકી તુમ્હ હે હમ હિ પ્યારે. ” સૂરીશ્વર ને સમ્રાટ પૃ, ર૩૯ (એ. જે. સં. ભા. ૪, પૃ.૧૦૯ ) જે શહેરના કિલ્લામાં ત્રણ લાખ જેનો રહેતા અને સેંકડે જિનમંદિર હતાં ત્યાં આજે માત્ર નાનું ગામડું જ છે. માંડવગઢમાં અત્યારે શ્રી શાંતિનાથજી ભગવાનનું મંદિર છે. મૂલનાયક શ્રી શાંતિનાથજીની મૂર્તિની પાછળ આ પ્રમાણે લેખ છે. "संवत् १५४७ वर्षे महाशुदि १३ रखौ श्रीमंडणसोनीज्ञातीय श्रेष्ठी अर्जुन सुत श्रे. गोबलभार्या हर्षु-सुतपारिष मांडणभार्या श्राविकातीलासो... मांदराजमार्या दृत्वा विह्वादे द्वि. लाललतादे पुत्र २ सो. टोडरमल्लसोनी कृष्णदास पुत्री बाइ हर्षाई परिवारस." આ સિવાય તાલનપુરના મંદિરમાં મૂલનાયકની જમણું બાજુની શ્રી ચંદ્ર પ્રભુજીની પ્રતિમાજી ઉપર પ્રાચીન લેખ છે, જે આ પ્રમાણે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૦૩ : માંડવગઢ " संवत् ६१२ वर्षे शुभचैत्रमासशुक्ले च पञ्चम्यां तिथौ भौमवासरे श्री मंडपदुर्गे तारापुरस्थित पार्श्वनाथप्रासादे गगनचुम्बीशिखरे श्रीचन्द्रप्रभवित्रस्य प्रतिष्ठा कार्य प्रतिष्ठाकर्ता च धनकुबेर शा चन्द्रसिंहस्य भार्या यमुना पुत्रश्रेयोऽर्थ प्रजगच्चन्द्रसूरिभिः " આ લેખના સંવત ૬૧૨ છે એ બહુ જ શંકાસ્પદ છે શ્રી જગચ્ચ દ્રસૂરિજીનુ નામ ( માંડલગઢની આ પ્રતિમા અત્યારે તાલનપુરમાં આ સિવાય એક પ્રતિમાજી ઉપર આચાર્યની ” આટલું જ વંચાય છે. * એક મૂતિ કારખાનામાં છે જે પ્રતિષ્ઠા શ્રી કસૂરિજીએ કરેલી છે. ખહિત છે. આ વિચારણીય છે. લેખની ભાષાપશુ ખૂબ વિચારણા માગે છે. બિરાજે છે, ) संवत् १३३३ वर्ष माघ शुद्दी ७ सोमे ૧૪૮૩માં સાહ સાંગણે ભરાવેલ છે અને મૂર્તિ શ્રી સભવનાથ ભગવાનની છે અને માંડવગઢમાં પ્રતિષ્ઠિત અનેક ધાતુમૂર્તિએ પણ જુદાં જુદાં સ્થાનામાં મલે છે, જેમાં સેાળમી સટ્ટીના પ્રાર'ભથી સત્તરમી સદ્નીના ઉત્તરાધ સુધીના લેખા છે. માંડવગઢમાં જેઠાશાની હૅવેન્રી પાસે ૧૪૦૦ મણિ અને સ્ફટિક આદિના બિએ ભડાયાની વાતા સભળાય છે. જગડુશાહે પાંચ જિનમંદિરે અને ૧૧ શેર સેાનાનાં તથા ૨૨ શેર રૂપાનાં ભિમ ભરાવ્યા હતાં. માંડવગઢને રાજીયા નામે દેવ સુપાસ; ઋષભ કહે જિને સમરતાં પડેાંચે મનની આશ. આ સુપાર્શ્વનાથજીની મૂર્તિ અત્યારે નહી. અને ઠેઠ રામચંદ્રજીના સમયની પ્રાચીન મૂર્તિ એક વાર અહી' મૂત્રનાયક તરીકે હતી. અત્યારે આ પૂનિત પ્રાચીન મૂર્તિને પત્તો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પણ સ્ત ઔર'ગઝેબના સમયમાં માંડવગઢની પૂરી પડતી થઇ. મંદિર થયાં, મૂતિઓ પણ ભંડારી દેવાઇ. ઠેઠ ૧૮૫૨માં એક ભિલ્લને એક મૂર્તિ પ્રાપ્ત થઈ. થોડો વખત તા પ્રતિમાજી એમજ રહ્યાં. પછી ત્યાંના જૈનેાને ધાર સ્ટેટના મહારાજા યશવ'તરાવ પાવરને ખબર પડવાથી તેઓ અહી' આવ્યા. અહીથી હાથી ઉપર બેસારી પ્રતિમાજીને ધાર લઇ જવાના મહારાજાના વિચાર હતા, પરંતુ દરવાજા બહાર હાથી જ ન નીકળે. છેવટે શ્રાવકના કહેવાથી ભગવાનને અહીં જ રાખવાનું નક્કી કર્યુ... અને એક જૂના ખાલી જૈન મદિરમાં ભગવાનને બેસાર્યા. પછી આ મંદિરને સુધરાવ્યું. આજુબાજુની જમીન પણ સાફ઼ કરાવી, ૧૮૯૯માં અહીં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ભગવાનને બિરાજમાન કર્યા. રાજાએ www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ-તારાપુર : ૪૦૪ : [ જૈન તીના ૧૬૨, અગરચંદજીએ ૫૦, ધારના પોરવાડ પચે ૧૦, મદિરના નિભાવ ખર્ચ માટે આપ્યા. ચાલુ ખર્ચ માટે પણ રાજાએ ૧૦૦ આપ્યા હતા. તેમજ તે સમયે કસ્ટમની આવક થાય તે જૈને ઉઘરાવે અને મંદિરની વ્યવસ્થા માટે વપરાય એવું ઠરાવ્યુ, કહે છે કે ૧૮૫૨માં દિગબરાએ પણુ આ મૂર્તિ પેાતાને મળે તે માટે કેસ કરેલા પરન્તુ આમાં દિગંબરે। હાર્યા અને શ્વેતાંબરાએ ૧૮૯૯માં પ્રતિષ્ઠા કરાવી. આ પછી ૧૯૫૭માં પૂ પા. શ્રીહ'સવિજયજી મહારાજ પધાર્યાં. સાથે ખુૉનપુરઆમલનેર વગેરે ગામેાના શ્રાવકે હતા. અહીંના મદિરની સ્થિતિ જોઇ સુધરાવવા માટે તેમણે ઉપદેશ આપ્યા. મંદિર સુધરાવ્યું. ધર્મશાળાને દરવાજો કરાયેા. ધર્મશાળા માટે ખેાદકામ કરતાં નવ પ્રતિમાજી નીકળ્યાં. પછી સ. ૧૯૬૪માં ૧. શુ, દશમે ઉત્સવપૂર્વક પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. આ પ્રસંગે પાંચમનું ઉજમણું પણ અહીં થયું. ત્યાર પછી વ્યવસ્થા માટે ધાર, બદનાવર, કૈકસી, શિરપુર, બુરાનપુરના જૈનાની કમિટી નિમવામાં આવી. અહીં અત્યારે પણ વિવિધ ચમત્કારા દેખાય છે. ૧૯૯૨માં અહીં મૂલનાયકજીની પાસે શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે, ત્યાં એક કાળેા નાગ આવ્યે જે ત્રણ દિવસ સુધી ન ખસ્યા. ત્રીજે દિવસે પૂજારીએ કહ્યું. નાગદેવતા હવે જાએ પૂજા કરવામાં અમને ડર લાગે છે. ખસ, સાપ અદશ્ય થયા. મૂલ મંદિરની સામે એક રસ્તા જાય છે, એ રસ્તે લાલ મહેલ તરફ જતાં એ ફર્જીંગ દૂર એક ત્રસ્ત જે મદિર દેખાય છે. આજુબાજુમાં બીજા પગ ઘણાં જૈન મંદિર દેખાય છે. ઘણીવાર ખેાકામ કરતાં જૈન મૂર્તિઓ પણ નીકળે છે. તેમજ જંગલમાંની મલિક મુગીસની મસ્જીદ પણુ સુંદર જૈન મદિર હતું તે સ્પષ્ટતયા સમજાય છે. આ સિવાય ખીજા અને જામી મસ્જી વગેરે જૈન મંદિર હશે તેમ સમજાય છે. ઇતિહાસપ્રસિદ્ધ રૂપમતીનેા મહેલ પણ અહીંજ છે. આ સિવાય મુસલમાની જમાનાના રાજમહેલા, મસ્જીના, તલાવે! કે જે અત્યારે ખ'ડિયર હાલતમાં છે તે પણ જોવાય છે. અત્યારે નવીન જિનમદિર ભવ્ય અને તે માટે પાયે નખાયેલે છે. સારી ધર્મશાળાની પણ જરૂર છે તેમજ યાત્રિકાએ પણુ થાડુ' કષ્ટ ઉઠવી અહીં યાત્રાએ આવવાની જરૂર છે. તારાપુર માંડવગઢથી લગભગ ચાર ગાઉ દૂર આ પ્રાચીન નગર છે. અહીં સુંદર ભવ્ય, કલામય અને વિશાલ જૈનમદિર છે, જે અત્યારે તદ્દન ખાલી છે. દર એક પણ મૂર્તિ નથી. આ મંદિર ૧૫૫૧માં ગ્યાસુદ્દીન બાદશાહના મંત્રી ગેાપાળ શાહે બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૦૫ : લક્ષ્મણી તરી વ્યાને લેખ મંદિરમાં વિદ્યમાન છે. અહીં સૂર્યકુંડ છે. મંત્રીશ્વરે ચાર તીર્થોના ચાર પટ પણ કરાવ્યાનો ઉલ્લેખ છે. અહીં પ્રયત્ન કરી ભગવાનની મૂર્તિ સ્થાપવા જરૂર છે. અહીં અખાત્રીજે એક સફેદ સાપ નીકળે છે. અત્યારે તે પાંચ પચ્ચીશ ભલેનાં ઝુંપડાં જ છે. - માંડવગઢ મહુની છાવણીથી ત્રીસ માઈલ દૂર દક્ષિણમાં છે, અને ધારથી ૨૪ માઈલ દૂર માંડવગઢને કિલો છે. - લક્ષ્મણી તીર્થ માળવા પ્રાંતમાં લક્ષ્મણી તીર્થ પ્રાચીન છે. અલીરાજપુર સ્ટેટનું એક નાનું ગામડું છે, જે એક પ્રાચીન સુંદર તીર્થ હતું. અહીં ખેદકામ કરતાં ચૌદ જૈનમુતિઓ નીકળી હતી. એમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની જણાય છે. બીજી ત્રણ મૂર્તિઓ ઉપર સં. ૧૩૧૦ને લેખ આ પ્રમાણે છે “संवत् १३१० वर्षे माघसुदि ५ सोमदिने प्राग्वाटजातीय मंत्रीगोसन, तस्य चि० मंत्री गंगदेव तस्य पत्नी गांगदेवी तस्याः पुत्र मंत्रीपदम् तस्य भार्या गोमतीदेवी तस्य पुत्र में संमाजीना प्रतिष्ठित " * ખોદકામ કરતાં જે ચૌદ મૂર્તિઓ નીકળી તે ખા પ્રમાણે છે. નેમ ઉંચાઈ ઈચ નામ ઉંચાઈ ઈચ શ્રી પાપ્રભસ્વામી ૩૭ ” શ્રી ચંદ્રપ્રભસ્વામી શ્રી મહાવીર સ્વામી ૩૨ શ્રી અનન્તનાથજી ૧૩ શ્રી આદિન થજી ૨૭ શ્રી ઋષભદેવજી શ્રી અજિતનાથજી ૨૭ શ્રી મહિલનાથજી ૨૬ શ્રી સંભવનાથજી ૧માં શ્રી નમિનાથજી ૨૬ શ્રી મહાવીર સ્વામી ૧૦ મુખજી ૧૫ " શ્રી અભિનંદન સ્વામી લા આમાંથી શ્રી અભિનંદન સ્વામી અને મહા શીરસ્વામીની મૂર્તિ ખંડિત છે. સૌથી પ્રાચીન અને ભવ્ય મૂર્તિ છે-૩૨ ઈચવાળી કી મહાવીર પ્રભુની મૂર્તિ આમાં ત્રણ મૂર્તિઓ તે વિ. સં. ૧૦૯૪માં પ્રતિષ્ઠિત છે. બાકીની મૂર્તિએ ૧૧૦ મહાશુદિ ૫ પ્રતિષ્ઠિત છે જેના શિલાલેખ વિદ્યમાન છે. આ સિવાય તોરણ, પરિકર, પબાસન વગેરે પણ ઘણું મળે છે જેમના ઉપર પણ પ્રાચીન લેખે દેખાય છે. પ્રતિમાઓ નિકળ્યા પછી દાણકામ થતાં જુદા જુદા ટીબાઓમાંથી લગભગ પાંચેક મંદિર દેખાય છે. એક મંદિર તે બાવન જિનાલયનું ભવ્ય મંદિર હોય તેવું દેખાય છે. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ તાલનપુર [ જૈન તીર્થોને આ સિવાય બીજા તેર પરિકર, પબાસન, દેવ અને દેવીઓની મૂતિઓ મળે છે જેમાં ૧૦૯૩થી તે ઠેઠ ૧૫૬૮ના જુદા જુદા લેખો ઉપલબ્ધ થાય છે. ચૌદમી સદીમાં લહમણપુર બહુ જ ઉન્નત અને ગૌરવશાલી હતું. મંત્રીશ્વર પિથડકુમારે માંડવગઢથી કાઢેલે સિધાચલજી અને ગિરનાર વગેરેને સંધ વળતી વખતે લક્ષ્મણપુર આવ્યા છે અને પછી અહીંથી માંડવગઢ ગયો છે. આ વખતે લક્ષ્મણપુરના શ્રીસંઘે મંત્રીશ્વરના સંઘનું સુંદર સ્વાગત કર્યું છે, જેને ઉલેખ સુકૃતસાગરમાં છે. મૂર્તિઓ પ્રગટ થયા પછી અલીરાજપુરના મહારાજાએ જૈન શ્વેતાંબર સંઘને મેટી જમીન આપી છે જેમાં વિશાલ ધર્મશાળા-ઉપાશ્રય-કૂવા-બાગબગીચાની વ્યવસ્થા છે. પ્રાચીન જિન મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. સુંદર ત્રિશખરી ભવ્ય મંદિર છે. અહીં આવવા માટે B. B & C I. રેલવેના ગોધરાથી રતલામ લાઈનમાં હત સ્ટેશને ઉતરવું. ત્યાંથી અલીરાજપુર સુધી મેટર મલે છે. ત્યાંથી લક્ષમણું તીર્થ જવાય છે. વાહન મલે છે. તા લ ન પુ ૨ આ નગરનું પ્રાચીન નામ તેનોruત્તર અને કયાંક તારાપુર સલે છે, સેળમી સદીના પ્રારંભમાં પણ તંગીથાપતન નામ મલે છે. "सं. १५२८ वर्षे आश्विनसिते ५ तिथौ तुंगीयापत्तने लिखितमिदं श्रीमहावीरનિશ્રાદ્ધ વમવાળા દાવાદના. " - તાલનપુરની ચારે બાજુ પાચીન મંદિરના પથરો નીકળે છે જે સુંદર કલાપૂર્ણ અને ભાવવાહી છે. સં. ૧૯૧૬માં એક ભિલલના ખેતરમાંથી શ્રી આદિનાથ ભગવાન વગેરે ૨૫ સુંદર ભવ્ય મૂતિઓ નીકળી હતી. પછી અહીં સુંદર જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. અહીંના શ્રી મૂલનાયકની બાજુની મૂર્તિને લેખ કે જે ૧રની પ્રતિષ્ઠિત છે એ લેખ માંડવગઢમાં આવે છે. આ લેખવાળી પ્રાચીન મૂર્તિ અહીં છે. આ સિવાય તેર, ચૌદ, પંદરમી સદીના લેવાની પ્રતિમાઓ તેમજ ધાતુ મુતિએ અહીં છે. એક શેખડા વાવમાંથી શ્રી ગેડીજી પાશ્વનાથજીની ચમત્કારી મૂર્તિ સં. ૧૯૨૮માં નીકળી હતી જેની દંતકથા આ પ્રમાણે છે – એક વાર એક પરદેશીને રાત્રે સ્વપ્ન આવ્યું કે પૂર્ણિમાના દિવસે સવારમાં સવા પહાર દિવસ ચા પછી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી વાવડીમાંથી પિતાની મેળે જ ઊંચી આવશે. આ મુસાફરે શ્રાવકને વાત કરી. આજુબાજુના ગામેમાંથી જ આવ્યા. બરાબર જણાવેલા સમયે પ્રતિમાજી પ્રગટ થયાં. જનતાએ પ્રેમથી-ભક્તિથી પ્રભુજીનાં દર્શન-પૂજનાદિ કર્યો. પ્રતિમાજી બહાર કાઢી ગાદી ઉપર બેસાય. પાંચ દિવસ ઉત્સવ રહ્યો, આખરે ૧૯૫૦માં સુંદર મંદિરમાં ભગવાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૪૦૭ : - - ધાર-મંદર બિરાજમાન કર્યા. આ મૂર્તિ શ્રી ગેડી પાર્શ્વનાથજીની છે અને તેના ઉપર લેખ આ પ્રમાણે છે. ___ "स्वस्तिश्रीपार्श्वजिनप्रासादात संवत् १०२२ वर्षे मासे फाल्गुने सुदिपक्षे ५ गुरुवारे श्रीमान् श्रेष्ठिसुराजराज्ये प्रतिष्ठितं श्रीवप्पमसूरिभिः तुंगीयापत्तने " જ્યાંથી આદિનાથજી વગેરે પ્રતિમા નીકળ્યાં છે ત્યાં ચેતરે બંધાવી પાદુકા પધરાવી છે. આ સિવાય નીમાડ પ્રાંતમાં બડવાની, બહરાનપુર (કે જેને પરિચય આપે છે ), ખરગોન, સિંગાણુ, કુકણી, બાગ, પાંચ પાંડવોની ગુફાઓ (બાગ ટપાથી ચાર માઈલ દૂર વાઘળી નદીના દક્ષિણ તટ પર કેટલીક પ્રાચીન બૌધ્ધ ગુફાઓ છે. કુલ નવ ગુફાઓ છે), જે સુંદર દર્શનીય અને પ્રાચીન છે. પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓને ભણવાના વિદ્યાપીઠ, સાધુઓના વિહારથળો, મઠ વગેરે છે. તેમજ પાંચ પાંડવોની ગુફા છે. ખાસ જોવા લાયક છે. ચિકલીલા નારી, અલીરાજપુર, રાઢપરગણા, વગેરે સ્થાનેમાંથી કેટલાંક સ્થાનમાં લીન મંદિરો સુંદર દર્શનીય છે. શ્રાવકોની વસ્તી છે. નીમાર પ્રાંતની પંદરમી સદીની સ્થિતિને દેખાડનાર સાથેની પ્રવાસગીતિકા જરૂર વાંચવા જેશ્ય હોવાથી સાથે આપી છે. આથી આપણને આ પ્રાંતની પ્રાચીન મહત્તા, ગૌરવ અને ધર્મપ્રેમને ખ્યાલ આવશે. આ પ્રાંતમાં અત્યારે કુલ ૧૭ શ્વેતાંબર જૈન મંદિર છે. આમાંથી ૧૪ શિખરબદ્ધ મંદિર છે. આ પ્રાંતમાં સેળમી સદી સુધી જેન ધમીએ બહુ જ વિપુલ સંખ્યામાં અને ગૌરવશીલ હતા. ધારે માળવાની પ્રાચીન રાજધાની ધારાનગરી એ જ અત્યારે ધાર રૂપે પ્રસિદ્ધ છે. અગિયારમી શતાબ્દીના ઉત્તરાદ્ધમાં ગદ્ય મહાકાવ્ય તિલકમંજરીના રચયિતા પરમાતોપાસક મહાકવિ ધનપાલ અને તેમના ભાઈ શેભન રસ્તુતિના રચયિતા શબનમુનિ પણ અહીંના હતા. અહીં અનેક પ્રભાવશાલી આચાર્યો પધાયો હતા. સિંધુલ, મુંજ, ભેજ, યશોવર્મા વગેરે પ્રસિદ્ધ રાજાઓ થયા છે. બાણભટ્ટ-મયૂરકાલિદાસ વગેરે પતિ થયા છે. ગૂર્જરસમ્રાટ્ર સિદ્ધરાજ જયસિંહે માળવા છતી. ગુજરાત સાથે મેળવ્યું હતું. પછી કુમારપાલે પણ માળવા જીત્યું છે. આ એક મહાન ઐતિહાસિક નગરી છે. અહીં એક પ્રાચીન સુંદર જિનમંદિર છે. મૂળનાયક શ્રી ત્રાષભદેવજી છે. સુદર જૈન ધર્મશાળા છે. શ્રાવકેનાં ઘરે છે, અહીંથી ઈંદર ૪૦ ગાઉ દૂર છે. ધારથી માંડવગઢ ૧૨ ગાઉ દૂર છે. મંદર માળવા પ્રાંતમાં મંદિર પ્રાચીન નગર છે. વિતભયપત્તનના પરમાતે પાસક રાજા ઉદાયી, ઉજજેનોના ચંપ્રદ્યોતને હરાવી પાછા વળતાં દશ રાજાઓ સાથે અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ ભાષાવર–અમીઝરા : ૪૦૮ : [ જૈન તીર્થાના ચાતુર્માસ રહ્યા હતા. સ’વત્સરીના દિવસે ઉપવાસ કરી ઉન્નાયી રાજાએ પેાતાના સ્વધમી અન્ધુ બનેલા રાજા ચડપ્રદ્યોતને સાચી ક્ષમાપના આપી હતી, પછી અહીં દશપુર નમર વસાવ્યુ હતુ. જે એક તીથરૂપે ગણુાયું છે. પાછળથી દશપુર મદસાર બન્યું છે. અહીં સુંદર દશ જિનમદિર શ્રાવકેાનાં ઘર પણ સારી સંખ્યામાં છે. ઉપાશ્રય - પુસ્તકાલય વગેરે છે. ગામ બહાર ઘણા પ્રાચીન ટીંબા પશુ છે. ખેદકામ કરતાં જૈન પ્રાચોન સ્થાપત્ય મળવાને સભવ છે. ભાષાવર ગ્વાલીયર સ્ટેટમાં આવેલા રાજગઢથી દક્ષિણુ પશ્ચિમે પાંચ માઇલ દૂર ભાષાવર તી છે. આનું પ્રાચોન નામ લેાજકુટ હતું. ભે।પાવરની પાસે જ સુ ંદર મહીનદી કલકલ નિનાદે વહે છે. વૈષ્ણુવા એમ માને છે કે આ ભેાજકુટ (ભાષાવર) નગરની નજીકમાં અમીઝરાની પાસે • અમકાઝમકા ' દેવીના સ્થાનકથી કૃષ્ણજી કમણીનું અપહરણ કરી ગયા હતા. આ વખતે પણ આ ભેાજકુટ નગર પુરી જાહેાજલાલીમાં હતુ. જ્યારે જૈન સાહિત્યમાં ઉલ્લેખ મળે છે કે શ્રી કૃષ્ણના પુત્ર રૂકમો કુમારે શ્રી તેમનાથ પ્રભુજીના શાસનકાળમાં અહી... ભેાજકુટનગર વસાવ્યુ હતું અને આ નગરમાં પૂજન, દર્શન માટે સુમેરુ શિખરવાળું સુંદર જિનમંદિર બનાવી શ્રી શાંતિનાથ ભગવાનની ઊભી કાયાત્સગ મૂર્તિ બિરાજમાન કરી હતી. પ્રતિમાજી સુદર, શ્યામ, માહુર અને ભગ્ય છે. એ પ્રાચીન પ્રતિમાજી ભાષાવરમાં અત્યારે વિદ્યમાન છે, મહાપ્રભાવિક ચમત્કારી અને પરમશાંતિદાયક આ પ્રતિ. માજીનાં દર્શન જરૂર કરવા યોગ્ય છે. શ્વેતાંબર જૈનસંઘ તરફથી હમણાં જ સુંદર Íાર થયા છે. સુમેરૂ શિખરના સ્થાને ચૂમુખજી છે અને તેની ઉપર શિખર છે. મદિરજીમાં ગિરનાર, પાવાપુરી, ચમ્પાપુરી, સમેત શખર અને તાર ગાજીના દિવાલ પર કે તરેલા રગીન પટે પણું દર્શનીય છે. અહી` અત્યારે એ શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ, એક બગીચે અને એક ચતુર્મુખ જલકુંડ વગેરે છે. તેના વહીવટ જૈન શ્વેતાંબર સઘ કરે છે. અત્યારે તા મુંબઈની સુવિખ્યાત શ્રી ગેાડીજી પાર્શ્વનાથજીનો પેઢી વહીવટ સંભાળે છે. દર ત્યાંથી ૬૦૦ રૂપિયા આવે છે અને વ્યવસ્થા થાય છે. અમીઝરાતી ગ્વાલીયર સ્ટેટના એક જીલ્લાનું મુખ્ય સ્થાન અમીઝરા છે પરન્તુ આ નામ અહી” જિનમ દિરમાં બિરાજમાન શ્રીબમીઝરા પાશ્વનાથજીની ચમત્કારી પ્રભાવિક મૂતિ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ નગરનું નામ કુંન્દપુર હતુ`. શ્રી કૃષ્ણજી ઋકિમણીતું અપહરણ આ નગરમાંથી કરી ગયેલા અને ગામ બહાર રહેલા મદ્દામા * જીલ્લાનું નામ અમીઝરા છે, તેમજ રાજગઢ વગેરે આ જીલ્લામાં ગણુાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] : ૪૦૯ : અમીઝરા દેવીના સ્થાને જઈ રૂકમણી સાથે લગ્ન કર્યું હતું અર્થાત્ આ નગર પ્રાચીન છે. અહી રાકેશઢ રાજાઓનું રાજ્ય હતું. એમણે સન ૧૯૧૪ માં અહીંની અંગ્રેજોનો છાવણીમાંના કેટલાક અ ંગ્રેજોને મારી નાંખ્યા અને છાવણીને આગ લગવી દીધી તેથી અંગ્રેજ સરકારે આ ઠાકરને ફાંસીએ દીધા અને રાજ્ય સિન્ધીયા નરેશને સાંધ્યું. સિધિયા નરેશે આ નગર આમાદ કર્યું. અહીંના જૈનમંદિરની ચમત્કારી મૂર્તિના નામથી શહેરનુ નામ અમીઝરા રાખ્યું અને એ જ નામને એક જીલ્લા મનાન્યેા. શહેરની વચ્ચેવચ એક સુંદર ભવ્ય જિનમદિર છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વ નાથજીની ત્રણ હાથ માટી વિશાલ મૂર્તિ છે. આ સિવાય શ્રીચંદ્રપ્રભસ્વામીજીની પણ સુદર મૂર્તિ છે. ખીજી એ શ્યામવર્ણી પ્રતિમાઓ છે. આ મંદિરમાં ભગવાન ઉપરથી એક વાર ખૂબ જ અમી ઝર્યું. કહે છે કે ડબાના ડબા ભરીને ખાલી કરે પણ અમી ઝરવા જ માંડયુ. ત્ર દિવસ લાગઢ આવી રીતે અમી ઝર્યું હતુ. અહીં ૩૬ હાથનું સુંદર ભાંયરું છે. મૂલનાયકજી ઉપર લેખ આ પ્રમાણે છે. " संवत १५४८ माघकृष्णे तृतीयातिथौ भौमवासरे श्रीपार्श्वनाथबिंबं प्रतिष्ठितं प्रतिष्ठाकर्त्ता श्रीविजय सोमसूरिभिः | श्री कुन्दनपुरनगरे श्रीरस्तु ।। " આ સિવાય નીચેનાં સ્થાનામાં પણ અમીઝરા પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિઓ છે. ૧. ખેડામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનુ મંદિર છે. આ મૂર્તિ રૂપાલમાંથી નીકળી છે. ખેડામાં ૧૮૭૧ માં શ્રાવણુ શુદિ ૬ નારાજ શ્રી પુણ્યરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાનના શરીરમાંથી અમી ઝરતુ માટે અમીઝરા પાર્શ્વનાથજી કહેવાયા છે. અત્યારે પણ કદી કદી અમી ઝરે છે. ૨. કુવા ગામમાં છે, ત્યાં દર વર્ષે માટે મેળા ભરાય છે. (૩) થરાદ ( ૪) ખેરાલુ ( ૫ ) સાણુંદમાં ( આ પ્રતિમાજી સ, ૧૪૦૦ માં પ્રતિષ્ઠિત છે. ) ગીનાના પહાડ ઉપર ભેાંયરામાં ઘણા જ ચમત્કારી અમીઝરા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ( ૬ ) વડાલીમાં પણ અમીઝરાજી હતા (૭) ગંધારમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું ભવ્યમ દેર છે અહીં પણ અમી ઝરે છે. (૮) સિદ્ધાચલજી ઉપર પણ અમીઝરા પાર્શ્વનાથજી બહુ ચમત્કારી છે. (૯) ગેલવાડ જીલ્લામાં ખેડામાં પણ અમીઝરા પાર્શ્વનાથજી છે. અમીઝરા પાર્શ્વનાથજી મૂર્તિ બહુ ચમત્કારી અને પ્રભાવિક છે. બુરાનપુર નીમાડ પ્રાંતનાં પ્રસિદ્ધ એ તીર્થો સાથે બુરાનપુરના દૂક પરિચય જરૂરી ધારી આપ્યા છે. પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ સુરાનપુર : ૪to : [ જૈન તીર્થોના અહી ૧૯૫૩ પહેલાં: લગભગ ૩૦૦ ઘર જૈનોનાં હતાં તેમજ સુંદર ભવ્ય ૧૮ જિનમદિરા હતાં. 'આમાં શ્રી મનમે હન પાર્શ્વનાથજીનું ભવ્ય મદિર માટુ મંદિર ગણાતું તેમાં સમેતશિખર તીના પટ સુંદર કારીગરી અને બીજાં ચિત્રાથી સુશા(ભત હતા. ખીજાં મદિરા પણ કલાથી શેાભિત હતાં. મેાટા મદિરમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનાં ભવ્ય પ્રાચીન જિનબિ' હતાં. સ. ૧૯૫૩માં બુરાનપુરમાં ભયંકર આગ લાગી ઘણું જ નુકશાન પહેાંચ્યુ' એમાં આ મેાટુ' મદિર પણ ખળાને ભસ્મીભૂત થયું. બીજી પ્રજાને અને રૈનાને પણ નુકશાન થયું. જૈનોની વસ્તી ઘટવા માંડી. ૩૦ વર્ષ પૂર્વે ૫૦ થી ૬૦ ઘર હતાં. અત્યારે ફક્ત ૮થી ૧૦ ઘર છે. અહીના ૧૮ મદિરામાંથી ૧૯૫૭માં નવ મંદિરે અનાવ્યા. ત્યારપછી પણ વ્યવસ્થા સચવાવાના અભાવે ૧૯૭૩-૭૪માં એક ભવ્ય મંદિર ખનાવ્યું. અઢારે મહિના મૂલનાયક આ નૂતન ભવ્ય મંદિરમાં પધરાવ્યા છે. * આ સિવાય ત્રણસે જેટલાં જિનબિ ંબે કચ્છ વગેરે દૂર દૂરના દેશેમાં માકલાવ્યાં હતાં. ૧૯૫૮માં પેણા પાંચસે ( ૪૭૫ ) ધાતુની જિનપ્રતિમા પાલીતાણા મેાકલાવ્યાં. ૧૯૭૬માં ૨૮ પ્રતિમાજી ‘ ભાંડુકતીથ’ લઇ ગયાં છતાંયે ત્યારે પણ ઘણાં જિનબિ વિદ્યમાન છે. મદિરજીના વચલા ભાગમાં મૂલનાયકજી શ્રી શાંતિનાથજીતી ભવ્ય મૂર્તિ છે. નીચે ભોંયરામાં શ્રીશીતલનાથજી મૂલનાયકજી છે, અને ઉપર શિખરના ભાગમાં ચેમુખજીનાં ચાર પ્રતિમાજી છે. અહી એક એવી દંતકથા ચાલે છે કે માંડવગઢના પ્રસિદ્ધ માંડવગઢને રાજ્યેા નામે દેવ સુપાસ” સુપાર્શ્વનાથજી માંડવગઢમાંથી લગભગ અઢીસે વ પહેલાં માંડવગઢથી અદૃશ્ય થઈ અહીં આવેલાં છે. આ પ્રતિમાજી પાંચ ધાતુમય લગભગ ત્રણ મચ્છુ વજનના છે. પરિવરના ખે ખંડ થાય છે અને પરિઘર મૂલનાયકજીથી જુદુ પણ પડી શકે તેવુ છે. મૂર્તિ ઉપર લેખ આ પ્રમાણે છે. " स्वस्ति संवत १५४१ वैशाख शुदि ५ तिथौ गुरुवारे श्रीमालज्ञातीयमोत्रे उडक पजोलीया संघवी मोलासंताने संघवी हरघण पुत्रसंघवी पकदेव, पुत्र संघवी राणा भार्या तिलक पुत्र संघवी धरणा संघवी सुहणा | धरणा भार्या सेढी पुत्र पदमशी । संघवी सुहाणा भार्या मानु द्वितीय भार्या लाढी पुत्री संग्रामेण वीरयुतेन संघवी सहाणांकेन आत्मपुण्यार्थं श्रीसुपार्श्व विवं कारितं प्रतिष्ठितं च श्री धर्मघोषगच्छे भट्टारक श्रीविजयचंद्रसूरिपट्टे भट्टारक श्री साधुरत्न सूरिभिः मंगलं अस्तु शुभं भवतु || ; એના પરિકરના લેખ નીચે પ્રમાણે છે— " संवत १५४१ वर्षे वैशाख शुदि ५ श्रीमालज्ञातीय संघवी राणा सुत संघधी धरणा भार्या सेढी संघवी सुहणा भार्या मानु द्वितीय भार्या लाढी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૧૧ : બુરાનપુર सहवीरयुतेन श्रीसुपार्श्वचित्रं कारितं प्रतिष्ठितं च धर्मघोषगच्छे श्रीसाधुरत्न सूरिभिः मंगलं ॥ અન્ને લેખે એક જ સવત્ ૧૫૪૧ ના છે. અહીં આવનાર ભાઈમા કે જેએ માંડલગઢથી અહીં આવવા ધારે તે મહુની છાવણીથી ખંડવા લાઈનમાં થઈ બુરાનપુર સ્ટેશને ઉતરે. ત્યાંથી ગામમાં જવાને ઘેાડાગાડીયેા મળે છે, તેમજ અંતરીક્ષ પાર્શ્વનાથજીની યાત્રા કરીને આવનારને આકાલા થઈ ભુસાવલ થઈ બુરાનપુર અવાય છે અને માંડવગઢથી અંતરીક્ષ પાર્શ્વનાથજી જતાં વચ્ચે જીરાનપુર આવે છે. અહીં આવનાર મહાનુભાવાને ખુરાનપુરથી ત્રણુ માઈલ દૂર 'સોનમરડી' માં શ્રી કલિકાલસર્વ'જ્ઞ શ્રી હેમચંદ્રાચાયજીની પાદુકાનાં દર્શન થશે. જીહરાનપુરમાં ઉ. શ્રી ભાનુચદ્રજી પધાર્યા હતા. તેમના ઉપદેશથી અહીં ઇશ જિનમદિર અન્યાં હતાં અને દશ જષ્ણુની દીક્ષાઓ થઇ હતી. અર્થાત્ સત્ત સદીમાં તે બુરાનપુર બહુ જ ઉન્નત અને ગૌરવશીલ હતુ. “ તેમાઽ પ્રયાસનીતિજ્ઞા” मांडव नगोवरी सगसया, पंच तारा उर वरा । વિશ્વ-સિંગારી—તારા, નજુરી હાલ વા II हथिनी सग लख मणीउर इक्कमय सुह जिणहरा । भेटिया अणूवजष्णवए, मुणिजयाणंद पवरा #1 ? 11 लक्खतिय सहस- बिपलक्ष्य पण सहस्स सगसया । सय इर्विस दुसहसि सयल, दुन्नि सहसकणयमया ॥ गाम - गामि मत्तिपरायण, धम्ममम्भ सुजाणगा । मुणि जयानंद निरक्खिया, सबलसमणोवासगा || ૨ || ગુરૂ સાથઈ નેમારની યાત્રા કરવા ગયા, મંડપાલિ ૭૦૦ તારાપુરŪ ૫ શૃંગાર અનઈ તારણપુરઇ ૨૧ નાદુરીઇ ૧૨ હસ્તિનીપત્તનઇ ૭ અનઈ લક્ષ્મણપુરઈ ૧૦૧ જિનવરના ચિત્ય ઢારિયા તિમજ મંડપાચલિ" ત્રણ લાખી. તારાપુઈ ૨૫૦૦ તારણપૂરઈં ૫૦૦૦ શ્રૃંગારપુરઈ ૭૦૦ નાંદુરીઇ ૨૧૦૦ હાથિનપત્તનઈ ૨૦૦૦ અનઈ લક્ષ્મણુપૂરઈં ૨૦૦૦ ઇમ ગામિ ગામિ ઠામ ઠામિ* ધણુ કશું કનકવતા ભક્તિવંતા ધર્મ મના જાણુ સમક્ષ શ્રમણેાપાસિકના ગૃહ જોઇયા આત્મા ઘણી પ્રસન્ન થઇ છે. ઇ. સ. ૧૪૨૭ ના મગસર” યાત્રા કીધઇ છેં. ઇતિ નેમાડ પ્રવાસગીતિકા લિ. જયાનંદ મુનિના હસ્તિનીપત્તને 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ કે આ તીર્થ દક્ષિણ દેશમાં (મહારાષ્ટ્રમાં) નિઝામ રાજ્યમાં આવેલું છે. નિઝામ સ્ટેટના મુખ્ય પાટનગર હૈદ્રાબાદથી ઈશાન ખૂણામાં ૪૭ માઈલ દૂર કુલપાકજી શહેર છે. આ પ્રદેશની મુખ્ય ભાષા કનડી અને રાજભાષા ઉદું છે. આ પ્રાંતમાં કુલ્પાકજીને કુલીપાક, કુમ્રપાક, કુ૫યપાક અને કુષાક તરીકે ઓળખે છે. મંદિરછનું નાનકડું શિખર અને તેને આકાર દેવવિમાનને મળતે છે. શિખર ૬૮ ફૂટ ઊંચું છે. મંદિરમાં મૂતિ ભવ્ય અને શ્યામ છે. શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્ય નીલ રત્નમય-માણેકની મૂર્તિ મૂળનાયક તરીકે બિરાજમાન | છે. મૂર્તિ માણેક રત્નની બનાવેલી હોવાથી આ મૂર્તિને માણેકસ્વામી તરીકે ઓળખાવાય છે. મૂલનાયકની બાજુના ગભારામાં પીરજા રંગની અલૌકિક ભવ્ય મૂતિ છે; જે જીવિતસ્વામિ ભગવાન શ્રી મહાવીરદેવની છે. પ્રતિમાજી અદ્દભુત, મનોહર અને એટલી આકર્ષક છે કે ત્યાંથી ખસવાનું મન જ ન થાય. આ તીર્થમાં બધી પ્રતિમાઓ પ્રાય: અધ પદ્માસનસ્થ છે. આ મૂર્તિમાં કોઈ અનેરું ઓજસ પ્રકાશી રહ્યું છે. શાંતિદેવીના ઉપાસકેને તે અહીં ખૂબ જ આનંદ અનુભવાય તેવું * નિઝામ હૈદ્રાબાદમાં તબિર નોની વસ્તી છે. પાંચ સુંદર મંદિર છે ૧, સરકારી કોઠી પાસે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભીનું ૨. ચાર કમાન પાસે બી પાર્શ્વનાથજીનું ૩, સહકારી કારવાનમ પાર્શ્વનાથજી ૪. બેમાન બજારમાં પાર્શ્વનાથજીનું ૫. દાદાજીને બ ગમાં દાદાજીની પાદુકા અહીં નજીકમાં સિકંદ્રાબાદ છે, ત્યાં પણ એક સુંદર ભવ્ય જિનમંદિર અને ધર્મશાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૧૩ : કુપા જી પરમ શાંતિનું ધામ છે. કળા અને રચનાની દૃષ્ટિએ પણ આ મૂર્તિ કાઈ અનેરી ભાત પાડે છે. આ તીર્થના ઇતિહાસ શ્વેતાંબર જૈનસાહિત્યમાં શૃ'ખલાખદ્ધ મળી આવે છે. ×કર્ણાટક દેશની રાજધાની કલ્યાણું નગરીમાં શર્કર નામે પ્રભાવશાલી મહાન રાજા થઈ ગયા. કર્ણાટક અને તિલંગ દેશમાં તેનું આધિપત્ય હતુ. એ રાજા પમ આ ભકત હતા. એક વખત રાજ્યમાં કોઈ મિથ્યાદષ્ટિ ધ્રુવે મારીને રોગ ફેલાવી મહાઉપદ્રવ મચાવ્યેા. આથી રાજા અને પ્રજા ઘણાં દુઃખી થયા. આ વખતે ધર્મોના પ્રભાવથી શ્રી જિનશાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ રાત્રિના સમયે સ્વપ્નમાં આવી રાજાને કહ્યું કે–સમુદ્ર દેવ પાસેથી માણેકસ્વામિની મૂર્તિ લાવીને પધરાવ જેથી તારા દેશમાં શાંતિ થશે. રાજાએ આનદ સહિત પ્રાતઃકાલે સમુદ્ર તરફ પ્રયાણુ આદર્યું. અને સમુદ્રકાંઠે જઈ *ઉપવાસ કરી લવણનાથ—સમુદ્રાધિષ્ઠાયક દેવની આરાધના કરી. સમુદ્રદેવે પ્રસન્ન થઈ ને મંઢાઢરી રાણીએ સમુદ્રમાં પધરાવેલ નિર્દેલ રક્તમણિનાં જિનબિંબ-શ્રી માણેકસ્વામિની પ્રતિમા આપી અને સાથે જ કહ્યું કે ‘આ પ્રતિમાજીથી* તારા દેશમાં લેકે। સુખી થશે. આ બિંબ ગાડાદ્વારા પોતાની મેળે જ આવી જશે પરંતુ રસ્તામાં જતા તને યાં સશય થશે ત્યાં આ પ્રતિમાજી સ્થિર થઇ જશે.” રાજાએ તે કથન માન્ય રાખ્યું. રાજાએ પ્રતિમાજીને ગાડામાં સ્થાપિત કરી અને પેતે સૈન્ય સહિત આગળ વધ્યે, પરતું આગળ ઉપર રસ્તે ઘણુા વિકટ આવ્યેા. પહા અને જંગલેામાંથી રસ્તે જતા હતા. આથી રાજાને સંશય થયા ક્ર-પ્રતિમાજી આવે છે કે નહિં. ખસ શાસનદેવીએ તિલ ંગદેશમાં દક્ષિણની કાશી કુપ્પાક નગરમાં પ્રતિમાજી સ્થિર કરી દીધાં. રાજાએ ત્યાં જ મદિર ગધાવ્યું. એ મદિરજીમાં પ્રતિમાજી અદ્ધર જ રહ્યાં. આ પ્રસંગ વિક્રમŞ સવત ૬૮૦ માં બન્યા. રાજાએ મહિરજીમાં દેવપૂજન માટે માર ગામ આપ્યાં. ત્યારપછી મિથ્યાત્વના પ્રવેશ જાણી પ્રતિમાજી સિંહાસન સ્થિત થયાં. ૧૧પ૦ પછી મૂલનાયકજી સિંહ્રાસન પર સ્થિત થયાં. વિવિધ તીર્થંકલ્પમાં શ્રી માણેકસ્વામિની મૂર્તિના ચમત્કારો જણાવતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે હાલ પણ ભગવાનના અભિષેક જલથી દીપકની x कनडदेखे कल्लाणनयरे संकरो नाम राया जिणभत्तो हुत्या ॥ + तओ राया सायरपासे गंतूण उवास करेइ ॥ ( વિવિધતીર્થંકલ્પ પૃ. ૧૦૧) * તુને તુર્કી લોકો હોરી ॥ देवपूअहं देइ । तम्मि + तो सासणदेवीए तिलंगदेसे कोल्लपाकनपरे दक्खिणवाणारसित्तिपंडिएहिं वणिजमाणे परिमा ठाविभा । x x x तस्थ रायापवरं पासा कारवेद । किं च दुवालसगामे भयवं अंतरिक्खे ठिओ छसयाई असीआई विकमवरिसाई । तथो मिच्छपवेसं ઠુ ષકશતાશીતિ(૬૮૦)ળિ સત્ વિષે ગાને સ્થિતં ॥ ૨૮ ॥ नाउं सीहासणे ठिलो । ઉપદેશસતિ. ร Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ કુષ્પાજી : ૪૧૪ : | [ જૈન તીર્થને જોતિ પ્રગટે છે. પ્રતિમાજીના સ્નાત્રજલથી ભીંજાયેલી માટી નૈત્રદેવી-આંધળ મનુષ્ય પોતાની આંખે ઉપર લગાવે તે દેખતે થાય છે. દેરાસરજીના મૂલ મંડપમાં કેસરના છાંટા વરસે છે, જેથી યાત્રીઓનાં કપડાં પણ ભીંજાય છે. જે માણસ ને સાપ કરડે હોય તે જે મંદિરમાં જઈને ઊભું રહે તે સાપનું ઝેર ઉતરી જાય છે. - આ પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થકરોની દેહમાન પ્રમાણુવાળી પ્રતિમાઓ બનાવરાવી પરંતુ અષ્ટાપદ પર્વત' ઉપર હરેક મનુષ્ય જઈ શકે તેમ ન હેવાથી મનુષ્ય લેકના ઉપકાર માટે સ્વચ્છ મરકતમણિની શ્રી બાષભદેવ પ્રભુની મૂર્તિ બનાવરાવી અને જેની પ્રતિષ્ઠા શ્રી પુંડરીક ગણધરસ્વામીના હાથે કરાવી, વિનીતા નગરીમાં સ્થાપિત કરી હતી. ત્યારપછી ઘણો સમય એ પ્રતિમાજી વિનીતામાં જ પૂજાયાં. બાદ વિદ્યાધરે આ ચમત્કારી પ્રતિમાજીને વૈતાથ પર્વત ઉપર લઈ ગયા. ત્યાંથી આ પ્રતિમાજી ઈન્દ્ર લેકમાં લાવવામાં આવ્યાં અને દેવતાઓએ તેની પૂજા કરી. ત્યાંથી ઈન્દ્રને આર ધી રાવણે પ્રતિમાજી મંગાવી સતી મંદદરીને પૂજા કરવા આપ્યાં. બાદ શ્રી રામ અને રાવણના યુદ્ધ સમયે મંદદરીએ આ પ્રતિમાજી સમુદ્રમાં પધરાવ્યાં અને છેલે વિક્રમની સાતમી શતાબ્દિમાં કુલ્પાકજીમાં સ્થાપિત થયાં. આ પ્રતિમાજી પહેલાં ખૂબ જ ઉજવલ હતાં પરંતુ લાખો વર્ષ સમુદ્રમાં રહેવાથી કાળા (શ્યામ) થઈ ગયાં છે. દેવકમાંથી મનુષ્ય લેકમાં આ પ્રતિમાજીને આબે અગીયાર લાખ એંશી હજાર નવસો ને પાંચ વર્ષ થયાં છે. ઉપદેશતરંગીણિમાં પણ ઉપર્યુક્ત કથનનું જ સમર્થન કરે છે "श्रीभरतचक्रिणा स्वांगुलीयपाचिमणिमयी श्रीआदिनाथप्रतिमा कारिता साद्याऽपि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामीति प्रसिद्धा ॥ * આપણે પહેલાં જણાવી ગયા તેમ કર્ણાટક દેશના કલ્યાણના શંકર રાજાએ આ પ્રતિમાજીની કુપાકમાં સ્થાપના કરી. એ શંકરરાજાને જૈનેતર વિદ્વાન શંકર ગણ માને છે. એ શંકર ગણને પુત્ર ૬૪૮થી ૬૬૭ લગભગમ વિદ્યમાન હતું એમ ઈદુ માસિકમાં સાહિત્યાચાર્ય વિશ્વેશ્વરનાથ રેઉ શાસ્ત્રીને ઉલેખ છે. આ કાયાણી નગરી તેરમી શતાબ્દિ સુધી જૈન પુરી હતી. વિ. સં. ૧૨૦૮માં કલ્યાણી નગરીમાં બીજલરાજ* નામે જેન રાજા રાજ્ય કરતા હતા. આ વખતે * શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધીનો આ આંક છે. * સં. ૧૦૮ લમભાગમાં બિડનગર થી ચાલીશ ગાઉ દૂર કલ્લા નામની જેની રાજધાની હતી. તે મંડળમાં બિજલ નામને સાર્વભૌમ રાજા પરમ જૈન હતો, તેની સ્તુતિરૂપે જેનેએ બિજલકાવ્ય બનાવ્યું છે. (સિદ્ધાંતશિરોમણું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૧૫ : કુલપાકજી સાળા કર્ણાટક દેશમાં જૈન ધર્મનું સામ્રાજ્ય હતું. રાજાએ એક બ્રાહ્મણુ કન્યા સાથે લગ્ન કર્યું હતુ. રાજાએ સ્ત્રીના આગ્રહથી પેાતાના ખસવને ( વાસવને ) પેાતાના મત્રી નીમ્યા. આ સાળા મત્રીએ રાજાને વિશ્વાસમાં લઇ વિશ્વાસઘાત કરી, રાજાને મારી નાંખી પાતાની વ્હેનને વિધવા બનાવી અને પોતે રાજા બની એઠ. પછી તેણે લીંગાયત ધર્મની સ્થાપના કરી તેને રાજધમ બનાવ્યા. અને જૈન ધમ'ને અને એટથી હાનિ પહાંચાડી કેટલાંયે જૈન મંદિરમાં શિવલિંગ પધરાવ્યાં. કુલપાકજીમાં આજે પણ એ નિશાનીઓ મળે છે. તેમ કલ્યાણી નગરી કે જે અત્યારે પણ નિઝામ સ્ટેટના જાગીરદારની રાજધાની છે ત્યાંથી પશુ ઘણીવાર જૈન મૂર્તિએ વગેરે નીકળે છે. કુલ્પાકજી પણ પ્રાચીન કાલમાં મેટું શહેર હશે. ત્યાં અનેક જિનમદિરા હતાં. ત્યાં આજ પણ ખાદ્દતાં કેઈ કાઇ સ્થાનેથી જિનમદિરના મેાટા મજબૂત પથ્થરના સ્થંભે, દરવાજાના ખારણા ઉપર મૂકવાની મેટી મેટી શિલાએ, જિનમૂર્તિનાં માસના-ગાદી અને બીજા લક્ષણેાથી યુક્ત પથ્થરો, વાવ, કૂવા અને નાની મેોટી જિનમૂર્તિએ તેમજ બીજા જૈન દેવદેવીઓની આ કૃતિ તથા જૈનાચાર્યોની મૂર્ત્તિઓ મળી આવે છે. બધા કરતાં નાની નાની વવા ઘણી હાથ આવે છે. હમણાં જ સેટીની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ તથા એક જૈનાચાયની મૂર્તિ મળી આવી હતી. તેના લેખ કનડી ભાષામાં છે, કુલપાકજીનું અ યારનું જિનમંદિર નાનુ, નાજુક અને દેવભૂવન જેવુ' છે. તેની બાંધણી ઘણી પ્રાચીન અને મજબૂત છે. પ્રાચીન મંદિર મૂલ સ્થાને જ કાયમ રાખી, આજુબાજી સુધારા-વધારા કરી પ્રાચીન ખેાદકામમાંથી મળી આવેલી મૂર્તિએ બિરાજમાન કરી છે. છેલ્લા છ દ્ધાર હૈદ્રાબાદના શ્વેતાંબર શ્રી સથે કરાવેલ છે. મહારથી પણ સારી મદદ મળેલી છે. એક લાખ એંશી હજાર રૂ. ખર્ચ' થયા છે અને હજુ કામ ચાલુ જ છે. આ Íાર વિદ્યાસાગર ન્યાયરતી શ્રીશાન્તિવિજયજીના ભગીરથ પ્રયત્નથી પુનમચંદજી છઠ્ઠાણીએ વેતાંબર સાંઘ તરફથી કરાવ્યે છે. આ પુનિત તીર્થને જિનપ્રભસૂરિજી દક્ષિણની કાશી તરીકે એળખાવે છે, અહીંની નદીને અજેના ગગા તરીકે એળખે છે. શ્રાદ્ધાદ્ધિ પશુ તે નદીમાં કરે છે. મૂળનાયક શ્રી માણેકસ્વામીનું માહાત્મ્ય અદ્ભૂત છે. જેમ શ્રી કૅશરીજીને ત્યાંની અદ્વૈત પ્રજા કાળા બાબા તરોકે પૂજે છે તેમ અહીંની કનડી, તેલુગી પ્રજા, હિન્દુ અને મુસલમાન બધાય ભક્તિથી આ માણેકવામિને નમે છે, પ્રભુના દર્શન કરી ભંડારમાં પૈસા નાંખે છે. શિવરાત્રિના અલૈનાના મોટા મેળા ભરાય છે ત્યારે પણ અજૈન અહીં પણ આવે છે. ચૈત્રી પૂર્ણિમા ઉપર જેનાના મેાટા મેળેા ભરાય છે ત્યારે પણ અજૈનો સારી સખ્યામાં આવે છે. અને દર્શન કરી પુનિત થાય છે. અહીંના જાગીરદાર કે જેઓએ મુસલમાન છે, તેએ અમુક વર્ષો સુધી સેા રૂપિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ ગઃ ૪૧૬ : [ જૈન તીર્થોને વર્ષાસન આપતા હતા. ખુદ્દે નીઝામ સરકારે પણ અહીં આવતી દરેક ચીજ ઉપરની જકાત માફ કરી છે. અહીં શિલાલેખે પણ વિપુલ સંખ્યામાં વિદ્યમાન છે. વિક્રમની ચૌદમી સદીથી લઈને અઢારમી સદી સુધીના લેખો વિદ્યમાન છે. ૧૪૮૩માં તપાગચ્છાધિરાજ શ્રી સમસુંદરજીને સમુદાય તેમના શિષ્ય શાંતિ ગણી સાથે પધારેલ હતા. મંગલસમ્રાટુ અકબરપ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરશિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજી અાદિ સં. ૧૯૬૭માં અહીં પધાર્યા હતા. શ્રી વિજયદેવસૂરિજી તથા ૫. ભાવવિજયજી ગણિવર આદિ પણ પધાર્યા હતા. શ્રી કલ્યાજી તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર શક સં. ૧૬૩૩ માં થયેલ હતું જે નીચેને શિલાલેખ જેવાથી ખાત્રી થશે. ' स्वस्तिश्रीयत्पदांभोजभेजुषासन्मुखी सदा तस्मै देवाधिदेवाय श्रीआदिप्रभवे नमः ____ संवत्(१७६७)वर्षे चैत्रशुद्धदशम्यां पुष्यार्कदिने विजयमुहूर्त्तश्रीमाणिक्यस्वामिनाम्नः आदीश्वरभगवतो विवरत्नं प्रतिष्ठित-दील्लीश्वरवादशाह औरंगजेब, आलमगीर पुत्र बादशाह श्रीबहादूरशाहविजयराज्ये सुबेदार नवाब मुहम्मद युसुफखानबहादूर सहाय्यात् तपागच्छे भट्टारक श्रीविजयप्रभसूरिशिष्य भ. श्रीविजयरत्नरिवरे सति पंडित श्रीधर्मकुशलगणिशिष्य पंडित केशरकुशलेन चैत्योद्धारः कृतः...केन प्राकारः कारितः शाके १६३३ प्रवर्तमाने इति श्रेयः॥ હૈદ્રાબાદની દાદાવાડી માટે પણ આ જ વિદ્વાન ગણિવરને બાદશાહના સૂબાએ જમીન ભેટ આપ્યાના શિલાલેખ મળે છે. આ ઉપરથી એમ સૂચન થાય છે કે એક વાર આ પ્રદેશમાં તપાગચ્છીય આચાર્યોનું સામ્રાજ્ય હશે. તેમજ આ પ્રદેશના મંદિરોમાં મણિભદ્રની સ્થાપના હોય જ છે. આ પણ મારા કથનની પુષ્ટિ કરે છે. આ સિવાય સં. ૧૪૬૫ લગભગના ચાર શિલાલેખ છે. ૧૪૮૧ અને ૧૪૮૭ ના પણ શિલાલેખ છે. ૧૪૮૭ના એક શિલાલેખમાં મલધારગછીય શ્રી વિદ્યાસાગરસૂરિજીનું નામ છે. ૧૪૮૧ના એક લેખમાં શ્રી રનસિંહસૂરિજી ખંભાતથી સંઘ સહિત આવ્યાને ઉલ્લેખ છે. તેમજ ૧૪૬૫-૧૪૬૧ અને ૧૪૭૫ના શિલાલેખ પણ છે. ૧૪૭૫ના લેખમાં તપાગચ્છીય વિદ્વાન શ્રી સમસુંદરસૂરિજીના શિષ્ય- " પરિવારનું અને “સાવીજી જયરાત્નિમણુ” નું નામ લેવામાં આવે છે. ઉપરના શિલાલેખમાં કેટલાક ત્રુટિત છે અને કેટલાકમાં આચાર્યોનાં નામ નથી. ખાસ કરીને મલધારગચ્છ અને તપગચ્છનાં આચાર્યોનાં નામે જ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ': ૪૧૭ : કુપાકે મુસલમાની જમાનામાં મુસલમાની રાજ્યમાં નાચાર્યોએ અને શ્રાવકોએ કેટલી કુશલતાથી તીર્થોની રક્ષા કરી છે તે આ શિલાલેખેથી સમજાય તેમ છે. આખા નીઝામ રાજ્યમાં આવું મેટું શિખરબંધ ભવ્ય મંદિર કુષ્પાકનું જ છે. હમણાં ૧૯૬૫ ના જીર્ણોધ્ધાર સમયે શિલાલેખે જુદા કરી નાંખ્યા છે. સૂલનાયકની જમણી તરફની શાસનનાયક શ્રી વર્ધમાન સ્વામિની મૂતિ અદ્ભુત અને અનુપમ છે. ડાબી તરફ શ્રી નેમનાથજીની ભવ્ય મૂર્તિ છે. બીજી મોટી વિશાલ ૧૪ મૂર્તિઓ ખાસ દર્શનીય છે. દરેક જેને તીર્થની યાત્રા કરવા જેવી છે. ધર્મશાલા આદિની વ્યવસ્થા સારી છે. ચોતરફ ફરતે મજબૂત કેટ છે. તીર્થની વ્યવસ્થા હૈદ્રાબાદ-સિકંદરાબાદના શ્રી સ્વેતાંબર જૈન સંઘ તરફથી થાય છે. રેલવે માગે જનાર શ્રાવકે મનમાડ જંકશનથી હૈદ્રાબાદ ગોદાવરી લાઈનમાં સીકંદરાબાદ જાય છે. ત્યાંથી વરંગલ લાઈનના અલીર ( Alir) સ્ટેશને ઉતરે છે. અહીંથી ચાર માઈલ કુલ્પાકજી છે. પાકી સડક છે. સ્ટેશન ઉપર કારખાના તરફથી ગાડી આવે છે. ૧. મંદિરમાં મૂળનાયક શ્રી માણેકસ્વામી આદિનાથ પ્રભુજીની ભવ્ય વિશાલ શ્યામ મૂર્તિ છે. ભરત મહારાજાના સમયની આ પ્રાચીન મૂર્તિ છે. અર્ધપદ્માસન પરમ દર્શનીય પ્રાચીન મૂતિ છે. પાસે ચક્રેવરી દેવીની મૂર્તિ છે. ૨. મૂલનાયકજીની જમણી બાજુ મહાવીર પ્રભુની મનોહર હાસ્ય ઝરતી અદભુત મૂર્તિ છે. પીરાજા પત્થરની છે. આકાશી રંગની આ પ્રતિમાજી ખૂબ જ દર્શન કરવા લાયક, દર્શન કરતાં તૃપ્તિ જ ન થાય એવું અદ્દભુત સિદ્ધાસનનું આ બિંબ આખા ભારતવર્ષમાં એક અદ્દભુત નમૂના જ છે. ૩. નેમિનાથજીની મટી શ્યામ પ્રતિમાજી છે. પાસે જ પદ્માવતીદેવીની મૂર્તિ છે. જમણા હાથની લાઈન તરફ બહારના ભાગમાં ૪. શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય શ્યામ મોટી ઊભી મૂર્તિ છે. ૫ શાંતિનાથજીની શ્યામ સુંદર અર્ધ પદ્માસન મૂર્તિ છે. . ૬. શીતળનાથજીની શ્યામ સુંદર અધ પદ્માસન મૂતિ છે. પાછળના ભાગમાં ૭. શ્રી અનંતનાથજી (૮) અભિનંદન પ્રભુ, બન્નેની શ્યામ મોટી પ્રતિમાઓ છે. ૯. એક ગોખમાં શ્રી ચોવીશ જિનની સુંદર મૂર્તિઓ છે. ડાબા હાથ તરફ ૧૦ શ્રી સુપાર્શ્વનાથજીની તથા ચંદ્રપ્રભુજીની (૧૧) મટી શ્યામ પ્રતિમાઓ છે. કુલ ૧૪ મોટી પ્રતિમાઓ છે. ૫૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ અંતરીક્ષ પાર્શ્વનાથજી : ૪૧૮ઃ [ જૈન તીર્થોને આ બધી પ્રતિમાઓ અપદ્માસન, પ્રાચીન, ભવ્ય અને મને હર છે. આખા દક્ષિણ પ્રાંતમાં ખાના જેવું પ્રાચીન તીર્થ નથી. અહીં મુનિમજી સિવાય શ્રાવકનું ઘર નથી. માત્ર ૪૦૦ થી ૫૦૦ ઘરનાં ઝુંપડાની વસ્તી છે. T આપણું ભવ્ય મંદિરની સામે ૧ ફર્લોગ દૂર મોટું શિવાલય છે. કહે છે કેપહેલાં આ જૈન મંદિર હતું. બસવ મંત્રીએ રજુમથી આ મંદિરને મહાદેવ જીનું મંદિર બનાવ્યું. જૈનમંદિર વસ્ત કર્યું. અત્યારે થોડે દૂર નદીમાંથી પણ ન મૂતિઓ નીકળે છે. મંદિરની સામે મેટ બગીચો છે. અંદર વાવ છે. ચારે બાજુ વાવ-કૂવા ઘણું છે. મંદિર અને ધર્મશાળા ૫ણ પાકા કિલાથી સુરક્ષિત છે. શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી શ્રી અંતરીખ વરકાણે પાસ દક્ષિણમાં વરાડમાં આકોલાથી ૪૭ માઈલ દૂર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું તીર્થ આવ્યું છે. આ તીર્થની સ્થાપના તેરમી શતાબ્દિમાં માલધારી શ્રી અભયદેવસૂરિજીના હાથે થયાના ઉલેખો મળે છે; કિન્તુ શ્રી જિનપ્રભસૂરિજી પિતાના વિવિધ તીર્થક૯૫માં આ સંબંધી કાંઈ જ ઉલ્લેખ નથી કરતા, તીર્થને ઈતિહાસ તેઓશ્રી નીચે પ્રમાણે આપે છે. લંકા નગરીમાં પ્રતિવાસુદેવ રાવણ રાજ રાજ્ય કરતા હતા. એક વાર તેમણે માલી અને સુમાલી નામના પોતાના બે નાકને કંઈક કાર્યપ્રસંગે બહાર મોકલ્યા. પિતાના વિમાન ઉપર બેસીને ઘણે દૂર જતાં જનનો સમય થયું. તે વખતે તેમના સેવકને યાદ આવ્યું કે જિનપ્રભુની પૂજા કરંડીઓ તે ઘેર ભૂલી આ છું. દેવપૂજા કર્યા સિવાય તે બંને ભેજન કરતા નથી, અને જિનપ્રતિમાને કરંડી નહિં જુવે તે મારા ઉપર ક્રોધિત થશે તેથી તેણે વિદ્યાના બલથી શુહ વેળુની ભાવી જિન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બનાવ્યાં. માલી અને સુમાલીએ ભક્તિથી પ્રભુપૂજા કરી. પછી જમ્યા. સેવકે કોઈ આશાતના ન કરે તેવી રીતે પ્રતિમાજીને લઈને સરોવરમાં પધરાવ્યાં. દેવના પ્રભાવથી સરોવરમાં એ પ્રતિમાજી વજ સરખાં થયાં. સરોવર જલથી સંપૂર્ણ ભરાઈ ગયું. ત્યારપછી ઘણાં વર્ષો બાદ ‘ચિં(પિંગઉલ્લશમાં (જેને અત્યારે વરાડ-સી. પી. કહે છે) સિરપાલ (શ્રીપાલ) નામનો રાજા થયે. તેને શરીરે ભયંકર કેહને રોગ થયું હતું જેથી રાજ્ય છોડી અંતઃપુર સહિત જંગલમાં ચાલી નીકળ્યો. એક વાર બહ કર ગયા પછી તેણે એક નાના સરોવરમાં હાથ પગ ધોયા અને પાણી પણ ૧. બીજા ગ્રંથમાં ખરદૂષણનું નામ મળે છે. ૨. ઇતિહાસમાં જણાવ્યું છે કે-એલચપુરનો રાજા શ્રીપાલ હતો. આ એલચપુર અમરાવતી(ઉમરાવતી)થી ૨૨ માઈલ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ] અંતરીક્ષ પાર્શ્વનાથ પીધું. તંબુમાં જઈ રાત્રે સૂત. સવારમાં રાણીએ જોયું કે રાજાને કઢને રાગ મટી ગવે છે. તેણે રાજાને પૂછ્યું-નાથ! આ આશ્ચર્યજનક ફેરફાર કેવી રીતે થયે? રાજાએ જણાવ્યું કે–સરોવરમાં હાથ પગ ધોઈ જલ પીધું હતું. બીજે દિવસે આખું શરીર ધાયું. રાજાને તેથી વધારે આરામ થયે. પછી રાણીએ ધૂપદીપપૂર્વક વિનયથી પૂછ્યું કે-અહી કયા દેવ છે? રાત્રે રાણીને સ્વપ્ન આવ્યું કે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે. તેના પ્રભાવથી રાજા નિરેગી થઈ છે. આ પ્રતિમાજીને ગાડામાં બેસાડીને સાત દિવસના તાજા જન્મેલા વાછડા જોડવા, કાચા સુતરના તાંતણાના દેરડાથી લગામ બનાવી સારથી વિના જ રથ ચાલશે. પરંતુ પાછા વળીને જોવું નહિં કે શંકા કરવી નહિં. જ્યાં પાછું વાળીને જેશે કે રથ ત્યાં જ સ્થિર થઈ જશે.” પછી રાજાએ પ્રતિમાજી મેળવ્યા અને દેવતાના કથન મુજબ રથ તૈયાર કરી પ્રતિમાજી બિરાજમાન કર્યા. રથ ચાલ્યા. થોડે દૂર ગયા પછી રાજાએ પાછું વાળીને જોયું કે પ્રતિમાજી આવે છે કે નહિં? બસ, પ્રતિમાજી ત્યાં જ અધૂર-આકાશમાં સ્થિત થઈ ગયાં. રથ આગળ નીકળી ગયા. રાજાએ તે જોયું. બાદ ત્યાં જ પિતાના નામથી સિરિપુર નગર વસાવ્યું. ત્યાં જ જિનમંદિર બનાવ્યું અને ત્રિકાલ પૂજા કરવા લાગ્યો. ગ્રંથકાર કહે છે કે-પ્રતિમાજી પહેલાં તે ઘણાં અધર હતાં, હેલ ભરીને બાઈ પ્રતિમાજી નીચેથી નીકળી જાય તેટલી અધર પ્રતિમાજી હતાં, કાલસંગે જગીન ઊંચી થઈ અથવા તે મિઠાવના કારણેથી પ્રતિમાજી નીચે ઉતરતાં ગયા તેમ દેખાય છે. અત્યારે તે પ્રતિમાજી નીચેથી ઉત્તરાસન ચાલ્યું જાય છે અથવા દીપકનો પ્રકાશ પ્રતિમાજીની નીચેથી નીકળે છે એટલી અધધર પ્રતિમાજી છે. (અત્યારે પણ આટલી જ છે.) આ પ્રસંગ તેરમી શતાબ્દિને છે. “હરાડચા ઈતિહાસ” માં પણ ઉલલેખ મળે છે કે-તેરમી શતાબ્દિમાં એલચપુરમાં શ્રીપાળ રાજા હતા.* અનુકમિ એલચરાયનો રોગ દૂર ગયે તે જલ સંગ; અંતરીક પ્રભુ પ્રગટયા જામ સ્વામિ મહીમા વા તામ. ૧૮ આગે તે જાતે અસવાર એવડે અંતર હું તે સાર; એક દેરાનું અંતર આજ દિન દિન દીપીએ મહારાજ. ૧૮ | ( પ્રાચીન તીર્થમાલા, પૃ. ૧૧૪, શીતવિજયજી) * અન્ય ગ્રંથમાં ઉલ્લેખ મળે છે કે-રાજાએ પિતાના દ્રશ્યથી વિશાલ મંદિર બનાવ્યું તેથી તેને અભિમાન થઈ ગયું જેથી અધિષ્ઠાયક દેવે કહ્યું કે-પ્રભુજી સંઘે બનાવેલા મંદિરમાં બિરાજશે. સંઘે પુનઃ જિનમંદિર બનાવ્યું અને તે વખતે દક્ષિણમાં વિચસ્તા શ્રી મલવારી શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી, તે વખતે પણ પ્રતિમાજી અહાર જ હતાં. ૧૧૪૨ મહાસુદ ૫ ને રવિવારે માલધારી શ્રી અભયદેવસરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પ્રતિમાજી સાત આંગલ અદ્ધર હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ અંતરીક્ષ પાર્શ્વનાથજી : ૪૨૦ : [ જૈન તીર્થોને આ કવિરાજના લખવા મુજબ અઢારમી સદીમાં અંતરીક્ષ પાર્શ્વનાથનાં પ્રતિમાજી એક દેરા જેટલા અધ્ધર હતાં. બાદ અઢારમી સદીની શરૂઆતમાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજીના ભાવવિજ્યજી ગણી નામે શિષ્ય હતા. પૂર્વ કર્મના ઉદયથી તેઓ આંખોથી અપંગ (આંધળા) થયા. એક વાર દેવીએ સ્વપ્નમાં આવી, અંતરીક્ષ પાર્શ્વનાથજીનાં દર્શન કરાવી, ઈતિહાસ જણાવી ત્યાં આવવા જણાવ્યું. શ્રી ભાવવિયજીએ બીજે દિવસે બધી વાત સંઘને જણાવી. પાટણના શ્રીસંઘે (બીજે ખંભાતનું નામ મળે છે.) અંતરીક્ષજીનો નાને સંઘ કાલ્યો. શ્રીભાવવિજયજી મહારાજ સંઘ સહિત અંતરીક્ષજી પધાર્યા. ખૂબ જ ભકિતભાવથી પ્રભુસ્તુતિ કરી. હૃદયના ઉલ્લાસથી કરેલી ભકિતના પ્રતાપે નેત્રપડલ ખુલી ગયાં અને પ્રભુજીની પ્રતિમાનાં દર્શન થયાં. તેમણે બનાવેલ પ્રભુસ્તુતિરૂપ રતાત્ર પણ અવાવધિ વિદ્યમાન છે.* પૂર્વ મંદિર છણ થઈ ગયું હતું. શ્રીભાવવિજયજી મહારાજને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવી નૂતન મંદિર બંધાવવાનું જણાવ્યું. ગણિજી મહારાજે શ્રીસંઘને ઉપદેશ આપી નૂતન મંદિર બનાવવાને જણાવ્યું. નૂતન મંદિરનું કાર્ય શરૂ થયું. અનુક્રમે ૧૭૧૫ માં ચિત્ર શુ. ૬ ને રવિવારે નૂતન મંદિરજીમાં પ્રતિષ્ઠા કરી ત્યારે પણ પ્રતિમાજી સિંહાસનથી અવર જ હતાં. આજે પણ એ જ પ્રતિષ્ઠા વિદ્યમાન છે. સુંદર ભેંયરામાં સૂરક્ષિત સ્થાનમાં પ્રભુજી બિરાજમાન છે. તેમજ શ્રી વિજયદેવસૂરિજીની તથા પં. શ્રી ભાવવિજયજી ગણીની પાદુકાઓ પણ છે. પ્રાચીન મહાચમત્કારી શ્રી મણીભદ્રજીની સ્થાપના પણ છે. મૂલનાયકની બસો અઢીસો વર્ષ ની જૂની ચાંદીની આંગી મળે છે. આ સ્થાનમાં દિગંબરેએ ઘણા ઝઘડા કર્યા હતા પરંતુ તેઓ ક્યાંય ફાવ્યા નથી. અત્યારે શ્વેતાંબર શ્રી સંઘ બાલાપુરની વ્યવસ્થા છે. શેઠ હવસીલાલ પાનાચંદ અને તેમના સુપુત્રે શેઠ સુખલાલભાઈ શેઠ હરખચંદભાઈ વગેરે મુખ્ય વ્યવસ્થાપકે છે. વેતાંબર શ્રી સંઘ તરફથી સુંદર ધર્મશાળાઓ છે. મુનીમ રહે છે, હમણાં જીર્ણોદ્ધાર પશુ વેતાંબર સંઘ તરફથી ચાલે છે. મંદિરના નાના દ્વારમાંથી * શ્રી ભાવવ થજી ગણીવર (મારવાડ) સાચરનગરમાં જમા હતા. તેમના પિતાજીનું નામ રાજમલજી હતું. તેઓ ઓ વાલ હતા. તેમની પત્નીનું નામ મૂળીન્હન હતું. તેમની કુક્ષીથી ભાનુરામ નામે પુત્ર થયો. તે વખતે મહાપ્રતાપી શ્રી વિજયદેવસૂરિજી ત્યાં પધાર્યા અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની ભાનુરામજી એ દીક્ષા લીધી. તેમનું નામ ભાવવિજ્યજી રાખ્યું. ટૂંક સમયમાં શાસ્ત્રબોધ પ્રાપ્ત ક0; ગ9િપદવી પણ પ્રાપ્ત કરી. તેઓશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સુંદર, સરલ અને સંક્ષિત ટીકા બનાવી છે જે આજ ઘણી જ પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪ર૧ : મુકતા ગિરિ પ્રવેશતાં સામે જ માણેકથંભ પાસે શ્વેતાંબર તીર્થંરક્ષક પેઢી આવે છે. પછી નાના દ્વારમાં થઈ ભેંયરામાં ઉતરી પ્રભુજીનાં દર્શન થાય છે. - શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી જવા ઈચ્છનાર શ્રાવકોએ આકેલાથી ૪૩ માઈલ ફર માલેગામ મોટરમાં જવું અથવા બીજા વાહને પણ મળે છે. ત્યાંથી ૪ માઈલ દૂર કાચા રસ્તે સીરપુર જવાય છે. ત્યાં તીર્થસ્થાન અને શ્વેતાંબર ધર્મશાલાઓ પેઢી વગેરે છે. વ્યવસ્થા ઘણી જ સારી છે. ખાસ તીર્થયાત્રાને લાભ લેવા જેવું છે. અહીં અત્યારે સુંદર ન મંદિર છે. મૂળનાયક શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની ભવ્ય મનહર વિશાલ શ્યામ મૂર્તિ છે-લેપ છે. ડાબી બાજુ બીજી ત્રણ મતિઓ છે. પાસે મેળામાં એક મૂર્તિ છે. અંધારા ભોંયરામાં આ મૂતિઓ હેવાથી શિલાલેખ વગેરે જોયા નથી. ગામ બહાર જૂનું વેતાંબર મંદિર છે, બગીચે છે. મૂલ મંદિરના ઉપરના ભાગમાં સારું છે. બહારના ભાગમાં ચેક ઉપર માણેકસ્થંભ છે. મુક્તાગિરિ આ તી વરાડમાં આવ્યું છે. અમરાવતીથી ૩ર માઈલ દૂર એલચપુર અને ત્યાંથી માઈલ દૂર ગામ છે, ત્યાંથી ૧ માઈલ દૂર મુક્તાગિર પહાડ છે. લગભગ એક માઈલનો ચઢાવે છે. આ તીર્થની સ્થાપના શ્રીપાલે શ્રી મદ્ભધારી અભયદેવસૂરિજીના હાથથી કરાવી હતી. આ રાજાએ અંતરીક્ષ પાર્શ્વનાથજીના તીર્થની સ્થાપના કરી અને સિરપુર શહેર વસાવ્યું, એ જ રાજાએ એલચપુર વસાવ્યું અને મુક્તાગિરિ તીર્થ સ્થાપ્યું. ભૂલનાયકશ્યામરંગની શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. એ તરફ શ્વેતાંબર શ્રાવકોની વસ્તી થોડી છે. એલચપુરમાં સુંદર તામ્બર જિનમંદિર છે. મુક્તાગિરિ તીર્થની યાત્રા અમે કરી આવ્યા છીએ. વિ. સં. ૧૯૩૮ સુધી તે શ્વેતાંબર સવાલ શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ જેની તેની વ્યવસ્થા રાખતા હતા. મૂલનાયક તે વેતાંબરી છે. ચેતરફ ફરતી નાની નાની દેરીઓ છે. વેતાંબર જૈન વસ્તી થોડી હોવાના કારણે વે, વ્યવસ્થાપકેએ પિતાની ઉદારતા અને મહાનુભાવતાથી દિ. ભાઈઓના હાથમાં વ્યવસ્થા સોંપી છે. મુકતાગિરિ તીર્થ શ્વેતાંબર સંઘનું જ છે એમાં તે લગારે સિહ જ નથી. પં. શ્રી શીતવિજયજી કે જે અઢારમી સદીના પ્રખર વિહારી અને યાત્રા કરનાર છે તેઓ લખે છે કે શેત્રુંજ રૈવત અરબુદગિરી, સમેતાચલનિં મુગતાગિરી પાંચે તીરથ પરગટ ઉદાર, દિન દિન દીપઈ મહીમા ધાર ધન ધન નરનારી વલી જેહ, પ્રભુમિ પૂછ તીરથ એહ છે ૫૦ * આલામાં ૧ શ્વેતાંબર મંદિર, ધર્મશાળા, ઉપાશ્રય તથા શ્રાવકોના ઘર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ભડકજી : અરર : [ જેન તીર્થન આ સિવાય એ જ વિદ્વાનને નીચે ઉલેખ પણ બહુ જ મહત્વને છે. “હવિ મુગતાગિરિ જાત્રા કહું, શેત્રુંજ તેલી તે પણ લહું, તે ઉપરી પ્રાસાદ ઉતંગ, જિન ચોવીશતણ અતિ ચંગ.” (તીથમાલા પૃ. ૧૧૪) એટલે આ તીર્થ શ્વેતાંબરી છે તેમાં સદેહ જ નથી. અઢારમી શતાબ્દીમાં તે દક્ષિણમાં આ તીર્થ શત્રુંજય સમાન મનાતું. ત્યાં ચાવીશ જિનના પ્રાસાદ હતા. ભાંડકજી મહારાષ્ટ્રમાં વરાડ દેશમાં ભાંડુક બહુ જ પ્રાચીન તીર્થ છે. અહીં પહેલાં વિશાલ ભદ્રાવતી નગરી હતી. કાળબળે એ નગરી આજે માત્ર ભયંકર જંગલમાં ખંડિયેરરૂપે ઊભી છે. ભયંકર જંગલમાં યત્ર તત્ર ઉભેલાં ખંડિયેર અને મેટા મેટા ટીંબા જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાને કંઈક ખ્યાલ આવે છે. ત્યાં અનેક વા, કુડે અને સરવરે છે જેમાં કેટલાંક તળાવનાં નામ ન તીર્થંકરના નામથી અદ્યાવધિ પ્રસિદ્ધ છે. જેમકે અનંતનાથ સરોવર, શાંતિનાથ કંડ, આદિનાથ સરવર વગેરે, આ નગરીને પ્રાચીન ઈતિહાસ ઉપલબ્ધ થાય તે દક્ષિણમાં જન ધર્મના મારવાનું એક સુવર્ણ પાનું આપણને મળી આવે તેમ છે. આ સ્થાને જન ધર્મનાં અનેક પ્રાચીન સ્થાને મળી આવે છે. સં. ૧૯૬૬માં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીને મુનીમને સ્વપ્ન આવ્યું કે-ભદ્રાવતી નગરીમાં શ્રી પાવનાથજીની ભવ્ય પ્રતિમા છે. મુનિમ ચત્રભુજ પુંજાભાઈએ તપાસ કરી મહામહેનતે વર્ધાથી થોડે દૂર આ સ્થાન શેઠું અને જંગલમાં તપાસ કરતાં એક વેદી ઉપર ૬ ફૂટ ઊંચી ફણાધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યા. અનુક્રમે મૂલરથાને ભવ્ય જિનમંદિર શ્રી સંઘે બંધાવ્યું. વઢ-નાગપુર, હીંગણુઘાટ, ચાંદા વગેરે સી. પી. ના સમરત શ્વેતાંબર શ્રી સંઘે તીર્થોધ્ધારમાં તન, મન, ધનથી મદદ કરી એક પ્રાચીન તીર્થનો જીર્ણોધ્ધાર કરી આપણી સમક્ષ રજુ કર્યું. ભાદક)( ભદ્રાવતી'માં ર૦૦૦ વર્ષ પુરાણી જિનમૂતિઓ મળી આવી છે. અહીંના શ્રી પ્રાર્થનાથજીને કેશરીયા પાર્શ્વનાથજી તરીકે ઓળખાવાય છે. શ્યામ ફણધારી મૂર્તિ ખાસ આકર્ષક અને ચમત્કારી છે સી. પી. ગવર્નરે મંદિરની આજુબાજુની લગભગ સે વીઘાં જમીન જોતાંબર સંઘને ભેટ આપી છે, જેમાં બગીચે, વિદ્યાલય, ઉદ્યોગશાલા વગેરે બની શકે તે માટે આપેલી છે. ' નાગપુરવાળા શેઠ હીરાલાલજી કેશરીમલજી તરફથી એક બીજું મંદિર ત્યાં જ બંધાવરાવ્યું છે. ધર્મશાલા પણ છે, બીજી ધર્મશાલાઓ પણ છે. કા. શુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૨૩ : ભાંડુજી-ભાજ ત્રીજને દિવસે મેળા ભરાય છે અને સી. પી. ના ઘણા શ્વે. નૈના યાત્રાએ આવે છે. યાત્રાળુઓને નાગપુરથી મદ્રાસ જતી લાઇનમાં વર્ષા પછી ભાંડુ સ્ટેશને ઉતરવુ ઠીક છે. ત્યાંથી ૧ માઇલ દૂર તીસ્થાન છે. ત્યાં શ્વેતાંબર પેઢી તરફથી બધી વ્યવસ્થા સારી સચવાય છે. ખાસ દેશનીય છે. ઈતિહાસવિદોએ આ તીને ઇતિહાસ શેાધી ખઢાર મૂકવાની જરૂર છે. છે. મદિરજીથી ૧ માઈલ દૂર એક ટેકરી છે, એમાં ત્રણુ મેટી ગુફાઓ છે. ત્રણેમાં મેઢી એક એક ખ'ડિત મૂર્તિ ચારે બાજુએ ખેાદતાં જૈન મૂર્તિએ નીકળવાની ટીંબા ચારે બાજુ નજરે પડે છે. ભદ્રાવતી નગરી લાગે છે. મૂલનાયકજી શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. આ સિવાય બીજી પણ અર્ધપદ્માસન સુંદર સભાવના છે. મેટા મેટા પ્રાચીન જૈન પુરી હશે એમ સુંદર શ્યામ અ પદ્માસન મૂર્તિઓ છે. ઉપરના માળે ચેામુખજીનો પ્રતિમાઓ છે. ખીજા મંદિરમાં શ્રી આદિનાથ ભગવાન મૂલનાયક છે. ત્રીજા પ્લેટમાં દાદા સાહેબની દેરી છે. અહીં મૂર્તિ ડાવાનુ સ્વપ્ન જેમ અંતરીક્ષજીના મુનિમને આવેલુ' તેવુ' જ સ્વપ્ન તે વખતની રેલ્વેના એક અંગ્રેજ ગાઈને પણ આવેલું. આ વાત એણે પેતાના ઉપરી યુરાપિયન અધિકારીને સમજાવી, સરકારે આ જમીન મંદિર, ધર્મશાળા, બગીચા, ગુરૂકુલ, વિદ્યાલય આદિ કાર્યો માટે શ્વેતાંબર જૈનને આપી અને ખાદ્યતાં નીકળેન્રી જૈન મૂર્તિએ પણ શ્વેતાંબર જૈન સલને આપી. જે જમીન ઉપર મંદિર, ધ શાળા, બગીચા વગેરે છે ત્યાં અને અ ંગ્રેજ અધિકારીના મારકરૂપે 'નેનાં માવલાં બનાવીને રાખવામાં આવ્યાં છે. આ તીર્થની વ્યવસ્થા વેતાંબર તી રક્ષક કમેટો સી. પી. કરે છે. તેમના તરફથી સુનિમજી વગેરે રહે છે. મંદિર અને ધર્મશાળા ફરતા પાકા મજબૂત કિલ્લે છે. ભાંડુકજી તીથ' સી. પી. માં ગણાય છે. આ ઉપરાંત અમરાવતી, નાગપુર, જબલ પુર, કટગી, સાવન, ચૈવતમાલ, દારવા, ચાંદા, હીંગનાટ, વર્ષા વગેરે સ્થાનામાં સુંદર જિનમદિરા અને શ્રાવકોના ઘર છે. નાગપુરમાં બે સુંદર જિનમંદિર છે, જબલપુરમાં બે મંદિરો છે. કટગીમાં એ મંદિર છે. ભાજ તી આ તીર્થ મહારાષ્ટ્રમાં આવેલુ છે. એક સુંદર નાની ટેકરી ઉપર શ્રી જગવલ્લભ પાનાથજીનુ` ભભ્ય જિનાલય છે. ત્રણુ માળનુ` ભન્ય મંદિર છે. મૂલનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી છે. નીચે ભેાંયરામાં શ્રો અજિતનાથ પ્રભુજી છે, ઉપર ત્રીજે માળે શ્રી ચંદ્રપ્રભુજી મુખ્ય છે. વચલા ભાગમાં ચાર દેરીએ છે. એ દેરીએમાં જિનવરેન્દ્ર દેવની પ્રતિમાઓ છે; જયારે ખીજી દેરીએમાં શ્રી પદ્માવતી ร Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ નાશીક : ૪૨૪ : [ જૈન તીર્થોને માતાજી અને શ્રી માણિભદ્ર યક્ષની મૂર્તિ છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકે પગથિયાંના રસ્તે શ્રી શ્વેતાંબર જૈન સંઘે બંધા છે. ઉપર શેડો કા રસ્તા પણ છે. ઉપર વેતાંબર સુંદર ધર્મશાળાઓ પણ છે. બીજી બાજુ દિગંબર મંદિર અને ધર્મશાળા જુદા જ છે. નીચે પણ ધર્મશાળા વગેરે છે. કુમ્ભ જ તીર્થથી કુમ્ભજ ગામ થોડું દૂર છે. આ તીર્થ કેહાપુર સ્ટેટમાં આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા કવેતાંબર સંઘ કમિટીવતી કેલ્હાપુરને તાંબર જૈન સંઘ કરે છે. અહીં છેલો જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા સં. ૧૯૨૬ શાકે ૧૭૯૧ થયેલી છે અને તપાગચ્છીય શ્રી પૂજ્ય શ્રી વિજયાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. અહીં નજીક માં સાંગલી, કેલહાપુર વગેરે મોટા શહેરે છે જ્યાં સુંદર વેતાંબર જૈન મંદિર અને જૈન શ્રાવકેની વસ્તી ઠીક ઠીક છે. દક્ષિણનાં કેટલાંક નાનાં તીર્થો સતારા જીલલામાં કુંતલગિરિ અને કુમ્ભોજ નામનાં બે તાર્યો છે. કંજ જેવા માટે M. S. M. ની M. C બ્રાંચ લાઈનમાં મેરજથી માઈલ ૧૭ પશ્ચિમમાં, કહાપુરથી માઈલ ૧૩ હાથ કલંગડા સ્ટેશન છે. ત્યાંથી બે માઈલ ઉત્તરમાં કંજ ગામ છે. પોસ્ટ ઓફીસ તથા તાર ઓફીસ છે, પાસે જ તીર્થક્ષેત્ર બાહુબલી પહાડ ઉપર જગવલલભ પાશ્વનાથજીનું તીર્થ છે. ત્યાં છે. ધર્મશાલા છે. કા, શુ. ૧૫, ચે. શુ. ૧૫ પુનમે મેળો ભરાય છે, તીર્થની વ્યવસ્થા મહારાષ્ટ્ર વે. જૈન પરિષદ કરે છે. કોલ્હાપુરમાં ૧ મંદિર, સાંગલીમાં મંદિર છે, બેડીંગ છે, હુબલી પાસે હેલીપટ્ટનમાં સમ્રાટ સંમતિના ૧૦ મંદિર હતાં. નાશીક નાશીક રોડ સ્ટેશનથી છ માઈલ દૂર ગેદાવરી નદીના કાંઠે નાશીક શહેર આવેલું છે. અહીં પૂર્વે પદ્મપ્રભુસ્વામીનું તીર્થ હતું, તેથી આ શહેર પદ્મપુર નામે પ્રસિદ્ધ હતું. ચંદ્રપ્રભુજીનું સુંદર મંદિર હતું. અહીં અત્યારે ત્રણ જિનમંદિર છે. શ્રાવકની વસ્તી થોડી છે. અહી રામચંદ્રજીએ વનવાસનો અમુક સમય પસાર કર્યો હતે. વૈષ્ણનું યાત્રાનું ધામ છે. નદીમાં ન્હાવાનું ઘણું પુણ્ય મનાય છે. વૈષ્ણવ અને શિવ મંદિર પુષ્કળ છે. રામકુંડ, સીતાવન વગેરે જેવા જેવા છે. ચાર માઈલ દૂર ટેકરી ઉપર ગુફાઓમાં બૌદ્ધ સ્થાપત્યના નમૂના છે. તેની મૂતિઓ પણ છે, પરંતુ અત્યારે તે પાંડ તરીકે ઓળખાય છે. તેને પાંડવ ગુફા કહે છે. આ સિવાય અહીંથી વિશ માઈલ દૂર થંબક વૈષ્ણવ તીર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ઇતિહાસ ] :કરપ : થાણા-તિનાલી થાણું શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં શ્રીપાલરાજા અહીં આવ્યા હતા. સુંદર જૈનમંદિરે તે વખતે પણ વિદ્યમાન હતાં. અત્યારે શ્રી ત્રાષભદેવજીનું સુંદર મંદિર છે. તેમજ બાપાલ મયણાસુંદરી અને નવપદારાધનના ઉલેખવાળું નવું જિનમંદિર બન્યું છે. સેપારપુરપટ્ટણમાં પણ શ્રીપાલરાજા ગયા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામોમાં સેપારી પાર્શ્વનાથજીનું પણ નામ છે. વસ્તુપાલ તેજપાલના સમયે અહીં શો રાષભદેવજીનું મંદિર હતું. તેઓ અહીં દર્શનાર્થે આવ્યા હતા. મંત્રી પેથડકુમારે અહીં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. “ બીરાકુરે વાર્થઃિ ” વિજાપુર વિજાપુરમાં તેરમા સિકાની સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમાજી ભેંયરામાંથી નીકળેલ છે. ખાસ દર્શનીય છે. પ્રતિમાજી શ્વેતાંબરી છે. આ સિવાય આ શહેર પ્રાચીન જૈન રાજાઓની રાજધાની તરીકે રહેલ છે. જાલના નિઝામ સ્ટેટમાં જાલના મોટું ગામ છે. ત્યાં મહારાજ કુમારપાલના સમયનું પ્રાચીન ભવ્ય મંદિર છે. ત્યાં પટવા લેકે રહે છે તે બધા છે. જેની છે. ત્યાં જૂની પટ્ટાવલીઓ ઘણી મળે છે. દિગંબરોનું ગામ સ્વામીનું તીઈ પણ પ્રસિદ્ધ છે. તેની પાસે શ્રવણું બેલગુલ શહેર છે. ત્યાં ડુંગર ઉપર ૬૦ ફૂટ ઊંચી દ. મૂર્તિ છે. હેમદગિરિ કર્ણાટકમાં અલારી જીલ્લામાં કિષ્કિધાથી શરૂ થતી પર્વતશ્રેણી શિખર પર કિલ્લામાં ભ. શ્રી શાંતિનાથજીનું તીર્થ હતું. હાલ વિચ્છેદ છે. ' * તિનાલી બેજવાડાથી મદ્રાસ લાઈનમાં તિનાલી જંકશન છે. પ્રતિમાજી જમીનમાંથી નીકળેલ છે. તાંબરી છે. ત્યાં તીર્થ સ્થાપન થયેલ છે. પિસ્ટ તથા તાર ઓફિસ બધું છે. મછલીપટ્ટન પાસે ગુડીવાડામાં પણ ભૂમિમાંથી ભવ્ય જિનમૂર્તિ નીકળેલી છે. તીર્થ છે. મહારાષ્ટ્રમાં પુનાસોલાપુર, કેલહાપુર, સાંગલી, હબલી, અહમદનગર, દેવલા વગેરે સ્થાનમાં પણ સુંદર જૈનમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય, નોની વસ્તી છે. પુનામાં ૮ સુંદર મંદિર છે. આત્માનંદ જન પુતકાલય છે. પાઠશાળા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ ભેરા જૈન સૂત્ર ગ્રંથામાં સિન્ધુ-સૌવીરના રાજા *ઉદાયીનું વીતભયપત્તન પ્રસિદ્ધ નગર છે. આ સિન્ધુ-સૌવીર એ જ અત્યારનું જેહુલમના કિનારે રહેલુ ભેરા છે. આ ભેંશ પંજાબ ભરમાં પ્રાચીન સ્થાન કહેવાય છે. અહીંથી જેહુલમ નદી લગભગ *સિન્ધુ-સૌવીરના રાજા ઉદ્દયીનુ` પાટનગર વીતભયપત્તન હતું. આ રાજાએ ચેડા મહારાજાની પુત્રી પ્રભાવતીની સાથે લગ્ન કર્યા પછી રાણીના સસથી જૈન ધર્માંતા દૃઢ રંગ લાગ્યા હતા. રાણી પરમ જૈન ધર્મી હતી વિદ્યમાલીદેવે પેાતાના આત્મકલ્યાણ માટે— સમ્યકત્વની પ્રાપ્તિ માટે, ગૃહસ્થદશામાં ચિત્રશાળામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા અને ભાવસાધુરૂપ શ્રો વીરપ્રભુની પ્રતિમા, હુમહુ પ્રભુના જેવી જ બનાવી કપિલ કેવલી પાસે પ્રતિજ્ઞા કરાવી. પછી ખા પ્રતિમા સમુદ્રમાં વહાણુદ્વારા પ્રયાણ કરતા વ્યાપારીને કપાતમાં પેક કરીને આપી. વ્યાપારીએ પ્રતિમાજીને રીતભયપત્તન લાવ્યેા. અહીં આખરે જ્યારે રાષ્ટ્રી પ્રભાવતીએ વિધિપૂર્વક દર્શન સ્તુતિ કરી ત્યારે કપાટમાંથી પ્રતિમાજી નીકળ્યાં. રાણી આ પ્રતિમાને રાજમહેલમાં લઈ ગયા. ત્યાં ભકિતપૂર્વક નિરંતર પૂજન સ્તવન દેશના દ કરે છે. રાજા પણ ભકિત-ઉપાસના કરે છે. એક વર નિમિત્તથી પેાતાનું મૃત્યુ નજીક જાણી રાજાની રજા લઈ પ્રભાવતી દીક્ષા સ્વીકારી મૃત્યુ પામી સ્વગે સિધાવે છે. પાછળથી કુદાસી દેવદત્તાને પણ ભકતના લાભ મળે છે અને તે સુંદર સ્વરૂપવાન થાય છે. એનુ નામ સુવર્ણાંગુલીકા પડે છે. અવન્તિના ચપ્રદ્યોતે સુવણું'ગુલીકનુ' અને પ્રભાવિક શ્રી મહાવીર દેવની મૂર્તિનુ પણ સાથે જ અપહરણ કર્યું. આખરે ઉદાયીષ્મે ચ પ્રદ્યોત ઉપર હુમલા કરી ધરાવી તેના મસ્તક ઉપર મમ ારીતિ શબ્દ કાતરાવી, કેદ પકડી સાથે લીધા. રસ્તામાં anપુર( મદસાર )માં પર્યુષણાના સવત્સરીના દિવસે ચંડપ્રદ્યોતે પણ ઉપસ કરવાથી પેાતાના સ્વામી ભાઇ ધરી દાીયે ચડપ્રદ્યોતને મુકત કર્યાં. પછી વીતભયપત્તન આવી રાણી ભાવતી કે જે દેવ થઈ હતી, તેના ઉપદેશથી પ્રતિષેધ પામી, શ્રીવીરપ્રભુના હાથે પણા વઈ ભલ્યાધુ સાધ્યું. ઉર્દીએ રાજ્ય પેાતાના પુત્રને બદલે ભાણેજને આપ્યુ હતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪ર૭ : તક્ષશિલા ત્રણથી ચાર કેશ દૂર છે. પંજાબથી પેશાવર જતાં લાલાસા નામનું જંકશન આવે છે અને અહીંથી ભેર તરફ રવે જાય છે. ભેરા સ્ટેશન છે. વર્તમાન ભેરાને વસ્યા લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ થયાં છે. અહીં પડે જેનોની વસ્તી સારી હતી. અત્યારે ત્યાં જેનોનાં ઘર નથી, માત્ર એક પ્રાચીન જન મંદિર છે. અહીં અત્યારે માત્ર ( આ પ્રદેશમાં જેનેને ઓસવાલને ભાવડા કહે છે. પ્રાચીન કાળમાં ભાવડાગચ્છ પણ હતા.) દ દુહg (જૈનેને વાસ) છે. આ પ્રાચીન મંદિરને પૂ. આ. શ્રી વિજયેવલભસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી હનવિજયજી મહારાજના ઉપદેશથી પંજાબના જૈન સંઘ-શ્રી આત્માનંદ જ મહાસભાએ છીદ્ધાર કરાવ્યા છે. સાથે એક નાની ધર્મશાળા ૫ણ બંધાવી છે. તીર્થસ્થાન પ્રભાવિક અને ચમત્કારી છે. તક્ષશિલા આ સ્થાન પંજાબમાં રાવલપિંડીથી નિરૂત્યમાં કર માઈલ દૂર જ રાહીલા Texila એજ તક્ષશિલા છે. તેને ઈતિહાસ પાછળ વિચ્છેદ તીર્થોમાં આવે છે. પંજાબનું આ પ્રાચીન તીર્થધામ અને જ્ઞાનવિદ્યાપીઠનું કેન્દ્રસ્થાન છે. તક્ષશિલા શ્રી આદિનાથજી પ્રભુના સુપુત્ર બાહુબલીની રાજધાની હતું. અને રાષભદેવ પ્રભુ પણ વિહાર કરતા છદ્મસ્થકાલમાં અહીં પધાર્યા હતા. પ્રભુજીના સ્મારક નિમિત્તે બાહુબલીજીએ ધર્મચક્રની સ્થાપના કરી હતી, માટે હિન્દભરનું આ પ્રાચીન તીર્થધામ છે. ત્યાર પછી આ પાંચમા આરામાં વિક્રમની પ્રથમ શતાબ્દીમાં થયેલા અને શત્રુંજયદ્ધારક શ્રીભાવડશાહના સુપુત્ર જાવડશાહ, તક્ષશિલામાંથી શત્રુંજયગિરિ. રાજ ઉપર બિરાજમાન કરવા શ્રી ત્રાષભદેવજીની ભવ્ય મૂતિ લાવ્યા હતા. પછી શ્રી લઘુશાન્તિસ્તંત્રના કર્તા શ્રી માનદેવસૂરિજીએ તક્ષશિલાના શ્રી સંઘની શાંતિ માટે લઘુશાન્તિસ્તોત્ર બનાવ્યું હતું. ત્રણ વર્ષ બાદ આ નગરને સ્વેચ્છાએ વંસ કર્યો હતે. વિક્રમની પાંચમી શતાબ્દિને આ પ્રસંગ છે. તક્ષશિલાને ઉચ્ચાનગર નામને એક પાડે છે. અહીં ન વિદ્યાપીઠ હતું. વાચા ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્ર આ વિદ્યાપીઠમાં અધ્યયન કરાવવા માટે રચ્યું હતું એમ મનાય છે. અત્યારે તે તક્ષશિલાની ચારે બાજુ ખંડિયેરે છે. પ્રાચીન રસૂપ, સિક્કા, જન મતિઓ નીકળે છે. વિશેષ માટે જુઓ વિચ્છેદ તીર્થોમાં તક્ષશિલા. પિતાના દિવાનના કહેવાથી ભાણેજે આ રાજર્ષિને વિષ અપાવ્યું. આખરે રાજર્ષિ માટે પધાર્યા. પછી નગરરક્ષક દેવે ધૂળને વરસાદ વરસાવી વીતમયપત્તનને દબાવી દીધું-વિનાશ કર્યો. આ નગરનો ઉદ્ધાર મહારાજા કુમારપાલે વીર નિ. સં. ૧૬૬૮ માં કરાવ્યો અને મતિ બહાર કાઢી લીધી. બસ, એ જ પુરાણું વીતભયપતન આજે ભેરા તરીકે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ મૂંગા - : ૪૨૮ : કાંગડા પંજાબમાં કાંગડા પણ એક પ્રાચીન તીથ છે. સ. ૧૦૦૦થી લઈને સ. ૧૬૦૦ સુધી જૈનધર્મનું એક મહત્વનું કેદ્રસ્થાન કાંગડા રહ્યું છે. કાંગડા લાહાર(લાભપુર)થી રેલ્વેરસ્તે ૧૭૦ માઇલ દૂર પૂર્વોત્તર દિશામાં છે. નગરના નામથી જ જીલ્લાને પણ કાંગડા કહેવામાં આવે છે. ખાકી જીલ્લાની એસા વગેરે તે કાંગડાથી ૧૧ માઈલ દૂર ધમશાલા ? ગામમાં છે. આ પ્રદેશ ત્રિમ કહેવાય છે. પહાડી વિભાગની રાજધાની કાંગડા હતું. . [ જૈન તીર્થોના કાંગડાનું પ્રાચીન નામ ' સુશમપુર ' હતું. આ નગર મહુાભારત કાળના મુલતાનના રાજા સુશચંદ્રે વસાવ્યુ હતુ. આ રાજાએ મદ્ગાભારતના યુધ્ધમાં દુર્ગંધન તરફથી વિરાટનગર ઉપર ચઢાઈ કરી હતી અને તેમાં હાર પામી, ત્યાંથી નાસી ત્રિગમાં આવીને ભરાયે અને અહીં પેાતાના નામથી આ નગર—સુશમ'પુર વસાવ્યું. વિજ્ઞપ્તિત્રિવેણીમાં લખ્યુ છે કે-કાંગડામાં બિરાજમાન શ્રી આદિનાથ ભગ વાનની મૂર્તિ, નેમિનાથ ભગવાનના સમયના રાજા સુશમે સ્થાપિત કરી હતી. કાંગડાનુ' ત્રીજું પ્રાચીન નામ ભીમકેાટ' પણ મલે છે. તેમજ નગરકીટ નામ પશુ મલે છે. કાંગડાની આજીમાજીના પ્રદેશને કટૌચ' પણ કહેતા હતા. ત્રિજ્ઞપ્તિત્રિવેણી જેની રચના સ. ૧૪૮૬માં થઇ છે તેમાં કાંગડાને માટે મહાયુર્ષ' ઉલ્લેખ કરાયે છે. કાંગડાને કિલ્લે પસિદ્ધ છે માટે તેને કાઢ કાંગડા પણ કહે છે. કાંગડા બાણુગંગા અને માંઝી નદીના સંગમ ઉપર એક નાના પહાડી ટીલા ઉપર વસેલુ છે. અહીં લક્ષ્મીનારાયણુનું એક મદિર હતુ, જે ૧૯૬૨ના ધરતીકમ્પમાં નષ્ટ થયુ. અમ્બિકાના મદિરમાં એ નાનાં નાનાં જૈનમંદિર છે, જેના દરવાજો પશ્ચિમ તરફ છે. એક મદિરમાં એક સિંહાસન રહ્યું છે અને ખીજા મંદિરમાં શ્રી ઋષભદેવજીની બેઠી મૂર્તિ છે. આ મૂર્તિ નીચે ૧પર૩ના સવત્ છે, જેના ઉલ્લેખ કૃતિ ગામે કર્યાં છે. તેમણે અહીંના કાલિકાદેવીના મંદિરમાંથી એક ખીજા લેખની પણુ કાપી લીધી છે જેમાં શરૂઆતમાં “માઁ તિ શ્રીશિનાય નમઃ 2 લખ્યું છે. આમાં સ. ૧૫૬૬ અને શક સ'વત્ ૧૪૧૩ ના ઉલ્લેખ છે. કાંગડામાં અત્યારે સૌથી પ્રાચીન મદિર ઈંદ્રેશ્વરનુ છે, જે રાજા ઈંદ્રે મનાવ્યુ છે. આ રાજાના સમય સ. ૧૮૫-૧૦૮૮ છે. મદિરમાં તે એક શિવ લિંગ પરન્તુ મંદિરની બહારના ભાગમાં બે મૂર્તિઓ છે, એક મૂર્તિ ઉપર વૃષભતુ લાંછન છે એટલે તે શ્રી ઋષમદેવજીની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિ સુદર *૧૪૩૧ સવત્ બરાબર મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] :xác: પંગ પદ્માસને બેઠેલી છે. બીજી મૂર્તિ પણ એઠી જ છે. આ બન્ને મૂર્તિએ દરવાજાની દિવાલમાં મજબૂત ચાડેલી છે. એક મૂર્ત ઉપર લેખ આ પ્રમાણે છે— (१) ओम संवत् ३० गच्छे राजकुले सरिरभूद (૨) મયચંદ્રમા [] સજીવ્યો મહચંદ્રાજ્ય [ ત ] (૨) સ્વામોનષદ્મ [ | ] સિદ્વાઞરાત: ટ (૪) ઢાલ્દ્ગનિ []ઇ । રહેતિ x[ sળી ] [ત(૧) [૫] વા-ધર્મ—યાયિની । અનિાં મુતૌ (૬) [ તત્ત્વ ]↑ [ જૈન ]ધર્મ(૧)રાયળી । જ્યેષ્ઠઃ ‘ ટુરનો ? (૭) [ × ] 1 [ તા ] જૈનિષ્ઠ ઘુમરામિયા । પ્રતિમેયં [ ૬ ] (૮) ........................સુજ્ઞયા | હારિત........ ભાવા—એમ સ’. ૩૦ માં રાજકુલગચ્છમાં શ્રી અભયચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય અમલચ'દ્ર(સૂરિજી) હતા તેમના ચરણકમલેમાં ભ્રમર સમાન સિદ્ધ થયા. તેમની પછી ઢંગ, અને ઢોંગથી ચટ્ટક થયા. તેમની ભાર્યા રહ્યા હતી. તે (પાર્શ્વ) ધર્મોનુયાયિની હતી. એને જૈન ધર્મમાં તત્પર પુત્ર થયા. તેમાં મેટાનું નામ કુડલક અને નાનાનું નામ કુમાર હતુ........ની આજ્ઞાથી જા પ્રતિમાજી મનાવ્યાં છે. જ્યારે બીજી મૂર્તિની ગાદીમાં છે, ચાર હાથવાળી સખીએ ભક્તિથી નમે છે અને બીજી બાજુ હાથીએ નમે છે તેવાં ચિત્ર છે. આ સિવાય એક બૈજનાથના મંદિર પાસે, જે સ્થાન નગરકેટથી પૂમાં ૨૩ માઈલ છે; તે સ્થાન પર મંદિર બન્યું છે. તેનુ પ્રાચીન નામ ક્રીરામ હતુ. વૈદ્યનાથના મંદિરના બહારના ભાગમાં ખીજા ઘણાં મંદિરે છે. એમાં વચલું મંદિર સવિતાનારાયણુ-સૂર્ય દેવનુ છે. એમની ગાદી ઉપર જે લેખ છે તે જૈન ધર્મના ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને છે. આ પ્રતિષ્ઠા સ. ૧૨૯૬ માં દેવભદ્રસૂરિજીએ કરાવી છે. જીએ તે લેખ આ પ્રમાણે છે " ओं संवत् १२९६ वर्षे फागुणवदि ५ खौ कीरग्रामे ब्रह्मक्षत्र - गोत्रोत्पन्न व्यव० मानू पुत्राभ्यां व्य० दोम्हण आल्हणाभ्यां स्वकारितश्रीमन्महावीरदेव चैत्ये ॥ * રાજકુલગચ્છ શ્વેતાંબર સંધમાં છે. સન્મતિતક ઉપર સુદર વિસ્તૃત ટીકા કરનાર– ટીકાકાર તાર્કિકપ ચાનન શ્રી અભયદેવસૂરિજી રાજગચ્છના જ છે. ઉપર જે ત્રીસને સવત આપ્યા છે એમાં હજારના આંકડા ચઢાવવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ કાંગડા : ૪૩૦ : [ જૈન તીર્થોને भीमहावीरजिनमूलबिंबं आत्मश्रेयो[ थं ] कारितं प्रतिष्ठित भीजिनवल्लभमरिसंतानीय रुद्रपल्लीय श्रीमदमयदेवसरिशिष्यैः श्रीदेवभद्रતમિm આ બને લેખે એ જ વસ્તુ સૂચવે છે કે શ્વેતાંબર જૈનાચાર્યોએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. ઉપર્યુક્ત બને મંદિરે સાથે આ મૂર્તિઓને કે લેખોને સંબંધ નથી; માત્ર આપણે તે આ પ્રાંતમાં પ્રાચીન સમયમાં પણ જૈન મંદિર, તોમતિઓ વગેરે હતાં એ જ જાણવાનું છે. આ સિવાય આ વિગત પ્રાંતમાં ઘણું સ્થાનમાં ન મૂર્તિઓ અને જેના મંદિરોના અવશે ઉપલબ્ધ થાય છે. વિશ્વનાથ પપરોલાના સ્ટેશન અને ડાક બંગલાની વચ્ચેનું ગણપતિનું મંદિર જૈન મંદિર જેવું દેખાય છે. કાંગડામાં અત્યારે તે માત્ર આ પ્રમાણે સ્થિતિ છે– ૧. કિલ્લામાં અંબિકાદેવીના મંદિર પાસે બે નાનાં જિનમંદિર છે જેમાં એકમાં શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ છે, જેના ઉપર ૧૫ર૩ના લેખ છે. ૨. ઈંદ્રેશ્વરના મંદિરમાં મંડપની દીવાલમાં બે રેનમૂર્તિ છે. વિજ્ઞપ્તિત્રિવેણી કે જેમાં ફરીદકેટથી જૈનસંઘ યાત્રાએ આવ્યું છે, તે વખતે અહીં અથત આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા નીચે પ્રમાણે સ્થિતિ હતી. કિલામાં શ્રી આદિનાથ પ્રભુનું મંદિર હતું. એની પાસે જ શાસનવી શ્રી અમ્બિકાની મૂર્તિ હતી. શહેરમાં ત્રણ મંદિરો હતાં ૧. સીમસિંહે બનાવેલું શ્રી શાન્તિનાથજીનું મંદિર ૨. રાજા રૂપચંદનિર્મિત શ્રી મહાવીર મંદિર ૩. આદિનાથજીનું મંદિર, આ મંદિર પ્રાયઃ હાશીયારપુર જીલલાના “જેજે' તાલુકામાં કે જ્યાં જૈનોની પુરાણી વસ્તી છે ત્યાં દંતકથા ચાલે છે કે આજથી ૬૦૦ વર્ષ પહેલાં કહાનચંદ કટ શ્રી આદિનાથજીનું મંદિર બનાવ્યું હતું. આ એ જ મંદિર લાગે છે. આ સિવાય વિજ્ઞપ્તિત્રિવેણીના લેખ મુજબ અહીં ગોપાચલપુર, નનનવનપુર, કેલિગ્રામ અને કોઠીપુરમાં જૈન મંદિરે હતા. એક રીતે આ પંચતીથી યાત્રા થાય છે. આ ગામોનાં વર્તમાન નામ આ પ્રમાણે ક્રમશઃ છે. ગુર કે જે કાંગડાથી ૧૦ માઈલ દૂર છે. “નાદૌને” જે કાંગડાથી ૨૦ માઈલ દૂર છે, માટલા જે નાલૌનથી ૨૦ માઈલ દૂર છે. કોઠીપુર આ ગામને નિર્ણય નથી થઈ શકે, પરંતુ આ શ્રાવાની વસ્તી ઘણી હતી. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૩૧ : પૂર્વાચાર્યાનું પરિભ્રમણ પંજાબના આ પ્રાચીન તીર્થના જીખારની ખાસ જરૂર છે. પિ પૂ. શ્રી શ્મા. શ્રી વિજયવલ્લભસૂરિજીએ, આત્માનંદ જૈનમહાસભાદ્વારા આ મહિરના અશુધ્ધિાર માટે પ્રયત્ન શરૂ કરાવ્યા હતા પરન્તુ સરકારની રજા મળવાથી આ કામ અટકયુ છે. જૈનસ`ઘે સંગઠિત થઈ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ઐતિહાસિક સ્થાનને વિશેષ પરિચય વિજ્ઞપ્તિત્રિવેણી અને ડૉ. બનારસીદાસજી જૈન લાહારના સૈનતિહાસ ને કાંઢા '' નામક લેખમાં વિસ્તારથી આપ્યા છે. જિજ્ઞાસુઓએ તે વાંચી લેવા ભલામણ છે. મેં પશુ એમના જ આધાર અહીં લીધેા છે "; ન પ’જાખમાં પૂર્વાચાર્યાંનું પરિભ્રમણ પંજાબમાં અને યુ. પી. પ્રાંતમાં જૈન ધર્મ બહુ જ પ્રાચીન કાલથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ છદ્મસ્થકાલમાં તક્ષશિલા, હસ્તિનાપુર વગેરે પધાર્યા છે અને ત્યાં તોર્યાં સ્થપાયાં છે. આવી જ રીતે મથુરા પશુ ને ધર્મનું પ્રાચોત તીથ ધામ છે. શૌરીપુર પણ પ્રાચોન તીર્થ સ્થાન છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુ વિતભયપત્તન પધાર્યાં હતા અને સિન્ધુ-સૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજિષ બનાવ્યા હતા. ૧ ગ્યાસુદ્ધસ્તિસૂરિને શ્રમણુ સંઘ પંજાખમાં વિચર્યાં છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્ સ'પ્રતિએ તક્ષશિલાના પ્રાચીન ધર્મચક્રરૂપ તીર્થના ઉદ્ધાર કરી સ્તૂપ બનાવ્યા હતા, એ અઘાવધિ વિદ્યમાન છે. આ સ્તૂપ અત્યારે પણ સપ્રતિના સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. ૨ મૂડીવતસૂરિજી અહીં વિચર્યા છે. ૩ સંવત્સરી પરિવર્તનકાર અને ગભિલ્લેચ્છક કાલિકાચાર્યજીએ આ પ્રશ્ને શના રાજાઓને જૈનધર્મી બનાવ્યા હતા. અહીંના શ્રમણુ સધ ભાડા ગચ્છા કહેવાતા જેથી અહીંના જૈના અત્યારે પશુ ભાવતા જ કહેવાય છે. ૪ આચાર્યાં શ્રી શાંતિાણિક આ પ્રદેશમાં વિચરતા હતા અને ઉચ્ચાનગર શાખાના કહેવાતા હતા. આ ઉચ્ચાનગર તક્ષશિલાના પાડા હતા. અહીં જૈન શ્રમણેાના વિદ્યાભ્યાસ માટે વિદ્યાપીઠ હતાં. ૫ આર્યસમિતસૂરિજી કે જેએ વસ્વામીના મામા હતા, તેમણે અહીં જૈન ધર્મના સુંદર પ્રચાર કર્યો હતેા. ૫૦૦ તપસ્વીઓને જૈન ધર્મની દીક્ષા આપી હતી. બ્રહ્મઢીપિકા શાખાના સ્થાપક તેઓ હતા. તેમજ દક્ષિણાચાય, લેાહાચાય વગેરે પણ વિચર્યા છે અને અગ્રવાલેને જૈન ધર્મના ઉપાસક બનાવ્યા છે. *તિન પુ, મથુરા, શૌરીપુર વગે' તીર્થસ્થાનેના પરિચય માટે પૂર્વ દેશનાં જૈન તીર્થં જીદ તેમજ યુ, પી. નાં તશે. અમે ધ્યા, કશો વગેરે પૂર્વ દેશનાં જૈન તીર્થોમાં વાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોનું પરિભ્રમણ : ૪૩ર : [ જૈન તી ’ - ૬ માનદેવસૂરિજીએ તક્ષશિલાન જન સંઘની શાંતિ માટે લઘુશાન્તિસ્તોત્ર બનાવ્યું હતું - ૭ વાચક ઉમાસ્વાતિજી ઉચ્ચાનગરી શાખાના વાચનાચાર્ય હતા. તેમણે અહીંના વિદ્યાપીઠ માટે તત્વાર્થ સૂત્ર બનાવ્યું હતું - ૮ ચીની યાત્રા એનસંગ લખે છે કે-સિંહપુરમાં ઘણું ન મળે અને જિન મંદિર એણે જોયાં હતાં - સર એલેકઝાન્ડર કનિંગહામ લખે છે કે સિંહપુરનું અર્વાચીન નામ કટાક્ષ તીર્થ છે અને સર ઓરલસ્ટાઈન લખે છે કે-સિંહપુરના જૈન મંદિરનાં ખંડિયેર કટાસથી બે માઇલ દુર “મૃતિ' ગામમાં વિદ્યમાન છે. પુરાત્તવ વિભાગે અહીંથી ૨૬ ગાડા ભરી પત્થર વગેરે લઈ જઈ લાહોરના મ્યુઝીયમમાં રાખેલ છે. - હ. આચાર્ય શ્રી હરિગુપ્તસૂરિજી અહીં પધાર્યા હતા અને અહીંના હુણ વંશીય રાજા તેરમાણને પ્રતિબધી જૈન બનાવ્યું હતું. એમના શિષ્ય આ. શ્રી પ્રદ્યોતનસૂરએ “કુવલયમાલા કથા'ની પ્રાકૃતમાં રચના કરી હતી. ૧૦. બા. શ્રી અમલચંદ્રસૂરિજી કે જેઓ રાજગચ્છના હતા, તેમણે અહીં વિચરી કાંગડામાં જૈનતીર્થ સ્થાપ્યું હતું. ૧૧. આ. શ્રી જિનદત્તસૂરિજી અહીં પધાર્યા ત્યારે પંજાબમાં જૈનધર્મની પૂરે પૂરી ઉન્નતિ-જાહોજલાલી હતી. તેમણે અહીં પાંચ નદીના સંગમસ્થાને પાંચ પીરાની સાધના કરી હતી. જિનકુશલસૂરિજી દેરાઉલમાં સ્વર્ગવાસી થયા હતા. દેવભદ્રસૂરિજી પણ અહીં વિચર્યા છે. ૧૨. ઉ. શ્રી જયસાગરસૂરિજીએ ફરીદપુરથી કાંગડાને સંઘ કઢાવ્યું હતું. ૧૩. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી (૧૬૪૦ થી ૧૬૪૩) સમ્રા અકબર ને પ્રતિબંધ આપવા ગુજરાતથી ફતેહપુરસીકી પધાર્યા હતા અને અહિંસાના અને તીર્થરક્ષાનાં ફરમાને મેળવ્યાં હતાં. આગરા, શૌરીપુર, ફતેહપુરમાં પ્રતિષ્ઠા કરાવી છે. મથુરાના પર૭ સ્તૂપનાં દર્શન કર્યા છે. શૌરીપુરને સંઘ કાઢયે હતું. - ૧૪. સૂરિજી પછી ઉ. શ્રી શાંતિચંદ્રજી, . શ્રી ભાનુચંદ્રજી, સિધ્ધિચંદ્રજી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી, ઉ. શ્રી જયસોમ, ઉ. શ્રી સમયસુંદરજી, આ. શ્રી વિજયસેનરિજી, ૫, શ્રી નંદિવિજયજી વગેરે વગેરે જૈનશાસનના સમર્થ વિદ્વાને-- તિરો અહીં પધાર્યા હતા. મુગલ સમ્રાટ અકબરને અને જહાંગીરને ધર્મોપદેશ આપે હતે. મંદિર તથા ગ્રંથો બનાવ્યા હતા. મહાન પદવીઓ મેળવી હતી. શાઓમાં વિજયપતાકા ફરકાવી હતી. અનેક ધાર્મિક શુભ કાર્યો કરાવ્યાં હતાં. : ઔરંગઝેબના જુલ્મી સમયમાં જૈન સાધુઓને વિહાર ઓછો થયો. શ્રીની ગાદી સ્થપાઈ અને અઢારની સદીમાં ઢંઢક મતને પ્રચાર થશે. મંદિરની માન્યતા ઓછી થઈ, અજ્ઞાનાંધકા૨ ફેલાયો. ગાઢ તિમિર છવાયું હતું ત્યાં ધર્મવીર શ્રી બુટેરાયજી-બુધિવિજયજી ગણિ પંજાબદેશેાધારક થયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ' ': ૪૩૩ : પૂર્વાચાર્યોનું પરિભ્રમણ તેમના શિષ્યરત્ન શ્રી મૂલચંદજી-મુક્તિવિજયજી ગણિ થયા. ગુરૂશિષ્ય પંજાબમાં મહાન ક્રાંતિ ફેલાવી પંજાબ સુધા. પંજાબ દેશના આદઉધારક આ ગુરૂશિષ્યની બેલડી છે. બુટેરાયજી મહારાજના ઉપદેશથી પંજાબમાં સાત જિનમંદિરે નવા બન્યા છે. પાછળથી પૂ.પા. આ. શ્રી વિજયાનંદસૂરિજી અને તેમના વિદ્વાન શિષ્યરત્નએ પંજાબમાં જનધર્મની તિ જવલંત કરી. અત્યારે શ્રી વિજયવલભસૂરિવરજી પંજાબમાં ગુરૂકુલ, કોલેજ અને નૂતન જિનમંદિર સ્થપાવી પંજાબને જાગૃત કરી રહ્યાં છે. આવી જ રીતે મુક્તિવિજયજી ગણિવરના સમુદાયના મુનિ મહારાજ શ્રી દશનવિજ્યજી આદિ ત્રિપુટી મહાત્માઓએ મેરઠ, મુજફરનગર, સરધના, ભોરી, પારસી, પીઠલેકર, ઝુડપુર, રાધના વગેરે સ્થાનમાં જૈન ધર્મને પ્રચાર, મંદિર લાયબ્રેરી, પાઠશાળા સ્થપાવ્યાં છે. મથુરાના જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા કરાવી છે. આગ્રાથી શૌરીપુરને સંઘ કઢાવ્યો છે વગેરે વગેરે ધર્મપ્રચાર ચાલે છે. ભવ્ય વિદ્યાલય-ગુરૂકુલની તૈયારી ચાલે છે. પહેલીવાલ પ્રાંતમાં પણ પ્રચાર કરે છે. ટૂંકમાં પંજાબ અને યુ. પી. જૈન ધર્મના ભૂતકાળમાં કેન્દ્રસ્થાને હતાં તેમ અત્યારે પણ બને તે જરૂરી છે. - વિશેષ જાણવા માટે પંજાબમેં જન ધર્મ ” લેખક મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને લેખ જૈન સત્ય પ્રકાશના પાંચમા વર્ષની ફાઈલ જુએ. અત્યારે પંજાબના દરેક મુખ્ય શહેરોમાં સુંદર જૈન મંદિર છે. ખાસ અંબાલા, લુધીયાના, જીરા, અમૃતસર, મારકેટલા, ગુજરાંવાલા, હોંશીયારપુર, શીયાલકેટ, રાયકોટ, મૂરતાન, લાહોર, જમ્મુ, દેરાગાજીખાન, ખાનકાડાગર, પેશાવરમાં બનુ વગેરે વગેરે સ્થાનમાં જિનેની વસ્તી અને મંદિરે છે. ગુજરાવાલાનું પૂ. શ્રી આત્મારામજી મહારાજનું સમાધિસ્થાન દર્શનીય છે. ત્યાંનું ગુરૂકુલ પણ પ્રસિધ્ધ છે. આત્માનંદ જૈન કેલેજ, સ્કુલ, અંબાલા વગેરે જવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ બનારસ આ નગરી બહુ પ્રાચીન છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજી અને તેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનાં ચાર ચાર કલ્યાણક થયાં છે. હાલમાં અહીં શ્વેતાંબરનાં નવ જિનમંદિરો છે. તેમાં રામઘાટનું મંદિર મુખ્ય છે. તેની વ્યવસ્થા યતિવર્ય શ્રીમાન નેમિચંદ્રસૂરિજી તથા વિદ્યાલંકાર શ્રીમાન * શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ સુપ્રતિષ રાજા, માતાનું પૃથ્વી રાણી, માતા પૃથ્વીરાણીનાં બંને પડખાં રેગથી વ્યાપ્ત હતાં પરંતુ જ્યારે ભગવાન માતાની પક્ષીમાં આવ્યા પછી બંને પડખાં રોગરહિત અને સુવર્ણવર્ણ તથા ઘણુ સુકોમળ થયાં માટે પુત્રનું નામ સુપાશ્વ રાખવામાં આવ્યું. (બીજે એવો પણ ઉલ્લેખ મળે છે કેપ્રભુના પિતાનાં બાને પડખામાં કાઢને રાગ હત; ભાગવતની માતાએ ત્યાં હાથ ફેરવવાથી તે રેગ મટયે હતે.) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનાં ઓવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કલયાણુક બનારસમાં થયા હતા. તેમનું બસો ધનુષ પ્રમાણ શરીર અને વિશ લાખ પૂરનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને લંછન સાથીયાનું હતું. ૪ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામા રાણી. ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસેથી જાતે સપ દીઠા હતા. તે સર્ષના જવાના માર્ગમાં વચમાં રાજાને હાથ હતો તે દેખી રાણીએ હાથ ઉચે કર્યો. રાજાએ જાગીને પૂછ્યું કેમ હાથ ઊંચે કર્યો? રાણીએ સર્ષ દીઠાનું કહ્યું. રાજા કહે એ જૂઠું છે. પછી દીપકથી જોતાં સાપ જોયો, આથી પુત્રનું નામ પાર્થ માર રાખ્યું. તેમનું નવ હાથપ્રમાણુ શરીર અને સો વર્ષનું આયુષ્ય હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ઓવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન ચાર કલ્યાણક થયાં છે. પ્રભુજીને નીલ વર્ણ અને સર્પનું ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૩૫ : બનારસ હીરાચંદ્રજી રાખે છે. આ સિવાય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીનું, આદિનાથ પ્રભા, શ્રીરૂષભદેવ પ્રભજન. શ્રી કેશરીયાનાથ પ્રભળન, શી ગાડી પાર્શ્વનાથ પ્રભુજી, શ્રી શાતિનાથ પ્રભુજીનું વગેરે મંદિર છે. અહીંયા મંદિર પ્રાયઃ ત્રીજે કે ચોથે માળે હોય છે. ઘણી આડીઅવળી નિસરણીઓ ચડવી પડે છે. અંધારી ગલી જેવું લાગે છે. યાત્રાળુઓએ બહુ સાવધાનીથી દર્શને જવું. કેટલાંક મંદિરો શિખરબંધ છે અને કેટલાંક ઘરદહેરાસરજી જેવાં છે (ત્યાલય છે.) વ્યવસ્થા બાબુશાહી છે. રામઘાટનું મંદિર ગગાકાંઠે આવેલું છે, એ ઘાટથી બીજા ઘાટ પણ નજરે પડે છે. શહેરમાં ઉતરવા માટે કેરી બજારમાં અંગ્રેજી કેઠીનું સ્થાન છે. સાધુએને ઉતરવાનું પણ આ જ સ્થાન છે. યાત્રાળુઓ પણ અહીં જ ઉતરે છે. અહીંથી મા માઈલ દૂર ભેલૂપુર છે. ભેલુપુર આ બનારસનું પરૂ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વન અને જન્મકલ્યાણુક સ્થાન મનાય છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર મંદિર છે. વિશાલ ધર્મશાળા પણ નજીકમાં જ છે. મોટા સંઘે પ્રાયઃ અહીં જ ઉતરે છે. અહીંથી જ માઈલ દર ભેદની વાત છે. ભદૈની ભદૈનીમાં ગંગાકાંઠે વચ્છરાજ ઘાટ ઉપર સુંદર મંદિર છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનું યવન અને જન્મસ્થાન મનાય છે. ઘાટ ઉપર આ મંદિર બહુ જ મહતું અને ઉપયોગી છે. નીચે ઉતરવાનાં પગથિયા બાંધ્યાં છે. ઠેઠ ગંગા નદીમાં ઉતરાય છે. અહીં જીર્ણોધારની જરૂર છે. ઘાટમાં મોટી ફાટ પડી છે. ' જલદી સમરાવવામાં નહિં આવે તે મંદિરને પણ નુકશાન પહોંચવા સંભવ છે. ઘાટ ઉપર સવારનું દૃશ્ય બહુ જ મનરમ લાગે છે. બનારસની મહત્તાને ખ્યાલ ત્યાંથી વછે આવે છે. આ ઘાટ વછરાજજીએ બંધાવેલ હોવાથી વચ્છરાજ ઘાટ કહેવાય છે. વાટ ઉપરથી ગંગાને સામે કાંઠે રહેલ સુંદર ઉપવનભૂમિ, કાશી નરેશના રાજમહેલ અને તેમની રાજધાની રામનગરનું દશ્ય બહુ જ સુંદર દેખાય છે. આ વછરાજ ઘાટ ઉપર રહેલા આપણા મંદિરને અને ઘાટને આધાર થવાની બહુ જ જરૂર છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટના ઉધારમાં બહુ વિલંબ થશે તે પરિણામ બહુ જ અનિષ્ટ આવશે. ઘાટમાં નીચે મટી ફાટ પડી છે. ગંગાનું પાણી સામેથી જોરથી અફળાઈ અંદર જાય છે, જે ઘાટને નુકશાન કરે છે. લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલ આ ઘાટના છણીધાર તરફક્ષ દુલ કરીશું તે આપણે પાછળથી પસ્તાવું પડશે. શ્રી આણંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ બનારસ . = ૪૩૬ [ જૈન તીથી કલ્યાણજીની પેઢી, કલકત્તા, મુંબઈ શ્રી સંઘ વગેરેએ લક્ષ આપી શીધ્રાતિશીવ્ર જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. વિવિધ તીર્થકલ્પકાર બે વારાણસીકલ્પમાં ” કાશીમાં બનેલી ઘટનાઓ આપે છે, જેને સારા નીચે મુજબ છે. “ દક્ષિણ ભરતાર્થના મધ્ય ખંડમાં કાશી નામની નગરી છે. વરણા અને અસિ નામની બે નદીઓ અહીં નજીકમાં જ ગંગા નદીને મળે છે તેથી બીજું નામ વારાણસી છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજી ઈફવાકુ કુલના રાજા મહિપતિની પટ્ટરાણે પૃથ્વીદેવીની કુક્ષીમાં જન્મ્યા હતા. અનુક્રમે રાજ્યલક્ષમી ભગવ્યા પછી સંવત્સરી દાન આપી દીક્ષા પણ ગ્રહણ કરી હતી. બાદમાં નવ મહીના છદ્મસ્થાવસ્થામાં વિચરી, કેવળજ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે શ્રી સુપાર્થ નાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન પણ ઈફવાકુ વંશના અશ્વસેન રાજાની પટ્ટરાણ વામાદેવીની કુક્ષીથી અહીં જ જન્મ્યા હતા. તેમના પણ અવન, જન્મ, દીક્ષા અને કેવલ ચારે કલ્યાણક અહીં જ થયા છે. મકિણુકાના ઘાટ ઉપર પંચાગ્નિ તપશ્ચર્યા કરતા કમઠ નામના તાપસને શ્રી પાશ્વનાથ ભગવાને કુમારપણામાં જ તેની સામે બળતી ધૂણીના કાષ્ઠ (લાકડા)માંથી બળતા સાપને બહાર કઢાવી, જીવનદાન આપી નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો અને કુપથ(મિથ્યાત્વમાગ)નું નિરસન કર્યું હતું. • આ નગરીમાં જ કાશ્યપ નેત્રવાળા ચાર વેદના જાણકાર વકર્મમાં કુશળ અને સમૃધશાલી અને સાથે જ જન્મ પામેલા જયઘોષ અને વિજયષ નામના બે ઉત્તમ બ્રાહ્મણે થયા હતા. એક વાર જયશેષ ગંગા નદીમાં સ્નાન કરવા ગયે ત્યાં સાપે પકડેલે દેડકો જે અને સાપને નળીઆએ પકડેલે જે. નેળીઓ સપને ખાઈ રહ્યો હતો અને સર્પ દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતે. દેડકો ચિત્કાર શબ્દ કરી રહ્યો હતે. આ ભીષણ પ્રસંગ જોઈને જયશેષ પ્રતિબોધ પામે અને જૈનાચાર્ય પાસે સાધુપણું ગ્રહણ કર્યું. દીક્ષા લઈ એક રાત્રીની પ્રતિમા વહન કરી વિહાર કર્યો. ફરતા ફરતા જયશેષ મુનિ પુનઃ આજ નગરીમાં આવી પહોંચ્યા. માસખમણના પારણે બ્રાહ્મણના યજ્ઞના પાડામાં ગૌચરીએ ગયા. ત્યાં બ્રાહ્મણોએ આહાર ન આવે અને તે સ્થાનમાં આવવાને પણ નિષેધ કર્યો. જયઘોષ મુનિએ તેમને મુનિધમ સમજાવ્યું અને શાસ્ત્રાનુસાર સાધુઓના આહાર લેવાનો વિધિ સમજાવ્યો અને બ્રાહ્મણને પ્રતિબંધ આપે. વિશેષ વિરક્ત થયો અને ભાઈની પાસે જ દીક્ષા લીધી. અનુક્રમે બન્ને ભાઈઓ કમ ખપાવી મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૩૭ : બનાસ આ નગરીમાં નંદ નામના નાવિક થયા જેણે ધરૂચિ અણુમારની વિરાધના કરી, તેમના હુંકારથી ભસ્મીભૂત થઇ, મૃત્યુ પામી, તે નાવિક ગૃહકાકીલ થયે અને આટલા ભવ કર્યાં. " गंगाए नाविओ नंदो सभाए घर कोइलो । सो मयंगे तीराए सीहो अंजणपव्व ॥ १ ॥ वाराणसी बहुओ या तत्थेव आयओ । एएस वायगो जो उसो इत्थेव समागओ || २ || " છેલ્લા લવમાં એ નાવિક કાશી નગરીમાં જ શા થયે। અને જાતિસ્મરણુ જ્ઞાન થયુ. તેણે એક અર્ધા શ્લેાક બનાવ્યા જેની પૂર્તિ ધમરૂચિ અણુગારે કરી. રાજાએ પેાતાના પાપની આલેચના કરી ક્ષમા માંગી અને પરમાતુ તાપાસક થયા. ધચિ અણુગાર ક્રમ બપાવી મેક્ષે ગયા. આ નગરીમાં સવાહન નામના રાજા થયા. તેને એક હજાર કન્યાઓ હતી, એક વાર ત્રુ રાજા આ નગરી ઉપર ચઢી આવ્યા ત્યારે રાણીના ગર્ભમાં રહેલા અ'ગવીરે રાજ અને રાજલક્ષ્મીની રક્ષા કરી હતી, આ નગરીમાં ખલ નામના ચંડાલ મુનિ થયા. તેમણે ત્યાંની રાજપુત્રી ભદ્રાને, અને તેના દ્વારા ત્યાંના બ્રાહ્મણાને પ્રતિષેધ આપ્યા હતા. વારાણસી નગરીમાં ભદ્રસેન શેઠ હતા. તેમની નંદાનામતી પત્ની હતી. તેમને નંદશ્રી નામની પુત્રી હતી. ત્યાં કાષ્ઠકચૈત્યે શ્રી પાર્શ્વનાથ પ્રભુ પધાર્યા. નદશ્રીએ પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી કઈક શિથિલતા આવી ગઈ. ત્યાંથી કાળ કરી શ્રીદેવીપણે ઉત્પન્ન થઇ. ભગવાન્ મહાવીરસ્વામી રાજગૃહમાં પધાર્યા ત્યારે શ્રીદેવીએ ત્યાં આવી નાટ્યવધ ખતાન્યેા હતે. આ નગરમાં ધર્મઘાષ અને ધયશ નામના એ અણુગારી ચાતુર્માસ હતા. નિર'તર માસક્ષમણુ કરતા. એક વાર ચેાથા માસક્ષમણને પારણે ત્રીજી પારસીમાં વિહાર માટે ચાલ્યા. શરદ્દ ઋતુની ગરમીને અંગે તરસ લાગી. ગગા ઉતરતાં મનમાં લેશ પશુ અનેષણીય પાણીની ઇચ્છા ન કરી. તેમના ગુણેથી આકર્ષાઈ દેવતાએ દધિ આદિ વ્હારાવવા માંડયું; તૃષાથી અત્યંત પીડાવા છતાં ય મુનિઓએ તે ન લીધુ'. ઉપયાગથી દેવને જાણી લીધા. આખરે દેવતાએ વાદળા વિકલી ઠંડક કરી દ્વીધી. મુનિરાજો શાંતિથી વિહાર કરી નજીકના ગામમાં ગયા અને શુદ્ધ આહારપાણી લીધાં. આ જ નગરીમાં અયેાધ્યાપતિ રાજા હૅરિચંદ્રના સત્યની પરીક્ષાની કસેટી થઇ હતી અને તેમણે સ્ત્રી-પુત્ર સહિત અનેક કષ્ટો સહ્યાં હતાં છતાં પેાતાની પ્રતિજ્ઞાનું ઢઢતાથી પાલન કર્યું હતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ અનારસ ઃ ૪૩૮ : [ જૈન તીર્થોને ગ્રંથકાર કહે છે કે કાશી માહાસ્યમાં બ્રાહ્મણે લખ્યું છે કે-કાશીમાં કલિયુગને પ્રવેશ નથી અને ગમે તે પાપી, હત્યાકારી પણ મરીને શિવજીની પાસે વાસે કરે છે વગેરે. તેમજ ધાતુવાદ, રસવાદ, ખન્યવાદ, મંત્રવાદ આદિ વિદ્યાઓના જાણકાર; શબદાનુશાસન, તર્ક, નાટક, અલંકાર, તિષ, ચૂડામણિ, નિમિત્તશાસ, સાહિત્ય આદિ વિલામાં પારંગત પંડિત પરિવ્રાજકે, જટાધારીઓ, યોગીઓ આદિ બાવા સાધુએ; તથા ચારે વર્ણના મનુષ્ય, અનેક રસિકો અને ચારે દિશાના અનેક કલાકાર મનુષ્ય અહીં જોવાય છે. ગ્રંથકારનું આ વચન આજે પણ પ્રત્યક્ષ અનુભવાય છે. વારાણસી નગરી અત્યારે (ગ્રંથકારના સમયે) ચાર ભાગમાં વહેચાયેલી છે. (૧) દેવ વારાણસી કે જ્યાં વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને જેમાં વીશ તીર્થકરને* પાષાણુને પટ્ટ પૂજાય છે. ( પાષાણુની ચાવીશી. ) (૨ રાજધાની વારાણસી કે જેમાં યવને-મુસલમાને રાજ કરે છે. (૩) મદન જવારા સુસી, (૪) વિજય વારાણસી. અહીં અજૈનોનાં એટલાં બધાં મંદિર છે કે જેની મણના નથી. અહીં એક વનમાં + ઇનખાત નામના સરોવરમાં (પાસે) અનેક પ્રતિમા એથી વિભૂષિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય છે. આ તળાવમાં સુગંધમય અનેક કમળ ખીલેલાં છે અને તેની સુગંધીથી આકર્ષાઈને આવેલા ભ્રમરા સુંદર ગુંજાર ગાન કરે છે. અહીંથી-કાશીથી ત્રણ કેશ ક્રૂર ધમેક્ષા નામનું નગર છે. ત્યાં ગગનચુમ્બી * પૂ. પા. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજ કે જેમને કાશીનો વર્ષોનો પરિચય છે તેઓશ્રી “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧ “માં લખે છે કે જિનપ્રભસૂરિ જેને દેવ વારાણસી કહે છે ત્યાં વિશ્વનાથ મંદિરમાં ચોવીશ તીર્થકરનો એક પાષાણને પદ તેમના સમય સુધી વિદ્યમાન હોવાનું જણાવે છે. તેઓ એક સ્થળે એમ પણ લખે છે કે – શાળા વિષેarsણે શીઘણુ” આ ઉપરથી એમ પણ જણાય છે કે વિશ્વેશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂર્તિ હશે. * એ જ પુસ્તકમાં સૂરિજી મહારાજ જણાવે છે કે-અત્યારે કાશીમાં જે થાન “માનપુરા' ના નામથી ઓળખાય છે, એ જ કદાચ તે વખતે “માન વારાણસી' હોય. + બા તળાવ અને મંદિરને પરિચય સૂરિજી મહારાજ આ પ્રમાણે આપે છે. આ દન્તખાત તળાવ કયું; તે અત્યારે કહી શકાય નહિં પરંતુ સંભવ છે કે આ મંદિર ભેલુપુરનું મંદિર હેાય કારણ કે ભેલપુરની નજીક જ સઘન વન હતું; જે કે અત્યારે તે ત્યાં પણ ઘણાખરા મકાન બની ગયા છે. ( પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, ૫.૧ર-૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૩૯ : બનારસ બોધીસત્વનું મંદિર સૂપ છે. (જેને “અત્યારે બૌધ્ધ સારનાથ કહે છે અને આપણે તો સિંહપુરી કહીએ છીએ.) • કાશીથી અઢી એજન દ્વર ચંદ્રાવતી નગરી છે જ્યાં ત્રણ જગતને કલ્યાણકારી શ્રી ચંદ્રપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં છે. અન્તમાં ગ્રંથકાર કહે છે કેगंगोदकेन च जिनद्वयजन्मना च प्रकाशि काशीनगरी नगरीयसीकै । तस्या इति व्यधितकल्पमनरुपभूते, श्रीमान् जिनप्रम इति प्रथितो मुनीद्रः ॥१॥ પૂવદેશીય પરિપાટીમાં કવિસમ કાશીને પરિચય આ પ્રમાણે આપે છે“હવઈ દેવી જઈ જૂની કાસી આસણ રાંજે વાસી, ભવિયા દૂર જઈ નાસી, પાસ સુપાસ તીર્થંકર જનમ તેહનાં શૂભ અ૭ઈ અતિરમ પ્રતિમા પૂજ્યઈ ધરમ” ૯ ] પાસ સુપાસ જનમહ જાણ સયલ તીરથના પાણી આણું, ઈન્દ્રઈ નિરમીત કૃપા તે દેવી નય આણંદ હુઉ પાસઈ કમઠ તપ તપઈ જૂઉ દીસઈ કેપસરૂપ ૧મા” પં. વિજયસાગર સમેતશિખર-તીર્થમાલા”માં લખે છે– “ગંગાતટી ત્રિણિ ચેત્ય વલિ જિનપાદુકા પૂછ અગર ઉખેવીએ, દિસઈ નગર મઝારિ ગિર જિનપ્રતિમા, ગ્યાન નહિં શિવલીંગને એ કા” કાશીના બ્રાહ્મણે કાશી માટે કેટલે પક્ષપાત રાખે છે અને તીકરીથી પવિત્ર મગધ ભૂમિ માટે કેટલે દ્વેષ રાખે છે. તે માટે કવિના શબ્દો વાંચવા જેવા છે. કાસીવાસી કાગ મૂઉષ્ઠ મુગતિ લહઈ, મગધિ મૂઓ નર પર હુઈએ, તીરથવાસી એમ અસમંજસ ભાષઈ, જેનતણા નિ દક ઘણ એ. ૬ . કાશીનું અસલ નામ તે વાણારસી; તે ઉપરથી બનારસ થયું અને કાશી પણ કહેવાયું. અહીં વરણ અને આસા (અસી) આ બને નદીઓ નગરમાં વહેતી જેથી વાણારસી નામ પડયું. આ માટે પં. સૌભાગ્યવિજય “તીથમાલા” માં લખે છે – એક વરણા હો દુજી આસા નામ કે દેય નહિ મધ્ય ભાગમેં જી; વસી વારૂ હે નગરને નામ કે દીધે વાણુરસી રામી જી.” શ ઈ નગરી હે રાજા હરિચંદકે વાચા પાલણ પ્રેમર્યું છે, પાણી ભરીએ હે ચંડાલને ગેહકે ચૂકે ન આપણા નીમણ્યું છે. તે હો. કવિ પં. જયવિજયજી સમેતશિખર તીર્થમાલામાં કાશીનું જે વર્ણન આપે છે અને એમાં લખે છે કે-ઠેર ઠેર જિનપ્રતિમાઓ છે. જુદે જુદે સ્થાનકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ બનારસ [ જૈન તીર્થને મંદિરમાં, ઝાડ નીચે અને બ્રાહણેના ઘરના આંગણામાં પણ જિનપ્રતિમાઓ છે. આ વાંચી હૃદય દ્રવે છે. જુઓ તેમના શબ્દ “પરતષિ અલકાપુરી જીસીએ દિઈ જહાં બહુ ચિત્રતઉ ૧૨ છે એણે નયરિં દેય છનવરૂએ જનમ્યા પાસ સુપાસ તઉ તિષ્ઠિ કામઈ દેઈ જીણહરૂએ પહવિ કરઈ પ્રકાસ ત છે ૧૩ છે પ્રથમ ચતુર્મુખ ચર્ચઈ એ પગલા કરીને પ્રણામ તઉ . સુરનર જસ સેવા કરઈએ ભવિજણ મન વિશ્રામ તક છે ૧૪ છે મૂરતિ મેહનવેલડીએ બઈઠા પાસ જિર્ણોદ તક કેસર ચંદન કુસમસ્યએ પૂજઈ પરમાણંદ તક છે ૧૫ . જઈ સુપાસનઈ દેહઈ એ પૂજ પ્રભુ જયકાર ત નયરમાં હિતવ નિરપીઈએ પ્રતિમાસંષ ન પરત છે ૧૬ કેઈ દી સઈ રૂદ્ર ભવનમાં એ કઈ થાપી તરૂ છાહિ તર. કેઈ દીસઈ વિપ્ર આંગણુઈએ કેઈ માંડી મઠમાહિ તક” છે ૧૭ ત્રણસો વરસ પહેલાં કાશીમાં આ સ્થિતિ હતી. વર્તમાન બનારસને પરિચય બનારસમાં અત્યારે નવ જિનમંદિરે છે. ૧. ઠઠેરબજારમાં શ્રી યશોવિજ્યજી જૈન પાઠશાળાના મકાનમાં શ્રી પાર્શ્વ નાથનું મંદિર-સુંદર સફેદ ત્રણ વિશાળ મૂર્તિઓ છે. ૨. ચિન્તામણી પાર્શ્વનાથજીનું-રામઘાટનું મંદિર. આ મંદિર મોટું છે. આ મંદિરમાં ચાર જુદા જુદા ભાગમાં ચારે દેરીઓમાં પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક છે. બીજી પણ ઘણું મૂર્તિ છે. ભંડારમાં બીજી પણ પ્રતિમાઓ છે. જેમાં પાનાની લીલી, પરવાળાની લાલ તથા કસેટીની શયામ પ્રતિમાઓ છે. ભેંયરામાં પણ ત્રણે લાઈનમાં મૂર્તિઓ છે. વચમાં શ્રી પાર્શ્વનાથજીની મોટી મૂર્તિ છે. ૩. આદિ ભગવાનનું. ૪. ગોડી પાર્શ્વનાથજીનું. ૫. કેશરીયાજી પાશ્વનાથજીનું. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયનાં પ્રાચીન કહેવાય છે. ૬. શામળીયા પાર્શ્વનાથજીનું. યરામાં પાર્શ્વનાથજીની શ્યામ પ્રતિમાજી છે. માળ ઉપર પણ ચામુખજીની ચાર શ્યામ પ્રતિમાઓ છે. ૭. આદિનાથજીનું. ૮. શાંતિનાથજીનું. ૯, આદિનાથજીનું. ઝવેરીના ઘરમંદિરમાં સુંદર સફેદ હીરાની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. પ્રતિમાજમાં અંદર આભૂષણે-લંગેટ વગેરેની રચના બહુ જ બારીકાઈથી સુંદર રીતે આલેખેલ છે. ખાસ દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થાના ] : ૪૪૧ : બનારસ અહીં ખીજાં જોવા લાયક સ્થાનામાં (૧) ગૌતમનુષ્યનુ મદિર, (૨) મ્યુઝીયમ કે જેમાં ઔર'ગજેએ ઔષધમની તથા વૈષ્ણવ ધર્માંની મૂર્તિ ખંડિત કરેલી તેના સંગ્રહુ છે. તથા ખાસ કરીને શ્રીકૃષ્ણજીએ ગેાઈન પહાડ તેાન્યેા હતેા તે ઇમેજ, તથા શિવજીની માટી ઇમેજ, ગૌતમક્ષુની મેટી લાલ ઇમેજ (આકૃતિ) ખંડિત સ્થિતિમાં છે. (૩) મેત્તીચદ રાજાના માગ, (૪) જ્ઞાન વાવ, (૫) કાશીવિશ્વનાથનું મંદિર, (૬) કાશીનગરી ગંગાના કિનારે વસેલી હાવાથી ત્યાં રહેલા વિવિધ ઘાટા (૭) સામે કાંઠે રહેલ રામનગરના રાજાને મહેલ (૮) મૃતદેહને ખાળવાના રિચંદ્ર ઘાટ, કુંડવાળા મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ધાટ (૯) આ સિવાય ગંગાને કિનારે રાજા મહારાજાએ બંધાવેલા રાજમહેલે, આશ્રમે, ભજન મડલીઓ વગેરે. *કાશીવિશ્વનાથનુ` મદિર, તેને પુરાતત્ત્વ વિભાગ સંગ્રહસ્થાન, હિન્દુ વિશ્વ વિદ્યાલય, નાગરી પ્રચારણી સભા, જયપુરના રાજા માનસિંહૈ અંધાવેલ માનભૂવન વેધશાળા ( આ રાજાએ જયપુર, બનાસ અને દિલ્હી ત્રણે ઠેકાણે વેધશાળા બનાવી છે જે ખાસ જોવા લાયક છે.) હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં જૈન વિદ્યાથીઓ ભણે છે. હમણાં ત્યાં જૈન ચેર સ્થપાઈ છે. અંગ્રેજી કેઢીમાં શ્રી યશેાવિજયજી જૈન સ`સ્કૃત પાઠશાળા ૨૧૦ પૂજ્ય આ ચાર્ય શ્રી વિજયધસૂરિજી મ. ના અથાગ ને અવિરત પરિશ્રમથી સ્થાપાઈ હતી. જૈનેતરાને જવાબ આપનાર વિદ્વાન્ ત્રો ઉત્પન્ન થાય તે માટે આ સંસ્થા સ્થપાઈ હતી. અત્યારે આ પાઠશાળા બધ છે. પછી દિગબરા તરફથી શરૂ થયેત્ર સ્યાદ્વાદ વિદ્યાલય ચાલે છે જેમાંથી ચુસ્ત દિગંબર જૈન વિદ્વાના પાકે છે. ભારતની વિદ્યાપુરી કાશીમાં શ્વેતાંબર જૈન વિદ્યાપોની અનિવાય' જરૂર છે. વિવિધ સંસ્કૃત પાઠશાળા, અનાથાશ્રમ, સદાવ્રત, અન્તસત્રો, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કાવ્યના આચાર્યાદિ પરીક્ષાના સ્થાના, વગેરે વગેરે ઘણુ ઘણુ જોવા લાયક છે. * ભારતના હિન્દુઓનું મુખ્ય યાત્રધામ કાશી. અહીનું કાશી વિશ્વનાથનું મ'રિ જોને ભલભન્નાને આશ્ચય થયા સિવાય નહિ રહે. આના કરતાં નાના ગામનું જૈન મદિર વધુ સ્વચ્છ, સુધા અને સુંદર લાગે તેમ છે. કાશી વિશ્વનાનું આ મ ંદિર તો બધાયેલુ છે. જૂનું મંદિર હતું તેની મરજીદ બની છે. મુસલમાન બાદશાહ આ શિવાલય તેાઢવા આવ્યા અને મહાદેવજી મદિરમાંથી અદૃશ્ય થાય છે. કૂવામાં પડી જાય છે. એ કૂવા અત્યારે વિદ્યમાન છે, નજીકમાં કાશી કરવતને કૂવા છે. આધાર કાટડી અને મ`દિરની મસ્જીદ ખની તે ત્યાં હિન્દુ યાત્રીએ રાજ જુએ છે અને ભૂતકાલીન ગોરવ યાદ કરી દુ:ખી થાય છે. ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ સિંહપરી : ૪૪ર : [ જૈન તીર્થોને સિંહપુરી બનારસ(કાશી)થી ચાર માઈલ દૂર શ્રી સિંહપુરી તીર્થ છે, જ્યાં શ્રી એયાંસનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયાં છે. સિંહપુરીના સ્થાને અત્યારે હીરાપુર-હીરાવનપુર નામે ગામ છે. સામાન્ય રીતે તે ગામ ઠીક છે. સિંહપુરીનું વેતાંબર જૈન મંદિર ગામથી એક માઈલ દૂર જંગલમાં છે, ત્યાં આંબાવાડીયું છે. સ્થાન એકાંતમાં ધ્યાન કરવા લાયક છે. ત્યાં એક સુંદર ધર્મશાલા છે અને તેની બાજુમાં જ સુંદર મંદિરનું વિશાલ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં એક સુંદર જિનમંદિર છે જેમાં શ્રી શ્રેયાંસ નાથ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેની સામે જ સમવસરણના આકારનું એક મંદિર છે, જે શ્રેયાંસનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનું સૂચન કરે છે. તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે. અગ્નિ ખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની મૂર્તિ સ્થાપી છે. નૈઋત્ય ખૂણામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં માતા સૂતેલાં છે અને ચૌદ સુપન જુએ છે તે આરસમાં કતરેલાં છે. વાયવ્યા ખૂણામાં જન્મ કલ્યાણકની સ્થાપના છે અને ઈશાન ખૂણામાં પ્રભુના દીક્ષા કલ્યાણ કની સ્થાપના છે. તેમાં સુંદર અશોક વૃક્ષ આરસનું બનાવેલું છે. અને તેની નીચે પ્રભુ દીક્ષા લે છે એ દેખાવે છે. નીચેની છત્રીમાં પ્રભુના ચ્યવન કલ્યાણકની સ્થાપના છે અને બીજી એક છરીમાં મેરુપર્વતને આકાર, ઈન્દ્રાદિકનું આવાગમન અને પ્રભુને ન્હાવણ આદિનું દશ્ય આરસમાં આળેખેલ છે. તેમજ એક છત્રોમાં શ્રી યાંસનાથ પ્રભુની સુંદર પાદુકાઓ બિરાજમાન છે. એક બાજુ આ તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશલાજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે બનારસમાં બ્રાહ્મણેના પરિબળને લીધે ન મરની વ્યવસ્થા બરાબર ન હતી. તે વખતે યતિવર્ય શ્રી કુશવાજી મહારાજે જગ્યા મેળવી જૈનના મંદિર આદિ બધું સમરાવ્યું. જૂનું જે મંદિર હતું તેને પણ ઉદ્ધાર કરાવ્યું. પછી ધીમે ધીમે મંદિરે વધતાં ગયાં. તેમણે અને ત્યાંના * શ્રી શ્રેયાંસનાથજી–તેમનું જન્મસ્થાન સિંહપુરી. પિતાનું નામ વિષ્ણુ રજા. માતાનું નામ વિષ્ણુ રા. કેઈ દેરાસરજીચ પરંપરાગત દેવતા અધિછિત સજાની પૂજા થતી હતી, તેના ઉપર ન કોઈ બેસતું કે સૂતું. તે સાજા ઉપર જે બેસે કે સૂવે તેને પકવ પતે. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાના મનમાં લાગ્યું કે-વગુરૂની પ્રતિમાની તે પૂજા થાય પરંતુ સજાની પૂજા કયાંયે સાંભળી નથી. એમ વિચારી ત્યાં શાળ કરનાર પુરૂષની મનાઈ છતાં, પ્રભુ માતા ત્યાં જઈ સૂતાં અને દેવતાએ ઉપદ્રવ ન છે. ત્યાર પછી એ સજજાને રાજા પ્રમુખે ઉપયોગ કર્યો. આવો ગર્ભને મહિમા જાણી રનું નામ શ્રેયાંસકુમાર રાખ્યું. એશી ધનુષપ્રમાણુ શરીર, ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ષ અને લાંછન ગેંડાનું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ચંદ્રપુરી સંઘે મળીને ભેલપુર, ભની અને સિંહપુરી આદિમાં બહાર કરાવી મંદિર ટકાવી રાખ્યાં. શ્રી સંઘે ભક્તિ નિમિત્તે શ્રી કુશવાજી મહારાજની મૂતિ અહીં સ્થાપન કરે છે. પં. વિસાગરજી સિંહપુરીને પરિચય નીચે પ્રમાણે આપે છે. ગંગાતટ હેઠિ સીહરિ ત્રિણિ કેસ જનમ શ્રેયસને એ, નવા છ દેઈ ચંત્ય પ્રતિમા પાદુકા સેવાઈ સિંહ સમીપથીએ. (પૃ. ૪, ગાથા. ૮) વાણારસી નયરી થકી સિંહપુરી વિકાસ તઉ. ૧૮ જનમભૂમી શ્રેયાંસની એ દેવી અને પમ કામ ત જિનમૂરતિ જિનપાદુકાએ પૂછ કરૂં પ્રણામ તલ ૧૯ (જયવિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ ર૪.) અહીંથી ના-વા માઈલ દૂર બુદ્ધદેવને એક મેરે રસૂપ છે. જે નેવું ઊંચે અને ત્રણ પુત્રના ઘેરાવાવાળે છે. અહીંની જમીનનું ખેદકામ થતાં પ્રાચીન બૌદ્ધ મતિઓ અને બીજી કેટલીક વસ્તુઓ નીકળી છે. તેમાં એક પત્થરનો ચતુર્મુખ સિંહ પણ થાંભલા ઉપર કેરેલે છે, જે જોવા લાયક છે. હમણાં બૌહોએ પિતાના ધર્મના પ્રચાર માટે મોટું મંદિર, વિશાળ લાયબ્રેરી, એક વિદ્યાલય અને પુસ્તક પ્રકાશન આદિ સંસ્થાઓ સ્થાપના કરી છે. મંદિરમાં બુદ્ધદેવના જિંદગીના ચિત્રો અને ઉપદેશસૂત્રો આલેખેલાં છે. ચંદ્રપુરી સિંહપુરીથી ચાર કેશ ક્રૂર અને કાશીવ ૭ કોશ દૂર ચંદ્રપુરી તીર્થ છે. ગામનું . નામ પણ ચંદ્રપુરી જ છે. અહીં શ્રી ચંદ્રપ્રભુના અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયેલા છે. ગામમાં મોટી સુંદર શ્રી શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. ગામ બહાર અનેક ખંડેરે અને ટીંબા ઊભા છે. ધર્મશાળાથી એક ફલાંગ એટલે હર ગંગાને કાંઠે જ સુંદર ઘાટ ઉપર ટીલા ઉપર મનહર શ્રી જિનમંદિર છે. મંદિર મનહર, શાન્ત અને એકાન્ત સ્થાનમાં છે. તે ટીલાને રાજાને કિલે પણ કહે છે. મંદિરની નજીકમાં દાદાજીની ચરણપાદુકા છે. આ ટીલાવાળું સ્થાન અનેક પ્રાચીન વસ્તુઓથી ભરેલું છે. દાણકામ થવાથી જૈન ધર્મની અનેક પ્રાચીન વસ્તુઓ નિકળવાને સંભવ છે. અહીંથી પટણા ૧૪૬ માઈલ છે. બનારસથી ૧૬૦ માઈલ દૂર પટણા તીર્થ છે. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ચંદ્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજા અને લક્ષમણું રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાને હલ ઉપજે, જે પ્રધાને બુદ્ધિવડે કરીને પૂર્ણ કરાવ્યો. એ ગર્ભનો પ્રભાવ જાણું ચંદ્રપ્રભ નામ દીધું. તેમનું એક પચાસ ધનુષપ્રમાણ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. શ્વેત વર્ણ અને લાંછન ચંદ્રનું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ પટણા [ જેને તીર્થને ચંદ્રાવતી તીર્થને પરિચય પં. શ્રી વિજ્યસાગરજી મહારાજ પિતાની સમેતશિખર તીર્થમાળામાં નીચે પ્રમાણે આપે છે ચંદ્રપુરિ ચાર કોશ ચંદ્રપ્રભ જનમ ચંદનંઈ ચરચિવું ચઓત્તારૂ એ, પૂજું પગલાં પુલિત ચંદ્ર માધવ હવડાં પ્રથમ ગુણઠાણું આ એ ? શ્રી જયવિજયજી પિતાની સમેતશિખર તીર્થમાલામાં જ જણાવે છે કેચંદ્રપ્રભ જિન અવતર્યાએ ચંદ્રપુરી સુવિસાલ તઉ. શ્રી ચંદ્રપ્રભ પાદુકાએ નિત નમીઈ ત્રિણ કાલ ત૭ (૨૦) ૫ટણ મગધસમ્રાટું શ્રેણિકના પૌત્ર ઉદાયીએ આ નગર વસાવ્યું છે. ગંગાને કિનારે અર્ણિકાપુત્રના હાડકાં (પરી) પર પાટલી વૃક્ષ ઊગેલું હતું તે સ્થાને નગર વસાવ્યું છે. પાટલી વૃક્ષ ઉપર નગર થપાયું હોવાથી નગરનું નામ પાટલીપુત્ર પડયું. તેમજ ત્યાં ફૂલે ઘણાં થતાં હોવાથી તેનું નામ કુસુમપુર પડયું. રાજાએ દરેક સામગ્રી સહિત તેમજ જિનમંદિરથી વિભૂષિત ચાર ખૂણાવાળું નગર વસાવ્યું હતું. ઉદાયીરાજાએ અહી શ્રી નેમિનાથ પ્રભુજીના સુંદર મંદિરની સ્થાપના કરી હતી. તેમજ હસ્તિશાળા, અશ્વશાળા, રથશાળા, પ્રાસાદ, મહેલ, કિટલે, દાનશાળા, પૌષધશાળા વગેરે બનાવ્યું. રાજા પરમ આતપાસક જૈન હતા. એક વાર રાજા પૌષધ લઈને સુતા હતા ત્યારે તેના દુશમને તેમને મારી નાંખ્યા. શુભ ભાવનાએ મરી રાજા સ્વર્ગે ગયા. - શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી સાઠ વર્ષ અને મહારાજા ઉદાયી પછી હજામ અને વેશ્યાને પુત્ર નંદ ગાદીએ બેઠે. આ વંશમાં બીજા આઠ રાજાઓ થયા અને નંદ વંશ ચાલ્યો. નવમા નંદના વખતમાં પરમ શ્રાવકના કલ્પકના વંશમાં થયેલા શકડાલમંત્રી હતા. તેને થૂલભદ્રજી અને સિરીયક બે પુત્રો, યક્ષ, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, એણ(સેણું ),વેણુ, રણ આ નામની સાત કન્યાઓ હતી. તેઓ અનુક્રમે એક એક વાર સાંભળે તે સર્વ તેમને યાદ રહી જતું. આ નગરમાં કેશા અને તેની બહેન ઉપકેશા નામની વેશ્યાઓ હતી. આ નગરમાં ચાણકય મંત્રી રહેતું. તેણે નંદરાજાના વંશને મૂળથી ઉખેડી મૌર્ય વંશની સ્થાપના કરી, ચંદ્રગુપ્તને ગાદી પર બેસાડે તેની પછી તેના વંશના બિંદુ સાર, અશેક અને કુણાલ નામના રાજાઓ થયા. પછી કુણાલપુત્ર સંપ્રતિ રાજા થયા તે ત્રણ ખંડ ભરતક્ષેત્રના સ્વામી હતા. પરમ શ્રાવક થયા. અનાર્ય દેશમાં પણ સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની પ્રભાવના કરી હતી. સુપ્રસિદ્ધ વાચક ઉમાસ્વાતિજી મહારાજે સભાગ્ય તત્ત્વર્થાધિગમસૂત્ર અહીં જ બનાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ - ઈતિહાસ ] અહીં ચોરાશી વાદશાળાઓ હતી અને ગંગા નદી પણ અહીં જ વહે છે. કલ્કી રાજા, પ્રાતિપદાચાર્ય પ્રમુખ શ્રી સંઘ પાણીમાં ડુબતા બચી જશે. તે જ નગરમાં પુનઃ બીજે કકી થશે. તેના વંશમાં ધમદત્ત, જીતશત્રુ અને એવષ આદિ રાજાઓ થશે. આ નગરીમાં નંદરાજાએ નવાણું કરાડ દ્રવ્ય દાટયું હતું. તેના ઉપર પાંચ સ્તૂપ હતા. આ દ્રવ્ય મેળવવાની લાલસાથી લક્ષણાવતીના સૂરત્રાણે અનેક ઉપાય કર્યો પણ કાંઈ મળ્યું નહિં. અહી શ્રી ભદ્રબાહસ્વામી, આર્ય સુહસ્તિસૂરિ, અને વારવામી વગેરે મોટા યુગપ્રધાન આચાર્યો વિચયા છે. પ્રાતિપદાચાર્ય પ્રમુખ આચાર્યો વિચરશે. આ જ નગરમાં ધન શેઠની પુત્રી રૂકમણિ ક્રોડે સેનામહે સાથે શ્રી વજ. સ્વામીને પરણવા ચાહતી હતી. વાસ્વામીએ તેને ત્યાગ કરી, તેને ઉપદેશ આપી દીક્ષા આપી હતી. મહામાં સુદર્શન શેઠ દીક્ષા લઈ અહીં પધાર્યા ત્યારે મરીને વ્યંતરી થયેલી અભયા રાણીએ બહુ ઉપયગો કર્યા હતાં છતાં સુદર્શન શેઠ અચલ રહ્યા હતા. અહીં બાર વર્ષને દુકાળ પડવાથી સુસ્થિતાચા પિતાને સાધુસમૂહ કેશાન્તર મોકલે. માત્ર બે નાના શિષ્યોને રાખ્યા હતા. તેમને ભિક્ષા સુલભતાથી ન મળતી તેથી અંજનબળે રાજા ચંદ્રગુપ્તની થાળીમાંથી ભેજન લઈ જતા. પછી ચાણકયે યુક્તિથી તેમને ઓળખ્યા. ગુરૂએ ચાણક્યને ઠપકો આપ્યો કે તારા જે જૈન મંત્રી હોવા છતાં સાધુને આહાર ન મલે ? એટલે ચાણક્ય બધી વ્યવસ્થા કરી. આ નગરીમાં મહાપ્રભાવિક શ્રી વાસ્વામીએ પોતાના રૂ૫-પરાવર્તનને ચમત્કાર બતાવ્યા હતા. આ નગરમાં માતૃ દેવતા નામની દેવીનું ચમત્કારી સ્થાન હતું. તેના પ્રભાવથી નગર છતાતું ન હતું. ચાણકયે યુક્તિથી નગરજનો દ્વારા જ તે સ્થાન ઉખેડી નંખાવ્યું અને પછી ચંદ્રગુપ્ત તથા પર્વત રાજાએ તે નગર જીતી લીધું. આ નગરમાં ચૌદ વિલા, સ્મૃતિ, અઢાર પુરાણ અને પુરુષની બહેતર કલામાં નિપુણ ભરત, વાત્સાયન અને ચાણકયરૂપ ત્રણ રને થયાં છે. તેમજ અનેક વિદ્યાઓના પારગામી વિધાને પણ અહીં થયા છે. પ્રાતઃસ્મણીય શ્રી આરક્ષિતસૂરિ ચૌદ વિદ્યા ભણીને અહીંથી દશપુર પધાર્યા હતા. અહીં અનેક ધનાઢયે ધનકુબેરે, ધનભંડારીઓ થયા છે. પટણા નગરી સેંકડો વર્ષ સુધી ભારતની રાજધાની અને જેનપુરી રહી હતી. મહારાજ ઉદાયીન સમયથી લઈને ઠેઠ સમ્રા સંપ્રતિ સુધી પટણું મુખ્ય રાજધાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ પટણ |ઃ ૪૪૬ : [ જૈન તીર્યને નું સ્થાન રહ્યું છે. અને સમ્રાટ અશેકના સમયને બાદ કરતાં બાકીના સમયમાં તેણે જ પુરીનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આજે એ નગરીમાં મહાન પરિવર્તન થઈ રહ્યું છે. પટણા પાઘડીપને ૨૩ થી ૨૫ માઈલ લાંબું છે તેની બન્ને બાજુ નદી આવેલી છે. પટણથી પશ્ચિમમાં આઠ કાશ દૂર સેનભદ્રા નદી છે. તેમજ નજીકમાં જ સરયુ નદી વહે છે. તે બન્ને નદીઓ અહીં ગંગા નદીને મળે છે. પટણામાં સાત પાંચ શ્વેતાંબર શ્રાવકોની વસ્તી છે. એક બજારમાં એક સુંદર ભવ્ય વેતાંબર જૈન મંદિર છે. (જો કે તેને બે મંદિર કહે છે પણ બને મંદિર સાથે લેવાથી અહીં એક જ લખેલ છે). તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ છે. નજીકના મંદિરમાં પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મૂલનાયક છે. અહીં અમે એક સુંદર વાધારી પત્થરમાંથી કતરેલ વસ્ત્રનાં આકારથી અને અલંકારોથી વિભૂષિત જિનમતિ જોઈ. જેઓ આભૂષણે અને વસ્ત્રાદિને વિરોધ કરે છે, તે મહાશયે એક વાર આ મૂતિ જુએ અને પછી જ પોતે અભિપ્રાય વ્યક્ત કરે તે ઉચિત છે. - મંદિરની નજીકમાં જ એક સુંદર વેતાંબર જૈન ધર્મશાલા છે. આ સિવાય ગામમાં એક બીજી પણ ધર્મશાળા છે. પટણથી પશ્ચિમમાં આપણા મંદિરથી છે માઈલ દૂર અને ગુલાબજાર સ્ટેશનની સામે જ તુલસીમડીમાં મહાત્મા સ્થૂલિભદ્રજીની ચરણપાદુકાની દેરી છે. નજીકમાં સુદર્શન શેઠનું ભૂલીના સિંહાસનનું સ્થાન છે. શ્રી સ્થૂલભદ્રજીની પાદુકાનું સ્થાન નીચાણમાં છે. ત્યાં એક મીઠા પાણીને ક, આંબાવાડીયું અને સામે જ સુંદર તળાવ છે જેમાં અંદર કમલ થાય છે. સુદર્શન શેઠની દેરી ઉપર જવાની સીડી તદ્દન જીર્ણ થઈ ગઈ છે. રસ્તે પણ સારે નથી. જીર્ણોદ્ધારની ઘણી જ જરૂર છે. ગામથી ૧ માઈલ દૂર દાદાજીને બગીચે, મંદિર અને ધર્મશાળા છે. આ સેનભદ્રા નદી એ જ છે કે જેનો જૈન સમાં સુવર્ણવાલુકા નામે ઉલેખ મળે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુનું અધુ વસ્ત્ર અહીં જ પડી ગયું હતું. પ્રાચીન તીર્થ મળામાં કવિ શ્રી સૌભાગ્યવિજયજી આ પ્રમાણે લખે છે– અનુક્રમે હે સોવન નહિ ઘાટકે વાટ વહે પટણાતણજી; છતાં વીરનો હે વલગે રહી વસ્ત્ર કે વર્ણવાલકા તે ભણી છે. ૧૫ વા વિસ્તારે હે નદીને પાટ કે ત્રિણ કેસથકી તદાજી; ગાક વાટે હે ગયા દિશિ નાયકે અટવિ સુખદાયક સદાઇ.” ૧૬ (પ્રાચીન તીર્થમાળા પૃ. ૭૯) આ સેનભતા નહી આ જ પણ બહુ જ લાંબી ચડી છે. સામે કાંઠે જતાં રેતીના ઢગના ટમ ખૂદવા પડતા, સાધુ સાધવીઓને આ નદી ઉતરતાં ભારે મુશ્કેલી પડતી હતી હમણાં તો મે પુલ થઈ ગયું છે એટલે એટલી બધી મુશ્કેલી પડતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #512 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૪૭ : પટણ ત્રણ વર્ષ પહેલાં અહીં મેગલકુલતીલક સમ્રાટ્ર અકબર પ્રતિબંધક જગદગુરુ શ્રી હીરવિજ્યછસૂરીશ્વરજીને મનહર સ્તૂપ હતું પણ અત્યારે તે સ્થાનનું પરિવર્તન થયું છે યા તે ઉપલબ્ધ નથી. પટણાની ઉત્પત્તિથી માંને સત્તરમી શતાબ્દિ સુધીનું પટણનગરનું વર્ણન શ્રી સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં નીચે પ્રમાણે આપે છે. સંક્ષેપમાં પણ રસભરી બધી વિગતે આ પ્રમાણે છે કે કેશ એંસી કાશીથકી, પટ લેક પ્રસિધ; પાડલિપુર વર મૂલગો, નામ ઉદાઈ કીહ. ઢાલ ૫ મી. ઉતપતિ પટણા નગરીની, સુણજો શાસ્ત્ર મઝાર હે સુંદર શ્રેણિકપુત્ર કેણિકતણે, રાજ્ય ચંપામાં સાર હે સુંદર. સુ. ૧ સુણજે સુગુરૂ વાણુ સદા આણી ભાવ ઉદાર હે સુંદર ગુરુ વિના જ્ઞાન ન પામીએ, ઈ છે ગુરૂ જ્ઞાન દાતાર છે. સુ. સુ. ૨ નામ ઉજાઈ રૂઅડે, કેણિકને અંગજાત શું. તાત મરણથી મન વિષઈ, રાજ્ય તિહાં ન સુહાત છે. સું. સુ. ૩ મીસર રાય વિના, કરે નવ નગરી મંડાણ છે શું. ગંગાતટ જોતાં થકા, આયા સેવક રાય આણ છે સું. સુ. ૪ અરણકા પુત્રની ખેપર, વહતી ગંગા વાર હે મું. તિર્મો પાડલી નીપની, તે દેખી નિરધાર હૈ. મું. સુ. ૫ મનકીઓમાં મંત્રીસરૂ, ઈ તટ કીજે વાસ હે સું. પાડલી પુલી પરગડી, ઉદય હેયે ઉ૯લાસ હે. મું. સ. ૬ નગર વસાવ્યું અડા, રાજા પ્રસન કાજ હે સુંદર પાડલીપુર નામ થાપીઓ, પટણે પ્રસિદ્ધ છે આજ છે. સં. સુ. ૭ પ્રથમ રાજાએ નગરમાં, હુએ ઉદાયી ઉદાર હે સુંદર હેમાચાર્ય ઉપદેશથી, પરિશિષ્ટ પર્વ મઝાર છે. . સુ. ૮ તદંતર નવ નંદ હુઆ, ઈણ નગરીમાં રાય હે સુંદર લાભાલાભ લાગા થકા, ધન કીધા ઈક થાય છે. સું. સુ. ૯ ચંદ્રગુપતિ પણ ઈહાં થયે, મંત્રી ચાણક્ય જાસ હો સુંદર શ્રાવક શુદ્ધ સમક્તિ ધરે, ચિત્ત જિન ધર્મ પ્રકાશ હે સું. સ. ૧૦ દેઈ દેહરા થા નગરમાં, એક વેગમપુર સાર હે સુંદર શુભ હેતે ગુરૂ હીરને, છે પગલા સુખકાર હે સું. સુ. ૧૧ પાંચ પહાડી પરગડી જીહાં, છે ઈંટની ખાણ હો સુંદર તેને ગુરૂમુખ સાંભળી, નંદ પહાડી જાણે છે. સું. . ૧૨ e & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #513 -------------------------------------------------------------------------- ________________ પટણા : ૪૪૮ : [ ન તીર્થોને શેઠ સુદર્શન તીહાં થયાં, કેવલજ્ઞાન ઉદાર હો સુંદર ઉપસર્ગ અભયાઈ કીયે, સહિએ વીમા ભંડાર હો સું. સુ. ૧૩ તિ થાનક શુભ છે, નામઈ મન વચ કાય સુંદર પૂજે પગલાં પ્રીતશું, કેવલજ્ઞાની જાય છે. સુંસુ. ૧૪ થલભદ્ર પણ ઈણપુરી, અવતરિયા બ્રહ્મચાર છે સુંદર કેશ્યા પ્રતિબધી ભલી, કીધી શ્રાવિકા સાર હે , શું. સુ. ૧૫ ઈમ અનેક ઇહાં હુઆ, પુત્રી પુરૂષ વિખ્યાત હે સુંદર હિવે કહથ્થુ સમેતશિખરની, જાવાની વાત છે. મું. સુ. ૧૬ શ્રાવક પટણા નગરમાં, ધરમી ને ધનવંત હે સુંદર સામગ્રી દીઈ પંથન, સાધુસેવા કરે સંત છે. સું. સુ. ૧૭ (૫. સૌભાગ્યવિજયજી વિરચિત તીર્થમાલા પૃ. ૮૦) આવી જ રીતે શ્રી વિજયસાગરજી પણ પટણામાં શ્રી હીરવિજયસૂરીશ્વરજી ના સ્થંભને ઉલેખ કરે છે. “પહુતા પુરવર પાડલી ભેટયા શ્રી ગુરૂ હીરજી, યુભિ નમું થિર થાપનાનંદ પહાડીની તીજી” આ સિવાય વિવિધ તીર્થકલ્પકારે પણ પટણાનું વિસ્તારથી વર્ણન શ્રી પાટલીપત્રક૯પમાં આપ્યું છે. મુમુક્ષુઓએ તેમાંથી જેઈ લેવું. લંબાણના ભયથી નીચે ટૂંકાણમાં જ આપું છું. પટણાનું બીજું નામ કુસુમપુર પણ છે. પાટલીપુત્ર કલ્પમાં શ્રી જિનપ્રભસૂર આ પ્રમાણે લખે છે" असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् " T (વિવિધ તીક૯૫ પૃ. ૮) પ્રાચીન સમયમાં શાસ્ત્રચર્ચા, વાદવિવાહ કરે એ મુખ્ય કળા ગણતી. કહે છે કે-પટણામાં આવી ૮૪ વાદશાળાઓ હતી. પટણામાં અનેક શાસ્ત્રના જાણકાર વિદ્વાને, મંત્રવાદીઓ, કળાકારે, મોટા વ્યાપારીઓ વસતા. તેમજ તલવારની ધાર પર, સરસવની ઉપર સે રાખી તેના ઉપર નાચ કરવાની કુશલતા મેળવનારાઓ પણ વસતા હતા. ઈન્દ્રજાળીયા, જાદુ વિદ્યાના જાણકારો પણ ઘણા રહેતા હતા. મેગેસ્થનીઝે લખ્યું છે કે “ મેં પોતે પટણાને વિસ્તાર ૨૪ માઈલના ઘેરાવામાં નજરે નિહાળ્યું હતું. ” ઈંનસેંગે પણ ૧૧ માઈલના વિસ્તારવાળું પટણા જોયું હતું. • સુપ્રસિદ્ધ મંત્રવાદી આર્ય ખપૂટાચા પાટલીપુત્રના રાજા દાહડે કે જે મહામિથ્યાત્વી હતું, જેણે જૈન શ્રમણને સુરાપાન કરવાને હુકમ કર્યો હતે અને નહિં તે બ્રાહ્મણને નમસ્કાર કરવાનો હુકમ કર્યો હતે. તે ઉપદ્રવ ટાળવા પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ ''' *** કાર - ઈતિહાસ ] : ૪૪૯ : બિહાર શિષ્ય મહેન્દ્રસૂરિજીને મેકલી ચમત્કાર બતાવી બ્રાહ્મણને નમાવી દીક્ષા યે તે છેડવાનું કહ્યું. આખરે બ્રાહ્મણે એ દીક્ષા લેવાનું કાર્યું”અને પછી છોડયા. પછી તેમને આખપુટાચાયે દીક્ષા આપી હતી. આ આચાર્ય વિક્રમની બીજી શતાબ્દિમાં થયા છે. આ જ સમય લગભગમાં સુપ્રસિદ્ધ પાદલિપ્તસૂરિજી થયા છે. તેમણે પણ પટણના રાજા મુરુંડરાજને પ્રતિબધી જન બનાવ્યા હતા. (જુઓ, પ્રભાવક ચરિત્ર પાદલિપ્તસૂરિ પ્રબંધ.) પટણાથી અત્યારપુરથી એક નાનો ફાટ-નાની રેલવે નીકળે છે અને તે બિહાર થઈ રાજગૃહી જાય છે. પટણાથી અત્યારપુરથી એક બીજી લાઈન બાઢ સ્ટેશન જાય છે. ત્યાંથી ઉતરી પાંડરાક-મર જવાય છે કતપર્વમાં આવતું મોરાકસન્નિવેશ આ હોય, એમ કેટલાક માને છે. અહીંથી મુકામાં જંકશન થઈ સીતામઢી જાય છે અને ત્યાંથી વિદેહની રાજધાની મિથિલા જવાય છે. પટણામાં કે. પી. જાયસવાલ બેરીસ્ટર બહુ જ સારા વિદ્વાન અને પ્રખર પુરાતત્વવિદ રહે છે, તેઓ જૈન સાહિત્યના પણ સારા અભ્યાસી છે. પટણથી બજ્યારપુર થઈ બિહાર થઈ, પાવાપુરી જવાય છે. આ પ્રદેશ મધ દેશ કહેવાય છે. ત્યાંના અજૈનોમાં એક વહેમ છે કે “ મગધ દેશમાં મરે તે નરકે જાય.” આ વહેમથી પ્રેરાઈ મરી ગયેલા માણસને મગધમાં ન બાળતાં ગંગાકાંઠે લઈ જઈ બાળે છે. ઠેઠ ૪૦-૪૫ માઈલ દૂરના માણસો પણ આ વહેમને લીધે ગંગાકાંઠે શોધે છે અને શબને ત્યાં ઊંચકી લાવીને બાળે છે. પટણામાં શ્વેતાંબર જન મંદિર અને ધર્મસ્થાનની વ્યવસ્થા સુશ્રાવક મંગળચંદજી શિવચંદજી સંભાળે છે. પણ અત્યારે બિહાર સરકારનું રાજધાનીનું મુખ્ય શહેર છે. જો કે કઈ પણ તીર્થંકર ભગવંતના કલ્યાણકે આ સ્થળે થયા નથી તેમજ તીર્થભૂમિ તરીકે પણ પ્રસિદ્ધ નથી, છતાં પ્રાચીન નગરી અને જૈનધમની જાહોજલાલીનું એક વખતનું મહાકેદ્ર હોવાથી તેને લગતે થેડો ઉલેખ કરવામાં આવ્યા છે. બિહાર અહીં અત્યારે બે સુંદર જિનમંદિર છે. તેમાંય ગામનું દહેરાસર તે બહુ જ સુંદર અને રળીયામણું છે. તેની પાછળ ધર્મશાળા (ઉપાશ્રય) છે. હમણાં દસ બાર શ્રાવકેનાં જ ઘર છે. તેમાં ધનલાલજી સુચતિ અને તેમના નાના ભાઈ લક્ષમીચંદજી સુચંતિનું કુટુમ્બ મુખ્ય છે. બિહાર, પાવાપુરી અને કુંડલપુર આદિ તીર્થોની વ્યવસ્થા પણ તેઓ જ જાળવે છે. શાસ્ત્રપ્રસિધધ તુંગીયા નગરી બહારની ૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #515 -------------------------------------------------------------------------- ________________ કંડલપુર : ૪૫૦ ૪ [જેન તીર્થને નજીકમાં જ છે. પં. શ્રી વિજયજી પિતાની સમેતશિખરતીર્થમાળામાં જણાવે છે તેમ બહારનું અસલ નામ તુંગી આ નગરી છે. જુઓ દસ કેસ નયરી તુગીઆએ સંપ્રતિ નામ વિહાર તઉ, ત્રિણ જિનભવનઈ પૂજઈ એ બિંબ પંચવીશ ઉદાર તઉ. છે ૨૬ છે બીહારથી આઠ માઈલ દૂર શ્રી પાવાપુરી તીર્થ છે અને ત્યાં જવા માટે સીધી સડક છે. બહારને મુસલમાને બહાર શરીફ કહે છે. મુસલમાનેનું તે યાત્રાધામ ગણાય છે. કુંડલપુર પાવાપુરીથી વિહાર કરી ટૂંકી પગદંડીને રસ્તે પશ્ચિમમાં આવેલ કુંડલપુર જવાય છે. પગદંડીને રસ્તે પાવાપુરીથી કુંડલપુર ૩ ગાઉ થાય છે. કુંડલપુરનું બીજું નામ વડગામ-ગુબર ગામ છે. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે ગણધરની (તેઓ પરસ્પર બધુઓ હતા.) આ જન્મભૂમિનું સ્થાન છે. એક વાર બહુ સારી સ્થિતિ હશે તેમ તેના ખંડિએરે ઉપરથી જણાય છે. હાલમાં તે નાનું ગામ છે. અહીં સતર જિનમંદિર હતાં, હાલમાં તે એક વિશાળ જિનમંદિર છે. નજીકમાં બહાર વિશાળ ધર્મશાળા છે. વચમાં શ્રી ગૌતમસ્વામીની પાદુકાની દહેરી છે. કુંડલપુરથી પૂર્વમાં એક માઈલ દૂર નાલંદા પાડે છે. જેમાં પ્રભુ શ્રી મહાવીરદેવના ચૌદ ચાતુમસો થયાં હતાં. તે સ્થાન તે અત્યારે જંગલ જેવું જ પડ્યું છે, પરંતુ હાલમાં ખોદકામ ચાલુ થવાથી બૌદ્ધ સ્થાપત્યના અપૂર્વ નમૂના નિકળ્યા છે. બૌદ્ધોનું નાલંદા વિદ્યાપીઠ આખુંયે જમીનમાંથી નિકળ્યું છે. બૌદ્ધધની યશપતાકા ફરકાવતું આ વિદ્યાપીઠ જેવા દૂર દૂરથી ઘણું ભારતીય અને વિદેશી વિદ્વાને આવે છે, પાશ્ચાત્ય ઇજનેર આની બાંધણી અને રચના જોઈ દીંગ થઈ જાય છે. જમીનમાંથી નીકળેલી પુરાણી વસ્તુઓને સંગ્રહ ત્યાંના મ્યુઝીયમમાં રહેલ છે (રાખેલ છે.) મ્યુઝીયમ જોવાને ટાઈમ બહુ જ છેડે અને કન્ફિડે છે. માત્ર બપોરના એકથી બે એક જ કલાક ખુલ્લું રહે છે. હજી એ જ ટીંબા ખોદાયા છે અને ઘણું બાકી છે. કહે છે કે;–એમાંથી જનધીની ગૌરવસૂચક પ્રાચીન વસ્તુઓ લભ્ય થશ. રાજા શ્રેણિકના સમયમાં અહીં બહુ જ જાહોજલાલી હતી. મગધની રાજધાનીના એક વિભાગની એ જાહેજહાલી અને વૈભવ માત્ર ગ્રન્થમાં જેવા વાંચવા મળે છે. આ વિદ્યાપીઠ નીકળવા પછી જંગલમાં મંગલ થયું છે. વડગામ (કુંડલપુર) અને ખાસ કરીને નાલંદાને ભૂતપૂર્વ વિભવ જૈન કવિઓએ નીચે પ્રમાણે વર્ણવ્યો છે. * नालंदालंकृते यत्र वर्षारात्रां चतुर्दश । अवतस्थे प्रभुवीरस्तत्कथं नास्तु पावनम् ॥ २४ ॥ यस्यानकानि तीर्थानि नालम्दानस्यनश्रियाम् । मव्यानां जनितानन्दा नालन्दा नः पुनातु सा ॥ २५ ॥ ( વૈભારગિરિકલ્પ, વિવિધતીર્થકલ્પ, પૃ. ૨૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] કિંજલપુર ચોપાઇ નાલંદ સવિ લેક પ્રસિદ્ધ, વીરઈ ચઉદ ચઉમાસા કોષ; મુગતિ પહેતા સવે ગણહાર, સીધા સાધ અનેક ઉદાર. દસઈ તેહ તણું અહિનાણુ, હવઈ પ્રગટી યાત્રાવાણિ પ્રતિમા સત્તર સત્તર પ્રાસાદ, એક એકસ્યું મહઈ વાદ. પગલાં ગૌતમસ્વામીતણુ, પૂછ નઈ કીજઈ ભામણા; વીર જિસર વારાતણ, પૂછ પ્રતિમા ભાવઈ ઘણી. ૬૯ (જયવિજયજીવિરચિત સમેતશિખર તીર્થમાલા પૃ. ૩૦) રાજગૃહીથી ઉત્તરે ચિત્ત ચેતેરે નાલંદા પાડે નામ; જીવ ચિત ચેતે રે. વિર , જિણુંદ જિહાં રહ્યા ચિ. ચઉદ માસા તામ વસતા શ્રેણિક વારમાં ચિ, ઘર સાઢી કેડી બાર છે. તે હમણું પ્રસિદ્ધ છે ચિ. વડગામ નામ ઉદાર એક પ્રાસાદ છે જિનતણે ચિ. એક શુભ ગામમાંહી અવર પ્રાસાદ છે જૂના જિકે ચિ. પ્રતિમા માંહી નાતો પાંચ કેષ પશ્ચિમ દિશે ચિ. શુભ કલ્યાણક સાર; ગૌતમ કેવલ તીહાં થયા ચિ. યાત્રાષાણુ વિચાર છે. વડગામે પ્રતિમા વડી ચિ. બોદ્ધમતની દેય છે. તિલિયાભિરામ કહે તીડાં ચિ. વાસી લેક જે હોય છે. ૪ (સૌભાગ્યવિજયવિરચિત તીર્થમાલા પૃ. ૯૧, ૯૨) વિજયસાગરજી પણ પોતાની તીર્થમાલામાં બે મંદિર અને સે પ્રતિમાજી હોવાનું જણાવે છે. જુઓ આ તેમની નોંધ– બાહરી નાલંદા પાડે, સુણો તસ પુણ્ય પાવડે; વીર ચઉદ રહ્યા ચોમાસ, હવણ વડગામ નિવાસ. ૨૩ ધર વસતાં શ્રેણિક વારઈ, સાઢી કુલ કેડી બાઈ બિહુ દહેરે એક સે પ્રતિમા, નવિ લહઈ બોધની ગણિમા ૨૪ કવિ હંસસેમ સોળ જિનમંદિર હોવાનું જણાવે છે. આ ઉપરથી એમ લાગે છે કે એક વાર આ સ્થાને હજારો લાખો શ્રાવકે અને અનેક જિનમદિરે હશે–તેથી વિભૂષિત હશે. કવિ સૌભાગ્યવિજયજીએ જણાવેલ બૌધ્ધની બન્ને પતિમાઓ અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. અહીંના ભદેવે-બ્રાહ્મણે તેમાંથી એકને બળીયા કાકા અને બીજી પ્રતિમાને રામચંદ્રજી તરીકે પૂજે છે; જ્યારે કેટલાક તેને ભૈરવજી અને કેટલાક તેને ક્ષેત્રપાળ તરીકે માને છે તેને ચમત્કારી માની અનેક માનતા, બાધા, આખડી રાખે છે. ભૂદેના તે એ અન્નદાતા છે, એમ કહું તે ચાલે. અત્યારે પણ વડગામમાં બ્રાહ્મણની વસ્તી વધારે છે. કવિ સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં અહીંથી પાંચ કેશ દૂર ગૌતમસ્વામીના કેવલ કલ્યાણકના 8 8 8 8 8 8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ ગુણાયાજી : ૪૫ર : [ જૈન તીર્થોને સ્થાને રતૂપ હોવાનું જણાવે છે, પરંતુ અત્યારે તેમાંનું કશું વિદ્યમાન નથી. શ્રી જયવિજયજીએ પોતાની સમેતશિખર તીર્થમાળામાં ગૌતમ ગણધરના નિવાસસ્થાન તરીકે આ સ્થાનને ઓળખાવ્યું છે તે તે રાજગૃહીની અપેક્ષાએ છે. વડગામ તે વખતે રાજગૃહીનું તદ્દન નજીકનું જ નાનું ગામ હોય એમ લાગે છે. શ્રાવકો માટે તે બિહારથી રાજગૃહી જતી લાઈનનું નાલંદા મટેશન આવે છે. ત્યાંથી વડગામ (કુંડલપુર) બે માઈલ અને નાલંદા દોઢ માઈલ દૂર છે. કેટલાક ભાવિક શ્રાવકે તે ગાડામાં જાય છે–પગ રસ્તે જાય છે એટલે પાવાપુરીથી બિહાર થઈ કુંડલપુર થઈ રાજગૃહી જાય છે. નાલંદા B. B L, નું સ્ટેશન છે અને કુંડલપુરનું પોસ્ટનું નામ સિલાવે છે. કુંડલપુર તીર્થની વ્યવસ્થા વેતાંબર પેઢીને મેનેજર બાબુ ધનુલાલજી સુચન્તિ કરે છે. ગુણુયાજી– (ગુણશીલવાન ચૈત્ય-ઉદ્યાન) પાવાપુરીથી ૧૨ માઈલ દૂર, અને રાજગૃહથી પહાડને તે પણ ૧૨ માઈલ દૂર આ સ્થાન ગુણશીલ વન-ઉલ્લાન તરીકે પ્રસિદ્ધ છે. જેને અત્યારે લેક ગુણાયાજી તરીકે ઓળખે છે. ગુણશીલ વન-ઉદ્યાનમાં ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી ઘણુ વાર પધાર્યા છે. દેવોએ સમવસરણ રહ્યું છે અને પ્રભુએ ઉપદેશ આપે છે. અત્યારે એક નાના સુંદર તળાવની વચમાં જિનમંદિર છે. ચિતરફ ખેતરે-- દૂર દૂર પહાડે અને વચમાં આ સ્થાન બહુ જ સુંદર લાગે છે. તળાવમાં પાણી થતું રહે છે. પાવાપુરી જલમંદિર જેવી રચના કરવાની ભાવના હશે પરંતુ પાવાપુરી જેવી અનુકૂલતા નથી. મંદિરમાં જવા માટે નાની પાજ બાંધેલી છે. મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે; બાજુમાં શ્રી મહાવીર ભગવાન અને ગૌતમ ગણધરની પાદુકાઓ છે. બન્ને ઉપર ૧૬૮૬ અને ૧૬૮૮ ના લેખે છે. અગ્નિ ખૂણાની છત્રીમાં વીસ તીર્થંકર દેવેની પાદુકાઓ છે. વાયવ્ય ખૂણની છત્રીમાં નેમિનાથજીની પાદુકા છે. નિત્ય ખૂણુનો છત્રીમાં કષભદેવની પાદુકા છે અને ઈશાન ખૂણાની છત્રીમાં વાસુપૂજ્ય સ્વામિની પાદુકા છે. તળાવને કિનારે-મંદિરની બાજુમાં ધર્મશાલા છે. ત્યાં એક મુનિમ રહે છે. અહીંથી નવાદા સ્ટેશન બે જ માઈલ દૂર છે. ગુણાયાછ ગામ દૂર છે. અહીંથી પહાડી રસ્તે ગયાજી ૩ર માઈલ દૂર છે. વિજયસાગરજી પિતાની સમેતશીખર તીર્થમાલામાં આ સ્થાનનું વર્ણન નીચે મુજબ આપે છે. *ગુણશીલ વન-ચેય રાજગૃહની પાસે હતું. વિવિધ તીર્થકપમાં વૈભારગિરિ કલ્પમાં ગુણશીલવન માટે તેમણે નીચે મુજબ લખ્યું છે. "भत्र चासद्गुणसि(शितं चैत्यं शैत्यकरं दृशाम् । શ્રીવી જંત્ર સવાણા 1ળા: પ્રમુઃ ૧. '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી ઇતિહાસ ] : ૪૫૩ : ગામ ગુણાઉ જણ કહઈ ત્રિડું કે.સે તસ તીરે; ચૈત્ય ભલું જે ગુણસિં', સમોસમી જહાં વીરજી.” ગાથા ૧૭ રાજગૃહી કુંડલપુરથી ૪ કેશ દૂર રાજગૃહી નગરી છે. રાજગૃહી નગરી બહુ જ પ્રાચીન સ્થાન છે. વશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના અવન, જન્મ, દીક્ષા અને કેવળ એમ ચાર કલ્યાણક અહી થયા છે. ત્યારપછીને જરાસંધને ઈતિહાસ થોડો જ ઉપલબ્ધ થાય છે, પરંતુ છેલ્લા ત્રણ હજાર વર્ષથી પણ પહેલાને ઈતિહાસ જૈન ગ્રન્થમાં શંખલાબધ મળે છે. પરમ અને પાસક ભાવી તીર્થકર મગધસમ્રાટ મહારાજ બિંબિસાર(શ્રેણિક)ના પિતા રાજા પ્રસેનજીતની રાજધાની આ જ નગરી હતી; તેમજ રાજા શ્રેણિકે પણ રાજગૃહીને જ પોતાની રાજધાનીનું પાટનગર રાખ્યું હતું. મગધની રાજધાની રાજગૃહનગર હતું. ભગવાન શ્રી મહાવીર દેવ અહી ઘણી વખત પધાર્યા હતા. આઠમું ચાતુર્માસ અહી થયું છે. રાજગૃહીને નાલંદા પાડામાં તો અનેક ચોમાસા થયાં હતાં, જ્યારે નજીકના ગુણશીલન ઉદ્યાનમાં પણ વિચરી જ્ઞાનપ્રકાશ જગત્માં ફેલાવ્યા હતા. ભગવાન શ્રી મહાવીરદેવના અગિયાર ગણધરો અહીં નજીકમાં જ પહાડ પર નિવાણપદ પામ્યા હતાં. અનિતમ કેવલી શ્રી જબસ્વામી, ધનાજી, શાલિભદ્ર, મેવકુમાર, સુલસા, પ્રાવિકા વિગેરે વિગેરે અનેક મહાપુરૂષો આ નગરમાં જ જન્મ્યા હતા, અને શ્રી વીર પ્રભુના ઉપદેશામૃત પીને વૈરાગ્ય પમી દીક્ષિત પણ આ જ નગરમાં થયા હતા, બુદ્ધિનિધાન મંત્રીશ્વર શ્રી અભયકુમારે પણ અહીજ દીક્ષા લીધેલી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન પણ આજ નગરીમાં થયું હતું. વિશ્વાદ્રિ નજીકના જયપુરના રાજા વિંધ્યના પુત્ર પ્રસિદ્ધ ચોર પ્રભવાજી પણ પ્રતિબોધ પામી અહી જ દીક્ષિત થયા હતા, પ્રસિધ્ધ ચોર રોહિણીયાજી પણ અહીં જ વૈભારગિરિની ગુફામાં રહેતા હતા, અત્યારે તે આ ઇતિહાસપ્રસિધ મહાન વિભવશાલી નગરીનું વર્ણન વાંચીને જ સંતોષ માનવા જેવું છે, તેને પુરાણે વૈભવ અને ગૌરવ આજે ધૂળમાં રગદોળાઈ ગએલ છે. મનુષ્ય આમાંથી કેવા કેવા બોધપાઠ લેવાના છે, તેના જર્જરીત ખંડિયેર પિતાના પૂર્વના વાવ જોવા માટે જાણે મનુષ્યને બોલાવી તેમાંથી ઉપદેશ આપતા હોય તેમ ઊભા છે. રાજગૃહી અ યારે તે નાનું શહેર છે, પરંતુ ભારતના પુરાતત્વવિદે અને વિજ્ઞાનશાસ્ત્રીઓ અહીં આવે છે અને નૂતન, શોધખોળ ચલાવે છે. મહાન વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ બેઝ અમને અહીં જ મળ્યા હતા. અહીંના ઉના પાણીના કુંડમાં રહેલ તરની શેષ કરી રહ્યા હતા. અને અમને કહ્યું હતું કે “ જેને પિતાને શૃંખલાબધા પ્રમાણિક પ્રાચીન ઈતિહાસ બહાર મૂકે તે બહુ જરૂરનું છે.” રાજગૃહી બહારથી * આ સંબંધી વિશેષ ખુલાસા માટે મારે “જગદીશચંદ્ર બેઝની પ્રયોગશાળા નામને જન જાતિમાં આવેલ લેખ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી [ જૈન તીર્થોને રાજગૃડી લાઇનનું છેલ્વે સ્ટેશન છે, અહી પિસ્ટ અને તાર એફિસ છે. સ્ટેશન થી ૦ માઈલ દૂર જૈન શ્વેતાંબર વિશાલ ધર્મશાળા છે. તેની નજીકમાં કિલેબંધીમાં બે જિનમંદિર છે. એકમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૂળનાયક છે. બીજામાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુ મૂળનાયક છે. આમાં બુદ્ધકાલીન શિપકળાના નમૂનારૂપ જન મૂર્તિ ખાસ દર્શનીય છે. બોધકાલીન શિપના ઉદય વખતે તેનું અનુસરણ જૈન શિલ્પીએ પણ કર્યું છે. આવા પ્રદેશમાં તેના ઘણા નમૂના મળે છે. આ વિષય તરફ જન વિદ્વાનોએ ખાસ લક્ષ આપવાની જરૂર છે, ત્રીજું મંદિર અત્યારે ખાલી છે. ઉપર પણ નેમનાથ પ્રભુનું મંદિર છે. નીચે મંદિરની બાજુમાં દાદાજીની દેરી છે. અને અંદરના દરવાજામાં પેસતાં જ એક મોટે શિલાલેખ નજરે પડે છે. આમાં મંદિરના ઉધારનું વર્ણન છે. તેની બાજુમાં જ વેતાંબર પેઢી છે. છવ્વારની ખાસ આવશ્યકતા છે. સામે જ ધર્મશાળા છે. ગામ બહાર પહાડની નજીકમાં નહાર બિડીંગ છે, જે કલકત્તાના પ્રસિધ્ધ ઇતિહાસગ્ન બાબુ પુરણચંદ્રજી નહારે બંધાવેલ છે. ધર્મશાળાથી એક માઈલ વિપુલગિરિ પહાડ છે. રસ્તામાં જતાં દિગંબરી ધર્મશાળા તથા મંદિર તેમજ સરકારી ડાક બંગલે આવે છે. ત્યાર પછી ગરમ પાણુંના પાંચ કુંડ આવે છે. પહાડને રસ્તે વાંકેચુકે અને ચઢાવ સામાન્ય રીતે કઠણ છે મેટા મેટા પથરે વચમાં પડયા છે એટલે રસ્તે કઠણ લાગે છે, અહીં પ્રાચીન કાલીન નાની દેરીએ -નાનાં દેરાં છે, જેમાં એકમાં અઈમુત્તા મુનિની મનહર પાદુકા છે. ત્યાર પછી અનુક્રમે કમળપત્ર પર પધરાવેલ શ્રી વીર. પ્રભુની પાદુકાઓ છે. ( જે ચૌક ચોમાસાના સ્મરણરૂપે છે ) ઉત્તરાભિમુખ શ્રી મુનિસુવ્રત સ્વામીનું મંદિર (ચાર કલ્યાણકનું) ચંદ્રપ્રભુનુ મંદિર, સમવસરણની રચનાવાળું શ્રી વીર પ્રભુનું અને રાષભદેવનું મંદિર છે. વિપુલગિરિથી ઉતરી રત્નગ૨ જવું. રત્નગિરિ–અહિં ઉત્તરાભિમુખ શ્રી શાન્તિનાથનું મંદિર છે. તેમજ વચ માંના રતૂપમાંના ગોખમાં શાન્તિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂજ્ય અને તેમનાથ પ્રભુની ચરણપાદુકાઓ છે. ત્યાંથી ઉદયગિરિ જવાય છે. ઉદયગિરિ–પહાડને ચઢાવ કઠણ છે. મૂળ સીધે પહાડ હેવાથી કઠણ લાગે * શ્રી મુનિસુવ્રતસ્વામીનો રાજગૃહનગરમાં જન્મ થયો હતો. તેમના પિતા સુમિત્ર રાજા, અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આગ્યા પછી માતાપિતા મુનિરાજની પેઠે શ્રાવકના ભલા વ્રત સાચવવા લાગ્યાં : એ ગર્ભને પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન, અને ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #520 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૫૫ : રામગૃહી છે. અહીં પૂર્વાભિમુખ કિલામાં પશ્ચિમાભિમુખ મંદિર છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથજીની સુંદર મૂતિ છે. જમણી બાજુમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા ડાબી બાજુમાં મુનિસુવ્રતસ્વામીની પાદુકાઓ છે. ચારે બાજુમાં જ દેવકુલિકાઓ છે, જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી નેમિનાથજી તથા શ્રી પદ્મ નાથજીની પાદુકા છે. ઉદયગિરિથી ઉતરી નીચે આવતાં શ્વેતાંબર પેઢી તરફથી ભાતું અપાય છે. ગરમ પાણીની સગવડતા રહે છે. અહીં ભાતા તલાટીના મકાનની જરૂર છે, સગવડ થાય છે. જે શક્તિવાળા હોય છે તે અહીંથી ચોથા પહાડ તરફ જાય છે, અને નહીં તે સીધા ધર્મશાળાએ જાય છે. અહીંથી ધર્મશાળા માઈલ દૂર છે. ચોથા પહાડનું નામ સુવર્ણગિરિ છે. સુવણગિરિઃ–પહાડને ચઢાવ ઠીક છે. ઉપર પૂર્વાભિમુખ મંદિર છે. શ્રોત્રાષભદેવ પ્રભુની મૂતિ મૂળનાય છે. અહીંથી ઉતરી વિમારગિરિ જવાય છે. વૈભારગિરિ-આ પહાડને ચઢાવ બહુ સારે છે-રસ્તો પણ સારો છે. શ્વેતાં બર ધર્મશાળાથી મા માઈલ દૂર છે. અહીંથી પહાડ ઉપર ચઢવાને રસ્તે સરલ છે. પહાડની પાછળ શ્રેણિક ૨જાનો ભંડાર અને રોહિણીયા ચોરની ગુફા આવે છે અહીંથી પણ પહાડ ઉપર જવાનો માર્ગ છે પણ પૂરેપૂરો મુશ્કેલીભર્યો છે. અમે થોડું ચક્કર ટાળવા માટે અહીંથી જ ચઢયા પરતુ પાછળથી એમ લાગ્યું કે આ સાહસ કરવા જેવું નહોતું. પાંચે પહાડોમાં આ પહાડને રસ્તે બહુ જ સરલ અને સીધે છે. પહાડ પણ બહુ જ સારો છે. પૂર્વ દિશામાં શ્રી ગુણયાજીનું મંદિર તથા ઉત્તર તરફ શ્રી પાવાપુરીનું જલમંદિર આ પહાડ ઉપરથી જણાય છે. દશ્ય બહુ જ હદયંગમ અને ચિત્તાકર્ષક લાગે છે. (૧) પહાડ ઉપર પૂવૉભિમુખ મંદિરમાં જિનભૂતિ છે. જમણી બાજુ નેમિનાથ પ્રભુ અને ડાબી બાજુ શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. (૨) ઉત્તરાભિમુખ ધનાશાલિભદ્રની મૂર્તિ હમણાં નવી થયેલી છે પ્રતિષ્ઠા થવાની છે. (પહેલાં જૂની મૂતિ હતી તે ખંડિત થઈ ગઈ છે.) (૩) પૂર્વાભિમુખ મંદિર છે. તેમાં વચમાં દેરીમાં શ્રી શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. ચાર ખૂણાની ઘુમટીમાં શ્રી નેમિનાથ, શાન્તિનાથ, કુન્થનાથ તથા આદિનાથ પ્રભુના ચરણ છે. (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીનું પૂર્વાભિમુખ સુંદર મંદિર છે. જમણી બાજુ શ્રી વીરપ્રભુની પાદુકા છે. ( પ્રભુની મૂતિ બેસારવાની છે.) ડાબી બાજુ શ્રી વીરભુનો મૂર્તિ છે. આ મંદિરની ડાબી બાજુ શ્રી જગતશેઠનું મંદિર છે અને જમણી બાજુમાં પુરણ જૈન મંદિરનું ખંડિએર છે. અત્યારે આ સ્થાન P. W. D. ના તાબામાં છે. બૌદ્ધકાલીન શિલ્પને : અનુરૂપ પ્રાચીન વેતાંબરી જિનમૂર્તિઓ છે. લગભગ આને મળતી મૂતિઓ અમે નીચેના મંદિરમાં (રાજગૃહીના મંદિરમાં) અને પટણાના મંદિરમાં જોઈ હતી. આ મંદિરની નીચે બે ગુફાઓ છે, જેમાં અનેક સુવિહત મુનિપુંગવેએ અનશન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #521 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી : ૪પ૬ : [ જૈન તો કરી આત્મકલ્યાણને માર્ગ પ્રાપ્ત કર્યો હતે, મનુષ્યભવ અજવાળે હતે. (૫) ઉપર ચઢતાં બે ખંડિએ આવે છે જે જિનમંદિર હશે. પહાડની તદ્દન ઉપર જતા ઉત્તરાભિમુખ શ્રી ગૌતમસ્વામીનું મંદિર છે. જેમાં અગ્યાર ગણધરની પાદુકા છે તથા નવીને પાદુકા પણ છે સ્થાન બહુ જ આહલાદક તથા ચિત્તાકર્ષક છે, ધ્યાન માટે બહુ જ સુંદર અને એકાત સ્થાન છે. પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર દેવેએ અહીં જ અણસણું કર્યું હતું અને ભવને અંત કરી નિર્વાણ પામ્યા હતા. આ સ્થાનથી આખી રાજગૃહીનું અને બીજા ચારે પહાડનું દશ્ય બહુ જ સુંદર લાગે છે. નીચે ઉતરતાં ઉના પાણીના કુંડ આવે છે. આ સિવાય ગરમ અને ઠંડા પાણીના કુંડે પણ આવે છે જેને ઉલેખ ભગવતીસૂત્ર શ. ૨, ૩, ૫, ૨. ૧૬૩ તથા વિશે. પાવશ્યક ગાથા ૨૪૨૫ માં મળે છે. રાજગૃહીની આ વર્તમાન પરિસ્થિતિ આપી જે અમે નજરે નિહાળી હતી. હવે પ્રાચીન પરિસ્થિતિ કે જેમણે નજરે જોઈ નેધ કરેલી છે, જેને ત્રણસોથી વધુ વર્ષ નથી વીત્યા તેમની વિગત આપું છું. રાજગૃહીના પાંચે પહાડોમાં એક ભારગિરિ ઉપરજ વીશ જિનમંદિરે અને સાત સે જનમ્રતઓ હતી, એમ કવિ રત્નહંસસોમ પિતાના પુર્વદેશીય ચિત્યપરિ પાટીમાં આપે છે. કવિશ્રી જસવજયજી વૈભારગિરિ ઉપર ૨૫ મંદિર, વિપુલગિરિ ઉપર ૬ મંદિર, ઉદયગિરિ ઉપર ૧ ચોમુખ અને સેવન ગરિ ઉપર પાંચ મંદિરને ઉ૯લખ પોતાની સમેતશિખર તીર્થમાળામાં કરે છે. કવિશ્રી જયસાગરજી તે " ગિરિ પચે દેઢસો ચય ત્રિણ બિંબ સમેત ” પાંચે પહાડ ઉપર ૧૫૦ જિનમંદિર અને ૩૦૨ મૂતિઓ હોવાનું કહે છે જ્યારે શ્રી સૌભાગ્યવિજયજી તીર્થમાલામાં વૈભારગિર ઉપર બાવન મંદિર, વિપુલાચલમાં ૮, રગિરિમાં ૩ મંદિર, સુવઈગરિમાં ૧૬ અને ઉદયગિરિમાં ૧ જિનચૈત્યનો ઉલ્લેખ કરે છે. તેમજ ગામમાં ૮૧ જિનપ્રાસાદ વર્ણવે છે. જુઓ “ વસતિ એકમાં વળી દેહરે રે એકયાસી પ્રસાદ વષાણુ રે ” ભૂતકાલીન ગૌરવાન્વિત સ્થિતિ અને વર્તમાન અધોગતિ જોઈ કેને દુઃખ નહિં થાય ? પૂજારી પૂજા કરે અને મુનિમજી દેખરેખ રાખે. બસ આમાં જ વ્યવસ્થાપક પિતાની કર્તવ્યનિષ્ઠા બજાવી છે એમ માની રહ્યા છે. તીર્થોની રક્ષાને અમે (શ્રાવકે દાવો કરીએ ત્યારે અમારી (શ્રાવકોનો) ફરજ છે કે વ્યવસ્થા તદ્દન ચોકખી અને પ્રમાણિક હેવી જોઈએ. અને પૂજારીઓને “ આપણુ ભગવાનની પૂજની દરકાર કેવી હોય તે તેનાથી અજાણ્યું છે ? પર્વતના જિનમંદિરની પૂજનવિધિ સામગ્રીમાં ઘણી ખામી છે. રાજા શ્રેણિકનો ભંડાર આ ભંડાર અઢળક દ્રવ્યથી ભરપૂર છે એમ કહેવાય છે. આ ભંડા૨ તેડવા માટે અનેક રાજા-મહારાજાઓએ પ્રયત્ન કર્યા પણ બધાય ભગ્નમનોરથી થયા. છેલે બ્રિટીશ સરકારે તેને તેડવાનું બીડું ઉઠાવ્યું. તેની સામે તેપના મરચા માંડયા, પણ થોડા ખાડા પત્થર ઉપડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૫૭ : રાજહી શિવાચ તેની કાંઈ અસર ન નીવડી. આ ખાડા અત્યારે પણ પ્રેક્ષકાને ખતાવવામાં આવે છે. આમાં ન ફાવવાથી બહારના ભાગમાં લાકડાં ભરો અગ્નિ સળગાયે, જેની . ગરમીથી થોડા સેનાને રસ ઝરીને બહાર આવ્યા, તે પણ અત્યારે તાવાય છે. આવી રીતે આ રાજભડાર હજી તે અસ્પૃશ્ય જ રહ્યો છે, સરકાર વિફળ મનેરથવાળી થઈ જવાથી અને ભંડાર તેાડવાનું કામ પડતું મૂકવામાં આવેલ છે. નિર્માલ્ય કુઈ-મહાપુણ્યનિધાન શાલિભદ્રજીના પિતા દેવલેન્કમાંથી રાજ તેત્રીસ પેટી પુત્ર અને પુત્રવધૂએ માટે મેકલાવતા. તે પુત્ર અને પુત્રવધૂ તે આભૂષણેશૃંગાર ખીજે દિવસે ઉતારી આ કૂવામાં નાંખતા જેથી આને નિર્માલ્ય કૂવે કહેવામાં આવે છે. આ સ્થાને પુષ્કળ ધન હાવાનુ` કહેવામાં આવે છે. સરકારે ઘેાડા પ્રયત્ન કરી જોયા. માણુસે હથિયાર લઇ ખેાદવા ગયા હતા, પરન્તુ ભ્રમરોના ઉપાતથી બધાને જીવ બચાવવા ચાલી નીકળવુ પડયુ એટલે તેમાં સફળતા ન મળી. અત્યારે તે તેને ચણાવી, ઉપર પતરાથી મઢી લઇ, ચેતરફથી લેઢાના સળીયાની વાડ કરી સ્થાનને સુરક્ષિત અનાવી દો. છે. કાર્યને અંદર જોવાના સમય પશુ નથી મળતા. આ સિવાય વીરપેાસાલ, નંદન મણિયારની વાવ, પાછી લીપીનેા લેખ તથા જરાસ'ધના કિલ્લા આદિ જોવાનાં ઘણાં સ્થાનેા છે. આ સ્થાનને રૈનાએ પરમતી માન્યું છે તેમ ખીજાએએ પણ પેાતાના તીથ' બનાવ્યાં છે—સ્થાપ્યાં છે. રાજગૃહીની બહાર .ખોષોએ નવા વિહાર–મઠ સ્થાપ્યા છે. મુસલમાનની માટી કબર-મસીદ છે. ત્યાં મેળેા ભરાય છે. બ્રાહ્મણે પશુ એક કુંડ પાસેના સ્થાનમાં મકરસક્રાન્તિ, રામનવમી ઉપર મેટા મેળે, ભરે છે. અહીં હિન્દુ-મુસલમાન બંધાય તી માને છે. વિવિત્ર તીર્થંકલ્પમાં વૈભારગિરિકલ્પ છે. જેના સક્ષિપ્ત ભાવ નીચે આપું છું. આ વૈભારગિરિમાં અનેક રસમુપિકાએ છે. ઠંડા અને ગરમ પાણીના આશ્ચય કારક કુંડા છે. ત્રિકૂટખ’ડાદિ અનેક શિખરે છે. સરસ્વતી આદિ પવિત્ર નદીએ છે. માગમ, આલેચનાદિ લૌકિક તીર્યાં છે; અને જ્યાં મદિરોમાં ખડિત જિનમૂર્તિ છે. શાલિભદ્ર અને ધન્નઋષિએ તમશિલા ઉપર અહીં જ અનશન કર્યું હતુ અને સદ્દગતિ પ્રાપ્ત કરી હતી. તીર્થાંના મહાત્મ્યથી શિકારી પશુપક્ષીઓ પણ પેાતાનું વૈર ભૂઠ્ઠી જાય છે. પ્રસિદ્ધ રાહણીયા ચારની ગુફા પશુ અહીં છે. સ્થાન સ્થાન પર બૌદ્ધ મદિરા-મઠા છે. જે પર્વતની તલાટીમાં રાજગૃહીપુર વસેલુ છે, તેનાં ક્ષિતિપ્રતિષ્ઠ, ચણુકપુર, ઋષભપુર, કુશાગ્રપુર અને રાજગૃહી પાંચ નામ છે. તેની નજીકમાં ગુરુશીલવન ૫૮ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી : ૪૫૮ : [ જૈન તીર્થના ઉલાન છે કે જેમાં ભગવાન શ્રી મહાવીરદેવ પધાર્યા હતા. મેતાર્યાત્રાષિ અહીં થયા. મહાદાની અને ભેગી શાલિભદ્રાદિ અનેક ગૃહસ્થો અહીં હતા. ૩૬૦૦૦ હજાર વણિકે વસતા તેમાં અર્ધા જેન અને અર્ધા બૌદ્ધ-(સૌગત) હતા. અશ્વાવબોધ તીર્થને પ્રગટ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામિની આ જન્મભૂમિ છે. જરાસભ્ય, શ્રેણિક, કેણિક, અભયકુમાર, મેઘકુમાર, હલ, વિહલ, નન્દિષણ આદિ અહીં થયા. જંબૂસ્વામી, કૃતપુણ્ય, શખંભવ આદિ મુનીદ્રો-સતીશ્વર થયા; નંદા આદિ પતિવ્રતા નારીઓ થઈ. ભગવાન મહાવીરદેવના અગીયારે ગણધરે અહીં પાપગમન અનશન કરી મેક્ષે પધાર્યા હતા. પ્રભુ શ્રી મહાવીરદેવના અગિયારમા ગણધર શ્રી પ્રભાસનું જન્મસ્થાન પણ આ જ છે. નાલંદાપાડામાં ભગવાન શ્રીમહાવીરદેવનાં ૧૪ ચાતુમાસ થયાં હતાં. મેઘનાદ નામને ક્ષેત્રપાલાણિ અહીં વસે છે જે બધાને ની ઈચ્છાપૂર્તિ કરે છે. नालंदालंकृते यत्र वर्षारात्रांश्चतुर्दश । अवतस्थे प्रभु-रस्तत् कथं नास्तु पावनं ॥२५॥ यस्यां नैकानि तीर्थानि नालंदानयनश्रियां । भव्यानां जनितानन्दा नालन्दा नः पुनातु सा ॥२६॥ श्रीगौतमस्यायतनं कल्याणस्तूपसंनिधौ । दृष्टमात्रमपि प्रीति पुष्णाति प्रणतात्मानां ॥ २७॥ (ભારગિરિક૯૫ પૃ. ૨૨) કવિ હંસામ રાજગૃહનું ભૂતકાલીનું વર્ણન આ પ્રમાણે આપે છે – રાજગૃહપુર નયણે દીઠ તતષિણ હોયડઈ અમી પUઠઉ પૂરવ પુન્ય સંભાર, ચઉદ કુંડ ઉન્હવઈ જલ ભરીયાં અંગ પખાલી જઈ ચઢી આ પુહુતી ગિરિ વૈભાર (૧૪) તે ઉપર ચોવીશ પ્રાસાદ દેવલેક હું મંડઈ વાદ દેહરી ઝાકઝમાલ; મલનાયક મુનિસુવ્રતસ્વામિ દરિસ ભવિયા આનંદ પામી પૂજ રચઈસુ વિશાલ. (૧૫) સઘલે હરે સાત સઈ દેવ સુરનર કિન્નર સારઈ સેવ આગલિ માટલું ગંગ; અરાધ કેસ તે ઊંચે સુણઈ ઈગ્યારઈ ગણધર તીલાં થઈ વાંદિજઈ ધરિ રંગ. (૧૬) રોહણીઆની ગુફા જવ દીઠી પુસ્તક વાત હુઈ સવિ મીઠી, અદોત્તર સે બાર; જાત્રા કરિ સારિયા સવિ કામ આગલિ ધનના શાલિભદ્ર ઠામ કાઉસ્સગીયા બેહે સાર (૧૭) વૈભારગિરિ હતિ ઉતરીઈ જઈ વિપુલગિરિ ઉપરરિ ચઢી ભેટીયા પાસ જિયું; છઈ પ્રાસાઈ પૂજા કરી નઈ સામે ઉદયગિરિ દેષિનઈ ચઉમુખ નમું નરિદ (૧૮) સેવનગિરિ નયણે નિહાલું પાપપંક સાવ દરિટલું જઉ નયરવિલાસ; શ્રેણિક સાલિભદ્ર ધનાવાસ ગ્રહણઈ ભરીયે કૂઉપાસ કેવું વીરપષાલ, (૧૯) (૫૭ ૧૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ (૧૭) (૧૮) ઈતિહાસ ] .: ૪૫૯ ઃ પાવાપુરી વિભાર, વિપુલગિરિ, ઉદયગિરિ સુવર્ણ, રતનગિરિસાય; વિભાર ઉપર નિશદિશ ઘર વસતાં સહસ છત્રીશ. ગિરિપંચે દઓઢસો ચંત્ય ત્રિણિસિં ત્રિણ બિંબ સમેત; સીધા ગણધર જીહાં ઈગ્લાર, વંદુ તસ પદ આકાર. વસ્તુ. વિભાર ગિરિવર વૈભાર ગિરિવર ઉપનિ ઉદાર, શ્રી જિનબિંબ સહામણાં એક સો પંચાસ થઈ; નવ વિપુલગિરિ ઉપરઈ ઉદયગિરિ સિરિ ચ્ચારી ભણી, વીશ વનગિરિ ઉપરઈ રણગિરિ સિરિપંચ રિષભ જિણેસર પૂછ થઈ રાજગુડી રોમાંચ (૬૬) (વિજયકૃત સમેતશિખર તીર્થાવલી પૃ. ૩૦) આવી રીતે અનેક જિનમંદિરેથી અહીંના પાંચે પહાડે વિભૂષિત હતા. આની ભૂતકાલીન અને વર્તમાન સ્થિતિ સરખાવી દરેક ને તેમાંથી બેધ લેવાની જરૂર છે. પાવાપુરી ભગવાન મહાવીરસ્વામીને જુવાલિકાને તીરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. ત્યાં ક્ષણ વાર ઉપદેશ આપી, ત્યાંથી વિહાર કરી બાર એજન દૂર આવેલી અપાપાપુરી નામની નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુ શ્રી મહાવીર દેવે તેમાં બિરાજી, પ્રાણીમાત્રના કલ્યાણને માટે મધુરી દેશના શરૂ કરી. આ વખતે જ સમીલ ભટ્ટને ત્યાં યજ્ઞ કરાવવા શ્રીઇન્દ્રભૂતિ ગૌતમ આદિ હજારે બ્રાહ્મણે એકઠા થયા હતા. તેમાં ઈતિએ જ્યારે સાંભળ્યું કે-જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સર્વિસ સર્વદર્શી થઈ અહીં પધાર્યા છે અને ઉપદેશામૃત વર્ષાવી રહ્યા છે ત્યારે અનેક સંકલપવિકલ્પ પછી ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુશ્રી મહાવીર દેવ પાસે વાત કરવા આવે છે. પરંતુ પિતે છતાઈ જાય છે અને પ્રભુશ્રી મહાવીર દેવના પ્રથમ શિષ્યરત્ન બને છે. બાદ અગ્નિભૂતિ અને વાયુભૂતિ આદિ વિદ્વાન બ્રાહ્મણે પ્રભુ પાસે આવી પિતાની શંકાઓનું સમાધાન પામી પ્રભુના શિષ્ય બને છે. કુલ ૪૪૪૪ બ્રા એકી સાથે દીક્ષા ગ્રહણ કરે છે. તેમાંથી મુખ્ય અગિયારને ગણધર પદે સ્થાપ્યા. આ ગણધરોએ “ક વા, વિખેર થા, શુ થા” આ ગંભીર ત્રિપલી પામીને મા દ્વાદશાંગીની રચના અહીં જ કરી. અને પ્રભુ શ્રી મહાવીર દેવે સાધુ, સાવવી, શ્રાવક, શ્રાવિકારૂપી શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના અહીં જ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી [ જૈન તીર્થોને અહીં નજીકના વનમાં શ્રી મહાવીર ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થ વણિકના કહેવાથી ખરક વિઘે ખીલા કાઢયા હતા તે વખતે ભગવાનને અતિશય પીડા થવાથી મોટી ચીસ પાડી, તેથી પર્વતમાં ફાટ પડી તે અત્યારે પણ થોડે દૂર વિદ્યમાન છે. ભગવાન મહાવીર દેવના જ્ઞાન-સૂર્યના પ્રકાશ-કિરણે જગતમાં અહીંથી જ પ્રથમ ફેલાયાં હતાં. પ્રભુ શ્રી મહાવીર દેવને અહિંસા અને સત્યને ડિંડિમનાદ માનવજાતને આ સ્થાનેથી જ પ્રથમ મળ્યો હતે. માનવ જાતિની સમાનતાને મહામંત્ર આ સ્થાનેથી જ સંભળાયો હતો. તે વખતે બ્રાહ્મણશાહીએ ચલાવેલ ધર્મના પાખડે ઉપર પ્રથમ કુઠારાઘાત આ સ્થાનમાં જ થયો હતે. - જેમ જગતને શાંતિને મહામંત્ર આ રથાનેથી મને હવે તેમ અન્તિમ મંત્રનું પણ આ જ સ્થાન હતું. પ્રભુશ્રી મહાવીર દેવે પિતાના નિર્વાણ પહેલાં સેલ પહોરની અન્તિમ દેશના પણ અહીં જ આપી હતી. અહીં તે સમયે અનેક ભવ્યાત્માઓ પ્રભુમુખથી ઝરતા એ જ્ઞાનામૃતને પીને કે આત્મસંતેષ અનુભવતા હશે? ત્રણ લેકના જ અહીં એકત્ર થઈ પરમ શાંત ચિત્તે પ્રભુની દેશના સુણ કૃતકૃત્ય થયા હતા. પિતાના કુદરતી વૈરભાવ છોડી, પરમ મિત્ર બની એ અમૃત વાણી પીને તેઓ કેવા તૃપ્ત થયા હશે? તેમનું એ મહાસૌભાગ્ય આજે ય બીજાને ઈષ્યાં ઉત્પન્ન કરાવે તેવું છે. ધન્ય છે ! ધન્ય છે! તે ભવ્ય આત્માઓને જેમણે પ્રભુમુખથી અન્તિમ દેશના સાંભળી, આત્મકલ્યાણને માર્ગ સ્વીકાર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧૦ અધ્યયને અહીં જ રચાયા હતા. અને છેલ્લે જગપ્રભુ શ્રી મહાવીર દેવ આ જ નગરમાં હસ્તિપાલ રાજાની સભામાં નિર્વાણપદ પામ્યા હતા. એ ભાવ ઉદ્યોત અસ્ત થવાથી નવ મલ્લીકી અને નવ લિચ્છિવી રાજાઓએ પ્રભુશ્રીના મરણરૂપે દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યા અને દિવાળી પર્વ બન્યું, તે પણ અહીંથી જ, જે પર્વ અદ્યાવધી ભારતમાં ઘેર ઘેર ઉજવાય છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી કાર્તિક સુદી ૧ મે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટયું અને દેવતાઓએ તેમને ઉત્સવ કર્યો ત્યારથી નવા વર્ષની પણ શરૂઆત થઈ. ભગવાન મહાવીર દેવના દેહને દેવતાઓએ જે સ્થળે અગ્નિસંસ્કાર કર્યો ત્યાંની રાખ અનેક ભવ્ય ભક્તો લઈ ગયા, જેથી ત્યાં મેટે ખાડો થઈ ગયો. આ જ સ્થાને પ્રભુશ્રી મહાવીરદેવના વડિલ બંધુ રાજા નંદિવર્ધને સુંદર સરોવર બનાવરાવી તેની વચમાં મનહર જિનમંદિર બંધાવ્યું. તે મંદિર “ જલમંદિર” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ચોરાશી વિઘાનું વિશાલ સરેવર અને વચમાં મંદિર છે. મંદિરમાં જવા માટે પત્થરની પાજ બાંધેલી છે. મંદિર જેનારને એમ જરૂર લાગે કે આ સ્થાન ઘણું જ પ્રાચીન કાળનું હશે. પરમ શનિનું ધામ છે અને ખાસ દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાવાપુરી ભગવાન મહાવીરની નિવાણભૂમિ-શ્રી જળમંદિર. શ્રી પાવાપુરી - 1 . HA ડાંગરની શ્વેત ભૂમિ અને સરોવર વચ્ચે શોભી રહેલ જળમંદિરનું એક દ્રશ્ય Sam Shree Sudharmaswami Gyanbitandar-Umara, Surat Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણાયાજી તીર્થ શ્રી ગણશીલવન વચ્ચેનું ભગવાન મહાવીરનું પ્રખ્યાત વિહારસ્થાન Shree Sudharmaswami Gyanbhandas Umara, Surat | કડલપુર: www.umiaragyanbhandar.com મસ્વામીનું જન્મસ્થાન Page #528 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૬૧ ; પાવાપુરી પ્રથમ આ નગરીનું નામ અપાપાપુરી હતું. તેને મધ્યમ પાવાપુરી પણ કહેતા પણ ભગવાન શ્રી મહાવીર દેવનું નિર્વાણ થવાથી એનું નામ પાવાપુરી પ્રસિદ્ધ થયું. અત્યારે પાવા અને પુરી બને જુદાં પડી ગયાં છે. વચ્ચે એક માઈલનું અંતર છે. - ' નિર્વાણ-સ્થાનને આજે પુરી કહે છે. ત્યાં આપણુ-વેતાંબરોનું ભવ્ય મંદિર અને વિશાળ ધર્મશાળા છે. આ મંદિરને ગામમંઉિર કહેવામાં આવે છે. મંદિરની મધ્યમાં ભગવાન મહાવીરની પ્રાચીન સુંદર મૂર્તિ બિરાજે છે. આસપાસ નષભદેવ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ અને તેમનાથ ભગવાનની મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુ મહાવીર પ્રભુની અતિ પ્રાચીન પાદુકાઓ છે. હવે એ જીરું બની છે. પ્રાયઃ નિર્વાણની પછી થોડા જ અરસામાં બનેલી હશે. નવી પાદુકાએ પ્રભુની સન્મુખ પધરાવવામાં આવી છે. બી બાજુએ અગ્યાર ગણધરની પાદુકાઓ છે. પુસ્તકારૂઢ આગમો કરાવનાર દેવદ્ધિગણી ક્ષમા મણની મનહર મૂતિ પણ ત્યાં જ છે. મભારાની ચારે બાજુ ખૂણામાં ચારે દેરીઓ છે. તેમાં વીરપ્રભુ, સ્થૂલિભદ્રજી, મહાસતી ચંદનબાલા તથા દાદાજીની ચરગુપદુકાએ છે, મંદિર આકર્ષક અને પુલકિત બનાવે એવું છે. ગામમંદિરથી પૂર્વ દિશામાં અડધા પણ માઈલને અતિરે એક ખેતરમાં એક સત્ય છે. પહેલાં ત્યાં સમવસરણ મંદિર હેવાનું કહેવાય છે. પ્રભુની છેલ્લી દેશના પણ આ સ્થળે જ વર્ષો હશે. ત્યાં જે પાદુકાઓ હતી તે જળમંદિરની નજીકમાં ધર્મશાળાની પાછળ સમવસરણ મંદિરમાં પધરાવવામાં આવી છે. એ પાદુકા જ્યારે એના મૂળસ્થાને હતી અને ત્યાં રાજ પજાવી કે ચોકીદાર કઈ ન હોય ત્યારે બરવાડના છોકરાઓ એની અશાતના કરતા. એમ પણ કહેવાય છે કે-એ તોફાની છોકરાઓ પાદુકા ઉખાડીને પાસેના કૂવામાં નાખતા ત્યારે તે પાદુકા પાણી ઉપર તરતી. આજે પણ પાદુકાના મૂળસ્થાન પાસે એક મીઠા પાણીની કુઈ છે. પાણી દુકાળમાં પણ નથી સુકાતું. રતૂપની આસપાસની ભૂમિ વેતાંબર સંધને આધીન છે. આ રતૂપની આજુબાજુની અમુક જગ્યા શ્વેતાંબર પેઢીના તાબામાં છે. આ સ્થાનના છારની પરમ આવશ્યકતા હતી. પ્રાચીન પૂનિત ભૂમિના સ્થાને એક નાનકડું મંદિર બંધાય તો જૂનું સ્થાન જળવાઈ રહે તે જરૂરી છે. તે માટે પૂ. પા. મુનિ મહારાજ શ્રી ર્શનવિજયજી મહારાજ( ત્રિપુટી)એ એરપુરાથી નીકળેલ શ્રી સંધના પતિને ઉપદેશ આપી સુંદર સમવસરણના આકારનું મંદિર બંધાવવાનું નક્કી કરાવ્યું હતું. હવે ત્યાંના કાર્યકર્તા ધનુલાલજી સૂચતિ તે સંઘપતિના કથન મુજબ વ્યવસ્થા કરી જલ્દીથી મંદિર તૈયાર કરાવે એ જરૂરી છે. સંધપતિ મહાશય પણ તે કાર્ય તરફ લક્ષ આપી પોતે કબૂલેલ પ્રતિજ્ઞાને જલ્દીથી સફળ કરે અને પિતાની લક્ષ્મીને સદુપમ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી : ૪૬૨ : || જૈન તીર્થોને - ગામનું મોટું ભવ્ય જિનમંદિર તેની પાસેની વિશાળ ધર્મશાળાઓ કે જેમાં શ્વેતામ્બર જૈન સંઘની પેઢી છે, જે આ તીર્થની વ્યવસ્થા કરે છે. તે તથા સમવસરણ જિનમંદિર અને જળમંદિર તથા અનેક જૈન શ્વેતાંબર ધર્મશાળાઓ કે જે શ્વેતામ્બર જૈન સંઘના તાબામાં છે. શ્રી વેતાંબર જન સંઘ તરફથી જળમંદિરના તળાવની ચેતરફ ફરતી જમીન ઉપર બેઠક રાખવામાં આવી છે. ત્યાં રથયાત્રાને વરઘોડો વેતાંબર તરફથી નીકળે છે તથા તળાવની રક્ષા, સુધારાવધારે બધું વેતાંબર જૈન કારખાના તરફથી જ થાય છે. શ્રી વેતાંબર જૈન પેઢીના વ્યવસ્થાપક બાબુ ધનુલાલજી સુચન્તી ઘણું જ સારી વ્યવસ્થા રાખતા હતા-હાલમાં લહમીચંદજી સુચની વહીવટ કરે છે. દિવાળીના દિવસે માં મેટે મેળો ભરાય છે; હજારે જનયાત્રીઓ આવે છે. આ વખતે અજીમગંજના શ્વેતાંબર જૈન સદ્દગૃહસ્થ વ્યવસ્થા સારી જાળવે છે. વેતાંબર પેઢી પણ ખૂબ સેવા બજાવે છે અને તીર્થને હિસાબ જાહેરમાં જ સંભળાવાય છે. પાવાપુરીને અંગે શ્વેતાંબર તથા દિગંબર વચ્ચે અદાલતેમાં વિવાદ ચાલે છે. એની પાછળ અને સમાજના લાખો રૂપીઓ વેડફાઈ ગયા છે. દિગંબર ભાઈઓ કહે છે કે-જળમંદિરમાં પહેલાં પ્રતિમાજી ન હતા. જ્યારે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં લખાએલી તીર્થમાળામાં એક-બે નહીં, પાંચ-પાંચ પ્રતિમાઓ હેવાને ઉલેખ છેઃ “સરોવરમાંહિ શુદ્ધ વિહાર, જાણે ભવિયણને આધાર; જિનપ્રતિમાં પાંચ પગલાં, પૂછ પ્રણામી કીજઈ સેવ.” મંદિરમાં જીર્ણોદ્ધાર વખતે પાયામાંથી બે હજાર વર્ષ પહેલાંની ઈટ મળી આવવાનું પુરવાર થયું છે, અને એ જીર્ણોદ્ધાર કરાવનાર વેતામ્બર શેઠજીને લેખ છે, સરોવરમાં સાપ, માછલાં, દેડકાં પુષ્કળ પ્રમાણમાં છે પણ એમ કહેવાય છે કે-એ છ એક-બીજાને બીસ્કુલ રંજાડતા નથી. વીર પ્રભુની છાયામાં પ્રાણી માત્ર અહીં અભય-આશ્રય અનુભવે છે. દિવાળી ઉપર અહીં મોટો મેળો ભરાય છે. એ વખતે એટલે કે ભગવાનના નિર્વાણસમયની પળોમાં ભગવાનની પાદુકા ઉપરનું છત્ર આપોઆપ ફરકે છે. ભગવાનની ભસ્મ-રજથી પવિત્ર બનેલી ભૂમિને એ એક ચમત્કાર ગણાય છે. બધી રીતે જોતાં પાવાપુરી શ્રી જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર છે. વિવિધ તીર્થકલ્પકાર પાવાપુરી તીર્થ માટે લખે છે કે મધ્યમ પાવાનું પહેલાં નામ અપાપા(અપાવા)પુરી નામ હતું. ભગવાન મહાવીર દેવને નિર્વાણ પછી ઈન્દ્રમહારાજે તેનું નામ પાવાપુરી જાહેર કર્યું” આગળ વિશેષતા દેખાડતાં કહે છે કે “ભગવાન શ્રી મહાવીર દેવના કાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૩ : પાવાપુરી ગેાવાળીમાએ ખીલા ઠોકયાં હતા, તે ખીલા આ અપાપાનગરીના વણિક સિખાથે અને ખરક વૈધે આ જ નગરીના નજીકના જ સ્થાનમાં કાઢયા હતા. જે વખતે ખીલા કાઢવામાં આવ્યા તે વખતે ભગવાને જે ચીસ પાડી તેથી નજીકના પહાડમાં એ ભાગ થઈ ગયા જે અદ્યાવધિ પણ વિદ્યમાન છે. પદ્ધડમાં પડેથી તરાડ હજી સુધી દેખાય છે.'’ વળી આ જ નગરીમાં કાર્તિક વદી અમાવાસ્યાના દિવસે (આસા દિ અમાવાસ્યાના રાજ) કે જે દિવસે પ્રભુ શ્રી મહાવીરદેવનું નિર્વાણ થયું હતુ, તે દિવસે નિર્વાણુસ્થાને ભગવાન શ્રી મહાવીરસ્વામીના સ્તૂપના નાગમંડપમાં અન્ય દશી તેમજ ચારે વહુના લેાકેા યાત્રાએ જાય છે અને ઉત્સવ કરે છે. પ્રભુ શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે જ રાત્રીએ ભગવાન્ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણુસ્થાનની પાસે રહેલા ફૂવાના પાણીથી દેવાના પ્રતાપથી વિના તેલના-અર્થાત્ તેલ વિનાઝ પાણીથી દીવા બળે છે. આ નગરીમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પહેલાં ઘણીશર દેશના આપી હતી. અને તેઓશ્રી નિર્વાણુ પશુ અહીં જ પામ્યા. આ રીતે અદ્ભુત મહાત્મ્ય આ શ્રી પાવાપુરી તીર્થનું છે. વિવિધતીર્થં-કલ્પકાર એક વિશેષતા જણાવતાં લખે છે કે—આ નગરીમાં પુન્યપાલ રાજા ભગવાન શ્રી મહાવીરદેવને વંદ્યના કરવા આવ્યે હતા. તેણે ભગવાન શ્રી મહાવીરસ્વામીને તેને આવેલા આઠ સ્વપ્નાનુ ફળ પૂછ્યું હેતુ', અને પ્રભુત્રો મહાવીરદેવે તેને જવાબ આપ્યા હતા. સ્વપ્નાનુ ફળ સાંભળીને પુન્યપાળરાજાએ પ્રતિધ પામી દીક્ષા અંગીકાર કરી. આ સંબંધી વિશેષ જાણુવાની ઇચ્છાવાળાઓએ અપાપાપુરી બૃહત્કલ્પ ” જોઇ લેવા, 16 . સૌભાગ્યવિજયજી પેાતાની તી માળામાં લખે છે કે “ દિવાળીના દિવસેામાં અહીં પાંચ દિવસ ઉત્સવ રહે છે.'' જીએઃ— * सिधार्थी त्या वनान्ते खरकसुभिषजाभ्यञ्जनद्राणिभाजः, शल्ये निष् क ? ) यमणि श्रुतियुगविरवात्तीव्र पीडादितस्य । यस्या अभ्यर्णभागेऽन्तिमजिन मुकुटस्योद्यदाश्रर्यमुच्चैःचञ्चच्चीत्कारराव स्फुटितगिरिदरी दृश्यतेऽद्यापि पुरः ॥ २ ॥ * नागा अद्यापि यस्यां प्रतिकृतिनिलया दर्शयन्ति प्रभावं, निस्तैले नरिपूर्णे ज्वलति गृहमणिः कौशिके यन्निशासु । भूयिष्ठाश्चर्य भूमि घरमजिनव स्तूपरू साsपापा मध्यमादिर्भवतु वरपुरीभूतये यात्रि केभ्यः ॥ ४ ॥ • ( અપાવાપુરી [સંક્ષિપ્ત] ૫: ) દિપાત્સવી ઉપર ઘસુા ચિ॰ આવે આવક લેાક; જી મહેૉત્સવ મનમાન્યા કરે ચિ૰ સૂકી સઘલેા શેક. ૭૦ ૧૦ จ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ ' ૪૬૪ : પાવાપુરી [ જૈન તીર્થોનો પંચરાત્રી નિવસે સા ચિ૦ નરનારીના વૃન્દ, જી. દાનપુણ્ય પૂજા કરે ચિ૦ જનમ સફળ કરે નંદ, ૧૧ પાવાપુરીની મહત્તાસૂચક નીચેના પ્રાચીન પદ્યો ખાસ મનનીય છે. જલમદિરમાં કેટલી મૂર્તિઓ હતી તે આજથી ત્રણસો વર્ષ પહેલાં યાત્રાએ આવેલ વિદ્વાન અને સાધુ શું લખે છે તે પણ જુએ. "કનક કમલ પરિય તક પાય પાવાપુરી આવઈ જિગુરાય. ૭૨ ઇન્દ્રભૂતિ પ્રમુખ ઈચ્ચાર યજ્ઞકર્મ કરઈ તેણીવાર; સઈ ચેમાલીસ બ્રાહ્મણ મિલ્યા મિશ્યામતિ મહઈ ઝલહલ્યા. ૭૩ મન અભિમાન ધરી આવી આ નામ લઈ જિન બોલાવી; મન સંશય ટાલઈ જિણવરૂ દઈ દીક્ષા થાખ્યા ગણધરૂ. ૭૪ સંઘ ચતુર્વિધ થાપી તામ વિચરઈ દેસ નયરપુર ગ્રામ; ભવિકજીવ પ્રતિબંધિ કરી, અનુક્રમઈ આઈ પાવાપુરી. ૭૫ જીવિત વરસ બહુતી જાણ પુણ્ય પાપ ફળ કહઈ સુજાણ, પધાન અધ્યયન મનિ ભાઈ ધિર મુગતિ પહેતા શ્રી મહાવીર. ૭૬ ગૌતમસ્વામી કેવલ વરઈ ચોસઠી ઈન્દ્ર મહેચછવ કરઈ, સંઘ ચતુવિધ હર્ષ અપાર જમમાં વન્ય જયજયકાર. ૭૭ વીર જિણસર ગણુધરવાદ, પૂછ પગલાં તિહાં પ્રાસાદ, મુગતિ પહાંતા જીહાં જિન વલી, પૂજી જઈ પગલાં નીરમલી. ૭૮ સરોવરમાંહી શુદ્ધ વિહાર, જાણે ભવિયણને આધાર, જિનપ્રતિમા પંચ પગલાં હવે પૂજી ઘણી કીજઈ સેવ. ૭૯” (વિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ. ૩૧ ) “ કનક સરોવર વીચ છે, ચિ. જીવયોનિની રાસ; જી પિણ કઈ વધ નવિ કરે ચિ. અમર દેવની ભાસ, જી ૯ આ તીર્થને છેલ્લો ઉદ્ધાર હાલમાં જ બિકાનેરનિવાસી પુનમચંદજી શેઠી આ તરફથી જલમંદિરને આરસમય બનાવી થશે છે. તેમની તરફથી મંદિર નિમિત્તે સવા લાખ રૂપીઆ ખર્ચાયા છે. કેરખાનું અને તળાવથી મંદિરની સડકનો પુલ બાંધવા માટે રૂા. પાંસઠ હજાર મુંબઈનિવાસી બાબુ પન્નાલાલજી તરફથી ખર્ચાવાના છે. આ દેરાસર નિરખતાં જ તાજમહાલ યાદ આવે છે. જેનું તાજ કહીએ તે પણ ખોટું નથી. પૂર્વના સવે તીર્થો પૈકી આ તીર્થની વ્યવસ્થા, ઉજવલતા વગેરે પ્રથમ પંકિતની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ ઇસ ] ગીરડી શિખરજીની યાત્રાએ આવતા યાત્રિકાને શિખરજી પહોંચવાના એ રસ્તા છેઃ એક તે ગીરડી, ઋજુવાલુકા થઇ મધુવન-શિખરજી. ખીજે રસ્તે પારસનાથ હીલ સ્ટેશનથી સીધી સડકે મેટર દ્વારા મધુવન થઇ શિખરજી જવાય છે. અમે પાવાપુરીથી ચાલી પગરસ્તે નવાદા-કાડારમા× થઇ ગીરડી આવ્યા. : ૪૬૫ ઃ ગીરડીમાં એક સુંદર શ્વેતાંબર જિનમદિર અને રાયબહાદુર ધનપતસિહ્રજીએ મધાવેલ સુ ંદર વિશાલ ધર્મશાળા છે. શ્વેતાંબર જૈન યાત્રીઓ અહી જ ઉતરે છે. સામે જ રેલ્વે સ્ટેશન છે, એટલે યાત્રીઓને અનુકૂળતા. સારી રહે છે. સાધુએ પણ આ જ ધર્મશાળામાં ઉતરે છે. અહીંથી ૧૮ માઇલ દૂર મધુવન છે. ગૃહસ્થાને માટે વાહનની સગવડ મળે છે. રાજ મેટ્રો દોડે છે. ગીરડીની આસપાસ કાલસાની ખાણેા પુષ્કળ છે. તેમજ ગામને ફરતાં ચેતરફ રેલ્વે પાટા પથરાયા પડ્યા છે. ગામમાં સાંઝ અને સવારમાં તે ધૂપાડે જ ધૂમાડા દેખાય છે. દિચ્છ અને ધર્મશાલાની વ્યવસ્થા શ્વેતાંબર પેઢી તરફથી રાખવામાં આવે છે, વ્યવસ્થાપકે એ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. ગીરડી ઋતુવાલુકા ભગવાન્ મો મહાવીરદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનુ સ્થાન છે. બ્રાકર નદીને કાંઠે જ નાની સુદર શ્વેતાંખર જૈન ધર્મશાળા છે, તેની પાછળ શ્રી વીરપરમાત્માનું નાનું નાજીક અને ભવ્ય મદિર છે. અંદર શ્રો વીરપ્રભુની પાદુકા છે. જે સ્થાને પ્રભુ શ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉપજ્યું હતું તે ઋજુવાલુકા નદીને અત્યારે પ્રાકર નડી કહે છે, કિન્તુ વસ્તુતઃ નદીનુ નામ પ્રકર નહિ પરન્તુ ઋજીપાલ (ઋજીવાલ) છે. નદીની એક બાજુ પ્રાકર ગામ હાવાથી અને તેની પાસેથી જ નદી વહેતી હાવાથી તેનુ' નામ પ્રકર પડયુ છે. બાકી ખરી રીતે નદીનું નામ ઋજીપાલ જ છે તેમજ હાલના આપણા મંદિરથી નટ્ટી તરફ જ ત્રણેક માઈલ દૂર જમક ગ્રામ પણ વિદ્યમાન છે, તેને જમગામ પણ કહે છે. ત્યાં શાલનાં વૃક્ષાનુ ગાઢ - * પારસનાથ હિલ સ્ટેશનનું નામ છે, અહીં સ્ટેશન સામે જ શેઠ આણુજી કલ્યાણુજીની પેઢીની ધર્મશાળા છે. ત્યાં મુનિમ અને ખીજા માસા રહે છે, જેમા પેઢી તરફથી શિખરજી પહાડની પૂરેપૂરી વ્યવસ્થા જાળવે છે. યાત્રિ। અહી’થી નીમીયાવાટને રસ્તે થઇ સીધા પહાડ ઉપર પાન થ ભગવાનની ટુક ઉપર જઇ શકે છે. ટુની નીચે જ એક ડાક અગલો છે, પરંતુ યાત્રીાને તા। મધુવનમાં જિનમ હિરાનાં દુના લાભ મળે અને બીજી પશુ બધી અનુકૂળતા રહે માટે સ્ટેશનથી મધુવન જઇ શ્વે. કાઠીમાં ઉતરી પછી જ શિખરજી પાડ ઉપર જવુ' ઉચિત છે. રહેલાં × કાડાર્મામાં અબરખની ખાણાં પુષ્કળ છે, એ રસ્તે જમલ પશુ ધણાં આવે છે. પહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ જીતાલુકા [ જૈન તીર્થને જંગલ પણ છે. આપણે ક્યાં કેવળજ્ઞાનસ્થાન માની પૂજીયે છીએ ત્યાં ચેતરફ ચાલનાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં હતાં, પરંતુ હમણું ચેડાં વર્ષો પહેલાં જ તે ઝાડે કપાવી નાખવામાં આવ્યા છે. એટલે અત્યારનું જમકગ્રામ એ જ સંભીય (જન્સક) ગ્રામ છે, અને અજુપાલ નદી એ જ ઋજુવાલુકા છે. જે રથળે પ્રભુને કેવળજ્ઞાન થયું છે અને જે સ્થાને પ્રભુએ પ્રથમ દેશના આપી છે તે સ્થાનનું વાતાવરણ એટલું બધું શાંત અને પૂનિત છે કે આપણને ત્યાંથી ઉઠવાનું મન જ ન થાય, બાર બાર વર્ષે પર્યત ઘોર તપશ્ચર્યા કરી, જે સ્થાને ભગવાન શ્રી મહાવીરદેવે અણમલ રત્ન-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થાનના આણુએ અણુમાં હજી પણ અપૂર્વ શક્તિ ભરી છે. જે મહાપુરુષે કેવળજ્ઞાનરૂપી મહાન રન પ્રાપ્ત કરી તેને પ્રથમ પ્રકાશ જે સ્થાનેથી પ્રગટ કર્યો ત્યાં હજી પણ તેવા વાતાવરણનું મધૂરું ગુંજન ચાલતું હોય એમ ભવ્ય ભક્તોને જરૂર લાગે છે. જે સ્થાને પ્રભુ મહાવીરદેવે શુકલધ્યાનના બે પાયા વટાવી ત્રીજાને આરંભ કરી જે વખતે કેવળજ્ઞાનને સાક્ષાત્કાર કર્યો તે સ્થાને બેસી આપણને પણ તેમ કરવાનું મન તે થાય છે. પરંતુ માફીના એ લેક યાદ આવી જાય છે. આત્મવિશુદ્ધિની અપૂર્વ જડીબુટ્ટી અહીં ભરી છે. હદયને હચમચાવી મનુષ્યને પિતાના પૂર્વકૃત્યનું પુનઃ પુનઃ રમરણ કરાવી, પશ્ચાત્તાપના અગ્નિમાં તપાવી, આત્મવિશુદ્ધિ કરાવે તેવું પુનિત આ સ્થાનનું વાતાવરણ અદ્યાવધિ વિદ્યમાન છે. આત્માથીઓએ અહીં આવી એક વાર અવશ્ય અનુભવ કરવા જેવો છે. બીજી નદીએ ઘણું હશે, શાંત વાતાવરણ પણ હશે કિન્તુ અહીંના વાતાવરણમાં જ કંઇક અપૂર્વ ભવ્યતા, કાંઈક તાઝગી અને પવિત્રતા ભરી છે, કે આત્માને અપૂર્વ વીર્ય ફેરવવા પ્રેરે, ઉચ્ચ અતીવ આદર્શને પ્રાપ્ત કરવા લલચાવે અને વિભાવ દશાને ત્યાગ કરાવી, સ્વભાવ દશામાં રમણ કરાવી, આધ્યાત્મિક સુખની સાચી ઝાંખી કરાવે તેવું આ સ્થાન છે. જે મહાનુભાવને બહિર્મુખ વૃત્તિઓને ત્યાગ કરી આંતરમુખદશા પ્રાપ્ત કરવી હોય, આત્મિક આનંદના અનહદ નાદને અનુભવ કરવો હોય તેઓ એક વાર અહી જરૂર આવે, ખાસ કરીને શ્વેતાંબર જૈન મંદિરથી પૂર્વ ઉત્તર તરફ એ એક માઈલ દૂર જઈ બેસવાથી, ડીવાર નિશ્ચિત મને ધ્યાન કરવાથી કંઈક અપૂર્વતાનું જ્ઞાન જરૂર થશે જ થશે. આ સ્થાન પર કેટલાક મહાનુભાવે એમ કહે છે કે આ સ્થાપનાતીર્થ છે. અમારી દષ્ટિએ એ વાત લગારે સાચો નથી લાગતી. અહીંથી ભગવાન શ્રી મહાવીર દેવ પાવાપુરી ગયા છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે-આ સ્થાનથી પાવાપુર ( અપાપાપુરી) ૧૦ એજન દૂર છે. આજે પણ પ્રાયઃ અહીંથી પાવાપુરી એટલી જ દૂર છે. પગરસ્તે લગભગ સે માઈલ દૂર અહીંથી પાવાપુરી છે. બાર જનની દષ્ટિએ આ વસ્તુ બરાબર મળી રહે છે. બીજુ જમગ્રામ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #534 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] મહુજન શુપાલ નહી પણ વિદ્યમાન છે એટલે પ્રભુ શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાનનું સ્થાન આ જ છે એમ અમને નિર્વિવાદ લાગે છે. આ સ્થાનને શ્વેતાંબર જૈન જ તીર્થરૂપે માને છે. દિ. નો અહીં તીર્થ જેવું કશું જ નથી માનતા. અહીંને વહીવટ વેતાંબર જૈન કોઠી તરફથી મેનેજર શ્રીયુત મહારાજ બહાદુરસિંહજી કરે છે. પ્રાચીન તીર્થમાલાઓમાં આ સ્થાન માટે વિવિધ મતભેદે છે. બાકી અત્યારે તે ગીરડીથી શિખરજી જતાં વચમાં જ આવે છે. ત્યાંથી શિખરજી આઠ માઈલ દૂર છે. મધુવન કાજુવાલુકાથી મધુવન જતાં રસ્તામાં તરફ જંગલ આવે છે. વચમાંથી નાના નાના રસ્તા પણ ઘણા નીકળે છે. સાથે જોમિયો હોય તે જ એ નાના નાના રસ્તે જવું ઉચિત છે, નહિં તે સડક રસ્તે જ જવું હિતાવહ છે. મધુવનમાં વિશાલ ભવેતાંબર જૈન ધર્મશાળા છે. વેતાંબર ધર્મશાળાના રસ્તા તરફ જતાં દરવાજાના નાકે જ વિશાળ વટવૃક્ષની નીચે જ તીર્થરક્ષક શ્રી સેમિયાજી દેવનું મંદિર છે. તીર્થ–પહાડના આકારની ભવ્ય આકૃતિ છે. રસ્મરણ કરનાર ભક્તનું વિન હરનારી સાક્ષાત્ જાગતી ચેત રૂપ છે. દરેક વે, યાત્રી અહીં આવતાં, પહાડ ઉપર જતાં, અને નીચે આવી ધર્મશાળામાં જતાં આ તીર્થરક્ષક દેવને ભકિતથી વંદના-નમસ્કાર જરૂર કરે છે. . ધર્મશાળાને આગળનો ભાગ વટાવીને આગળ જતાં સામે જ વેતાંબર પેઢી છે, જે આ તોથને સંપૂર્ણ વહીવટ કરે છે. અંદર એક જ કિલામાં ૧૨થી૧૩ જિનમંદિરે છે ૧-૨-૩ માં શ્રી પાર્શ્વનાથ પ્રભુજી મૂલનાયક છે. ચેથામાં શ્રી વીશ જિનની પાદુકા છે. પાંચમામાં શ્રી શમ ગણધરની સુંદર મૂર્તિ છે. છઠ્ઠામાં શ્રી ગેડીપાર્શ્વનાથજી પ્રભુ મૂલન કછ છે. તથા ઉપર શ્રી સંભવનાથ પ્રભુ મલનાયક છે. સાતમામાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી મલનાયક છે. આ મુખ્ય મંદિર છે જેની આજુબાજુ બીજા જિનમંદિરે છે. આઠમામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજી, ઉપર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીના મુખજી, નવમામાં શ્રી ચંદ્રપ્રભુજી, દશમામાં શ્રી સુપાર્શ્વનાથજી મૂલનાયક છે' બારમામાં ગામ બહાર રાજા દેડીના મંદિર માં શ્રી સુધમીસ્વામીજી છે અને તેરમું શ્રી સેમિયાજીનું મંદિર. મધુવનથી પહાડ ઉપર જવાને સીધે રહે છે. એકાદ ફર્લાગ હર જતાં પહાડનો ચઢાવ આવે છે. • મધુવનની વેતાંબર ન ધર્મશાળાનો બને બાજી અનુક્રમે વિશપંથી અને તેરાપંથી દિગંબરોની ધર્મશાળા નવી બની છે, પરંતુ ભવેતાંબર જેવી રોનક, અનાલતા તેમજ એટલાં મંદિરો વગેરે ત્યાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ સમ્મેતશિખરજી : ૪૬ : શ્રી સમ્મેતશિખરજી મધુવનથી એક ફર્લાંગ ક્રૂર શ્રી શિખરજી પહાડના ચઢાવ શરૂ થાય છે, હાલમાં આ પહાડને પાર્શ્વનાથ હીલ કહે છે, મધુવનની પેસ્ટ ઍક્સનું નામ પારસનાથ છે. હમણાં ઈસરી સ્ટેશનનું નામ પણ પારસનાથ સ્ટેશન રાખવામાં આવ્યું છે. આ સ્થાન આખા મગાલમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીના લોકો પૂછે છે કાથાઈ જાઈમા' જવાબમાં-પારસનાથ' એટલું કહ્યુ. એટલે ખસ; તમને ભક્તિ અને માનથી બધી અનુકૂળતા કરી આપશે. પહાડ ઉપર છ માઇલ ચઢવાનું છે. વચમાં શાસનરક્ષક દેવીની દેરીએ આવે છે. પહાડ ઉપર ગયા પછી લગભગ અધે રસ્તે માઇલે ગધ નાલુ આવે છે. ત્યાંથી ના માલિ સીતાનાલા-શીતનાલુ આવે છે. ગંધર્વનાલા પાસે શ્વેતાંબર તલાટી “ધમ શાલા છે. અહીં સગવડ સારી છે. શ્વે. જૈન યાત્રીઓને લાડુ અને સેવ યાત્રા કરીને પાછા વળતાં અપાય છે. ગધંનાલાનું જલ મીઠું અને પાચક છે. રાત્રે અહી પહાડના જંગલી પ્રાણીઓ-વાદ્ય વગેરે પ્રાણીએ પાણી પીવા આવે છે. પહાડમાં પહેલા હાથીએ ઘણા રહેતા હતા તેમજ ગેંડા, સામર, રીંછ, વાઘ, શિયાળ વગેરે ઘણાં પ્રાણીઓ રહેતા હતાં. હમણાં શીકારી પ્રાણી ઓછાં થઈ ગયાં છે. તેમ જ વિવિધ પ્રકારના સાપ પણ રહે છે. આખેા પહાડ સુદર :વનરાજીથી લીલેાછમ રહે છે. હરડે વગેરે ઔષધીએ-જડીબુટ્ટીએ પણુ પુષ્કળ થાય છે. બંધાયથી વધારે વાંસ થાય છે. તેમજ ચા અને બીજા સ્વાદીષ્ટ ક્લેના બગીચા તથા ખેતરો પણ ઘણાં છે. અહી લાકડું અને ઘાસ પણ પુષ્કળ થાય છે. પહેડની આવક સારી છે. [જૈન તીર્થાંના ગરમીમાં પણુ દર મહિને એકાદ બે વાર વર્ષાદ પણ જરૂર પડી જાય છે. અને વર્ષાઋતુમાં તેા પહાડ સાથે વાદળાં અથડાય છે. વાદળાંથી પડાય ઢકાઇ જાય છે. ગરમીની ઋતુમાં હજારીબાગ જીલ્રાના કલેકટર અને બીજા ઉપરી અધિકારીએ ઘણી વાર અહી આવે છે. આ પહાડ ઉપર કાઇને પણ શિકાર ખેલવાની–કરવાની સખ્ત મનાઈ છે. અધિકારીએ નિયમ ખરાખર જાળવે છે અને મારામાં જાય ત્યારે પણ જૈન ધર્મના નિયમ પાળે છે. છ માઇલના કઠણુ ચઢાવ ચઢ્યા પછી ઉપર જતાં પ્રથમ જ શ્રી ગણુધરની ડેરીનાં દશન થાય છે. અહીં ચાવીશ ગણધરનાં પગલાં છે. આને ગૌતમસ્વામીની દેરી કહે છે. અહીંથી શ્રી ચંદ્રપ્રભુની ટુક, શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટુક અને મેઘાડંબરની ટુકા તથા જલમંદિર જવાના અને નીચે ઉતરવાના એમ વિવિધ રસ્તાએ નીકળે છે. દેરીની સામે જ શ્વેતાંબરા તરફથી પુરાણી રક્ષગુ ચૂકી છે, જેમાં શ્વેતાંબરા તરફથી જ નેપાલી ચેકીદારા રહે છે. તેઓ થોડા પગારે તીની સેવા ખૂખ નીમકહલાલીથી બજાવે છે, પહાડ ઉપર કુલ ૩૧ મદિરા છે, જેમાં ચાવીથ તીર્થંકરની ચેાવીશ દેરીએ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #536 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ': ૪૬૯ : સમેતશિખરજી શાશ્વતજિનની ૪ દેરીઓ; ગૌતમાદિ ગણધરની ૧ દેરી, શુભ ગણધરની ૧ દેરી, અને એક જલમંદિર છે. જલમંદિરની પાસે જ વેતાંબર ધર્મશાલા, વેતાંબર કેઠીના નેકરે, પૂજારીઓ આદિને રહેવાની એક બીજી સ્વતંત્ર ધર્મશાળા છે. અને પાસે જ એક મીઠા પાણીનો સુંદર ઝરો છે. આખા પહાડમાં ઉપરના ભાગમાં અહીં જ બારે માસ પાણી રહે છે. છે. જૈન યાત્રિકને પૂજા અર્થે નહાવા વગેરેની સગવડ અહીં સુંદર રીતે મળે છે. ધર્મશાળામાં બેસી બાળકે વગેરે જલપાન, નાસ્તો વગેરે કરે છે. ઉપર બધે પ્રદક્ષિણા કરનારા શ્રી ગૌતમસ્વામીની દેરીથી જ તેની શરૂઆત કરે છે. અનુક્રમે શ્રી કુંથુનાથજી, શ્રી કષભ પ્રભુજી, શ્રી ચંદ્રાનન પ્રભુજી, શ્રી નેમિનાથ પ્રભુજી, શ્રી અરનાથ પ્રભુજી, શ્રી મહિલનાથ પ્રભુજી, શ્રી શ્રેયાંસનાથ પ્રભુજી, શ્રી સુવિધિનાથ પ્રભુજી, શ્રીપદ્મ પ્રભુજી, શ્રી મુનિસુવ્રતરવામિ, શ્રી ચંદ્ર. પ્રભુજી (બધાયથી દૂર અને કઠિણ માર્ગ આ દેરીએ જવાને છે ), શ્રી ઋષભદેવજી, શ્રી અનંતનાથ પ્રભુજી, શ્રી શીતલનાથ પ્રભુજી, શ્રી સંભવનાથ પ્રભુજી, શ્રી વાસુપૂજ્ય પ્રભુજી, શ્રી અભિનંદન સ્વામિ અને ત્યાંથી વાસુપૂજ્ય પ્રભુજીની દેરી પાસે થઈ જલમંદિર જવું. જલમંદિર આખા પહાડ ઉપર અહીંના મંદિરમાં જ મૂતિઓ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ છે. મંદિર બહુ જ સુંદર અને રળીયામણું છે. હમણાં સુંદર રંગથી વિવિધ પ્રકારનું ચિત્રલેખન ઝરીયાના ધર્મનિષ્ઠ શેઠ કાલીદાસ જશરાજ તરફથી કરાવવામાં આવેલ છે. બીજી મૂતિઓ પણ સુંદર અને પ્રભાવશાલી છે. મંદિરને ફરતે કિલે છે, જેથી વ્યવસ્થા સારી રહે છે. આ સ્થાન સ્પે. દિ. ઝઘડાથી મુક્ત છે. અહીં એકલા વેતાંબર જેને જ દર્શને આવે છે. જલમંદિરની સામે જ શ્રી શુભ ગણધરની દેરી છે. મંદિરની સામેથી જ રસ્તે નીકળે છે. રસ્તે વિકટ છે અને દેરી ખંડિત થયેલી હોવાથી ત્યાંથી પાદુકાઓ લઈને જલમંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. દેરીના જીર્ણોદ્ધારની જરૂર છે. પહેલાં પહાડ ઉપર આવવાને સરલ માર્ગ અહીંથી હશે. શુભ ગણધરની ફરીથી પુનઃ જલમંદિર આવી ત્યાંથી અનુક્રમે, શ્રી ધર્મનાથ પ્રભુ, શ્રી સુમતિનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ શ્રી મહાવીરસ્વામી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી વિમલનાથ પ્રભુજી અને શ્રી નેમનાથ પ્રભુજી, સૌથી છેલ્લે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દેરીએ જવું. જલમંદિરથી ૧ માઈલ દૂર મેઘાડંબર ટુંક ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર દેશ છે. આને શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ટુંક પણ કહે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર આખા પહાડમાં ઊંચી ટેકરી ઉપર આવેલ છે. ઉપર મંદિરમાં જવા માટે ૮૦ પગથિયાં ચઢવાં પડે છે. એક તો શિખરજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #537 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી : ૪૭૦ : [ જૈન તીર્થોને પહાડ જ ઊચો છે, તેમાં વળી આ ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઉપર કરથી દેખાતું અને જાણે આકાશની સાથે વાત કરતું હોય તેવું મંદિરનું સફેદ-ઉજવલ શિખર ખરેખર બહુ જ હૃદયાકર્ષક લાગે છે. જેને ઉચ્ચ દશા પ્રાપ્ત કરવી હોય તે અહીંથી જઈ શકે છે એમ કહેતું હોય તેમ એ સ્થાન બહુ જ ભવ્ય અને પવિત્ર છે. અહીંથી આખા પહાડને દેખાવ બહુ જ રળીયામણું લાગે છે. આખા પહાડની લગભગ ઘણીખી દેરીઓનાં અહીંથી દર્શન થાય છે. નીચે તરફ ઢીલીછમ હરીયાળી ભૂમિ નજરે પડે છે. દૂર દૂર ચાના બગીચા દેખાય છે. દક્ષિણમાં દૂર સુદૂર દામદર નદી દેખાય છે. ઉત્તરે ત્રાજુવાલુકા દેખાય છે. પૂર્વમાં સામે જ શ્રી ચંદ્રપ્રભુની તેરી દેખાય છે. આખા પહાડ ઉપર ફરતાં કુલ છ માઈલ થાય છે. આ મંદિરજીનો જીર્ણોદ્ધાર કલકત્તાના પ્રસિદ્ધ દાનવીર રાય બદ્રીદાસ મુકીમ ઝવેરીએ કરાવેલ છે. મંદિરની બાજુમાં નીચે એક ઓરડીમાં છે. પેઢીને પૂજારી તથા સિપાઈ રહે છે આ પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની માનતા બહુ જબરી છે. અહીંની પ્રજા શ્રી પાર્શ્વનાથજીને વિવિધ નામે પૂજે છે અને શ્રદ્ધાથી નમે છે. “પારસનાથમણિ મહાદેવ, પારસમણિ મહાદેવ, પારસનાથ મહાદેવ, પારસનાથ બાબા, ભયહરપાનાથ, કાળીયાબાબા આદિ અનેક ઉપનામોથી અહીંની અજેન જનતા પ્રભુજીને રેજ સંભારે છે, ભકિતથી નમે છે અને ચરણ ભેટે છે. આ તીર્થ માટે ત્યાં સુધી સાંભળ્યું છે કે, “જે પારસનાથ નથી ગમે તે માતાના પેટે જન્મ્ય જ નથી ” અર્થાત્ તેને જન્મ વ્યર્થ ગયો છે. શિખરજી ગિરિરાજ ઉપર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી નેમનાથ પ્રભુ અને પરમાત્મા શ્રી મહાવીરદેવ સિવાયના વીશ તીર્થંકર અહીં જ આખરી અણસણ કરી મુક્તિ પામ્યા છે. આ સિવાય અનેક ગણધરે, સુરપંગ અને સ્થવિર મહાત્માઓ અણુસણ કરી અહી નિર્વાણ પામ્યા છે. છેલ્લે છેલે બી પાર્શ્વનાથ પ્રભુજી અને તેમને શિષ્યસમૂહ અહીં નિવાણ પામ્યા હોવાથી પહાડનું નામ પારસનાથ પહાડ કહેવાય છે. શિખરજીને શ્રી શત્રુંજય-- સિદ્ધાચલની સમાન ગ છે. * આ વસ્તુ નીચેની સ્તુતિમાંથી સરલતાથી સમજાશે “અષ્ટાપ શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરૂ વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, જેમ રેવા મિરિવરૂ સમેતશિખરે વીશ નિવર મુક્તિ પહાંગ્યા મુનિવરૂ ચોવીશ જિતને નિત્ય વંદુ સયલ સંવ સુહંક?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ * ' ઇતિહાસ ] : ૪૭૧ ૪ . સમેતશિખરજી “ સમેતાલ શત્રુજઈ તે; સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણ નવિ ડાલઈ ૪૯ છે સીધા સાધુ અનંતા કેડી અષ્ટકમ ઘન સંકલ ડી વંદુ બે કર જોડી સિહક્ષેત્ર જિણવર એ કહઈ પૂછ પ્રણમી વાસઈરહી મુગતિતણા સુખ લહીયાપ ( શ્રી જયવિજયવિરચિત સમેતશિખરતીર્થમાળા પ્રા. તી. પૃ. ૨૮) આ આખો શિખરજી પહાડ મોગલ સમ્રાટ અકબરે કરમુક્ત કર્યો હતે અને જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને અર્પણ કર્યો હતે. બાદશાહ અકબરના ફરમાનમાં લખ્યું છે કે " सिद्धाचल, गिरनार, तारंगा, केशरीया और आपू के पहाड जो गुजरात में है, तथा राजगृही के पांच पहाड और सम्मेतशिखर उफे पाश्वनाथ पहाड, जो बंगाल में है तथा और भी श्वेतांबर संप्रदाय के धर्मस्थान जो हमारे ताबे के मुल्कों में हैं वे सभी जैन श्वेतांबर संप्रदाय के आचार्य हीरविजयमूरि के स्वाधीन किये जाते हैं । जिससे शान्तिपूर्वक ये इन पवित्र स्थानो में अपनी ईश्वरમ િવિયા રે ” (કૃપારસ કેષ પૃષ્ઠ ૪૦) આ પછી બાદશાહ અહમદશાહે ઈ. સ. ૧૭૫રમાં મધુવનકેડી, જયપાયા નાયુ, પ્રાચીન નાલ, જલહરી ફંડ, પારસનાથ-તલાટી વચ્ચેનો ૩૦૧ વીવા પારસનાથ પહાડ, જગત શેઠ મહેતાબરાયને ભેટ આપ્યો છે. અહીં જગતશેઠે મંદિર પણ બંધાવ્યું હતું (આમાં વચમાં શીતા નાલાનું નામ શીતલાલું લખ્યું છે. તા. ૧૯-૩-૧૯૩૮માં શામાચરણ સરકારે કરેલ પર્શયન ભાષાંતરને સાર છે) તથા પાદશાહ અબુ અલિખાન બહાદુરે ૧૭૧પમાં પાલગંજ-પારસનાથ પહાડ કરમુકત કર્યો હતે. પહાડ ઉપર જવાના રસ્તા પણ અનેક છે. ટપચાચીથી તે પગદંડીને રસ્તે માત્ર ચાર જ ગાઉ થાય છે. ચંદ્રપ્રભુની ટુંકથી પણ ચડાય છે અને શુભ ગણધરની દેરીથી પણ રસ્તે નીકળે છે. પણ અત્યારે તે માત્ર બે રસ્તા પ્રસિદ્ધ છે. ઈસરી અને મધુવનથી બધાય યાત્રીઓ ચઢે છે. પહાડમાં અનેક ગુફાઓ છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુની ગુફા સૌથી મોટી છે. આવા પવિત્ર સ્થાનમાં જ ત્યાગમૂર્તિ મુનિ–મહાત્માઓએ શુકલધ્યાન ધરી કેવલજ્ઞાન યાવત મોક્ષ પ્રાપ્ત કર્યું છે. આજે પણ આ સ્થાન પૂનિત વાતાવરણથી ઓતપ્રેત છે. મુમુક્ષુ જીવને આ વાતાવરણની ઘણી જ અસર થાય છે. ક્ષણભર તે સંસારની ઉપાધી અને અશાંતિ ભૂલાવી આત્માની સવાશાનું ભાન કરાવે છે. તીર્થની યાત્રા કા. શુ. ૧૫થી લઈને ફા, શુ. ૧૫ સુધી સુખરૂપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી [ જૈન તીર્થને બાદ યાત્રા કરવામાં તે વાંધો નથી પરંતુ ગરમીની ઋતુમાં પણ બગડી જાય છે અને મેલેરીયાની અસર કરે છે, મધુવનથી પહાડમાં થઈ પગદંડી રસ્તે ઈસરી (પાર્શ્વનાથ) માત્ર દશ માઈલ જ થાય છે. જે . , R. મેન લાઈનનું સ્ટેશન છે. મધુવનથી મોટર રસ્તે ફરીને પણ ઈસરી જવાય છે. પહાડ ઉપરથી નીચે ઉતરતાં ગંધર્વનાલા તલાટીમાંથી ભાતુ લઈ જમીને નીચે મધુવન ઉતરવું.. આ તીર્થ ગિરિરાજ શિખરજી પહાડ મૂલથી જ શ્રી શ્વેતાંબર સંઘની માલીકીને જ હતે. છેલ્લાં દેઢથી બે વર્ષમાં પાલગંજના રાજાની દખલ શરૂ થઈ હતી. તેણે અંગ્રેજોને હવા ખાવાના બંગલા બંધાવવા પરવાને આપેલ હતો. આ સમયે ભારતવર્ષના વેતાંબર જૈન સંઘે સ પે ટેસ્ટ ઉઠાવે. આ વખતે કલકત્તાના સુપ્રસિદ્ધ ઝવેરી રાય બલિદાસજી મુકામે અસાધારણ પ્રયત્ન ઉઠાવ્યા હતા અને અમદાવાદના સુપ્રસિદ્ધ ધમપીર આ. . ની પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈએ આ પહાય વેચાતે લઈ વેતાંબર સમાજની મુખ્ય તીર્થરક્ષક આણંદજી કલ્યાણજીની પેઢીને અર્પણ કર્યો હતે. આજે આખા પહાડ ઉપર આ. ક. પેઢીની સાર્વભૌમ સત્તા છે અર્થાત્ નીચેથી લઈને ઠેઠ ઉપર સુધીનો આખો પહાડ આ. ક. પેઢીને છે. જે વ્યવસ્થા સારી રહે અને પ્રમાણિક મેનેજર હોય તે આવક પણ સારો થાય તેવું છે. શિખરજી માટેનું સુંદર ઐતિહાસિક વર્ણન ઘણું મળે છે પરંતુ લંબાણના ભયથી એ બધું ન આપતાં ટૂંકમાં જ જરૂરી ઉતારી આપું છું. છટ્ટા પદ્મ પ્રભુ જિનદેવ ઘણુ સહ અઠ્ઠાવંસી સિવું હવ, મુગતિ વર્યા ઝવ; શ્રી સુપાસ સમેતાચલ ઈંચઈ પંચ સયા મુનિ સિઉ મુનિ ચંગઈ મુગત ગયા રંગઈ૪પા છે સહસ મુનિવર સાથઈ સિધવિમલજીને સર શિવપદ લીધ, સહેલ કરમ ખય કીલ સાત સહસ મુનિર્યું પરિવરિયા અનંતનાથ શિવરમણ વરીયા, ભવસાયર ઉતરોયાદા અઢસયાં મુનિવ મ્યું જુત્તા ધર્મનાથ જિન મુગતિ પહુતા, તિસરજાવતા; શાંતિનાથ નવસય સઉ જાણ પંચ સયામ્યું મહિલવષાણુ, સમેતશિષર નિરવાણ ૪૭ તેત્રીસ મુનિવરસ્ય જિન પાસ મુગતિ પહુતા લીલવિલાસ, પુરઈ ભવિય આસ; અજિતાદિક કિશુવાર સહકાર સહસ સહસ મુનિવર પરિવાર, પામ્યા ભવને પાર ૪૮ એણુિં ગિરિ વીસ તીર્થંકર સીધા વીસ ટુંક જગિ હુ પ્રસિધા, પૂછ બહુ ફલ લીધા, સમેતાલ શત્રુંજય તેલઈ સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણ નાંવ ડેલ ૪૯ સીધા સાધુ અનંતા કડી અષ્ટ કર્મ ઘન સકલ ગોડી, વંદું બે કર જોડી; સિદ્ધક્ષેત્ર જિણવર એ કહીઈ પૂછ પ્રણમી વાસઈ રહીઈ મુગતિતણા સુખ લહઈ. ત્રિભુવનમાંહે તીરથ રાજઈ દેવ૬ દુહી દીન પ્રતિ વાજઈ, મહિમા મહિઅલ ગાજઈ; કિજઈ વલી તીરથ ઉપવાસ નવિ અવતરઈ ગ્રભ(ગ)વાસ, કહિ મહિમા જિન પાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી : પહાડ ઉપરનું મુખ્ય જિનાલય શ્રી સમેતશિખરજી : તળેટીનું છે. જિનાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી પહાડનું એક વિરંગ દશ્ય શ્રી સમેતશિખરજી જળમંદિરનું દશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #542 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૭૩ : સમ્મેતશિખરજી કીજ” પુજા દીજઈ દાન સમેતશિખરનુ કીજઇ ધ્યાન, લહઈ કેવલમ્યાન, એહ ગિરિ દીઠઈ મનિ ઉલ્લાસ એગિરિ ક્સઇ કર્મી વિષ્ણુાસ, હાવઇ સુગતિનિવાસ. (વસ્તુ) સમેતગિરિવર સમેતગિરિવર કરૂ વખાણુ, રસપુરિ રસ પિકા વિવિધયેલી ઉષધી સેહત અચચ્છાંહુ પ્રેમ દીપતા લખાણી ત્રિભુવન માહઇ, સયલ તીથમાંહિ. રાજીઉ એ સિદ્ધક્ષેત્ર સુખધામ, મહિમા પાર ન પામયઇ લિ લિ કરૂ પ્રણામ, ( શ્રી જયવિજયવિરચિત સમ્મેતશિખશ્તી માલા. ) X X X * કવિ હુ‘સસે।મજી પેાતાની તીર્થમાંલામાં શિખરજીની યાત્રાનુ જે વિવેચન આપે છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. “ વીસ થૂલ પ્રતકઈ વğ પાપરાસિહુ સય નિકદું, ઇંદુ' મેાહનું માન તુ જય જય છે. ૫ ૩૫ ॥ તીહાં કીજઈ તીથ ઉપવાસ રહીઅઇ રાતિ ગુફામાંહિ વાસ, આસ લી વિ ચંગ તુ જય જય આ પ્રાહ ઉઠી યાંજઈ ઉતરીઇ તલટ્ટિ જઇ પારણુ કરીઈ; આણીજઈ મનિ રંગ તુ જય જય આ ॥ ૩૬ ૫ શ્રી સૌભાગ્યવિજયજી પણ શિખરજીનુ માહાત્મ્ય આ પ્રમાણે લખે છે. વીસ તીર્થંકર ઋણું ગિરિ સિદ્ધ હુઆ સાધુતળું! નહિ પાર, સં. વલિ સિધ્ધ થાસ્યે ઇંગુ ગિરિ ફરસતાં પામી શ્રી જિનધમ' સાર છે અવદાત ઘણા એ ગિરિશ્તા કહેતાં નાવે રે પાર, શિખરજી ઉપર આજે જેમ એક જલમતિમાં જ મૂર્તિ છે તેમ પહેલાં નહિ હાય. ગિરિરાજ શિખરજી ઉપર ઘણાં જિનમ'દરા અને ઘણી મૂર્તિએ હશે એમ નીચેનાં પ્રમાણેાથી જણાય છે. -सोप्चे यत्र संप्राप्ता, विशतिस्तीर्थनायकाः । નિયાળ સેન શૈલોડશો, સંમેલસીચેમુત્તમમ્ || ૧૧ || ( પૃ. ૫૮ ) X X ततश्च सम्मुखायातदेवा चेकनरानुगः । आरोहत्सपरीवारस्तं शैलं नृपतिर्मुदा जिनायतनमालोक्य नृत्यति स्म दधतनौ । असमान्तमिवानन्दं रोमाञ्च व्याजतो बहि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat x ॥ ૨૩ ॥ ॥ ૨૪ ॥ www.umaragyanbhandar.com Page #543 -------------------------------------------------------------------------- ________________ સમ્મેતશિખરજી : ૪૭૪ ઃ [ જૈન તીર્થોના · चैत्यान्तर्विधिवद्गत्वा कृत्वातिस्रप्रदक्षिणाः । स्नपयित्वा जिनानुचैरर्चयामास सादरः दत्त्वा महाध्वजादींश्च कृत्वा चाष्टाह्निकोत्सवम् । ततश्वाशातनाभीरुरुततार नृपो नगात् || ૨૬ || (શેઠ દેવચંદલાલભ ઈ પુસ્તકાષ્ઠાર ફ્ ડ તરફથી પ્રકાશિત વૃન્દારૂવૃત્તિ પૃ. ૭૮ ૭૯, કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ ) श्रीनागेन्द्रगणाधीशैः श्रीमद्देवेन्द्रसूरिभिः, प्रतिष्ठितो मंत्रशक्ति संपन्नसकले हितैः ॥ तैरेव सम्मेत गिरेर्विशतिस्तीर्थनायकाः, आनिन्यिरे मंत्रशक्त्या त्रयः कान्तिपुरीस्थिताः || ( ૫ શ્રી ઉમંગવિજયજી મહારાજ તરફથી પ્રકાશિત શ્રી ચંદ્ર ભરિત્રની મેા. દ. દેશાઈ લિખિત પ્રસ્તાવનામાંથી.) આ સિવાય કુભારીયાજી તીર્થમાં શ્ર નેમિનાથજીના મદિરજીમાં દેવકુલિકાઓ છે તેમાં એક દેવકુલિકાના દરવાજા ઉપર લેખ છે. લેખ બહુ મોટો હાવાથી અહીં નથી આપા, પરંતુ તેમાં લખ્યુ છે કે-શરણુદેવ પુત્ર વીરચંદ્રે ભ્રાતા પુત્ર પૌત્ર પરિવાર સાથે ૧૩૪૫ માં શ્રી પરમાણુ દસૂરિજીના ઉપદેશથી સમેતશિખર તીર્થોં ઉપર મુખ્ય પ્રતિષ્ઠા કરી હતી. ( હિંી માત્માનઢંપ્રકાશ ૧૯૩૩ ના 'મે' મહિનાના અંકમાં ૫. શ્રી કસ્તૂરવિજયજીના કુંભારીયાજીની યાત્રામાં આ આખા શિલાલેખ પ્રગટ થયા છે. ) આ બધાં પ્રમાણે। એમ સૂચવે છે કે-શ્વેતાંબર આચાર્યાએ ત્યાં વિપુલ પ્રમાણુમાં પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાં મેટાં મદિરે અને અનેક જનમૂર્તિ એ હતી અને તે બધી શ્વેતાંબરી જ એક સાથે વીસ પ્રતિમાએ અહીંથી ગુજરાતમાં વે, જેન મદિર માટે શ્વે, આચાય લઇ જાય છે ત્યારે અહી' કેટલી બધી પ્રતિ માજીએ હશે ? એને વિચાર સુજ્ઞ વાંચકા સ્વય' કરી લ્યે. આ બધાં પ્રમાણા સમ્મેતશિખર પહાડ અને મદિરાબ્વે, જૈતાનાં જ છે તેનાં જીવતાજાગતા પુરાવારૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ॥ ૨૧ ॥ તેમજ આજ પણ ગિરિરાજ શિખરજી ઉપર જેટલી દે એ છે કે જેમાં ચરણપાદુકાઓ છે તેના ઉપરના લેખા પણ શ્વેતાંબર આચાર્યાના જ છે. આ બધા લેખાનુ એક સચિત્ર પુસ્તક નથમલજી ચડાવીયાએ બહુ જ મહેનતપૂર્વક પ્રકાશિત કર્યું' છે જે ખાસ વાંચવા જેવુ ચેાગ્ય છે. દિ. ભાઈએ આ બધાં પ્રમાણેા તટસ્થભાવે વાંચી—વિચારો જૂઠા કૈસે કરવાનું માંડી વાળી, શાન્તિથી આત્મકલ્યાણના પરમમાણે પ્રવર્તે એજ શુભેચ્છા. www.umaragyanbhandar.com Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રુતિહાસ ] : ૪૭૫ : સમ્મેતશિખરજી સમેતશિખરજીના વન સબંધમાં પારસનાથ પહાડ' નામનું શાંતિવિજયકૃત પુસ્તક વાંચવાથી જિજ્ઞાસુ ખાને વિશેષ જાણવાનું મળશે. શ્રી શિખરજી ગિરિરાજ ઉપર ટુકાની દેરીઆમાં રહેલી પાદુકાઓના લેખાની નોંધ. શ્રી આદિનાથ ભગવાન ૧૯૪૯માં રાય ધનપસ’હું બહાદુરે પ્રતિષ્ઠા કરાવી, પ્રતિષ્ઠાપક શ્રી વિજયરાજસૂરિજી તપાગચ્છીય અજિતનાથ વિ. સ’૧૮૨૫ માં શેઠ ખુશાલચન્દ્રે કરાવી, તપાગચ્છી. • ૧૯૩૧ જીČધાર થયા. પ્રતિષ્ઠાપક મત્રધાર પૂર્ણિમા શ્રી વિજયગચ્છના આચાર્ય ભટ્ટારક શ્રીજિન શાન્તસાગરસૂરિ વિ. સ. ૧૮૨૫ માં શેઠ ખુશાલચન્દ્રે કરાવી, તપાગચ્છીય વિ. સ’. ૧૯૩૦ માં વિજયગચ્છીય શ્રી જિનશાન્તિમાગર જીણું ધાર સમયના પ્રતિષ્ઠાપક છે. ', ', સભનાય 23 અભિનદન સુમતિનાથ ,, ', શ્રીપદ્મપ્રભુ શ્રીસુપાનાથ ,, .. 13 શ્રીચન્દ્રપ્રભુ સુવિધિનાથ "" "" શીતલનાથ 59 શ્રેયાંસનાથ 99 વાસુપૂજ્ય 93 ૧૯૩૩ શ્રી સંઘે જી.ાિર કરાયેા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિ છે. વિ. સં ૧૮૨૫ શેઠ ખુશાલચંદ્રે પાદુકા કરાવી. પ્રતિષ્ઠાપક છે સર્વસૂરિભિઃ તપાગ છે. વિ. સં. ૧૯૩૧માં ગુજરાતો સંધે જીર્ણોદ્ધાર કરાવ્યા છે તે સમયના પ્રતિષ્ઠાપક છે વિજયગચ્છીય શ્રો જિનશાન્તિસાગરસૂરિજી ૧૯૪૯માં તપાગચ્છીય શ્રી વિજયરાજસૂ ૨જી પ્રતિષ્ઠાપક છે. ૧૮૯૫માં શેઠ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરાવી. વિ. સ’. ૧૯૩૧માં શેઠ ઉમાભાઇ હઠીસીંહે જી દ્ધાર કરાવ્યે. પ્રતિષ્ઠાપક વિજયગમ્બ્રિય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. ૧૮૯૪માં પ્રતિષ્ઠાપક છે ખરતરગચ્છીય ભટ્ટારક શ્રીજિનચદ્રસૂરિજી વિ. સ’. ૧૯૩૧ શેઠ ઉમાભાઈ હઠીસિંહ, પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસગરસૂરિજી. મધુ ઉપર પ્રમાણે છે. જીÌધ્ધિાર થયા છે. ૧૮૨૫માં શેઠ ખુશાલચ કે પ્રતિષ્ઠા કરાવી, તપાગચ્છી. ૧૯૩૧માં ગુજરાતી સંઘે જીણુધ્ધિાર કરાવ્યેા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય શ્રી જિનાન્તિસાગરસૂરિજી. વિ. સં. ૧૮૨૫ શેઠ ખુશાલચંદ્રે પાદુકા કરાવી, તપાગ છે. ૧૯૩૧માં ગુજરાતી શ્રીસ ંઘે શૃંધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી, વિ. સ. ૧૯૬૫માં રાય ધનપતસિંહજીએ સ્થાપિત, પ્રતિષ્ઠાપક ખરતરગચ્છીય શ્રી જિનહ`સસૂરિજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી : ક૭૬ [ જેન તીર્થ બીવિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાન્તિનાથ કંચનાથજી. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરાવી તપાગચ્છ. વિ. સં. ૧૯૩૧માં ગુજરાતી શ્રીસંઘે આધાર કરાવે. પ્રતિછાપક વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. ૧૮૨૫માં શાહ ખુશાલચન્ટે પ્રતિષ્ઠા કરાવી, તપાગચ્છે ૧૩૧માં જણેશ્વાર થયા. પ્રતિષાપક વિજયગચ્છીય ભારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. વિ. સં. ૧૯૩૧માં શેઠ નરશી કેશવજી સ્થાપિત પ્રતિકાકારક વિજયનિય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. વિ. સ. ૧૮૨૫માં શાહ ખુશાલચંદ્ર સ્થાપિત પ્રતિષ્ઠિત સર્વસૂરિભિઃ તપાગ છે. વિ. સં. ૧૯૩૧ જીર્ણોદ્ધાર શેઠ ભગુભાઈ પ્રેમચંદ અમદાવાદવાસી સ્થાપિત વિજયગચ્છીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી પ્રતિષ્ઠાપક વિ. સં. ૧૯૨૫ (૧૮૨પ જોઈએ) શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતિષ્ઠિત તપાગ છે. વિ. સં. ૧૭૧ (૧૮૩૨ છપાયે છે પણ અશુદ્ધ છે.) જીર્ણોદ્ધાર કરાવનાર શેઠ કેશવજી નાયક પ્રતિષ્ઠાપક શ્રી જિનશાન્તિસાગરસૂરિ. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદજી સ્થાપિત પ્ર. તપાગ છે. વિ. સં. ૧૯૩૧ ગુજરાત સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રતિષ્ઠાપક શ્રી જિનશાન્તિસાગરસૂરજી. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ્ર સ્થાપિત પ્ર. તપાગ છે વિ. સં. ૧૯૩૧માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છી શ્રી જિનશાન્તસાગરસૂરિજી. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતપાગચે છે. વિ. સં. ૧૦૧ ગુજરાત સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિકાપક શ્રી વિજય છીય જિનશાનિતસાગરસૂરિજી વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત, તપાગછે. વિ. સં. ૧૯૩૧ શેઠ ઉમાભાઈ હઠીસીંહ જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક શ્રી વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. વિ. સં. ૧૯૩૪ રાય ધનપતસિંહજી કારિત પ્રતિષ્ઠાપક ખરતરગછીય શ્રી જિનહંસસૂરિજી. વિ. સં. ૧૮૪૯માં પ્રતિષ્ઠાપક ખરતરગચ્છીય ભફારક શ્રી જિનચંદ્રસૂરિજી. અરનાથજી મહિનાથ મુનિસુવ્રતસ્વામિ નમિનાથ નેમિનાથ પાશ્વનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #546 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] મહાવીરસ્વામી : ૪૭૭ + વિ. સં. ૧૯૪૫માં રાય ધનપતસિહજી સ્થાપિત, વિ. સ. ૧૯૬માં કચ્છ-માંડવીવાસી જગજીવન વાલજીએ જોધ્ધાર કરાવ્યેા. શ્વેતાંબરસ ઘેન 19 શ્રી ઋષભાનન જિનચરણુ પ્રતિષ્ઠિત શ્રી જૈન શ્રી ચ'દ્વાનન "" 39 .. .. શ્રી વારિષજી વમાન ચેાવીશ જિ:સાધુ પાદુકા વિ. સ`. ૧૯૪૨ પ્રતિષ્ઠાપક ખરતરગ છે શ્રી હિતવવભમુનિજી. આવી રીતે શિખરજી પટ્ટ ઉપર બધી દેરીઓ અને ચરણપાદુકા શ્રી શ્વેતાંબર જૈન સ ંઘે સ્થાપિત છે અને જલમંદિરમાં પણ બધી શ્વેતાંબર મૂર્તિ જ છે તેના શિલાલેખ ણુ છે. લંબાણુના ભયથી તે નથી આપ્યા. મધુવનમાં ૧૩ શ્વેતાંબર જૈન મદિરા છે. . "9 × ભદાનમાં એ ધર જૈનોનાં છે. + આસનસેલમ એક એ ધર જૈનોનાં છે. .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અરહાન .. " અરટ્ઠાન–વ માનનગરી શિખરજીથી કલકત્તા જતાં આ નગર વચમાં જ આવે છે. ભગવાન્ શ્રી મહાવીરદેવને શૂલપાણિ યક્ષે આ સ્થાને ઉપસર્ગ કર્યાં હતા. અત્યારના ખરદ્વાન શહેરથી ત્રણેક માઈલ દૂ૨ વર્ષ માળનગરનાં ખંડિયેર પડ્યાં છે. ત્યાં નદીકાંઠે કઈક દેવની ડેરી પશુ હતી પરન્તુ કરાલ કાલના મેઢામાં બધું હામાઇ ગયું છે. જૂની નગરીનાં ખડિચેરી પાસે નદીકાંઠે એક ખ'ડિત દેવીની ઢેરી વિદ્યમાન છે. ત્યાં દર વર્ષે મેળા ભરાય છે. લેાકેા અનેક પ્રકારની માનતાઓ પણ કરે છે. એટલે ભગવાન શ્રી મહાવીરદેવને થયેલે શૂલપાણી યક્ષના ઉપસગનું સ્થાન આ લાગે છે. આ સિવાય ૫. સૌઞાગ્યવિજયજી પેાતાની તીમાલામાં લખે છે કે “ તિહાં અણુહુર એક વિશાલ વદ્યા પ્રભુચરણ રસાલ હૈ। સુ તિઢાંથી મારગ દાય થાઈ એક વમાન થઇ જાઈ ડા શૂલપ ણુ, જક્ષ ડાંમ જસ કહેતા અસ્થિગ્રાંમહા અખ વમાન વિખ્યાતાં જાણે એ કેવલી વાતાં હા. સુ. * કાઠિયાવાડમાં આવેલ વમાનપુર( વઢવાણુ શહેર ) ના નદીકાંઠે પ્રભુ શ્રી મહાવીરદેવને ફૂલપીયો કરેલ ઉપસગના સ્થાનનિમિત્તે, એક દેરી છે. પરન્તુ આ તે સ્થાપનાતીય છે. અહીંથ× આસનસેાલ+ થઇ કલકત્તા જવાય છે. સુય સુ. * શિખરજીથી પગરસ્તે જાર સાધુમહાત્મા ઝરીયા થઇને જાય છે. ઝરીયામાં શ્રાવકનાં ધર છે, સુંદર જિનમદિર છે. એક ધર્મશાલા-ઉપાય છે. અહીંની ઢાલસાની ખાણા પ્રસિદ્ધ છે. કચ્છ અને કાઠિયાવાડના નો આવીને વસેલા છે. ખાસ શેઠ કાલીદા જસરાજ પ્રસિદ્ધ છે. www.umaragyanbhandar.com Page #547 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા : ૪૭૮ : [ જૈન તીર્થો કલકત્તા • પૂર્વ દેશની કલ્યાણક ભૂમિઓની યાત્રાએ આવના૨ આંગતુક કલકત્તા અવશ્ય આવે છે એ દષ્ટિએ તીર્થસ્થાન ન હોવા છતાંયે કલકત્તાને સંક્ષેપમાં પરિચય આપે છે. કલકત્તા ભારતના અંગ્રેજી રાજ્યનું ભૂતપૂર્વ પાટનગર અને આખા હિન્દુસ્તાનમાં પ્રથમ નંબરનું શહેર ગણાય છે. અહીં આવનાર છે જેમાં યાત્રીઓ માટે નીચેનાં સ્થાન ઉતરવા માટે બહુ જ અનુકુલ છે ૧ બાબુ પુલચંદ મુકામ ન ધર્મશાલા ૨ તપાગચ્છ જિન ઉપાશ્રય કેનીંગ સ્ટ્રીટ ૯૬ આ બને સ્થાને પૂરતી સગવડ છે. ૩ શેઠ ધનસુખદાસ જેઠમલ જૈન ધર્મશાળા. છે. અપર સરકયુલર રેડ, બદ્રિદાસ ટેમ્પલ ટ્રીટ ૪ રાય બદ્રદાસ બાબુના કાચના મંદિરની સામે, અહીં જિનમંદિરો નીચે પ્રમાણે છે. ૧. તુલા પટ્ટીમાં એક મોટું ભવ્ય પંચાયતી જિનાલય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે ઝવેરી સાથ, શ્રીમાલ સાથ, ઓસવાળ મારવાડી સાથ, ગુજરાતી સાથ, અને અજીમગંજ સાથના ભાઈઓ છે. દરેક ગચ્છવાળાનું આ મંદિર છે, તેમાં બધા પ્રેમથી કામ કરે છે અને લામ કહ્યું છે. આ મંદિરમાં ઉપર શ્રી આદિનાથ પ્રભુજી મૂલનાયક છે; નીચે શ્રી શાન્તિપ્રભુ મૂલનાયક છે, ચોમુખજીમાં શ્રી વીરપભુ આ૮ છે. તથા એક ડેરીમાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી ની મધુર પ્રતિમાજી છે. ૨. ઈડીયન મીરર ટ્રીટ ધ પતલા નં. ૯૬ કુમારસિંહ હેલમાં ઉપર મંદિર છે. મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. તેમજ સ્ફટિકની પ્રતિમાઓ બહુ જ સુંદર અને દર્શનીય છે. ૩. કેનીંગ સ્ટ્રીટ નં. * તપાગચ્છ ઉપાશ્રયના ઉપરના માળે થોડા સમય પહેલાં જ નવું નાનું અને રમણીય મંદિર બન્યું છે તેમાં શ્રી વિરપ્રભુ શ્રી આલિ. નાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની મનોહર પ્રાચીન પ્રતિમાઓ છે. * કલકત્તામાં ન મારે બે ચાતુર્માસ કરવાં પાયાં હતાં. બીજા ચાતુર્માસ પહેલા જ ગુજરાતી તપગચ્છ શ્રી સંઘે ઉત્સાહપૂર્વક નવી ભવ્ય ઉપાશ્રય અને મંદિર બ ાવ્યું હતું, પૂ. મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી હરાજ ત્રિપુટી)ના ઉપદેશથી આ શુભ કર્યો થયાં હતાં. આ સ્થાનમાં નિત્યવિમણિદિર ( મણીવિજય ગણી ન સંગ્રહ) જ્ઞાનભંડાર ઘણું જ સારો છે. પુસ્તકોને સંગ્રહ સારો છે, વ્યવસ્થા ગુજરાતી તપગચ્છ નિ સંધના હાથ માં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #548 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] : ૪૭o * કલકત્તા ૪. અપર સરકયુલર રોડ ઉપર ( શ્યામ બજાર ) ક્રમ જૈન ટેમ્પલ ગાર્ડનમાં પાર્શ્વનાથ ખગાનમાં વિશાલ સુંદર ત્રણ જિનાલયેા છે. શ્રી મહાવીરસ્વામીનું પંચાયતી મંદિર છે. પાસે જ દાદાવાડી છે. દાદાસાહેબના મંદિરમાં અમરનામા શટાલસુત શ્રી સ્થૂલભદ્રજી મહારાજ તથા દાદાજી ખરતરગચ્છાધીશ જ. યુ. પ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મહારાજની પાદુકાઓ છે. શ્રો મહાવીર ભગવાનના મદિરજીની પાસે જ સુંદર વિશાલ ધર્મશાલા છે. કાર્તિકીપૂર્ણિમાના ભવ્ય, મનેાહર અને અજોડ વરઘેાડા અહીં જ ઉતરે છે અને એ દિવસ રહે છે. આ વઘેાડી એવા સુદર અને ભપકાબંધ નીકળે છે કે માત્ર કલકત્તાના જ નહિ. કિન્તુ સમસ્ત ભારતવર્ષના જૈનસંઘના ગૌરવરૂપ છે. આવા ભવ્ય વરઘેાડા કલકત્તા સિવાય કોઇ પણ સ્થાને જૈન કે જૈનેતર સમાજના નથી નીકળતા. વરઘેાડાની વ્યવસ્થા કલકત્તા અને અજીમગજના સધ કરે છે જેમાં બધા સમ્મિલિત છે. દરેક જૈને આ વરઘોડો અવશ્યમેવ જોવા જેવા છે. જરૂર જોવા જોઇએ. આખા હિન્દભરમાં આ વરઘેાડા અપૂર્વ છે, તેનુ ખાસ વધુ'ન પાછળ આપ્યુ છે. ૫. શ્રી મહાવીરસ્વામીના મંદિરની બહારની ધર્મશાળા વટાવીને જતાં સામે જ રાયખદ્રોદાસજી મુકીમજીનુ બધાવેલુ શ્રી શીતલનાથપ્રભુજીનું ભષ્ય મ`દિર આવે છે. આને કાચનું' મંદિર કહે છે, કલકત્તામાં આવનાર દરેક—પછી ભલે તે ભારતીય હાય કે અભારતીય ( પાશ્ચાત્યદેશનવાસી ) હેાય—આ મંદિરની મુલાકાત જરૂર લ્યે છે. રાય બદ્રીાસજીએ તન, મન અને અઢળક ધન ખચી આવુ ભવ્ય જિનમદર બનાવી અપૂર્વ પુણ્ય ઉપાર્જન કર્યું છે એમાં તે લગારે સમ્રુદ્ધ નથી. " અંદર સુદર ભાવનાવાહી કલાપૂર્ણ વિવિધ ચિત્રા, મીનાકારી કામ, તેત્રાનુ આલેખન અને રચના ખાસ દનીય છે. શ્મા મદિરને Beauty of Bengal ' કહે છે એ તદ્ન સાચું છે. લેડ કર્ઝને પશુ આ મંદિર જોઇ જૈન સવની ઘણી જ પ્રશંસા કરી હતી. 66 આ મદિરમાં મૂલનાયકજી શ્રીશીતલનાથજી છે જે આગ્રાના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના સાંયરામાંથી લાવીને સ. ૧૯૨૬માં અહીં સ્થાપિત કર્યા છે. પ્રતિમાજી સુદર સફેદ અને દર્શનીય છે. એક ગેાખામાં એક પન્નાની સુંદર લીગ્ની મૂર્તિ છે, તેની એ બાજી સ્ફટિકરનની સફેદ એ પ્રતિમાઓ છે. નીચે એક શ્યામ સુંદર સાચા મેતીની મૂર્તિ છે અને એક માણૂકની લાલ મૂર્તિ છે. આ પાંચે પ્રતિ માએ નાની નાની છે પશુ હુ જ ચિત્તાકર્ષક છે. એક ગેાખલામાં ઘીને અખંડ દીપક ખળે છે પરન્તુ આ દીવાની મેશ કાળી નહિં કિન્તુ પીળી હાય છે. અહીં . રાજ સેકડા અજૈન મંગાલી બાજુએ દર્શને આવે છે. મ ંદરની સામે જ એક વિશાલ ચેક આરસના છે. વચમાં હાજ છે. ચાંદની રાતમાં જ્યારે મંદિરનેા પડછાયા આ હાજમાં ( નાનુ` બાંધેલુ' તળાવ ) પડે છે ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ લકત્તા : ૪૮૦ : [ જૈન તીર્થોને ત્યારે તે અદ્દભૂત દશ્ય દેખાય છે. તેમજ રાત્રિના મંદિરના શિખર ઉપર નાના નાના વીજળી દીવા મૂકે છે અને તેનું પ્રતિબિંબ તળાવમાં પડે છે ત્યારે પ્રેક્ષકોના દિલમાં બહુ જ કુતુહલ અને આનંદ થાય છે. સામે જ મંદિર બંધાવતાર દાનવીર શેઠ રાયબદ્રીદાસજીનું હાથ જોડીને બેઠેલું બાવલું છેકહેવાય છે કે-શેઠળ જીવ્યા ત્યાં સુધી રોજ નિયમિત મંદિરમાં કંઈક કામ ચાલતું જ રહેતું હતું. મંદિરની સામેના દાદાજીના બગીચામાં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર છે. તેમજ દાદાવાડીમાં-દેરીમાં મહાત્મા શ્રી રથલભદ્રજી વગેરેની તેમજ દાદા સાહેબની પણ પાદુકાઓ છે. આ દાદાવાડીમાં કલકત્તાનો વરઘોડો ઉતરે છે. સ્વામીવાત્સલ્યનું જમણ થાય છે. કલકત્તાના જેને પણ અવારનવાર અહીં જમણ –સ્વામિવાત્સલયાદિ માટે આવે છે. ૬. આ મંદિરની બાજુમાં જ કપુરચંદ્રજી ભેળા બાબુનું શ્રી ચંદ્રપ્રભુનું મંદિર છે, જે વિશાલ અને સુંદર છે. ૭. બાબુ જીવણદાસ પ્રતાપચંદનું ઘર દેરાસરજી હેરીસન રોના મેડા ઉપર છે. આ ઘરદેરાસરમાં શ્રી શાંતિનાથની પ્રતિમા છે. ૮, બાંસવા સ્ટ્રીટમાં હીરાલાલ મુન્નાલાલના મકાનમાં કેસરીયાનાથજીનું ઘરમંદિર છે. ૯. માધવલાલ બાબુનું શ્રી સંભવનાથનું ઘર-દેરાસર ૧૦. શિખર પાડામાં હીરાલાલ મુક્કીમના મકાનમાં શ્રી પાશ્વનાથનું દેરાસર ૧૧. મુગી હટામાં ટાવર સામે માધવલાલ બાબુનું સંભવનાથનું ઘર-દેરાસર ૧૨. ધરમતલા સ્ટ્રેટમાં આવેલ ઈંડીયન મીરર સ્ટ્રીટમાં કુમારસિંહ હાલમાં બાબા પુરમચંદ્રજી નહારનું ઘરમંદિર છે, જેમાં મૂલનાયક શ્રી આદિનાથની સુંદર પ્રતિમા છે. પાસેની બીજી દેરીમાં શ્રી શાંતિનાથજી ભગવાનની સ્ફટિકની પ્રતિમા છે, જમણી બાજુ શ્રી આદિનાથજીની સ્ફટિકની પ્રતિમા છે અને ડાબી બાજુ માં મહાવીરમભની સ્કટિકની મર્તિ છે. આ પ્રતિમાઓ સુંદર, ભવ્ય, વિશાલ અને દર્શનીય છે. ધાતમૂર્તિઓ પણ સારી અને પ્રાચીન છે. આ સિવાય ત્યાં રહેલ ગુલાબકુમારી લાયબ્રેરીમાં પ્રાચીન હસ્તલિખિત * સુદર સચિત્ર પ્રતે, ચિત્રરહિત સાદી પ્રતે, સુવણાક્ષરી પ્રત, તથા અર્વાચીન પુરતાનો સુંદર સંગ્રહ છે. પુરાતત્ત્વ વિભાગમાં અનેક શિલાલેખની કોપીઓ, સિક્કાઓ, મથુરાનાં ચિત્રની પ્રતિકૃતિ, કેટલાંક બાવલાં,-મૂતિઓને સુંદર સંગ્રહ છે. એક જૈનગૃહસ્થને ત્યાં અને સુંદર સંગ્રહ ખરે જ આશ્ચર્યજનક છે. કલકત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #550 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com CALCUTTA TEMPLE GARDEN. ||"| | (Anes રાય બદ્રીદાસના મુક્કિમનુ બધાવેલ જગવિખ્યાત શ્રી શીતળનાથજીનુ મંદિર—કલકત્તા L.V.C Page #551 -------------------------------------------------------------------------- ________________ કુંડલપુર ( નાલંદા ) જિનાલયનું ભવ્ય શિખર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિહાસ ] ; ૪૮૧ : આવનાર દરેક જૈને આ સરસ્વતી મદિરનાં જરૂર દર્શન કરવાંજ* જોઇએ. તેમજ સુપ્રસિદાનવીર ઉદ્યોગપતિ શ્રીયુત્ બહાદુરસિંહજી સિધીને 'ગ્રહ કે જેમાં પ્રાચીન સિક્કાએ-ચિત્ર-સુવર્ણ ચિત્રા, હસ્તલિખિત પ્રતા- . સચિત્ર પ્રતા વગેરે જોવા લાયક છે. કલકતા આ સિવાય સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક ભારતીય સુપુત્ર શ્રીયુત્ જગદીશચંદ્ર બેઝની લેખારેટરી, કલકત્તાનું મ્યુઝીયમ, અજાયખાર, ચિડીયાખાનું, કલકત્તા યુનિવર્સીટીહાલ, ખીજા સરકારી મક્રાને, મન્રીકખીલ્ડીંગ, વિકટોરીયા મેમેરીયલ, આકટરયાની મેન્યુ મેન્ટ કિલ્લા, ઇન્ડીયન ગાર્ડન, ઇમ્પીરીયલ લાયબ્રેરી જેમાં હુરતલિખિત ઘણાં પુસ્તકે છે, જૈનસાહિત્ય પણ તેમાં ઘણું છે, ધર્મરાજીકચૈત્ય (બૌધ્ધવિદ્વાર), ખંગીયસાહિત્મ્ય પરિષદ, ઓટેનિકલ ગાર્ડન, વિવેકાનંદ મઠ, બ્લેક હાલ, (જો કે તે કલ્પિત કહેવાય છે) કાઢીમર વગેરે વગેરે સ્થાનેા જેમને શેખ અને સમય હાય તેમને જોવા જેવાં છે. કલકત્તાના જેને માટે ગૌરવભયેર્યાં પ્રસંગ કાર્તિકી પુનમનેા ( પૂર્ણિમા ) છે. આ પ્રસંગના લાભ અમાને મળ્યા. આ મહાત્સવ એટલે જૈન સમાજની શ્રદ્ધાના યાતિપુ ંજ, બંગાળનું પૂર્ણ જૈનવ આ મહાત્સવ સમયે અપૂર્વ રીતે પ્રકાશે છે, અઢારે આલમના લેકે આ મહાત્સવ જોવા માટે અહીંયા ભેગા થાય છે અને વરઘેાડાની તૈયારીએ આઠ દિવસ અગાઉથી કરવામાં આવે છે. શહેરના તેલાપટીક' સ્ટ્રીટના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરથી આ વરઘેાડા નીકળે છે. આગળ જતાં દિગબરાના વરઘેાડા ભેગે થાય છે. મેઢા આગળ શ્વેતાંબરાના અને તેની પાછળ દિગ ́ખરીના એમ ચાલે છે. તેને વિસ્તાર એક માઈલ કરતાં વધારે થાય છે. અમુક જગ્યા સુધી અને વઘેાડા સાથે ચાલ્યા બાદ તે જુદા પડી જાય છે. શ્વેતાંબરાને ઇન્દ્રધ્વજ એટલે બધા ઊંચા છે કે તેને આગળ ચલાવવા માટે થાડા વખતને માટે તાર, ટેલીફેન અને ટ્રામના સેકડા દ્વારડાં કાપી નાખવામાં આવે છે. પાત્રીસ ખાતુ, ચુરાપીઅન પાત્રીસ અમલદાર સહિત વરઘેાડાના રક્ષણ માટે સારી સખ્યામાં રોકાય છે. વરઘેાડામાં સામેલ થનાર ક્રોડપતિ બાબુએ અને તમામ જૈન ઊઘાડે પગે ચાલે છે અને શ્રી ધર્મનાથ પ્રભુની પાલખી ઉપાડવાના લાભ હાંચી લે છે. વરઘેાડી ચારેક માઇલ ફ્રી દાદાવાડીના મદિરે આવે છે જ્યાં મહાચ્છવ ઉજવી સ્વામિવાત્સલ્ય કરવામાં આવે છે. શ્વેતાંબરી વરઘેાડા ત્રણુ દિવસ ત્યાં સ્થિરતા કરી પાછા શહેરમાં કારતક વદી ૨ ના રાજ આવે છે. હિંગ'ખરી વરાડી પાટે કારતક વદી ૫ ના રાજ આવે છે. વરઘેાડા ચાલતાં દરમ્યાન ડ્રામ, મેટર લારીઝ, ઘેાડાગાડી * અનસીબે બાશ્રુજી શ્રીયુત્ પુરનચંદ્રજી નારના સ્પામ પછી તેમના પુત્રએ પુસ્તસંગ્રહ વગેરે વેચી નાખનું સાંભળ્યુ છે છતાંયે જિનમંદિર તેા દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #553 -------------------------------------------------------------------------- ________________ મુશિદાબાદ : ૪૮૨ : • [ જૈન તીર્થોને વિગેરે તમામ વહેવાર તે રસ્તે બંધ થઈ જાય છે અને વરઘોડાની અંદર બેટી રીતે ઘુસી ન જાય તે માટે બંને બાજુ પાંચ પાંચ પુટને અંતરે વાવટા ઝાલી લાલા દારી દરેક વાવટા સાથે ભીડાવી માણસે ઊભા રહે છે. આ વાવટા રંગબેરંગી સાટીન અતલસ વિગેરે સુંદર કપડાનાં અને સોનેરી રૂપેરી ઝાલરવાળા હોય છે, તેના વાંસડાઓ કેટલાક ચાંદીના મેળાવાળા હોય છે. વરઘોડે બરાબર સવારે ૧૧ વાગ્યે નીકળે છે અને સાંજરે સાડાચાર વાગ્યે નિર્ણય કરેલા મુકામે પહોંચે છે. વરઘોડાવાળા રસ્તાથી બન્ને બાજુનાં મકાનના તમામ માળા ઉપર અને છાપરાંઓ ઉપર સંખ્યાબંધ માણસે વરઘડે જેવા, નીચે પડી જવાની ધાસ્તી બાજુએ મૂકીને, બેઠેલા જોવામાં આવે છે. • કાસીમબજાર કલકત્તા યાત્રા કરી આ પ્રદેશના મુખ્ય મ પુરી અજીમગંજના જિનમંદિરનાં દર્શન કરવા યાત્રાળુઓ અજીમગંજ આવે છે. સાધુઓને તે કલકતાથી વિહાર કરતાં રસ્તામાં ઘણાં સ્થાનોએ અહિંસાપ્રચારનાં સ્થાને આવે છે. અજીમગંજ આવતાં મુશીદાબાદની પહેલાં કાસીમ બજાર આવે છે. અહીં પહેલા સુંદર ત્રણ જિનમંદિરે અને ત્રણસો શ્રાવકેનાં ઘર હતા. અત્યારે તે એક જિનમંદિરનું ખંડિયેર ઊભું છે. અહીંથી પ્રતિમા અછમગજ લાવ્યા છે. પં. સૌભાગ્યવિજયજી પોતાની તીર્થમાલામાં કાસીમ બજારમાં એક વિશાલ જિનમંદિર હોવાનું લખે છે, જુઓ – મક્ષદાબાદથી આવ્યા કાસમ બજારે ભાવ્યા છે, ભાગીરથી તીહાં ગંગા પશ્ચિમ દિશિ મનરંગા હા. સુ. ૪ તિહાં હર એક વિશાલ, પ્રભુ ચરણ રસાલહે; સું. (પૃ. ૮૪). બાબુ બુધ્ધિસિંહજી દુધેરાયાએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યા ઉલ્લેખ મળે છે પણ અત્યારે તે મંદિર ખંડિયેરરૂપે જ ઊભું છે. ત્યાંથી મુર્શિદાબાદ જવાય છે. મુર્શિદાબાદ-(મક્ષદાબાદ) મુગલાઈ જમાનામાં આ શહેર ઘણું જ આબાદ હતું અને અનેક કાઢ્યાધીશ જેનો વસતા હતા. બંગાલની તે સમયનો રાજધાની હતી. જગતશેઠ જેવા નામાં કિત પુરુષ અહીંજ ગૌરવ અને વૃદ્ધિ પામેલા આજ તે એ વૈભવવંતી રાજધાની ખંડિયેરરૂપે ઊભી છે. પુરાણ રાજમહેલે સહસ બારી ( જેમાં એક હજાર બારીઓ છે) પુરાણ મોગલ જમાનાના ચિત્રે, સિક્કા, હથિયારા, તથા લેખને સંસહ વગેરે જેવા ગ્ય છે. આ નગરીના જૈનની પુરાણી સાહાબીનું વર્ણન - સાધુઓએ આપ્યું છે, જેની ટૂંકી ધ આપુ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #554 -------------------------------------------------------------------------- ________________ બાલુચરના બગીચાનું જિનાલય મહિમાપુરનું પ્રાચીન જિનાલય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ અજીમગંજ-બગીચાનું જિનાલય. વિશાલાનગરી (બીહાર શરીફ ) નું જિનાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૮૩ : "1 "6 કાટીયજ કાઈ સહસ રે રેશમીની કાઠી ઉછાહે ? “ કાસ ઢાઢસા જાણજો પટણાથી એ ગામ સેયંવરા સવરા, સહુ રહે એક ઠામ. ગામે. જિનરાજને શ્રાવક સેવે નિત D] . મહિયાપુર ગુણવતા ગુરૂની ભક્તિ કરે ઉદ્ગારહે ચિત્ત મલ્લુદામાદ મઝાર શ્રાવક સઘલા સુખકાર હૈ; સુન્દર સુણજ્યેાજી આસવ'શ સિરદાર દાની ખણુ ઉદાર હા, વીર ધીર વિખ્યાતા ધરમી ને સુપાત્રદાતા હા વદ્યા શ્રી ગુરૂના પાય હરખ્યા હીયડામાંહિ હૈ. આજે ત્યાં એક પણ શ્રાવકનુ ઘર નથી. મહિયાપુર ॥ ૧॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ।। ૨ ।। સુ. ॥૧॥ મું. ॥ ૨ ॥ મુર્શિદાબાદથી મહિમાપુર ! માઈલ દૂર છે. અહીં ભારતબન્ધુ ભારતદીપક જગત્શેઠના વશજ રહે છે. જગત્શેઠનુ કસેાર્ટીનુ જૈનમદિર બહુ જ પ્રસિદ્ધ છે. આખા ભારતવર્ષ માં કસેાટીનું મંદિર જૈનોનુ જ છે. આ મદિરમાં પહેલાં હીરા, પન્ના, નીલમ, માણેક અને કસેાટીની મૂર્તિ હતી. આ કસેાટીનુ મદિર પહેલાં ગંગાનદીના કિનારે હતું. એની ભવ્યતા અને રચના માટે આખા હિન્દુસ્તાનમાં આ મદિર અજોડ ગણાતુ` હતુ` પરન્તુ ભાગીરથીના ભીષણુપુરપ્રવાહમાં આ ભવ્ય મંદિર, જગત્શેઠના બંગલા અને લક્ષ્મીદેવી વગેરે બધુ... દબાઈ ગયું. પાછળથી મંદિરની દિવાલે, ખભા વગેરે મળ્યાં તે એકઠું કરી હાલનું નાનું નાજુક કસેટીનુ મદિર બનાવ્યું છે. અદર જિનમૂર્તિએ ભવ્ય અને દર્શનીય છે. જૈનધર્મના વીર પુરુષની, ભારતના સુપુતની અને મહાન્ કુબેરભ’ડાર જગત્શેઠની સ્થિતિમાં આજે આકાશ પાતાળનુ અંતર છે છતાંયે એમનું ગૌરવ અને મહત્તા ઓછા નથી. જગત્શેઠનું કસેાટીનું મદિર તેમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની શ્યામસુંદર પ્રતિમાજી છે. જમણી ખાજી શ્રી સુમતિનાથજીની પ્રતિમાજી પણ શ્યામ છે. અને ડાબી બાજુ શ્રી નેમિનાથજીની પ્રતિમા પણુ નીચે રત્નની સફેદ પ્રતિમા શ્રી કુંથુનાથજીની છે. અને હીરા, પન્ના, માણેક, નીલમ અને ક્રસેાટીની મૂર્તિએ તેમની ધ શ્રહા અને વૈભવનુ જીવંત દષ્ટાન્ત છે. તેમજ ભૂતકાળમાં મણના પલગ શાહજહાનના મયૂરાસનની પ્રતિકૃતિ આદિ પણ તેમના વૈભવની યાદી કરાવે છે. મુગલાઈ જમાનામાં એક એમને ત્યાં હતી. અત્યારે વમાન જગતોઠ પણ ધર્મશ્રદ્ધાળુ અને સજ્જન છે. * કેટલાક ઇતિહાસલેખકોએ જૈનજગતના આ સિતારા માટે ઘણા અન્યાય કર્યાં છે, એએ જૈન હાવાના કારણે વધારે નિદ્વાયા છે. તેમના સાચા ઇતિહાસ તા તેમના વંશજો પાસેથી મળે તેમ છે પરન્તુ જગશે( મગાઢી) અને ભારતમાં અંગ્રેજી રાજ્ય આ પુસ્તકાએ પ્રમાણિક ઇતિહાસ પિવા પ્રયત્ન ઉડાચે છે ખરા. www.umaragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ અમેગંજ : ૪૮૪ : [ જેન તીર્થોને હાલની અંગ્રેજ સરકાર તેમના દાદીમાને વર્ષાસન આપતી અને જગશેઠની ખુરશી પણ અલગ રહેતી, હમણાં તે પણ બંધ કર્યું છે. મહિમાપુરથી કટગેલા ના માઈલ દૂર છે. કટગોલા વિશાળ સુંદર બગીચામાં શ્રી આદિનાથ પ્રભુનું ભવ્ય મંદિર છે. મૂળનાયક શ્રી આદિનાથજીની પ્રતિમાજી ચમત્કારી અને પ્રભાવશાળી છે. તેના ઉપર જે લેખ છે. તેટલી એ પ્રાચીન મૂર્તિ નથી. અક્ષરે પણ નવીન લીપીના જ છે. પત્તાની પ્રતિમા, પન્નાની પાદુકા, સોના ચાંદીની મૂર્તિઓ મૂલગભારામાં છે તેમજ સફેદ સ્ફટિકની સુંદર ત્રણ મતિએ દર્શનીય છે. બાબુ લક્ષમીપતસિંહજીએ આ સુંદર જિનમંદિર અને બગીચો બનાવ્યું છે. ત્યાંથી બાચર ચાર કેશ ઘર છે. બાહુચર અહીં ચાર મંદિરો અને ૫૦ ઘર શ્રાવકનાં છે. મંદિરમાં શ્રી સંભવનાથ પ્રભુ, અરનાથ પ્રભુ, વિમલનાથ પ્રભુ, તથા આદિનાથ પ્રભુનાં ચાર મંદિર છે. મંદિર વિશાલ અને ભવ્ય છે. અહીંથી ત્યા થી ૦૫ માઈલ દૂર કીતિબાગમાં પાર્શ્વનાથ ભગવાનનું, મંદિર છે. ત્યાં કટીની સુંદર મૂર્તિ છે. આ પ્રતિમાજી જગશેઠના મંદિરમાંથી આવી હશે એવું અનુમાન કરાય છે. અહીંથી ગંગાના સામે કાંઠે મા માઈલ દૂર અજીમગંજ છે. અજીમગંજ કલકત્તાથી હાવરા થઈ અજીમગંજ સ્ટેશને ઉતરી યાત્રાળુઓ છે. ધર્મશાળામાં આવે છે. અહીં આવનાર દરેક જૈન યાત્રીઓને પ્રથમ દિવસના જમણનું નિમંત્રણ બાબુજી સુરપતસિંહજી દુગડ તરફથી હેય છે. અજીમગંજ અને બાઉચરની વચમાં નદી છે. યાત્રિકોને હેડીમાં બેસી સામે પાર જવું પડે છે. અહીં શ્રાવકોનાં ૮૦ ઘર છે. તેમની ધર્મ ભાવના અને શ્રદ્ધા પ્રશંસનીય છે. જેન પાઠશાળા, કન્યાશાળા ચાલે છે, ઉપાશ્રય છે, યતિજી પણ રહે છે. જ્ઞાનભંડાર પણ છે. અહીં કુલ ૧૧ જિનમંદિર છે જેને ટૂંક પરિચય આ પ્રમાણે છે – (1) પપભુનું (૨) ગેડી પાર્શ્વનાથજીનું ઘર દેરાસરજી (૩) સુમતિનાથજીનું (૪) પાર્શ્વનાથજીનું ઘર દેરાસર (૫) ચિંતામણું પાર્શ્વનાથજીનું ૬) નેમનાથજીનું આ દેરાસર મોટું છે. તેમાં નેમિનાથ પ્રભુજીની ત્રિગડા ઉપર સુંદર શ્યામ ત્રણ પ્રતિમાઓ છે. નવપદજીની પાંચ રનની પ્રતિમાઓ છે. (૭) શામળીયા પાર્શ્વનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૪૮૫ ઃ ક્ષત્રિય જીનુ` રામબાગનુ' સુદર મદિર (૮) રામમાગતુ' બુદ્ધિસિ'હુંજી ખાણુવાળુ` મ`દિર, શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનુ મંદિર, અહીં રત્નાની ચાર પાદુકાઓ છે. (૯) રામખગનું અષ્ટાપદજીનું મંદિર, આમાં મૂત્રનાયકજી શ્રો પાશ્વ`નાથજી છે. આ મદિરમાં આઠે આઠની લાઈનમાં ચાવીશ તીર્થંકરની ચાવીશ પ્રતિમાઓ છે. વચમાં પચીશમી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે (૧૦) સંભવનાથજીનુ મંદિર, મૂલનાયકજી શ્રી સંભવનાથજી છે. મૂત્રનાયકજીની ભવ્ય વિશાલ મૂર્તિ છે; અહીં ધાતુમૂર્તિએ પણ ઘણી છે. અહીં એક પન્નાની શ્રી મહ્વિનાથજીની લીલાર'ગની, ચાવીશ રત્નની સફેદ રંગની, તેર પ્રતિમાએ કસેટીની શ્યામ રંગની અને પચાસ ચાંદીની મૂર્તિ છે. આ બધી મૂર્તિએ દર્શનીય છે. (૧૧) શાંતિનાથ પ્રભુનું મંદિર-મૂલનાયકજી શ્રી શાંતિનાથજીની પ્રતિમા પાનાના લીલા રંગની છે. બન્ને બાજુ સ્ફટિકની સફેદ પ્રતિમાખે છે. અહીં નવલખાજીના બગીચામાં સફેદ્ઘ ગુલાબ, કમલ વગેરે થાય છે અને પ્રભુપૂજામાં વપરાય છે. અહીંનાં બધાં મદિરા દનીય છે. ક્ષાત્રયકુંડ નાદા સ્ટેશનથી ૩૨ માઈલ, લખીસરાઈ જંકશનથી ૨૨ થી ૨૪ માઈલ અને ચપપુરીથી થોડા માઈલ દૂર સ્થાન છે. કોક ઢીથી ૧૦ માઇલ દૂર છે. નવાદાથી તા ગૃહસ્થાને મેટર દ્વારા અહીં આવતાં વધારે અનુકૂળતા છે. લખીસરાઈથી સીક દરાજ જતી સડકથી આ સ્થાન દૂર છે. સડક રસ્તે કાકઢી થઇને જતાં ૧૮ માઇલ આવ્યા પછી કાચે રસ્તે ક્ષત્રિયકુંડ જવાય છે, ક્ષત્રિયકુ’ડ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મસ્થાન તરીકે બહુ પ્રસિદ્ધ છે. અહીં ક્ષત્રિયકુંડને બદલે જન્મસ્થાન ” નામ વધારે મશહૂર છે. જૈન મ ંદિર અહીંથી પાંચ માઈલ દૂર છે. ક્ષત્રિયકુંડ જતાં પહેલાં લછવાડ ગામમાં રહેવુ પડે છે. આ નગર લિછત્રી રાજાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે. લછવાડમાં એક સુ’દર વિશાલ શ્વેતાંખર ધર્મશાળા અને અદર શ્વેતાંબર જૈન મદિર છે. ખાર વિશાલ કમ્પાઉન્ડ છે. મંદિરમાં શ્રી વીર પ્રભુની સુન્દર પ્રતિમા મૂલનાયક છે, ધમ શાળા જૂની અને તૂટેલી છે. કહે છે કે-જયારથી થઈ ત્યારથી જ તે અધૂરી જ રહી છે. ધર્માં શાળાનુ કામ ઘણા વખતથી અવ્યવસ્થિત છે. ધમ શાળાથી ત્રણ માઇલ દૂર પહાડ છે, જતાં વચમાં ચોતરફ પહાડી નદીએ અને જંગલે આવે છે. રસ્તા બિહામણુંા લાગે છે. એકાકી આદમીતે ડર લાગે તેવુ છે. એક ને એક જ નદી છથી સાત વાર ઉલ્લ‘ધવી પડે છે. નદીમાં ચે!માસા સિવાય પાણી રહેતું નથી. અને કાંકરા ઘણા આવે છે. પહાડની નીચે તે સ્થાનને જ્ઞાતખડવન કહે છે (હાલમાં દીક્ષાનુ સ્થાન બતાવાય છે અર્થાત્ આ દીક્ષા રસ્તામાં પત્થરા તલાટીમાં એ નાના જિનમંદિર છે કુડેશ્વાર્ટ કહે છે). અહીં પ્રભુની કલ્યાણુકનુ સ્થાન છે. તલાટીમાં J Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #559 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડ : ૪૮૬ : [ જૈન તીર્થોને ભાતુ અપાય છે. (તે તલાટીનું મકાન હમણુ નવું કરાવ્યું છે.) પહાડ ઉપર ચઢાવ કઠણ અને કંઈક વિકટ પણ છે. દેગડાની, હિંદુઆતી, સકસકી આવી, અને ચીકનાની આદિ સાત પહાડી વટાવવી પડે છે. કુલ ત્રણ માઈલને ચઢાવ છે. લછવાડ ગામથી કુલ છ માઈલ છે. દૂરથી મંદિરનું શિખર (લીલા પાનાના રંગનું) ધવલ દેખાય છે. મંદિરની નજીકમાં એક નિર્મળ મીઠા પાણીને કરે છે. પાણીને ખળખળ શબ્દ બહુ દૂર સુધી સંભળાય છે. દૂરથી આનો દેખાવ પણ રળીયામણે લાગે છે. કહે છે કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ ઝરાનું પાણી ખૂટતું નથી. મંદિર મજબૂત અને ઊંચા ગઢની અંદર આવેલું છે. મંદિરની બહાર ચિતરફ જગલ જ છે જેથી વાઘ આદિ હિંસક પ્રાણીઓને ભય રહે છે, પરંતુ મંદિરને કેટ વગેરે મજબૂત છે જેથી અહીં રહેનારને કેઈ જાતને ડર નથી રહેતા. મંદિરમાં પરમ શાંતિદાયક આહૂલાદક વિઘનિવારક શ્રીવીરપ્રભુની સુંદર પ્રતિમા છે. દર્શન કરવાથી બધે થાક ઉતરી જાય છે. યાત્રીઓને પૂજા આદિની સગવડ સારી છે. અહીંથી એક ન રસ્તે મળે છે જે નવાદ રેડને મળી જાય છે. આ રસ્તે મોટર ઠેઠ મંદિરજી નજીક આવી શકે છે. જે ક્ષત્રિયકુંડની યશગાથા, વૈભવ અને સમૃદ્ધિનું વર્ણન જૈન ગ્રંથમાં મળે છે તે નગરમાં આજે ઝાડવાં ઊગ્યા છે. માનવીઓને બદલે હિંસક પશુઓ વસે છે અને પક્ષીઓ કલેલ કરે છે. માત્ર એ સ્થાન અને ભૂમિ છે. મંદિરમાં મૂતિ ઘણા સમય સુધી ગભારામાં બિરાજમાન હતી. હમણાં જ પ્રતિષ્ઠા થઈ છે. હાલ જે ઠેકાણે આપણું મંદિર છે ત્યાંથી ત્રણેક માઈલ દૂર ઉત્તરે લેવાપાણી નામનું સ્થાન છે, જે મૂળ જન્મકલ્યાણક સ્થાન કહેવાય છે. ત્યાં જવાને રસ્તા બહુ કઠણ છે. ત્યાં જતાં વચમાં છાતી સુધી ઊંચું ઘાસ વચમાં આવે છે, તેમ રસ્તે પણ ઘસાઈ ગયેલું છે એટલે અમે તે ન જઈ શક્યા, પરંતુ ત્યાં એક મોટે ટીલે છે. ચેતરફ ફરતે કિલે છે. અંદર મંદિરનાં ખંડિયેરે છે. ત્યાં એક વિશ્વાસુ અનુભવી માણસ મોકલી મુનિમજીએ ત્યાંની ઈટે મંગાવી હતી. નાલંદા વિદ્યાપીઠ ખેદતાં જેવી અને જેવડી મોટી હટે નીકળી છે, તેવડી મોટી Uટે અહીં પણ નીકળે છે જે અમે નજરે જોઈ, પ્રાયઃ બે હજાર વર્ષની પુરાણ ઈટે છે. મૂળ જન્મસ્થાનનું મંદિર પહેલાં આ સ્થાને હતું એમ સાંભળ્યું. બસો વર્ષ પહેલાં પણ અહીં તે આ જ સ્થિતિ હતી. તે વખતે પણ લેધાપાણીનું મૂળ સ્થાન અલગ જ હતું અને યાત્રીઓ પણ થોડા જ જતા હતા. તે વખતના વિદ્વાન યાત્રી જૈન સાધુ તે સમયનું વર્ણન આ પ્રમાણે આપે છે. - ખાંતિ ખરી ખત્રીકુંડની જાણી, જનમકલ્યાણ હે વીરજી ચિત્રી સુકલ તેરસી દિને યાત્રા ચઢી સુપ્રમાણ હે વીરજી. (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #560 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૮૭ : ક્ષત્રિયકુંડ કુસુમ કલિમની મોકલી બિમણું દમણની જોડી છે, તલહટ છે દેય દેહરા પૂજ્યા જી નામની કેહિ હે. વી. ૪ . સિદ્ધારથ ઘર ગિરિ શિરિ તિહાં વંદુ એક બિંબ છે, બિહું કેશે બ્રહ્મકુંડ છઈ વિરહમૂલ કુટુંબ કે. વી. ૫ પૂજીએ ગિરથકી ઉતર્યા ગામિ કુમારિય જાય છે, પ્રથમ પરિષહ ચઉતરઈ વંધા વીરના પાય હો. વી. ૬ હવઈ ચાલિયા ક્ષત્રીકુંડ મનિ ભાવ ધરી જઈ તીસ કોસ પંથઈ ગયા દેવલ દેખી જઈ નિરમલ કુંડી કરી સમાન અતિ પહિરીજઈ, વીરનાહ વદી કરી મહાપૂજ રચીજઈ બાલપણિ કોડા કરીએ દેખી આમલી ડુંખરાય સિદ્ધારથ ધરાઈ નિરવેષતાં દેઈ કેસ પાસિઈ અ૭ઈ મહાણ કુંડગામ તસ દેવાણંદાતણ કૂખી અવતરવા ઠામ. તે પ્રતિમા વંદી કરી સારિયા સવિ કામ; પંચ કેસ કાકંદ નયર શ્રી સુવિધહ જન્મ. (શ્રી હંસસેમવિરચિત. પૃ. ૧૮ કેસ છવીસ વિહારથી ચિ. ક્ષત્રિયકુંડ કહેવાય, પરવત તલહટી વસે ચિ. મથુરાપુર છે જાય. કેશ રાય પરવત ગયાં ચિ. માહણકુંડ કહે તાસ, ત્રાષભદત્ત બ્રાહ્મણત ચિ. હું તણે ઠમે વાસ. હિવણ તિહાં તટની વહે ચિ, ગામઠામ નહિ કેય; છરણ શ્રી જિનરાજના ચિ. વંદુ દેહરાં દેય. તિહાથી પરવત ઉપરરિ ચઢયા ચિ, કેસ જીસે છે યાર, ગિરીકડખે એક દેહરો ચિ. વીર બિંબ સુખકાર. તિહાંથી ક્ષત્રિપુંડ કહે ચિ. કેસ દેય ભૂમિ હોય; દેવલ પૂછ સહુ વલે ચિ. પિણ તિહાં નવિ જાયે કેય. ગિરિ ફરસીને આવીયા ચિ. ગામ કેરાઈ નામ, પ્રથમ પરિસહ વીરને ચિ. વડ તળે છે તે ઠામ. (શ્રી સૌભાગ્યવિજયજી પૃ. ૯૦) કવિશ્રીના કથન પ્રમાણે આજે પણ એ જ સ્થિતિ પ્રવર્તે છે. આ તીર્થના આધાર માટે પ્રયત્ન ચાલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડ : ૪૮૮ : [ જૈન તીર્થને વર્તમાન સ્થિતિ અત્યારે ક્ષત્રિયકુંડ ગ્રામ તદ્દન નાનું ગામડું છે. આ ગામ પહેલાં પહાડ ઉપર જ વસેલું. અત્યારે પણ તેમજે છે. નાનું ગામડું. ત્યાં વિદ્યમાન છે. અહીં પ્રભુની બાલકાંડાની સ્મૃતિરૂપ આમલીના ઝાડ પણ હતાં. અહીં નવાદાથી સીધી મેટર આવી શકે તે રહે છે. તે વખતનાં બીજા જે ગામનાં નામે હતાં તે નામનાં ગામે અત્યારે પણ વિદ્યમાન છે, જેમકે કુમારગામ. મહામુકુંડગામ, મેરાક, કેનાગ (કૈલાગ) વગેરે છે. - શ્રી વીર પ્રભુએ દીક્ષા લીધા પછી પ્રથમ કુમારગામમાં રાત્રિ ગાળી હતી તે ગામ અત્યારે છે; તે મહાકુંડ ગ્રામ પણ અત્યારે છે જેમાં એકલા બ્રાહ્મણ જ વસે છે. કેનગ એ જ કેલ્લા ગન્નવેશ છે, જ્યાં પ્રભુને પ્રથમ ઉપસર્ગ થયે હતા, તે આ સ્થાન લાગે છે. આ સ્થાને જિનમંદિર હતું. કુમાર ગ્રામમાં પણ * જિનમંદિર હતું. અત્યારે ત્યાં મંદિર તે છે જ પરંતુ તેમાં જિદ્રદેવની પ્રતિ માજી નથી. તેને સ્થાને અન્યદેવની મૂતિ બેસાડવામાં આવેલી છે તેમજ ક્ષત્રિય કુંડથી પૂર્વમાં દા માઈલ દૂર મહાદેવ સીમરીયા નામનું ગામ છે. અહીં પહેલાં જિનમંદિરો હતાં પરંતુ જેન વસતીના અભાવે ત્યાંની જૈન મૂર્તિઓ પાસેના તળાવમાં નાખી દીધાનું અને તેને બદલે શિવલિંગ અને બુદ્ધભૂતિ આવી છે. અહીં પણ બ્રાહ્મણનું જોર છે. તેમજ અગ્નિખૂણામાં બસબુટ્ટી (સ્વપટ્ટી) ગામ છે. આ બધા સ્થાને જિનમંદિરે હતાં, જેનોની વસતી હતી. આ બધું હાલ માત્ર સ્મૃતિ રૂપ છે. આ આખે પ્રાંત જેનાથી ભરેલા હતા. સમયે તેમને અન્યત્ર જવાની ફરજ પાડી જેના પરિણામે ત્યાંથી જૈનને અભાવે થયે, પરંતુ હજીયે વીરપ્રભુની પૂજા અને નવના સંસ્કાર રહ્યા છે. ભલે તે છાયામાત્ર છે પણ કે ઈ સમર્થ જૈનાચાર્ય આ પ્રદેશમાં વિચરે તે ઘણું લાભ થાય તેમ છે. કેટલાક મહાશયે આ સ્થાનને સ્થાપના તીર્થ માને છે અને કહે છે કે ખરૂં તીથે જન્મસ્થાન તો પટણથી ઉત્તરે ગંગાપાર ૧૨ કેસ મુજફરપુર જીલ્લામાં ગંડકી નદીના કાંઠે બોસાડપટ્ટી ગામ છે, જેને વિશાલા નગર કહે છે. ત્યાં હમણાં બે કામ ચાલુ છે. ત્યાં ક્ષત્રિયકુંડગ્રામ, બ્રાહ્મણગ્રામ, વાણિજ્યગ્રામ, કુમારિયગ્રામ, સાંતવન, આમલકી ક્રીડાના સ્થાન વિગેરે પ્રાચીન સ્થાને ત્યાં હોવાની માન્યતા છે પરંતુ અમે જે સ્થાન અને જે સ્થિતિ ઉપર્યુક્ત સ્થાનકે જોઈ છે તેથી તે મહાનુભાવેના આ માન્યતા સદેહજનક છે. લગભગ સાડાત્રણથી ચાર વરસ પહેલાથી આપણે આ સ્થાનને ક્ષત્રિયકુંડ માની તીર્થરૂપે માનતા આવ્યા છીએ. તે વખતના વિદ્વાન યાત્રી સાધુઓએ પણ આ જ સ્થાનને તીર્થરૂપ માન્યું છે. અહીંથી પગ તે પાવાપુરી જતાં મહાદેવ સમારિયા વચમાં આવે છે ત્યાં પહેલાંનું જિનમંદિર કે જે અત્યારે શિવાલય થયું છે તે જોયું. રસ્તામાં પહાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૮ : ગયાછ રસ્તે, વીરપ્રભુના વિદ્વારસ્થાના-વિહારભૂમિનુ અવલેાકન કરતાં કરતાં નવાદા જવાય છે. ગયાજી પાવાપુરીથી ઉત્તરે ૭૬ માઇલ ગયાજી છે. બનારસથી કલકત્તા જતાં વચમાં જ ગયા જંકશન આવે છે. વૈષ્ણવા અને શૈવેનું પ્રસિદ્ધ તીર્થધામ છે. ક્રૂષ્ણુના કિનારે પેાતાના પૂર્વજોને પિતૃપિ’ડ દેવા અનેક ભક્તો અહીં આવે છે, અહીં પડાઓનુ ઘણુ જોર છે, ખાસ તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. ત્યાંથી ખુદ્ધ ગયા ૫ માઇલ દૂર છે. બુમા મૂળ તી તા મૌદ્ધોનું કહેવાય છે પરન્તુ બૌદ્ધોતા ભારતમાંથી દેશ નિકાલ થવા પછી શકરાચાર્યજીના સમયથી આ સ્થાન શંકરાચાર્યના તાબામાં ગયું છે. મૂર્તિ તા યુદ્ધની છે પરન્તુ હિન્દુએ એમ કહે છે કે-બુદ્ધદેવ અમારા એક અવતાર થયા છે. અહીં હમણાં કેટલાએ સૈકાથી શ`કરાચાર્યજીના કબ્જો છે. વહીવટ તેમના જ હાથમાં છે. અહીં તેમની પાસે જૈનમૂર્તિ એ છે જે અમને દેખાડી. કુલ ચાર જૈન મૂર્તિઓ છે. અહીં નેપાલ ભુતાનના, સિલેાનના, રંગુનના, ચીન અને જાપાનના યાત્રીઓ અને બૌધ્યસાધુઓ આવે છે. અહીંથી ડાભી થઇ દ્ઘિપુર જવાય છે. કાક'દી અહીં સુવિધિનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં હોય તેમ કહેવાય છે. આને ધન્નાનગરી પણ કહે છે. ( ધન્ના શાલિભદ્ર નહિ.) આ સ્થાનના વિશેષ ઇતિહાસ મળતા નથી. ગામ બહાર ટીલા ઘણા છે. નગરી પ્રાચીન જણાય છે. ખેાઇકામ થાય તે ઘણું જાણવાનું મળે. અહીં એક સુંદર વે. જૈન ધર્મશાળા અને શ્વ જૈન મદિર છે. મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુજી મૂળનાયકજી છે. અંદર સુવિધિનાથ ભગવાનની પાદુકા છે. હજી મૂળ ગભારામાં પ્રતિષ્ઠા થઈ નથી એટલે 'ગમ'ડપમાં મૂર્તિ બિરાજમાન છે. આ સ્થાન પ્રાચીન તીર્થ રૂપ છે કે સ્થાપનાતી છે એ કાંઈ સમજાતું નથી. *શ્રીસુવિધિનાથ ભગવાન-તેમનું ખીજું નામ પુષ્પદંત છે. કાદીનગરીમાં તેમના જન્મ થયા હતા. તેમના પિતાનું નામ સુગ્રીવ રાજા, માતાનું નામ શાખા રાણી, પ્રભુજીના ગર્ભમાં માન્યા પછી માતાપિતાએ ધર્માંરાધન સારી રીતે કર્યું" જેથી તેમનું નામ સુવિધિનાથ રાખ્યું' અને મચકુંદના ફૂલની કળી સરખા પ્રભુના ઉજળા દાંત હતા માટે ખીજું' નામ પુષ્પદંત રાખ્યું. તેમનું એકસે ધનુષ્યપ્રમાણુ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય, શ્વેત વધુ અને મગરમચ્છનું લાંછન હતું. કર * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #563 -------------------------------------------------------------------------- ________________ કાકંદી [ જૈન તીર્થોને કેટલાક મહાનુભાવ લખે છે કે-અસલી કાકંદી તે નેનખાર સ્ટેશનથી બે માઈલ હર બખુંદા ગામ છે તે જ હોવી જોઈએ. એ સ્થળે શ્રીસુવિધિનાથ ભગવાનનાં ચાર કલયાણુક થયાં હશે. અત્યારની કાર્કદી જેને આપણે તીર્થરૂપ માનીએ છીએ એ તે ધન્ના અણુગારની કામંદી છે. વિશેષ સંશોધન કરવાથી આ વિષયમાં ન પ્રકાશ પડે તેમ છે. અત્યારનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તે સોલમી શતાબ્દિ લગભગનું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં પણ મતભેદ જેવાય છે, તે આ પ્રમાણે છે (ક્ષત્રિયકુંડની યાત્રા કરીને આવ્યા પછીનું કાર્કદીનું વર્ણન કવિરાજે આ પ્રમાણે આપ્યું છે.) સુવિધિ જનમભૂમિ વાંઢીયાઈ કાકંદ કેસ સાત હે; કેસ છવીશ બિહારથી, પૂર્વ દિશિ દેય યાત્રા છે. (વિજયસાગરવિરચિત સમેતશિખરતીર્થમાલા) બિહારથી પૂર્વમાં છવીશ કોશ દૂર જે લખ્યું છે તે બરાબર છે. પાવાપુરીથી પગરસ્તે ૩૨ થી ૩૪ માઈલ ક્ષત્રિયકુંડ અને ત્યાંથી ૧૨ માઈલ કાર્કદી નગરી છે. એટલે ર૬ કેશ બરાબર થઈ રહે છે. બીજા કવિરાજ કહે છે પંચ કોરા કાકંદ નયર શ્રી સુવિધહ જનમે તે વંદી જઈ વિસિવું એ આગલિ ચંપ વખાણ (કવિ હંસસમ) આ કવિશ્રીના કથન પ્રમાણે ક્ષત્રિયકુંડથી પગડીવાળા રસ્તે કાકંદી પાંચ કેશ થાય છે, અને તેમના કથન પ્રમાણે શ્રી સુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ આ જ છે. ત્રીજા કવિરાજ આ પ્રમાણે કહે છે તિહાંથી ચિહું કેસે ભલી ચિ. કાકદિ કહેવાય છે, ધને અણુગાર એ નગરને ચિ. આજ કાકંદી કહેવાય છે ૧૯ કાકંદી એ જાણુજે ચિ. વસતે ધને એથજી, સુવિધિ જિણેસર અવતર્યો ચિ. તે કાકંદી અનેથજી. ર૦ ” પ્રથમના બે કવિરાજે વર્તમાન કાકીને જ તીર્થરૂપ માને છે જયારે ત્રીજા કવિરાજ બીજી કાકદી તીર્થરૂપ છે એમ લખે છે. આવાં પ્રાચીન સ્થાનની શોધખોળ થવાની જરૂર છે. અહીં તીર્થની વ્યવસ્થા જોઈએ તેવી સારી નથી. લખીસરાઈ સ્ટેશનથી મેટરમાં કાકંદી થઈ ક્ષત્રિયકુંડ જવાય છે. પૂર્વમાં પાર્શ્વનાથ પ્રભુનું માહામ્ય વિશેષ હોવાથી મૂળનાયક પાર્શ્વનાથ છે અને સુવિધનાથજીની પાદુકા છે. નવી પ્રતિષ્ઠામાં મૂળનાયક સુવિધિનાથજીની પ્રતિમા સ્થાપવાની જરૂર છે જેથી તેમના કલ્યાણકાની આરાધના સુલભ ગણાય. નાથનગર ભાગલપુરથી નાથનગર માઈલ દૂર છે. અહીં સુખરાજરાયનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૦૧ : ચંપારી સુંદર જિનમંદિર છે. મંદિર નાનું અને નાજુક છે. તેમાં છૂટું છવાયું કાચનું મિણાકારી કામ કરાવેલું છે તે બહુ સુંદર છે. મંદિરની નીચે બાજુમાં જ ઉપાશ્રય છે અને પાસે જ બાબુજીને બંગલે છે ચંપાપુરી આ નગરી બહુ પ્રાચીન છે. બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં પાંચ કયાક * અહી થયાં છે, કોઈ પણ તીર્થંકરનાં પાંચે કલ્યાણક એક સ્થાને થયાં હોય તેવાં સ્થાને અલ્પ હોય છે. નવપદારાધક સુપ્રસિદ્ધ પૂનિતાત્મા શ્રી શ્રીપાલ મહારાજા પણ આ ચંપા નગરીના જ હતા. ભગવાન મહાવીર દેવ પણ અહીં પધાર્યા હતા. સતી ૪ સુભદ્રા, આદર્શ બ્રહ્મચારી શ્રી સુદર્શન શેઠ કે જેમના ઉચ્ચ શિયલના પ્રતાપે શૂળિનું સિંહાસન થયું હતું; તથા મહાસતી ચંદનબાળા, કામદેવ શ્રાવક, કુમારનંદી સુવર્ણકારાદિ અનેકાનેક મહાપુરુષે અહી થયા છે. આ નગરીની પુનઃ સ્થાપા શ્રી મહાવીરદેવના પરમ ભક્ત મહારાજા શ્રેણિકના પુત્ર કેણિકે કરી હતી. રાજા શ્રેણિકના મૃત્યુ પછી કેણિકને રાજગૃહીમાં પિતાનું સ્મરણ વારંવાર થઈ આવવાથી રાજગૃહીથી રાજધાની ઉઠાવી; ચંપા નગરીમાં સ્થાપી. આ નગરીનું સવિસ્તર વર્ણન જૈન આગમાં અને અન્ય અનેક જૈન ગ્રંથમાં મલે છે. આ નગરી પ્રાચીન કાલની છે કિન્તુ પરિવર્તન થઈ જવાથી તેના ઉદ્યાનમાં નવી નગરી વસાવી પોતાની રાજધાની ત્યાં સ્થાપી હતી. દશવૈકાલિક સૂત્રની રચના કૃતકેવલી શ્રી શય્યભવસૂરિજીએ મનક મુનિજી શ્રી વાસુપૂજ્ય સ્વામીને ચંપા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વાસુપૂજ્ય રાજા અને જયારણ માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇન્દ્ર મહારાજ વારંવાર આવી વસુ એટલે રતની વૃષ્ટિ કરીને માતાપિતાની પૂજા કરતા તેથી વાસુપૂજ્ય નામ દીધું. તેમનું સિત્તેર ધનુષ્યપ્રમાણુ શરીર, અને બહેતર લાખ વર્ષોનું આયુષ્ય હતું. રક્ત વર્ણ અને લાંછન પાડાનું હતું. * સુભદ્રા સતી મળ વસંતપુરનિવાસીની હતી. તેની માતાનું નામ તમાલિની હતું. ચંપા નગરીને બુદ્ધધમી બુદ્ધદાસ પટી જૈન બની તેને પરણ્યો હતો. અને પછી સુભદ્રાને ચંપાનગરીએ લાવેલ હતો. પાછળથી સુભદ્રાની સાસુએ અકારણ તેના ઉપર આક્ષેપ મૂા હતા. અને તે શીયલના પ્રતાપથી કાચે તાંતણે કૂવામાંથી જળ કાઢી ચંપા નગરીના ત્રણ દરવાજા ઉઘાડી પિતાના હેમ સમ ઉજજવલ ચરિત્રની ખાત્રી કરાવી હતી. વિ. માટે જુઓ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ તથા નીચેની પંક્તિઓ. એક કચે તાંતણે ચાલણું બાંધી, કૂવાથકી કાઢીયું એ કલંક ઉતારવા સતી સુભદ્રાએ ચંપ બાર ઉઘાડીયું એ [ ૧૧ છે (સેળ સતીને છંદ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ ચંપાપુરી : ૪૯ર : [ જૈન તીર્થ માટે અહીં જ કરી હતી. આ નગરીમાં અનેક ગગનચુખી ભવ્ય જિનમંદિરે હતાં, તથા હજારોની સંખ્યામાં બલકે લાખોની સંખ્યામાં ત્યાગમૂર્તિ જેના શમણે વિચરતા હતા અને લાખો કરોડોની સંખ્યામાં શ્રમણોપાસકે- જેનો વસતા હતા, ત્યાં આજે એક પણ જૈન શ્રાવકનું ઘર નથી. પૂર્વ દેશની યાત્રાએ આવતા સાધુએ કવચિત કવચિત આવે છે. ચંપાપુરી આવવા માટે શ્રાવકેને ભાગલપુર સ્ટેશનથી નાથનગર થઈને ચંપાપુરી પહેચાય છે. ભાગલપુરમાં ન મંદિર છે. ભાગલપુરમાં સુખરાજરાયને બંગલે જોવા લાયક છે. • ચંપાપુરીમાં બે વેતાંબર જૈન મંદિર છે. પાસે જ ત્રણ ધર્મશાલાઓ છે. બે મંદિરમાં એક પ્રાચીન છે. બીજું અવાચીન છે. બંનેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ભગવાન છે. ભેંયરામાં પણ પ્રાચીન મૂર્તિઓ છે. બાબુજી શ્રીયુત પુરણચંદ્રજી નહારે અહીંના કેટલાક શિલાલેખે લીધી છે પણ તે અપૂર્ણ છે. ચંપાનગરીથી ભાગલપુર જતાં નાથનગરની પછી બે અર્વાચીન દિગંબર મંદિરો તથા તેમની ધર્મશાળા આવે છે. શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં જન્માદિ કલ્યાણક આ રથ ને થએલા. દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણુક ચમ્પા ઉદ્યાનમાં થયાં છે, જ્યાં અત્યારે વેતાંબર મંદિર છે અને જેને અત્યારે ચપ્પાનાલા કહે છે, મક્ષ કલ્યાણક મંદારગિરિ થયું છે, જે ચમ્પાને છેવાડાને ગિરિ પહાડ છે. આ બધે સ્થાને શ્વેતાંબર મંદિર હતાં. તાંબરે જ વ્યવસ્થા આદિ કરતા હતા. અહીં રાજા કરણને કિલ્લે બહુ પ્રસિદ્ધ અને પ્રાચીન છે. અત્યારે તે સિલે ખંડિયેરરૂપ થઈ ગયો છે. ત્યાં વસતી થઈ ગઈ છે. ત્યાંથી નજીકમાં જ પ્રભુના કલ્યાણસૂચક બે હતો જેને માણેકરતૂપ સ્તંભ કહે છે તેમાં પ્રભુની પાદુકા હતી. તેને વહીવટ તાંબર સંઘ કરતા હતા. આજથી ત્રણસો વર્ષ પહેલાં આવેલ જિન સાધુઓ અહીંનું વર્ણન પિતાની આંખે જોયા પછી આ પ્રમાણે આપે છે. તે જહાં ગિરાથી જબ જાય રે દશ કેશે મારગ થાય રે; ચંપા ભાગલપુર કહેવાય રે વાસુપૂજ્ય જનમ તીહ ઠાય રે. ૭ ચંપામાં એક પ્રાસાદ રે, શ્રી વાસુપૂજ્ય ઉદાર રે; પજ્યા પ્રભુજીના પાય રે, કીધી નિજ નિર્મલ કાય રે. ૮ ચંપા ભાગલપુર અંતરાલ રે, એક કેશતણે વિચાલ રે; વીએ કરશુરાયને કોટ રે, વહે ગંગાજી તસ એટ ૨. ૯ કોટ દક્ષિણ પાસ વિશાલ રે, જીહાં જિનપ્રાણાઇ રસાલ રે; મોટા દેઈ માણેક થંભ રે, દેખી મન થયો અચંભ રે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નપુરી ધનાથ ભગવાનની કલ્યાણકભૂમિ સિહપુરી બનારસથી ચાર માઈલ પર આવેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાનની કલ્યાણકભૂમિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #567 -------------------------------------------------------------------------- ________________ ચું પાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામીની કલ્યાણકભૂમિ . શ્રી ક્ષત્રિયકુંડ-વીરમદિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૯૩ : ચંપાપરી તીહાંના વાસી જે લેક રે, બેલે વાણી ઈહાં ઈમ ફેક રે એ વિષ્ણુપાદુકા જાણ રે, અતિ ઝરણ છે કમઠાણ રે. ૧૧ તિહાં થંભની ઠામ હોય છે, પંચકલ્યાણક જિન જોય રે ઉદ્ધાર થયા ઈણે ઠામ રે, કહિઈ . કિશું કિશુરાં નામ રે. ૧૨ ઈણ નગરી સુદર્શન સાર ૨, રહા પ્રતિમા કાઉસગ દ્વારા રે અભયાદાસી લેવાય રે રાણીને દે મન લાય રે. ૧૩ ન ચ બ્રહ્મચારી ચિત્ત રે, રાખી જગતમાંહી કિન્ન રે; શૂળી સિંહાસન થાય રે, રાજાદિક પ્રણામે પાય રે. ૧૪ થઈ સતી સુભદ્રાનારી રે, ઉઘાડયા ચંપાબાર રે ચાલgઈ કાઢો નીર રે, ઇg ચંપાનગરી ધીર રે. ૧૫ ( સૌભાગ્યવિજયજી પૃ. ૮૧-૮૨) * * પટણાથી દિશિપૂર વિસે કાશે પુર ચંપ, કલ્યાણક વાસુપૂજ્યનાં પંચ નમી જઈ આ૫ હે. ૮ દિવાને એક દેવસી કીધી, તે િઉપાધિ હે, વેતાંબર થિતિ ઉથપી થાપી દિપટ વ્યાધિ છે. ૯ પિણુ પરપુત્ર સુપુત્રકો ન હઓ કેએ સંભાલિ હે, જે નર તીરથ ઉથપાઈ તેની મોટી ગાય હે. ૧૦ ચંપ વરાડી જણ કહી ગંગ વહઈ તસ હેઠિ છે, સતીએ સુભદ્રા ઈહાં હૂઈ હુએ સુદર્શન શેઠ હે. ૧૧ (વિજયસાગરવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ. ૧૦) આ બને કવિરાજોએ સાધુ મહાત્માઓએ લખેલી વિગત તદ્દન સાચી છે. હવે વર્તમાન સ્થિતિ તપાસીએ અમે ખાસ વર્તમાનમાં વિદ્યમાન માણેક સ્થંભનાં દર્શન કરવા-વંદન કરવા ગયા હતા. પ્રથમ એક અવાંચીન દિગંબર મદિર આવ્યું. તેના પછી બીજું મંદિર આવ્યું. આમાં બને માણેક સ્તંભ જોયા. હાલમાં તેમાંથી પાદુકા ઉઠાવીને મંદિરમાં પધરાવી છે. અમે તેને ખૂબ ભક્તિ અને પ્રેમથી વંદન કર્યું. આજુ બાજુ ઘણું બારીક નિરીક્ષણ પણ કર્યું. પાદુકા અતિ પ્રાચીન અને જીર્ણ છે. અંદર શિલાલેખ વગેરે નથી પરંતુ દિગંબર મહાનુભાવોએ પિતાનું વર્ચસ્વ જમાવવા ખાતર જ નવા શિલાલેખ આજુબાજુ કતરાવ્યા છે. લેખ નવા છે તેની ખાત્રી ભાષા અને રચના પણ આપે છે. ત્યાર પછી અમે વિશેષ ખાત્રી માટે ત્યાંના મુનિમને મળ્યા. તેમણે અમને - નીચે પ્રમાણે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #569 -------------------------------------------------------------------------- ________________ ચ‘પાપુરી : ૪૯૪ : [ જૈન તીર્થાના “ પહેલાં આ દિગંબરી મદિર નહાતુ'. માત્ર આ માણેકસ્થ'ભ અને પાદુકા હતી. ધીમે ધીમે નાની વસ્તી ઘટવાથી પૂજારી બ્રાહ્મણના કબજામાં પાદુકા આવી. તેણે પાદુકા પેાતાને ઘેર લઈ જઈને લાવવાની ગે!ઠવઘુ રાખેલી અને દર્શન નિમિત્તે યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવતા હતા. પછી ત્યાંના દિગબરાએ તેને અમુક રૂપીઆ અને બીજી લાલચ આપી પાદુકા કબ્જે કરી. જો કે પાછળથી તેની સાથે કાંઈક ઝઘડા થએલા, પરન્તુ સમાધાન કરી લઈ ત્યાં મ ંદિર ખંધાવ્યું અને પાદુકા એસાડી, અમુક સમય બાદ ત્યાં મૂત્તિ પધરાવી દિગબર મદિર કરી દીધુ એ બ્રાહ્મણના વંશજો અદ્યાવિધ પાદુકા સન્મુખ ચઢતી દરેક વસ્તુ લઈ જાય છે. બીજી મંદિર તા હમણાં જ બન્યું છે. ” વગેરે વગેરે. ગૃ અહીં અમને ૧૨૫-સવાસેા વર્ષની ઉમરવાળા એક બુઢ્ઢો મળ્યા હતા. ૧૮૫૭ ના પ્રસિદ્ધ બળવા વખતે તેની ઉમ્મર ૪૭ વર્ષની હતી. આ બુઢ્ઢાએ ચંપા નગરીના પ્રાચીન ઈતિઢ઼ાસ તથા ઘાં નવાં જૂનાં સ્થાના બતાવ્યાં. અમે પૂછ્યું; “ આ દિગમ્બર મન્દિરા કયારે બન્યાં ?” જવાબ મારા દેખતાં અને બન્યાં છે. આજે મન્દિરમાં એ મેટા થભ ઊભા છે તે શ્વેતામ્બર જૈનેના છે; તેમજ એક પાદુકા હતી જે એક બ્રાહ્મણુના કબ્જામાં હતી. જૈન યાત્રિઓને દર્શન કરાવતા અને જે આવે તે મધુ' લઇ જતા. ધીમે ધીમે ત્યાં ઓટા મધાન્ય પછી એ પાદુકા દિગમ્બર જૈનાએ વેચાતી લીધી અને તે જગ્યા પશુ વેચાતી લઇ મદિર બંધાવ્યું. અત્યારે પશુ તેના વંશજોને મંદિરમાં આવતાં બદામ, ચોખા, લવિંગ આદિ મળે છે.” અહીં એક પ્રાચીન કરણના કિલ્લો છે. તેમાં જૈન મદિર હતુ, પણ અત્યારે તે દેવીનું મંદિર છે. આ સિવાય મીજી પણુ માહિતી આપી હતી. આ માણસ અમને તે પ્રસિદ્ધ લાગ્યા. માસ બુદ્ધિશાળી અને વિચક્ષણ હતા. અમને તરત જ જૈન સાધુ તરીકે એળખ્યા. ઘણેા ઇતિહાસ જાણે છે. આવી જ રીતે મળવા વખતે ૧૭ વર્ષની ઉમ્મરવાળા બુઠ્ઠો મળ્યા. તેણે યુદ્ધને ઘણા નવીન ઈતિહાસ સભળાવ્યેા હતેા. આ બધા ઉપરથી એટલું' તે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે અહીં શ્વેતામ્બર જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હશે. માણેકસ્થંભ અને પાદુકા વિગેરે શ્વેતામ્બર જૈનેાના હાથમાં હશે પરન્તુ મુગલાઇ હુલ્લડ વખતે જૈનેનુ' પ્રભુત્વ ઘટ્યા પછી દિગમ્બર જૈન દેવસીએ આ સ્થાનને દિગમ્બર સ્થાન તરીકે સ્થાપ્યું હશે. ત્યાર પછી વળી મરાઠી અને મુગલાઈ હુલડ વખતે તે પૂજારીના તાબામાં ગયું. તે પૂજારી દરેકને દર્શન કરાવતા-કરવા દેતા અને વૈષ્ણુવેને પણ દર્શન કરાવી પૈસા લેતા હશે. પછી દિગમ્બરએ પેાતાની સત્તાસમયે પાદુકા અને સ્થાન માણેકભ્યાસ વગેરે તેને ધન આપી પેાતાના કબ્જામાં કર્યું અને ધીમે ધીમે દરેક નાનું નહિં પણુ પેાતાનું તીથૅ સ્થાપવા દિગમ્બર મંદિર બંધાવ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ] • : ૪૯૫ : ચંપાપુરી અસ્તુ જે બન્યું તે આજે પ્રત્યક્ષ છે, છતાં આનંદની વાત એટલી છે કે-શ્વેતામ્બરે અને દિગમ્બરનાં મંદિર જૂઠાં છે. બંને પોતપોતાનું અલગ કાર્ય કરે છે. દરેક વાતે શાન્તિ છે. આટલો લાંબો ઈતિહાસ રજૂ કરવાનું કારણ માત્ર સત્ય સ્થિતિ જાણું વવાનું જ છે. પંદરમી શતાદિના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને યાત્રાકાર આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં ચંપાપુરીક૫માં નીચે મુજબ લખે છે- શ્રેણિક રાજાના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કેણિક હતું તેણે પિતાના મૃત્યુના શેકથી રાજગૃહી નગરી ત્યજી ચંપાપુરીને સુંદર બનાવી રાજધાની સ્થાપી. વિવિધતીર્થકપમાં ચંપાપુરીકલ્પ છે, જેમાં ઘણું વિગતો આપી છે. મારા આ લેખમાં જે વસ્તુ નથી આવી તે સંક્ષેપમાં અહીં આપુ છું. આ નગરીમાં શ્રી વાસુપૂજિનેન્દ્ર ભગવાનના પુત્ર મઘવનૃપતિ; તેમની પુત્ર લક્ષ્મીની પુત્રી રોહિણી અહીં થયેલી. તેને આઠ ભાઈ હતા. રોહિણીએ સ્વયંવરમાં અશકરાજાના કંઠમાં વરમાલા નાખી; બન્નેનાં લગ્ન થયા અને દિશી પટ્ટરાણ બાં, અનુકમે તેને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. શ્રી વાસુપુજ્ય ભગવાનના શિષ્યરૂપ કુમ્ભ અને સુવર્ણકુમ્ભના મુખથી પિતે કદી દુઃખ જોયું નથી તેનું કારણ પૂછયું. મુનિઓએ તેણે પૂર્વભવમાં આરાધેલ હિણપતપ છે એમ સંભળાવી તેનું મહાભ્ય અને તેની ઉદ્યાપનવિધિ વગેરે કહ્યું. તેણીથી રે હિણીતપની પ્રસિદ્ધિ થઈ. બાદ તેણું ચારિત્ર લઈ. કર્મ ખપાવી મેલે ગઈ, આ નગરીના કરકુંડ રાજાએ કાદંબરી અટવીમાં કલિગિરિની તલાટીમાં રહેલ કંડસરોવરમાં પાર્શ્વનાથપ્રભુ સ્થપણામાં વિચર્યા હતા તેથી હરિતચંતસના અનુભાવથી કલિકુંડતીર્થ સ્થાપ્યું. મહાસતી સુભદ્રા અહીં થઈ. તેણે પોતાના શીલના માહાસ્યથી કાચા સુતરના તાંતણાથી ચાલણી દ્વારા કૂવામાંથી જલ કાઢી, જલના છાંટવાથી ચંપાનગરીના પથ્થરના કિલ્લાની ચાર દરવાજા બંધ હતા તેમાં ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા; એક દરવાજો બંધ જ રાખે હતો કારણ કે મારા જેવી કેઈક સતી તે ઉઘાડે. આ દરવાજે ત્યારથી બંધ જ હતા ઘણા લેકેએ ઘણા કાળ સુધી એ બંધ દરવાજો જે હતે. અનુક્રમે વિક્રમ સંવત ૧૩૬૦ માં લક્ષણાવતીના હમીર શ્રી સુરત્રાણ સમસદીને (સસુદ્દીન) શંકરપુરના કિલા માટે એ કિલાના પથ્થરો ઉપગી જાણી, તે દરવાજો તેડી તેના પથ્થર લઈ ગયે. દાધવાહન રાજા અને પ્રભાવતી રાણીના પુત્ર કંડુ પ્રત્યેકબુદ્ધ પણ અહીં થયા છે. ચદનબાલાનું જન્મસ્થાન પણ આ નગરી છે. ચંદનબાલાએ કૌશબીનગરમાં છ મહીનામાં પાંચ દિવસ એ છે ભગવાન મહાવીરસ્વામીને સુપડાને ખૂણા માંથી અડદના બાકુલા વહરાવી દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવથી પ્રભુને અભિગ્રહ પૂર્ણ કર્યો હતો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ મંદારહિલ [ જૈન તીર્થોને પૃષચંપાની સાથે મળી આ ચંપાનગરીમાં ત્રણ ચાતુર્માસ કરી ભગવાને સમવસરણમાં બિરાજી ઉપદેશ આપે હતે. આ નગરીમાં પાંડુકુલમંડન મહાદાની કર્ણદેવ રાજા થયે હતું. તેના સમયનાં શૃંગારકી વગેરે હાલમાં પણ વિદ્યમાન છે. સુદર્શનશેઠનું શૂળીસિંહાસન અહીં જ થયું હતું. ભગવાન મહાવીરદેવના દશ મુખ્ય શ્રાવકેમાંના કામદેવ શ્રાવક આ નગરીના જ હતા. પાષધમાં મિથ્યાદષ્ટિદેવે તેમને ભયંકર ઉપસર્ગ કરાવેલા; તેઓ અક્ષોભ્ય રહ્યા અને ભગવાન શ્રી મહાવીરદેવે સમવસરણમાં તેમની પ્રસંસા કરી. કુમારનંદી સુવર્ણકાર આ નગરીને જ હતો. મૃત્યુ પછી પંચશેલપર્વતને અધિપતિ થયા. બાદ પૂર્વભવના મિત્ર કે જે દેવ થયે હતું તેના ઉપદેશથી પ્રતિબોધ પામી શીષચંદનમય અલંકારથી વિભૂષિત જીવંતસ્વામી દેવાધિદેવ મહાવીર પ્રભુની પ્રતિમા બનાવી, આ નગરીમાં પૂર્ણભદ્રત્યમાં ભગવાન મહાવીરદેવે ફરમાવ્યું હતું કે-જે અષ્ટાપદ તીર્થયાત્રા કરે તે તદ્દભવક્ષગામી હેય. - ભગવાન શ્રી મહાવીર દેવને પાલીત નામનો શ્રાવક અહીં થયે. તેને સમુદ્રપાલ નામને છોકરો સમુદ્રની યાત્રાએ જતા સમુદ્રમાં પડી ગયે. તેને વધ કરવા લઈ જતા જોઈ પ્રતિબોધ પામે અને દીક્ષિત થઈ મોક્ષે ગયે. આ નગરીને શ્રાવક સુનંદ સાધુઓનાં મલ અને દુર્ગધ જોઈ તેની નિંદા કરતે હતું તે મરીને કૌશામ્બી નગરીમાં ગૃહસ્થને ત્યાં જો . બાદ દીક્ષા લીધી. શરીરમાં દુધી ઉત્પન્ન થઈ. કાર્યોત્સર્ગથી દેવતાને આરાધી પિતાનું શરીર સુગંધમય બનાવ્યું. મંદારહિલ અજીમગંજથી ચંપાપુરી જતાં મંદારહિલ વચમાં આવે છે. ભાગલપુરથી નવી નાની લાઈન નીકળી છે જેનું અંતિમ સ્ટેશન મંદારહીલ છે. મંદારહીલથી ચંપાપુરી ૧૬ ગાઉ–૩ર માઈલ દૂર છે. મંદારગિરિ ઉપર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે. ચંપાન ગરીને પ્રાચીન વિતાર અહીં સુધી ગણાય છે. પહાડની નીચે બાંસીગામ છે. ત્યાંથી શા માઈલ લગભગ પહાડ છે. પહાડને ચઢાવ લગભગ ૧ માઈલથી ઓછા છે. ઉપર બે મંદિરે છે. ત્યાં શ્રી વાસુપૂજ્ય પ્રભુની પાદુકા છે. પાદુકા જીર્ણ છે, મંદિરજી પણ જીર્ણ થયેલ છે. આ તીર્થ પહેલાં હતું તે શ્વેતાંબર જૈન સંઘની વ્યવસ્થા માં. હમણાં ત્યાં શ્વેતાંબર જૈન વસ્તીના અભાવે દિગંબરે વ્યવસ્થા કરે છે. આ તીર્થ શ્વેતાંબરનું હતું એમાં તે સંદેહ જ નથી. આજથી ત્રણસો વર્ષ પહેલાં યાત્રાળે આવેલ વિદ્વાન જૈન સાધુ આ તીર્થ માટે આ પ્રમાણે લખે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ . ઈતિહાસ ]. : ૪૯ . સુલતાનગંજ “ચંપાથી દક્ષિણ સાર રે, ગિરિ મથુદા નામ મંદાર રે કેશ સોલ કહે તે હાંમિ, તિહાં મુક્તિ વાસુપૂજ્યવામિ રે. પ્રતિમા પગલાં કહિવાય, પણિ યાત્રા થડા જાય રે એવી વાણી વિખ્યાત રે, કહે લેક તે દેશી વાત રે તે તીરથભૂમિ નિહારા રે આયા ભાગલપુર સુવિચાર રે. (પ્રાચીન તીર્થમાલા પૃ. ૮૨, સૌભાગ્યવિજયજી) એટલે અત્યારનું મંદારહીત એજ પુરાણું મંદારગિરિ છે. ચંપાનગરીના ઉધાનરૂપ મંદારગિરિ છે. અને વાસુપૂજ્ય પ્રભુનું ત્યાં જ નિર્વાણ થયું છે. ખાસ યાત્રા કરવા લાયક છે. આ પહાડ દિગંબરોએ વેચાતે લઈ પિતાનું તીર્થ કર્યું છે. સુલતાનગંજ (અષ્ટાપદાવતાર) ચંપાનગરીથી ૧૩-૧૪ માઈલ દૂર આ પવિત્ર સ્થાન આવેલું છે. અહીં ભજવતી ભાગીરથી-ગંગા પિતાને વિશાલ દેહ પટ પાથરીને પડયાં છે. પછી ભરપૂર રહે છે. અંદર હેડીઓ ચાલે છે. અહીંથી ભાવિક વિષ્ણવજને અને શિવ ભક્તો ગંગાનું જલ ભરી કાવડમાં ઉપાડી પગપાળા જ ચાલતા ૬૦ થી ૭૦ માઈલ દ્વર આવેલ બેજનાથ-વેજનાથ મહાદેવના અભિષેક માટે લઈ જાય છે. રોજ સેંકડો કાવડિયા જલ લઈ જાય છે. જૂન યાત્રીઓ સેંકડોની સંખ્યામાં આવે છે અને જાય છે. શિવરાત્રીના દિવસોમાં અહીં ઠઠ જામે છે. શિખરજીથી ચંપાનગરી આવતાં વચમાં બૈજનાથે આવે છે. તે એક વાર આપણું પ્રાચીન જૈન તીર્થં હતું. વીજજીએની રાજધાની ગણાય છે. અત્યારના વિજનાથ મહાદેવના મંદિરમાં જેના મૂતિઓ પણ હતી, પરંતુ ભૂદેએ ત્યાંથી ખસેડી લીધી છે. હાલમાં તે નથી ન મંદિર કે નથી જૈન તી. વિષ્ણુની ધર્મશાળાએ ઘણું છે, ઉતરવાનું સ્થાન મળે છે. વિશ્વનાથ સ્ટેશન અને તાર ઓફીસ પણ છે. બેજનાથથી ચંપાનગર આવતાં રોજ સેકડે કાવડેયા ગંગા જલ લઈને આવતા કે લેવા જતાં નજરે દેખાય છે. સુલતાનગંજ તદ્દન ગંગાકાંઠે આવ્યું છે. ગંગાની વચમાં નાને પહાડ-ટેકરી છે. અત્યારે તે ટેકરી ઉપર એક મંદિર છે. પહેલાં આ જ મંદિર હતું પરંતુ અત્યારે તે શિવમંદિર થઈ ગયું છે. અહીં પ્રથમ જૈનોની વસ્તી ઘણી હતી, મંદિર પણ હતાં. હાલ તેમાંનું કઈ નથી, ગંગાની વચમાં ના પહાડ અને તેની ઉપર સુંદર જિનમંદિરને અષ્ટાપદજીની ઉપમા આપી છે, જેમાં પત્નની સુંદર મતિ હતી. જુઓ પ્રાચીન તીર્થમાલામાં સૌભાગ્યવિજયજી આ રથાનનું વર્ણન આ પ્રમાણે આપે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #573 -------------------------------------------------------------------------- ________________ - * સુલતાનગંજ : ૪૯૮ : || જૈન તીર્થોને દાળ ૬ “પટણાથી કોસ પચાસ રે વિકુંઠપુરી શુભ વાસ રે, શ્રાવક સેવે જિનરાજ રે દેરાસર વદ્યા પાજ રે. ૧ તિહાંથી દશ કેસે જાણું રે ગામ નામે ચાડવખાણું રે, ભગવંતદાસ શ્રીમાલરે નિત પૂજા કરે સુવિશાલરે. ૨ દેરાસર દેવ જુહાર રે વલી રયણની પ્રતિમા નિહાળી રે, વંદી જિનજીના પાય રે જસ વદ્યા શિવસુખ થાય છે. ૩ ગંગાજીની મધ્યભાગ રે એક ડુંગરી દીસે ઉદારરે, તિહાં દેહરી એક પવિત્ર રે પ્રતિમા જિન પ્રથમની નિત રે. ૪ કહે છાપદની રીત રે ગંગા મધ્ય થઈએ પ્રીત રે, મિથ્યાતિરનાન વિચાર રે માંને ઉરવાહે નિરધાર રે. ૫ તિહાંથી દક્ષિણ કેસ ત્રીસરે જહાં વૈજનાથ છે ઇસ રે, કાવડી ગંગા નીર રે લેઢાઈ લઈ શ૨ રે. ૬ તે જહાં ગિરાંથી મારગજ બજાય રે દસ કેસે મારગ થાય રે, ચંપા ભાગલપુર કહેવાય છે, વાસુપૂજય જન્મ જીહાં ઠરે. ૭ કવિશ્રીનું આ કથન અક્ષરશઃ સત્ય છે. જે ચાડવખાણ ગામ લખ્યું છે તે જ -અત્યારનું સુલતાનગંજ છે. પટણાથી લગભગ ૬૦ કેસ થાય છે. ગંગાની વચમાં ટેકરી-નાનો પહાડ છે. જેને અષ્ટાપદની ઉપમા આવી છે તે જ પ્રમાણે અત્યારે છે. આદિનાથ પ્રભુનું એ સુંદર જિનમંદિર છે. માત્ર મૂત અને શ્રાવકનાં ઘર નથી. તેને બદલે મંદિરમાં શિવલિંગ છે. હેડી દ્વારા ત્યાં જવાય છે. મૈથિલી બ્રાહ્મણે અને અગ્રવાલનાં ઘર છે. નદીકાંઠે મોટી ધર્મશાળા છે. અહી થી કાવડિયા ગંગાજળ વજનાથ લઈ જાય છે. તે અહીંથી ૩૦ થી ૩૫ કોસ છે. તેમજ ભાગલપુર પણ દશ કોસથી થોડું ઓછું છે પણ તેટલું જ કહેવાય. એટલે જે સ્થાને રતનની પ્રતિમાઓ હતી, ભગવાનદાસ જે સ્વાભાવિક શ્રમ પાસક હતા અને અષ્ટાપદની ઉપમાવાળું સ્થાન હતું તે આ જ સ્થાન છે તેમાં લગારે શંકા જેવું નથી. પટણાથી ૫૦ કોસ દૂર જે વિઠપુરી લખી છે, તે પણ અત્યારે વિદ્યમાન છે. તેનું નામ અત્યારે મહાદેવા છે. જેનેની વરતી કે જિનમંદિર કાંઈપણ નથી, ૫તુ ગાઉના માપ અને થાન ઉપરથી અનુમાન થાય છે કે વૈકુંઠપુરી એ જ મહાદેવા છે. અહીં અગ્રવાલની વસ્તી વધારે છે. એક ધર્મશાળા છે અને એક તીર્થ જેવું મનાય છે. "અહીથી કાચે રસ્તે જઈ થઈ ક્ષત્રિયકુંડ જવાનો સીધે રસ્તે છે. સુલતાનગંજ પાસે ગંગાનદીના મધ્યભાગમાં રહેલ અષ્ટાપદાવતાર તીર્થનું સુંદર ચિત્ર લખનૌના દાદા વાડીના જિનમંદિરમાં અત્યારે વિદ્યમાન છે. તેમજ મહાદેવામાં પણ જિનમંદિર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #574 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. - - - - - - અચધ્યા - : , , • આ નગરી બહુ જ પ્રાચીન છે. વર્તમાન ચોવીસીનું પ્રથમ નગર આ •છે. દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ રાજ્યાભિષેકસમયે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે આ નગરીની રચના કરી હતી. તેમજ યુગલિકના વિનય જોઈ, તેમની વિનીતતા જઈ નગરીનું નામ વિનીતા રાખ્યું હતું. તેમજ પ્રથમ ચક્રવતી ભરત મહારાજાની આ પાટનગરી હતી. અહીં પાંચ તીર્થકરેનાં ૧૯ કલ્યાણક થયાં છે. આદિનાથ પ્રભુના - શ્રીષભદેવજી-જન્મસ્થાન વિનીતા નગરી, તેમના પિતાનું નામ ન લિરાજા અને માતાનું નામ મરૂદેવા હતું. બધા તીર્થકરોની માતાએ પ્રથમ વનમાં સિહ દેખ્યો હતો જ્યારે માદેવી માતાએ રવનમાં પ્રથમ વૃષભ જોયો હતો તેથી તેમનું નામ શ્રી ઋષભદેવ રાંખ્યું હતું. તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર હોવાથી તેઓશ્રીનું બીજું નામ આદિનાથ રાખ્યું હતું. તેમનું પાંચસે ધનુષ્ય પ્રમાણ શરીર, ચેરાસી લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વૃષભ લાંછન હતું. તેઓશ્રીને સે પુત્ર હતા. મેટા પુત્રનું નામ ભરત ચક્રવતી હતું. તેમને અરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું. ૯૯ પુત્ર પણ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મેં ક્ષે ગયા હતા. વિનીતા નગરીની રથાપના શકમહારાજે કરાવી હતી. શ્રી અજિતનાથજી - જન્મસ્થાન અયોધ્યા. પિતાનું નામ જિતશત્રુ રાજા, માતાનું નામ વિજયારાણી. રાજારાણું રોજ પાસાબાજી રમતાં હતાં તેમાં જ રાણી હારી જતી હતી પરંતુ પ્રભુજી ગર્ભમાં આવ્યા પછી રાણું જીતવા લાગી હતી અને રાજા હારી જતા. ગર્ભને આવો મહિમા જાણી પુત્રનું નામ અજિતનાથજી રાખ્યું. સાડા ચારોં ધનુષ્ય પ્રમાણ શરીર, બહેતર લાખ પૂર્વનું આયુબ, સુર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું. શ્રી અભિનંદન પવામી - શ્રી અભિનંદન સ્વામીને અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થ રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇન્દ્ર મહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર તવી જતા હતા. ત્યારે રાજા પ્રમુખે જોયું કે એ ગર્ભને જ મહિમા છે; માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણસેં ધનુષપ્રમાણુ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા.' શ્રી સુમતિનાથ શ્રી સુમતિનાથ પ્રભુને અધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા મેલ થ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યા પછી તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં નાખીને પુત્ર હતા અને મોટી વંષા હતી પશુ તે છોકરાનું પ્રતિપાલન બને માતાઓ કરતી હતી. જ્યારે તે વાણીયો મરણ પામે ત્યારે ધનની લાલચે મટી સ્ત્રીએ કહ્યું કે-પુત્ર મારે છે તેથી ધન પણ મારું છે. નાની નીને તે તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યા : ૫૦૦ : [ જૈન તીર્થોને ઓવન, જન્મ અને દીક્ષા તેમજ બીજા, ચોથા, પાંચમા તથા ચૌદમાં આ ચાર તીર્થકરોના ચ્યવન, જન્મ, દક્ષા અને કેવલજ્ઞાન એમ ચાર ચાર કલ્યાણ કે મળીને કુલ ૧૯ કલ્યાણક થયાં છે. સ્થાન બહુ જ પવિત્ર, પ્રાચીન અને સુંદર છે. મહાસત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર પણ અહીં જ થયા છે. તેમને કુંડ પણ વિદ્યમાન છે, ભગવાન રામચંદ્રજી પણ અહીં થયા છે. મહાસતી સીતાજીની શુદ્ધિ-પરીક્ષા આ નગરીની બહાર જ થએલી અને અગ્નિ જળરૂપ બની ગએલે હતે. જેનેનું આ મહાન તીર્થ છે, તેમ અજેનોનું-નેતાનું પણ મહાન તીર્થ મનાય છે. આજ તે એ પુરાણું ભવ્ય નગરી દટ્ટનપટ્ટન થઈ ગએલ છે. અહીં કટરા મહાલામાં સુંદર વિશાળ જૈન શ્વેતાંબર ધર્મશાળા અને જૈન શ્વેતામ્બર મંદિર છે. . મંદિરમાં પાંચે પ્રભુના કલ્યાણક સૂચવનારી દેરીઓ છે. વચમાં અજિતનાથ પ્રભુનું સુંદર સમવસરણ મદિર છે, તેમાં અજિતનાથ પ્રભુની કેવલજ્ઞાન પાદુકા વચમાં છે. બાજુમાં અભિનંદન પ્રભુ આદિની પ્રાચીન મૂતિઓ છે. મૂર્તિની રચનામાં બૌદ્ધ સ્થાપત્યની સ્પષ્ટ અસર દેખાય છે, પરંતુ જિનેશ્વર પ્રભુની જ મૂર્તિ છે એ ચેકકસ છે. બીજી બાજુમાં અનંતનાથ પ્રભુની પાદુકા છે. નીચે સમવસરણ મંદિરની સામે મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. જમણી બાજુ આદિતેથી તેણે કહ્યું કે-એ પુત્ર અને આ ધન તે મારાં જ છે. આ ટ ટ દરબારમાં આવ્યું. તે વારે ગર્મના મહિમાથી રાણીને ચુકાદ કરવાની ભલી બુદ્ધિ ઉત્પન થઈ, તેથી તે બને સ્ત્રીઓને રાણીએ કહ્યું કે “મને મળીને અદ્ધો અર્ધ રહેંચી લે અને છોકરાના પણ બે ભાગ કરી અદ્ધો અદ્ધ વહેંચી લો.” તે સાંભળી નાની સ્ત્રી બોલી ઉઠી કે-“મારે દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ, એ છે કરો એનો છે તે મારો છે ” તે સાંભળી રાણી બોલી કે “એ છોકરો નાની સ્ત્રીને છે કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી પણ મોટી સ્ત્રીથી ના કહેવાણી નહિં અને નાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી માટે પુર અને ધન તે નાની સ્ત્રીને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘરથી બહાર કાઢી મૂકે.” ગર્ભના મહિમાથી પ્રભુની માતાને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ માટે પ્રભુનું નામ સુમતિ દીધું. તેમનું ત્રણસે ધનુષ્ય પ્રમાણુ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ તથા લાંછન કોચ પક્ષીનું હતું. શ્રી અનંતનાથજી તેમને અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. પિતાનું નામ સિંહસેન રાજા અને માતાનું નામ સુયશારાણી તું. માતાએ પુત્રના ગજમાં આવ્યા પછી જેનો અંત ન આવે એવું એક મેહે હું ભમતું ચક્ર દીધું હતું તેમજ અનંતરનની મેલા દીઠી અને અનંત ગાંઠના દોરા કરી બાંધવા તેથી લોકોના તાવ ગયા, આ બધો ગર્ભને પ્રભાવ જાણી પુત્રનું નામ અનંતનામ આપ્યું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણુ શરીર, ત્રીશ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને લાંછન સિચાણાનું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #576 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] * ૫૧ : અધ્યા નાથ પ્રભુ અને ડાખી ખાજી શ્રી મહાવીર પ્રભુની મૂતિ છે. મદિરમાં પ્રવેશ કરતાંજમણી બાજુએ પાંચ પ્રભુના ચ્યવન કલ્યાણકની પાદુકાએવાળી એક દેરી છે.. સામે ચાર પ્રભુના ગણધરોની પાદુકા છે. સમવસરણ મંદિરમાં પ્રવેશ કરતાં. એટલે મૂળ પ્રવેશદ્વારમાં જતાં પાંચ પ્રભુના જન્મ કલ્યાણકની પાદુકા છે અને ડાબી ખાજી ચાર પ્રભુના દીક્ષા કલ્યાણકની પાદુકા છે-ઝેરી છે. હવે ઉપરસમવસરણુ મંદિરમાં પગથીયાં ચઢીને જવાય છે તેમાં પ્રથમ જમણી બાજુ અન તનાથ પ્રભુના કેવલ કલ્યાણકની પાદુકા દેરી હતી પરન્તુ ત્યાં વેદી તૂટી જવાથી સમવસરણુ મંદિરમાં પાદુકા પધરાવેલ છે. તેની સામે સુમતિનાથ પ્રભુની કેવળ કલ્યાણક દેરીમાં પાદુકા છે. ડાબી ખાજી શ્રી ઋષભદેવપ્રભુની દીક્ષા કલ્યાણકની દેરીમાં પાદુકા છે, અને સામી બાજુ અભિનંદન પ્રભુની કેવલ કલ્યાણક પાદુકા દેરીમાં છે. મદિર સુંદર અને પ્રાચીન છે. મંદિર બહુ જ જીતુ થઇ ગયેલ છે. ચેતરફ્ નમી ગયુ છે અને તરાડો પડી ગઇ છે.. દરવાજા પશુ તૂટી ગયા જેવા જ છે. લગભગ દશેક હજારના ખર્ચે થતાં કામ સારું' થઈ જાય તેવુ છે. અત્રે દ્ધારનું કામ શરૂ થયું છે. અત્રેના વહીવટ મીરજાપુરવાળા મીશ્રીલાલજી વૈદાની કરે છે. અહીં દિગમ્બર મદિર પણ છે. આપણા મંદિરથી દૂર છે. અહીં કોઈ વાતને ઝગડા નથી. બન્ને સમાજના મંદિર અને ધર્મશાળા તદ્ન અલગ જ છે, શ્વે. મદિર અને મૂર્તિએ વધારે પ્રાચીન છે, જ્યારે દિગમ્બર મદિર અર્વાચીન છે. અહીં વૈષ્ણવ અને શૈવ સમ્પ્રદાયના પણ મ।િ છે, પરન્તુ સથી વધારે મન્દિરા રામચદ્રજીનાં અને હનુમાનનાં છે. કુલ પાંચ હજાર ત્રણસે ને ત્યાશી જૈન મન્દિર છે, આ મદિરાની સંખ્યા જ સૂચવે છે કે અદ્વૈને આ તીને કેટલુ` મહત્ત્વનું માને છે. એક ભાઇ અમને આમાંથી કુંડલાંક સ્થાને જોવા લઈ ગયા હતા. પરંતુ બધે ભેગ ધરવાના સમય થયેા હતેા એટલે જ્યાં જઈએ ત્યાં કહે ભેગ લાગ્યા છે (!) અમને સાંભળી હસવુ' આવતુ. દુઃખ પણ થતું કે બિચારા દેવના ભેમ છે. ખરી રીતે રાગાન્ય ભક્તોએ દેવના સેગ જ લગાડ્યા છે. બાકી દેવની આટલી પરવશતા અને નિરાધારતા બીજી કઈ હુઈ શકે? અમુક નિયમ સમયે જ દર્શન દે, અન્ય ભક્તોની ઈચ્છા પ્રમાણે જુદા જુદા અભિનય કરવા જ પડે, કાં વિરાગી વીતરાગની દશા–વતત્રતા અને કયાં આ રાગીપણાની પરવશતા ? રામચંદ્રજીના મૂળ સ્થાનમાં અત્યારે મરજીદ છે. હિન્દુએની નિરાધારતા, અનાચતા, દીનતા અને કાયરતાનું સાચું જીવતું જાગતું ચિત્ર અહીં જોવાય છે. બહાર રામચંદ્રજીની દેરી છે જ્યાં પૈસાના લાલચુ પડ એએ જન્મસ્થાન મનાવ્યુ છે. આ સિવાય કૈકેયી કેપભૂવન, રામચંદ્રજી શ્રૃંગા ભૂવન, શયનભૂવન, રાજ્ય ભુવન આદિ સ્થાને પ્રાચીન કહેવાય છે. ખાકી અત્યારે તે રામકીલાને નામે બાળલીલા જ રમાય છે. નથી એ આદ' પુષની પૂજા કે મારાધનાછે સ્વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ અધ્યા. * ૫૦૨ ઃ [ જૈન તીર્થોને અને ભેગની આરાધના. અહી વાંદરાઓથી ખાસ બચવા જેવું છે. મોટા મોટા. વાંદરાઓ માણસોને પણ ડરાવે છે. જે લગાર પ્રમાદી કે બેદરકાર રહે તે જરૂર કંઈક ચીજ ગુમાવે જ. તે ત્યાં સુધી કે જરા ખ્યાલ ચૂકી જવાય છે તે વાંદરાએ ભાણામાંથી પણ હાથ મારી જાય. આ અયોધ્યાનગરી ઘણું વર્ષો થી ભારતની ખાસ રાજધાની રહી છે. છેલ્લે મુગલાઈ સમયમાં અવધની રાજધાની હતી. : વિવિધ તીર્થકલ્પમાં અયોધ્યા ક૫માં નીચે પ્રમાણે વિશિષ્ટતા વર્ણવી છે. અને ધ્યાના અધ્યા, અવધ્યા, કેસલા, વિનીતા, સાકેત, ઈક્ષવાકુભૂમિ, રામપુરી અને કેસલ નામે છે. આ નગરી શ્રી ઋષભદેવજી, અજિતનાથજી, અભિનંદનવામી, સુમતિનાથજી અને અનંતનાથજી તથા શ્રી વીર ભગવાનના નવમાં ગણધર અચલભ્રાતાની જન્મભૂમિ છે. રઘુકુલમાં થયેલા દશરથ, રામચંદ્રજી અને ભારત વગેરેની રાજધાની હતી. વિમલવાહન વગેરે સાત કુલકર અહીં ઉત્પન્ન થયા હતા. શ્રી કષભદેવ ભગવાનના રાજ્યાભિષેક સમયે યુગલીયાઓએ પલાશ પત્રમાં ભલ ભરી લાવીને પગે અભિષેક કર્યો હતે; તેથી ઈન્દ્રરાજે કહ્યું કે આ પુરૂષ સારા વિનયી છે ત્યારથી આ નગરી વિનીતા નામથી પ્રસિદ્ધ થઈ. - જ્યાં મહાસતી સીતા દેવીએ પિતાના શિયલના બલથી અગ્નિકુંડ જલમય બનાવ્યું હતું. તે જલપુર નગરીને ડુબાવી દેતે હવે તે પણ સીતા દેવીએ રાક હતો. જે અર્ધભારતના ગેળામાં મધ્યભાગમાં રહેલી છે, જે નવ જે જન વિસ્તારવાળી અને બાર જોજન લાંબી છે. જ્યાં રનમય પ્રતિમારૂપે રહેલ ચક્રેશ્વરી દેવી અને મુખ યક્ષ સંઘના વિશ્વ હરે છે. અને જ્યાં ઘગ્ગર કહ અને સરયુ નદી મળે છે-સંગમ થાય છે તે સ્થાન સ્વર્ગદ્વારથી પ્રસિદ્ધ છે. एसा पुरी अउज्जासरउ जल सिच्चमाण गढभिती। जिणसमयसत्ततित्थीजत्तपवित्तिअ जणा जयइ ॥ १ ॥ જેની ઉત્તર દિશામાં બાર એજન દૂર અષ્ટાપદ પર્વત છે; જ્યાં શ્રી રાષભદેવ ભગવાન સિદ્ધિપદ પામ્યા હતા. જયાં ભરતરાજાએ ત્રણ કેસ ઊંચું સિંહનષદ્યા ચિત્ય બનાવ્યું હતું. જેમાં પિતપોતાના વર્ણ, શરીર, માપ અને સંરથાન મુજબ વીશ જિનવરેન્દ્રોનાં બિંબ સ્થાપિત કર્યા હતાં તેમાં પૂર્વ દિશાના દ્વારમાં શ્રી અષભદેવ અને અજિતનાથજી, દક્ષિણ દિશાના દ્વારમાં સંભવનાથજી, અભિનંદનસ્વામિ, સુમતિનાથજી અને પપ્રભુજી ચા; પશ્ચિમ દિશાના દ્વારમાં શ્રી સુપાશ્વ નાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી સુવિધિનાથજી, શ્રી શીતલનાથજી, શ્રી શ્રેયાંસનાથજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૫૦૩ : અયોધ્યા શ્રી વાસુપૂજ્ય પ્રભુ, શ્રી વિમલનાથજી અને શ્રી અનંતનાથજી વગેરે આઠ તથા ઉત્તર દિશાના દ્વારમાં શ્રી ધર્મનાથજીથી લઇને શ્રી મહાવીર પ્રભુ વગેરે દશ તીર્થ કરેની મૂર્તિઓ સ્થાપના કરી હતી અને પિતાના ભાઈને સ રતૂપ પણ તેમણે જ કરાવ્યા હતા. જે નગરીના મનુષ્ય અષ્ટાપદ ગિરિરાજની ઉપત્યકા- તલાટીમાં ખેલવા-કીડા કરવા જતા હતા. ચંદ્રકુલીન નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિસંતાનીય શ્રી દેવેંદ્રસૂરિજીએ દિવ્ય શક્તિથી આ નગરીમાંથી ચાર મહાન જિનબિંબ આકાશમાર્ગે લાવી સેરીસામાં સ્થાપિત કર્યા હતાં અજ પણ શ્રી ત્રાષભદેવજીનું મંદિર છે જ્યાં પાર્શ્વનાથ વાડી છે; અને સત્સદ્વરે સીતા કુંડ છે. કિલામાં રહેલ મતંગજ યક્ષ છે, જેની સામે આજ પણ હાથી નથી ચાલતા; ચાલે છે તે મૃત્યુ પામે છે. ગોપઈિ પ્રમુખ અનેક લૌકિક તીર્થો છે. - આ નગરીના કિલાની દીવાલ સરયૂનદીના જળથી જ ભીંજાય છે. અને ધ્યાને નાગમમાં સત્ય (સાચું) તીર્થ કહ્યું છે, જેની યાત્રા કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. છેવટે – પંડિત હંસસમ આ તીર્થનો પરિચય આ પ્રમાણે આપે છે. તે જુઓ અવઝ નયરી અતિ ભલી એ મા ઇકઈ વાસી જાણિ સુણિ ૩૯ આદિ અજિત અભિનંદજીએ મા. સુમતિ અનંતહ નાથ સુgિ " મનમભૂમિ તિહાં વંદતાં એ મા. સફલ હુઆ મુઝહાથ સુણિ ૪૦ મરૂદેવી મુગતિ ગઈએ મા. સરગ દુઆરી ઠામિ, સુણિ તાસ પાસ નઈ પેખઇએ મા. અ૭ઈ સરજજુ નામિ સુણિ ૪૧ નયરમાં હવઈ પૂજસિંઉએ મા. ચઉવીસમો જિદ સુણિ. સનાથ કરી હવઈ ચાલ સ્યું એ મા, હીઅલઈ અતિ આણંદ સુણ કર (પૃ.૨૧) પાંચ જિણવર પાદુકાએ કઈ તાસ ગુણગાન પઢમ જિસર પૂછ આણી નિમલ ધ્યાન ૮. નયરી અધ્યારાજીએ પૂછ પઢમ કિ દેર રામચંદ્ર પગલાં નમું મનિ ધરી પરમાણુ દરે ૮રા (પૃ. ૩૨, વિજય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ રત્નપુરી : ૫૦૪ : [ જૈન તીર્થોને વિવિધ તીર્થકલ્પકારે અધ્યાથી બાર જોજન દૂર અષ્ટાપદ ગિરિરાજ લખેલ છે, તે અયોધ્યા ભૂલ સ્થાનથી દૂર થઈ છે. અત્યાગ્ની અયોધ્યા એ મૂલ અયોધ્યા નથી આ વાતની સાક્ષી વિજયસાગરજી પણ આપે છે. પંચ તીર્થંકર જનમીઓ મૂલ અયોધ્યા દૂરી જાણી થિતિ થાપી ઇહાં ઈમ બલઈ બહુ સૂરી.” મ. ૬. (વિજયસાગરજી સમેતશિખર તીર્થમાલા ) અયોધ્યાથી ચાર માઈલ દૂર હૈજાબાદ છે. અહીં એક નાનું સુંદર છે. ન મંદિર છે જે બાબુ મેતીચંદજી નખતે બંધાવ્યું છે. અહીં ધર્મશાળા વે. તાંબરી છે, વ્યવસ્થા સુધારની ઘણી જ જરૂર છે. અહીં એક મ્યુઝીયમ છે જે ખાસ જોવા જેવું છે. અહીંથી ૬૮ માઈલ દૂર ઉત્તરે શ્રાવસ્તી નગરી છે જેને અત્યારે Sampat સેટમેટ કિલા તરીકે બધા ઓળખે છે. આ પ્રાચીન શ્રાવસ્તી નગરો છે ત્યાં પ્રાચીન જિનમંદિર હતું. અત્યારે ખાત્રી છે. ત્યાંથી મૂર્તિ ઉઠાવી જા બાદના મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. મૂતિ પરિકર સહિત છે. આ સિવાય બીજી પણ જૈન મૂર્તિઓ છે. ખાસ દર્શનીય છે. રત્નપુરી આ નગરી અથાથી ૧૪ માઈલ દૂર છે, ટેશન સોહાવલથી જવાય છે. ધર્મનાથ૪ પ્રભુનાં ચાર કલ્યાણક થયાં છે. રથાન પ્રાચીન અને સુંદર છે, ગામની બહાર એકાત સ્થાનમાં વિશાળ ધર્મશાળા છે, અને અંદર ( ધર્મશાળા અને મંદિરના દરવાજે એક છે. ધર્મશાળાના દરવાજામાં થઈને મદિરના દરવાજામાં ભવાય છે) મદિર છે. ધર્મશાળામાં કેટલાક ભાગ જીર્ણ થઈ ગયેલ છે, મંદિરના કમ્પાઉન્ડમાં પિસતાં સામે જ સમવસરણ મંદિર આવે છે, તેમાં ધર્મનાથ પ્રભુના કેવળ કલ્યાણકની પાદુકા છે. સમવસરણ મંદિરના ચારે ભાગ ખુલ્લા જ હતા પરતુ એક ભાગ બધ કરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. તેની સામે એક જિનમંદિર છે. આઠ પ્રાચીન ભવ્ય મૂતિઓ છે. મૂળનાયકજી પ્રાચીન ભવ્ય અને ચમત્કારી છે. હમણાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નવા રૂપમાં જ મંદિર તૈયાર કરાવી ગયે વર્ષે જ પ્રતિષ્ઠા કરાવેલ છે. મંદિરની આજુ. બજુ ચારે ખૂણામાં ચાર દેરીઓ છે. બધામાં પાદુકા છે. એકમાં ગણધર મહાજની પાદુકા છે, અને બાકીની ત્રણમાં ધર્મનાથ પ્રભુના કલ્યાણકની પાદુકા છે, *ધર્મનાથજી આપનું જન્મસ્થાન રતનપુરી. પિતા નામ ભાનુરાજા, માતાનું નામ સુવ્રતારાણી હતું. રાજારાણીને પૂર્વે ધર્મ ઉપર અપ રાગ હતો. ભગવાનના ગર્ભમાં આ પછી બંનેને ધર્મ ઉપર અત્યંત રામ થયો, ગર્ભને આ મહિમા જાણ પુત્રનું નામ ધર્મનાથ રાખ્યું. તેમનું ૪૫ ધનુષ્ય પ્રમાણ શરીર, દસ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વજનું લાંછન જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #580 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૦૫ : રતનપુરી મંદિર અને ધર્મશાળા અને શ્રી વેતામ્બર સંઘના જ છે, તેની વ્યવસ્થા બે વેતામ્બર જન શ્રીમંત કરે છે. નવા મંદિરની વ્યવસ્થા લખનૌવાળા કરે છે, અને સમવસરણ મદિર, દેરીઓ અને ધર્મશાળાની વ્યવસ્થા મિજપુરવાસી શ્વેતામ્બર શ્રીમાન મીશ્રીલાલજી રેદાની કરે છે. તેમના તરફથી પૂજારી મુનિમી પણ કરે છે. અહીં વેટ દિગં, ઝઘડા નથી, બધાય અલગ જ છે. ગામમાં બે દેરીઓ છે, જેમાં પાદુકા છે. ત્યાં ૦ દિ. બધાય દર્શન કરવા જાય છે. અહી દિગમ્બરનું ખાસ રસ્થાન કંઈ નથી એમ કહીએ તો ચાલે. તેમના યાત્રા ઓછા આવે છે અને આવનારને ઉતરવાનું સ્થાન નથી મળતું. ૩. ધર્મશાળા છે તેમાં અરજી કરી રજા લેવી પડે છે, એટલે ગામની જે દેરીઓ છે, તેમાં દર્શન કરી તેઓ ચાલ્યા જાય છે, બાકી પૂજનવિધિ આદિ વેતામ્બરી થાય છે. છે. મંદિરના પૂજારી પૂજા કરી આવે છે. અમે પણ ત્યાં ગયા હતા. ત્યાં દિગબરનું કાંઈ ખાસ નથી. અહીં મોટું દુઃખ એ જ છે કે ધર્મશાળાની બહાર કસાઈઓની બજાર ભરાય છે, તે વખતે કસાઈખાનાની પાર વિનાની દુર્ગધ છૂટે છે. આશાતનાને ઘણું સંભવ છે. આ માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે, પરંતુ દ્વિમુખી વહીવટ હોવાથી એક ગુરુના બે અવિનયી શિષ્ય જેવી દશા ચાલે છે. અહીં આવનાર ગૃહસ્થોએ અયોધ્યા ઉતરવું અને ત્યાંથી વાહન દ્વારા ફેજાબાદ થઈ રત્નપુરી જવું. આ રસ્તેથી યાત્રા કરવી વધારે સાનુકૂળ છે. નહિં તેજાબાદ જંકશનથી પાંચ કેસ દ્વર પશ્ચિમમાં સેહાવલ સ્ટેશન છે. (અધ્યાથી લખનો જતી લાઈનમાં વચ્ચે સ્ટેશન આવે છે.) ત્યાંથી ૧ માઈલ ઉત્તરમાં નેરાઈ ગામ આવે છે. ત્યાં આપણું મંદિર અને ધર્મશાળા છે. મૂળ આ માઈલ દેહ માઇલના રસ્તામાં વાહનની સગવડ જદી નથી મળતી એમ સાંભળ્યું હતું એટલે અયોધ્યાથી જ જવું ઠીક છે. પોસ્ટ અને તારઓફિસ ફેજાબાઇ છે. વિવિધ તીર્થકપમાં રનવાહપુર કહ૫ શ્રી જિનકભસૂરિજીએ આપેલ છે જેને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે - અહીં ધર્મનાથ પ્રભુજીના અવન, જન્મ, દીક્ષા ને કેવલજ્ઞાન ચાર કલ્યાણક થયા છે. આ જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં કેશલ દેશમાં, કે જેમાં અનેક નિર્મળ જળવાળા ઝરણ, વનખંડ, સુંદર ઉપવને, બગીચા છે અને શીતલ જળવાળી ઘઉંનદી શોભતું રત્નવાહ નામનું નગર છે. આ નગરમાં ઈફવાકુ વંશના કુલદીપક સમાન શ્રી ભાનુરાજા છે. તેમને સુવ્રતારાણી છે. તેમની કુક્ષીથી પરમાતીર્થકર શ્રીધર્મના થજીને જન્મ થયો હતે. તેમના યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ચાર કલ્યાણક અહીં થયાં છે. નિવણ સમેતશિખરજી ઉપર થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ પુરી * ૫૦૬ : [ જૈન તીર્થને આ નગરમાં મનુષ્યનાં નેત્રને શાંતિ આપનાર નાગકુમારદેવતાથી અધિષ્ઠિત શ્રી ધર્મનાથજી પ્રભુજીનું મનોહર મંદિર બાયું છે. આ નગરમાં એક કારીગરમાં કુશલ કુંભાર રહેતું હતું. એને એક મેઢે ચઢાવેલ પુત્ર હતું. આ છોકરે વ્યસની અને ઉદ્દત હતું. સાથે જ અતિશય કુતુહલી હતું. એને નાગરાજ સાથે મિલી થઈ. પિતાના અતિશય દબાણથી એ કામ કરવા જતે પરંતુ નાગરાજે કહ્યું-તું રોજ હા થોડું પુછડું કાપીને લઈ જ. એનું સેનું થશે. છોકરો રોજ સે નું લાવીને બાપને આપે. પિતાએ પૂછયું-તું ક્યાંથી લાવે છે? આખરે તેણે નાગરાજના પુછડાની વાત કરી. પિતાએ કહ્યું-તું મેટું પુછડું કાપી લાવ. છેકર ડરના માર્યા એવું ન કર્યું પરંતુ એક વાર પિતાએ જઈ, પાછળથી જોઈ એકદમ અર્ધા ૫છડાને કાપવા માંડયું. એકદમ નાગરાજે કેધિત થઈ પિતાને, પુત્રને, તેના કુટુમી કુમ્ભારેને બાળીને ભરમ કરી નાખ્યા બસ ત્યારથી ડરના માર્યા કુંભારો અહીં રહેતા નથી અહીંના લેકે માટીના વાસણ બહાર ગામથી લાવે છે. તે મંદિરમાં નાગની મૂર્તિથી અધિષ્ઠિત શ્રી ધર્મનાથ ભગવતી મૂર્તિ અદ્યાવધિ વિદ્યમાન છે. ભાવિક ભક્તો વિવિધ પ્રકારે ભક્તિથી પૂજે છે. અન્ય દર્શનીયે આ રથાનને ધર્મરાજ નામથી ઓળખે છે કેઈક વખત ચોમાસામાં વર્ષાદ ન થાય ત્યારે શ્રી ધર્મનાથ ભગવંતની મૂર્તિને હજારે દૂધના ઘડાથી સ્નાન-અભિષેક કરાવે છે જેથી તરત જ પુષ્કળ વરસાદ થાય છે. અહી કંદર્પ નામની શાસનરક્ષિકા દેવી અને કિન્નર નામનો રક્ષક યક્ષ શ્રી ધર્મનાથ ભગવાનની સેવાભક્તિ કરનાર ભક્ત જનનાં વિઘો દૂર કરે છે અને ઈચ્છિત કાર્યો પૂર્ણ કરે છે. આ નગર અત્યારે રન પુરના નામથી પ્રસિદ્ધ છે. અત્યારે પણ આ સ્થાન છે અને લે કે ભક્તિથી સેવે છે. પ્રાચીન તીર્થમાલામાં આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે : રતનપુરી ફલિઆમણી જિનમંદિર શુમ દેય રે, ધર્મનાથ પદ પૂઈ જિનપ્રતિમા ત્રણ જેય રે.” (જયવિજયજી સમેતશિખર તીર્થમાલા, પૃ. ૩ર) સાત કેસ રણવઈ અચ્છાઈ મા, પહિલું રયણપુર નામ, સુણિ. ધર્મનાથ તિહાં જનમીઆએ મા, ચઉમુખ કરઈ ઠામ, સુણિ. ૪૩. પૂછ પ્રભુમિ પાદુકાએ મા, મઈ કીધી જિનવર સેવ.” (જયસાગર સમેતશિખર તીર્થસાલા, પૃ. ૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #582 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૦૭ ; લખો લખનૌ નવાબી સમયની અવધની રાજધાની, વર્તમાનમાં યુ. પી.ની રાજધાની અને ગોમતીને કિનારે આવેલું આ શહેર ખૂબ પ્રસિદ્ધ છે. તેની એશઆરામી, સંગીત અને કલાપ્રેમ પણ એટલાં જ પ્રસિદ્ધ છે. નવાબ અશફ-ઉદ્દૌલ્લાને ઈમામવાડો વગેરે સ્થાને જેવા લાયક છે. બાકી કેટલીક કેલેજે, અજાયબ ઘર-મ્યુઝીયમ, યુ.પી.ની ધારાસભાનો હેલ, કેસરબાગ વિગેરે જેવા લાયક છે. અહીં કેસરબાગમાં મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલ પ્રાચીન ભવ્ય જિનપ્રતિમાઓ દર્શનીય છે. વિવિધ આયાગ પટે, મંદિરના તારણે, ખંભાત તથા ખંડિત મૂર્તિનાં અંગોપાંગે મળી કુલ ૭૦૦ ટુકડા છે. મથુરાને ઘણેખરો ભાગ અહીં જ રાખવામાં આવેલ છે. પ્રાચીન નિશિલ્પ–સૂતિવિધાન, પૂજાવિધાન વગેરે અહીં નજરે જોય છે. ભગવાન મહાવીર દેવના ગર્ભપહરણ અને આમલકી ક્રીડાનાં ચિત્ર-પથ્થર ઉપર આલેખેલા દક્ષે બહુ જ સુંદર છે. આ બધું જોઈને તે પાશ્ચાત્ય વિદ્વાનેએ કબૂલ્યું છે કે મથુરામાં અને ઉત્તર પ્રાંતમાં એક વાર જૈન ધર્મનું સામ્રાજ્ય હશે. લખનૌમાં અત્યારે ભવ્ય વિશાલ પ્રાચીન ૧૪ જિનમંદિરે છે. કેટલાંયે મંદિરમાં સુંદર ચિત્રકામ છે. સુલ્તાનગંજના અષ્ટાપદાવતાર તીર્થનું ચિત્ર અમે અહીંની દાદાવાડીમાં જોયું હતું. ચંપાપુરીની પ્રાચીન વેતાંબર જૈન મંદિરની સ્થિતિ વગેરેનાં ચિત્ર પરમ આકર્ષક છે. ચાર ઘરમંદિરે મળી ૧૮ જિનમંદિર છે. બાવકનાં ઘર થોડાં છે. આ મંદિરો ચડવાળો ગલી, સેની ટેલા, સીધી ટેવા, ફૂલવાળી ગલ્લી, શહાદતગંજ અને દાદાવાડી વગેરે સ્થાને માં આવેલાં છે. લખનૌના મ્યુઝીયમમાં રહેલ કેટલીક જૈન મૂર્તિઓને પરિચય આ સાથે આપે છે. લખનૌનું મ્યુઝીયમ શહેરથી ત્રણ માઈલ દૂર છે. આ મ્યુઝીયમમાં જૈનોને પણ જુદે વિભાગ છે. લખનૌનું મયુઝીયમ જેવા ગયા ત્યારે ઉપરોકત શિલાલે છે અને ત્યાં રહેલ ધાતુની પ્રાચીન નમૂતિઓનાં દર્શન કર્યા હતાં. એક મતિ જે હરદ્વારથી આવેલી છે તેમાં ૧૨૦૦ ની સાલને લેખ છે. એકમાં ૧૬૫૧ ની સાલ છે જે બીથુરથી આવેલ છે અને બીજામાં ૧૬૫ર ની સાલ છે જે જયપુરથી આવેલ છે. લખનૌની. મૃતિમાં મારવાડી અક્ષરોવાળો લેખ છે. મૂતિ સુંદર છે. બે પાષાણની મૂર્તિઓ અને એક અંબિકાની સુંદર કળાના નમૂનારૂપ મૂતિ છે જેની ઉપર યાદવકુલમણિ બાળબ્રહ્મચારી શ્રી નેમનાથ પ્રભુની મૂતિ છે. અમારી દષ્ટિએ પ્રાચીન લેખેવાળી કુશાન, કનિષ્ક અને હવિષ્યકાલીન મૂર્તિઓ છે. એક કંકાલીટીલાને શિલાલેખ શંખાકાર અક્ષરમાં છે તે પણ પ્રાચીન લાગે. આ સિવાય વિક્રમની નવમી શતાબ્દી પછીના શિલાલેખ છે. જેમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ લખની : ૫૦૮ : [જૈન તીર્થને થોડા અમે વાંચ્યા હતા. કુશાન અને કનિષ્ક તથા હવિષ્યકાલીન મૂતિઓના શિલાલેખો તે અમને ન વંચાયા, પણ દરેક મતિની નીચે ઇંગ્લીશ નેધ હતી, કેટલાકમાં હિન્દી નોંધ પણ હતી જે વાંચી. - અહીં લગભગ દોઢસોથી બસે જિનભૂતિઓ છે. પચીસ ઉપરાંત તે ચાવીસીએ(પથ્થરની મૂર્તિઓ છે. મૂર્તિઓમાં તો પાંચ પચીશથી વધારે ભાગ્યે જ તદ્દન અખંડિત નીકળશે. બાકી બધી ખંડિત છે. કેઈકના કાન, તે કેકના નાક, કઈકની આંખે તે કેઈકના હાથ, કેઈકના પગ તે કેઈકના ગઠણ ખંડિત છે. કેટલીક મૂતિઓનાં તે ભવ્ય વિશાલ મરતક જ છે. જ્યારે કેટલીક મૂર્તિઓનાં ધડ અને શિલાલેખો છે. વળી કેટલીક મૂર્તિઓના માત્ર પગ અને શિલાલેખ છે. લગભગ પચાસેક આયાગપટના ટુકડા છે. દસ વીસ અધ ઉપર છે, થોડા આખા છે અને બાકીના તે ખંડિત જ છે. મંદિરના શિખરો, શિખર ઉપરના ભાગ, સુંદર આરસ જેવા લીસા પથ્થરમાં કતરેલા મનહર તારણે, પથ્થર ઉપર આલેખેલાં સુંદર ચિત્રો, મંદિરના પ્રવેશદ્વારના ઉમ્મરે, પીઠિકા, સિંહદ્વાર, સિંહ અને હાથીનાં બાવલાં-પુતળાં, પથ્થર ઉપર ઝીણી કારીગરીથી અંકિત નાના થંભે, વિશાલ થંભોના ટુકડા આદિ અનેકવિધ વસ્તુઓ જોઈ હૃદય જેટલું પ્રફુલ્લિત થયું તેથી અનેક ગણી વેદનાથી હૃદયમાં અકથ્ય વેદના અનુભવી. કેવાં સુંદર ગગનચુખી આલેશાન મંદિર હશે ? નિરંતર ઘંટનાદથી ગાજતાં એ મંદિરે ભૂગર્ભમાં સમાયાં અને આજે અસંતદશામાં અન્ય પ્રેક્ષકોનું કુતુહલ ભાજન બની રહેલ દશા જોઈ કયા ભક્તજનનું હદય ન દવે? આ અપૂર્વ દશ્ય જોઈ કંઇક આનંદ અને શેકમિશ્રિત લાગણી સહિત ઘવાતા હૃદયે મકાનમાંથી બહાર નિકળ્યા. ત્રીજે દિવસે પુનરપિ ત્યાં ગયા અને પરમ સંતોષપૂર્વક બધી મૂર્તિઓના શિલાલેખો જોયા. પહેલે દિવસે નેધેલા નંબરમાં ટૂંક વિગત ઉમેરી અને બીજી પણ નવી વસ્તુઓ જોઈ. આમાં એક હરણગમેપી દેવ કે જે ભગવાન મહાવીરનું દેવાનંદાની કુક્ષીમાંથી હરણ કરે છે તે વિષય એક મનહર પથ્થર ઉપર આલેખાયેલ છે. આની શોધ કરવામાં બધાયથી વધારે મહેનત પડી. અને ત્રણ વિભાગવાળો તે સ્થર હાથ લાગ્યા. બધાનું મિલન કરી બરાબર ચિત્ર મેળવ્યું ત્યારે જ સાબિત થઈ, - સંગ્રહસ્થાનના મકાનમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જમણી બાજુના ત્રણ હાલ, જની બાજુનાં ત્રણ હલ અને એક વચલી લાઈન છે. જે કે જમણા હેલની અકળ પણ એક સીધી લાઈન છે જેમાં ખાસ કરીને કનિષ્ક અને કુશાનકાલીન મતિઓ છે. દરેક મતિઓ ઉપર ઈંગ્લીશમાં J છે અને નંબરો છે તે પણ કરવામાં જ છે. લગભગ નવસોથી હજારના નંબરો છે. આખા મકાનમાં માત્ર ઠા અપવાદ સિવાય બધા જૈનધર્મદ્યોતક જ પ્રાચીન અવશે છે. એ એવું ન વિભાગનું સૂચન કરે છે. જો કે M તથા E સંજ્ઞાવાળી જૈનમૂતિઓ છે થઇ તે થી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #584 -------------------------------------------------------------------------- ________________ લખની ઈતિહાસ ] : ૫૦૦ : પ્રથમ વચલા વિભાગમાં નાની સુંદર જિનભૂતિઓ ઘણી છે. આઠ-દસ મોટી મૂતિઓ છે. આમાં થોડી અખંડિત છે. શિલાલેખ પ્રાયઃ ઘણી મૂતિઓ ઉપર છે. તેમ જ શાસનદેવી, મંદિર અને આયાગપટ્ટના ટુકડાઓ અસ્તવ્યસ્ત પથરાયેલ છે. આમાં અમને 776 નંબરવાળી પંચતીથી બન્ને બાજુ કાઉસ્સગીયાવાળી શ્રી મુનિસુવ્રતવામિની પ્રતિમાજી બહુ જ મનહર લાગી. પ્રભુના મરતક ઉપર સુંદર મુગુટ છે, આભૂષણે છે અને લગેટ છે. આભૂષ અને પંચતીથી બનાવવામાં તે શિલ્પીએ કમાલ કરી છે. સુંદર કાળા અને કંઈક લીલાશ પડતા પત્થર ઉપર બહુ જ મનહર મૂતિ રચવામાં આવી છે. તેની સુંદર પરિકર સહિત એક બેઠા મનુષ્ય જેટલી ઊંચાઈ છે. અને નીચે લેખ આ પ્રમાણે છે. स १०६३ माघ शुदि १३ बु...सावट वास्तव्य प्राग्वट बलिकुरी, सीया। (૧) : રો નુતનવીવા નાન.......(૨) શ્રાવોન wાહિતેય મુનિસુa (૨) તથ પ્રતિમા છે લેખ તે લાંબે હતા પરંતુ વાદળાંનું અંધારું અને ઘસાઈ ગયેલ હેવાથી તેમજ સાધનને પણ અભાવ હોવાથી આખો ઉતારી શકાયો નથી પરંતુ અગીયારમી શતાબ્દીની આ મતિની રચના બહુ જ આકર્ષક છે. મુગટ, કુંડલ અને અન્ય આભૂષણે એવાં સુરુચિપૂર્ણ આલેખાયાં છે કે તે જેવા મન લલચાઈ જાય છે, આવી જ રીતે વચલી ચાલીમાં જ 5 790, J 798 સુંદર અર્ધચન્દ્રાકારમાં બે મનોહર ચોવીસીઓ છે. અર્ધચન્દ્રાકાર પથ્થરમાં નાના જિનેશ્વરની મુર્તિ બહુ જ આકર્ષક અને રમ્ય છે. આ સિવાય બીજી પણ નાની પ્રતિમાઓ બહુ જ સુંદર અને હૃદયંગમ છે. - જમણ મોટા હોલમાં તે ઘણી જ પ્રાચીન અને મને હર પ્રતિમાઓ છે, જેમાં મુખ્ય પદ્માસનસ્થ ચૌમુખજીની પ્રતિમાઓ છે. મથુરાના પ્રાચીન જૈન સંગ્રહના મુગુટમણિની આને ઉપમા આપવી થગ્ય છે. તેના નંબર અનુક્રમે ૧૪૨, ૧૪૩, ૧૪૩, ૧૪૫ છે. 4 142 પ્રતિમાજી બહુ જ સુંદર અને વિશાલ છે. J 138 મા નંબરવાળી પ્રતિમાજી બહુ જ સુંદર અને આકર્ષક છે. મને હર હદય આકર્ષક સુંદર હાસ્ય ઝરતી આ પ્રતિમાજી મૌનપણે ત્યાગ અને તપનો અમોઘ મંત્ર આપણને સુણાવતી હોય તેમ લાગે છે. તેમાં લેખ નીચે મુજબ છે. સંવત ૨૦૭૬ જાનંદ (૨) શુઝ Y aai શ્વેતાંa (૨) (પછી ઘસાઈ ગયેલ છે.) નાથુ (૨) જાણો છો જેવાવ... (પંક્તિ પૂરી) (બીજી પંક્તિ ઘસાઈ ગયેલ છે.) ત્રીજા ખંડમાં પ્રતિમા પ્રતિernar. ચેથામાં ઉપરની બે લકીરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #585 -------------------------------------------------------------------------- ________________ લખની : ૫૧૦ : [જેન તીર્થોને 0 14 પ્રતિમાજી ભવ્ય છે. લેખ નથી ઉકલતો. J 16 આ સુંદર વિશાલ પ્રતિમાજી ઉપરથી નીચે મુજબ લેખ અમે લીધે છે. સંવત ૨૨૩૪, કી લેત દવા છો, માશુ સંબી, સહતિ (1) નિધિત પ્રતિમાની આની નીચે વસ્ત્રધારી સાધુઓ ભકિતભાવે અંજલિ જેડી ઊભા છે. બહું જ કમ્ય અને મનહર લાગે છે. ચારે બેઠી પ્રતિમાઓ એક જ સમયની અને સમાન આકૃતિવાળી જ હશે; પરતુ કેઈ કારણવશાત્ ત્રણ પ્રતિમાઓ ન રહેવાથી થોડા જ સમયમાં બીજી મૂર્તિઓ બનાવરાવી તેનું સ્થાન પૂરવામાં આવ્યું હશે. યદ્યપિ પ્રતિમાઓ તે ચારે મનોહર છે કિન્તુ ૧૪૩ નંબરવાળી પ્રતિમામાં તે કોઈક કલાધર વિધાતાએ પરમ શાંતિના સમયે તેની રચના કરી સાક્ષાત પ્રભુતાને ઉતારી છે એમ કહું તો ચાલે. તેનું હૃદયંગમ હાસ્ય, અમૃત ઝરતું કાંઈક નમણું અને ખલું નેત્રકમલનું યુગલ પ્રેક્ષકને ત્યાંથી દૂર ખસવાનું મન જ નથી થવા દેવું. તીથાધિરાજ શ્રી શત્રુંજય ઉપર બિરાજમાન યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુથી સહેજ નાની આ ચારે પ્રતિમાઓ છે. આ જિનમૂતિઓ માટેનું સ્થાન મ્યુઝીયમ લાછમ નથી પરંતુ પર્વતના શિખર ઉપર બિરાજમાન આલેશાન ગમનચુખી જિનમંદિર જ છે. J 17 પ્રભુ પાર્શ્વનાથની મનોહર મૂર્તિ છે. 5 879 પણ પાર્શ્વનાથ પ્રભુની બહુ જ સુંદર પ્રતિમાજી છે. નાગરજનું જ મનહર આસન અને ધરણેન્દ્રની સેવા આદિ દશ્ય બહુ જ રળીયામણું લાગે છે. J 286 નાની સુંદર મુખ છે. આકૃતિ નાની છે પરંતુ વૈરાગ્ય અને શાન્તિના ઉપદેશામૃતનો ધધ વહેવરાવતી એ મૂર્તિઓ છે. J 636 હરિણગમેપી દેવ દેવાનંદાની કુક્ષીમથી ભગવાન મહાવીરને હસ્તસંપુટમાં ઉપાડીને રાણી ત્રિશલાની કુક્ષીમાં પધરાવવા લઈ જાય છે તે સમયનું આમાં આલેખન છે. એક બાજુ મનહર શય્યામાં દેવાનંદા સૂતા છે. બીજી બાજુ રાજ ભુવનમાં પથંકશધ્યામાં ત્રિશલાદેવીજી સૂતાં છે. આણંદથી પરમ શાન્તિમાં લીન હોય તેમ નિદ્રાવસ્થ માં સૂતાં છે. પાસે દાસીઓ સૂતી છે. વચ્ચે હરિણગમેલી દેવી પ્રભુ વીરને ભક્તિથી હસતા ઉપાડીને દેવરાણું ત્રિશલાના ભુવન પાસે આવ્યા છે. એવું સરસ દશ્ય છે કે શિલ્પી જાણે તે સમયે દષ્ટ રૂપે હાજર જ હોય ને દેવાનંદાના, ત્રિશલાદેવીના અને હરિણગમેથીના ભાવે જોયા હોય, સ્થિત્યંતર, પરાવર્તન નજરે નિહાળ્યું હોય તેમ મૂળ વસ્તુ જ સાક્ષાત્ કરાવી છે. આ ચિત્રપટ શોધતાં અમને એક કલાક થયે હતે; પથ્થર ટટી ગયેલ છે. મહામહેનતે મેળવી એક કરી ધારી ધારીને જોયું ત્યારે જ એનાં દર્શન થયાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ : ૫૧૧ : લાખનો ૐ 58 તથા 51 ભગવાનની મૂર્તિ છે; સિહના પાયાવાળી પ; પાટ નીચે વચમાં ધર્મચક્ર અને બન્ને બાજુ વસ્ત્રધારી મનેાહર સાધુએની આકૃતિ છે. આવી or બીજી એ પ્રતિમા છે જેમાં એકમાં શ્રમણેાપાસા-શ્રાવકાની આકૃતિ છે જ્યારે ખીજીમાં સાધુએ અને શ્રાવક બન્ને સાથે જ ભક્તિભાવે હાથ જોડીને ઊભા છે. J 118 માં સુંદર ભામ'ડલ સહિત મનેહર મૂર્તિ છે. J 18 એક સુંદર ચેાવીસી છે, સાથે જ ૫'ચતીર્થી છે અને વચમાં (ઋષભદેવ પ્રભુની મનોહર મૂર્તિ છે. ખભા સુધી વાળ ઉતર્યા છે. બહુ જ સરસ અને દર્શનીય છે. અર્ધ ખીલેલા કમલસમ નેત્રયુગલ અને શાંત સુધારસ વહેતું મુખમંડળ ખરે જ આકષણીય છે. J 889 A તેમાં તીચે મુજબ લેખ છે. सं. ११३२ ज्येष्ठ शुदि ३ शनौ पं. ॠ सोमदेव तस्य शिष्य विशालदेव प्रतिमं प्रणमति, J 871 તેમનાથ પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની બહુ જ મનેહુર આકૃતિ છે. J 258 એક અખડિત આયામપટ્ટ છે. મનહર પથ્થર ઉપર આલેખેલ છે જૂના સમયમાં શ્રાવકે ઘરમાં પૂજા માટે રાખતા. વચમાં સુદંર જિનમૂતિ છે અને આજીમાજી સુ'દર તરણી છે. આવી જ રીતે J 249, J 250 માં પશુ સુંદર આયાગપટ્ટ છે. તેમાંય તેના J 949 કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલી મનેહર જિનમૂર્તિ છે. લગેટની રચના બહુ જ ધ્યાન ખેંચે છે. J 776 આ પણ સુંદર લ’ગેાટબદ્ધ કાઉસગ્ગ ધ્યાનમાં લયલીન જનમૂર્ત છે તેમજ તેની ઉપર પણ એક નાની રમ્ય જિનમૂર્તિ છે, J 16 રાજા કનિષ્કના સમયની આ બહુ જ મનેહર મૂર્તિ છે. J 1 એક જૈન આર્યાવર્તની મૂર્તિ છે. એક ગેાળ પથ્થરમાં આકૃતિ આલેખેલી છે પરન્તુ ઘણા કાળથી જમીનમાં રહેવાથી બહુ જ ઘસાઇ ગયેલ હેાવાથી સ્પષ્ટ આકૃતિ જણાતી નથી પરન્તુ બહુ જ ધારીને જોવાથી દેવનુ પૂજન કરતી દેવીએ અને પાસે જ ઉભેલી આયિકાઓ જણાય છે. પછી તેા વિશેષ શેષ થવાથી જણાય તે ખરૂં. વાહિની J 24 આમાં એક સરસ્વતી દેવીની બહુ જ મનેહર આકૃતિ આ દેવીની મૂર્તિ જોઈ હૃદય બહુ જ આન ંદિત થાય છે. કયા સરસ્વતી ઉપાસકે આ વાગ્યેવીની અર્ચના નથી કરી ? પણ આ મૂતિ જોતાં હૃદયમાં તરત જ ભકિતભાવના જાગૃત થાય છે અને તેને કૃપાકટાક્ષ મેળવવા મન લલચાય છે. રાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #587 -------------------------------------------------------------------------- ________________ કાનપુર [ જૈન તીર્થોને J 35 કુશાલકાલીન મનહર મૂર્તિ છે. E 9 રાજા હવિષ્કના સમયની મૂર્તિ અને શિલાલેખ છે. J 84 કુશાનકાલીન મનહર મૂતિ છે જેમાં ઉં. ૧૩ ને ઉલેખ છે. J 27 કુશાનકાલીન મનહર મૂર્તિ છે જેમાં સિં. ૧૨ ને ઉલ્લેખ છે. J 26 કુશાનકાલીન મનોહર મૂતિ છે જેમાં હું ૬૦ ને ઉલ્લેખ છે. J 2 ભગવાન મહાવીરની સુંદર મનહર પ્રાચીન પાદુકા છે. લગભગ ૧ થી ૪૦ સુધીના નંબરમાં કુશાન અને કનિષ્ણકાલીન મૂર્તિઓ છે. 5 777 નેમનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. ગાદીમાં સુંદર નકશીકામ ખાસ જેવા ગ્ય છે. આ સિવાય બહારના વરડાની આકૃતિઓ પણ બહુ જ મનહર છે જેમાં વસવાટા સહિતની શ્રી આદિનાથ પ્રભુની મૂતિ સુંદર છે; મનહર કેરણીવાળું પરિકર સુંદર વૃષભ લંછન અને શાસનદેવી આલેખેલ છે. એક પથ્થર કે જેને નંબર મને ન જડે તેમાં ભગવાન મહાવીરને જન્મત્સવ દેવતાઓ આણંદથી ઉજવે છે તેનું મનોહર દશ્ય છે. સુંદર બારીક નકશીથી ભરેલા મંદિરના સ્થભે અને તેમાંય સિંહાસનના પાયાની કેરણીમાં તે શિલ્પકારે પોતાનું જીવન રેડયું હોય તેમ લાગે છે. કેઈ, પણ કલા વર્ષો ની આરાધના સિવાય સિદ્ધ નથી થતી પરંતુ તે માટે અથાગ પરિશ્રમ, અપૂર્વ ત્યાગ અને ઉન્નત જીવન જોઈ છે. આમાં એવા જ શિલ્પકારે પિતાની તપસ્યાની સિદ્ધિ અહીં કરી છે એમ લાગે છે. કાનપુર યુ. પી. નું પ્રસિદ્ધ વ્યાપારિક શહેર છે. મહેશરી મહિલા માં એક સુંદર કળામય ભવ્ય જિનમંદિર છે. મૂળનાયક શ્રી ધર્માનાથજી છે, મંદિર ખાસ દર્શનીય છે. કાચ તથા મીણકારીના અદ્દભુત નમૂનારૂપ આ મંદિર છે. કલકત્તાના કાચના મંદિર કરતાં આ મંદિર નાનું છે છતાંયે મીનાકારીમાં તે અમુક અંશે વધી જાય છે. ચિત્રમાં સાચા મેતીથી કામ કરેલું છે. અત્રેના લેકે પણ સુંદર છે. - મંદિરજી પાસે ના બગીચો છે. સાથે જ સુંદર સંગ્રહસ્થાન કલાના નમૂના પ છે. સંતેકચંદજી ભંડારીની જાતમહેનત અને લાગણી પ્રશંસનીય છે કે જેમના પ્રયત્નથી આ મંદિર આવી ઉન્નત સ્થિતિએ બાવ્યું છે. મંદિરની સામે જ નાની ધર્મશાળા છે, ઉપાશ્રય છે. શ્રાવકેનાં ઘર થોડાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ - - - - ઈતિહાસ ] : ૫૧૩ : શૌરીપુરી શૌરીપુરી યદુકુલતિલક બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથજી ભગવાનની જન્મભૂમિ તરીકે, આ સ્થાન બહુ જ પ્રસિદ્ધ છે. શૌરીપુરની સ્થાપનાને પ્રાચીન ઉલેખ વસુદેવહિડી જેવા પ્રાચીન ગ્રંથમાં આ પ્રમાણે મળે છે. હરિવંશમ સોરી અને વીર નામના બે ભાઈ હતા, જેમાં સારીએ સોરાયપુર વસાવ્યું અને વરે વીર વસાવ્યું. સોરીને પુત્ર અંધકવૃણિ હતું જેને ભદ્રા રાણીથી (નેમનાથ ભગવાનના પિતા) વગેરે દસ પુત્ર તથા કુન્તી અને માદ્રી એમ બે પુત્રીઓ જમી. વીરને પુત્ર ઉગ્રસેન થયા. ઉગ્રસેનને બધુ, સુબંધુ અને કંસ વગેરે પુત્ર થયા.” આ સિવાય આગમ ગ્રથ જેવાં કે શ્રી સમવાયાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આવશ્યકનિયુક્તિ, કલ્પસૂત્ર આદિ સૂત્ર તથા અનેક ચરિત્રગ્રંથમાં શ્રી નેમિનાથ ભગવાનની જન્મભૂમિ શ્રી શૌરીપુરનો, અને તેના વિભવનો સવિસ્તર ઉલેખ મળે છે. આ પ્રદેશમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ઉત્તર પ્રાંતમાં પ્રાચીન કાળમાં મથુરા અને શૌરીપુર જૈનપુરી કહેવાતી. આજે આ મહાન નગરીમાં ચેડાં ઝુંપડાં જ વાસ કરે છે. - પુરાણી શૌરીપૂરી તે યમૂનાના તેફાની પ્રવાહમાં તણાઈ ગઈ છે. આજે તે ત્યાં ચોતરફ પહાડીઓ અને ટીંબા ટીલા) ઊભા છે. એક ઊંચી પહાડી ઉપર ન શ્વેતાંબર મંદિર, જૈન વેતાંબર ધર્મશાલા જે ૫-૬ માઈલ દૂરથી દેખાય છે. સફેદ દૂધ જેવું મંદિર દૂરથી બહુ જ આકર્ષક અને રળીયામણું લાગે છે. મંદિર પણ સરસ અને સુંદર છે, પરમશાંતિ અને આનંદનું ધામ છે. વેતાંબર જૈન સંઘે જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નવું મંદિર બંધાવ્યું છે. મુળનાયક શ્રી નેમનાથજી ભગવાનની શ્યામ પ્રતિમાજી ભવ્ય અને વિશાળ છે. મંદિરની સામે નાની જૂની ધર્મશાલા છે, તેની પાસે બહુ જ ઉડે મીઠા પાણીને કૂ છે, અને તેની નજીકમાં કલકત્તાનિવાસી બાબુ લક્ષમીચંદજી કર્ણાવટના સુપુત્રોએ એક વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા બંધાવી છે. અહીં જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ ૧૬૪૦માં યાત્રાએ * * અરિષ્ટનેમિ-જન્મસ્થાન શૌરીપુર, પિતાનું નામ સમુદ્રવિજય રાજ અને માતાનું નામ શિવાદેવી રાણી હતું. કભુ ગર્ભે આવ્યા પછી માતાએ રવમમાં અરિષ્ટ એટલે કાળા રનની રેલ દીઠી તથા આકાશમાં ચક ઉછળતું દીઠું એ પ્રભાવ જાણી પુત્રનું અરિષ્ટનેમિ નામ રાખ્યું હતું તથા બીજું નામ શ્રી નેમિનાથ રાખ્યું હતું. તેમનું દશ ધનુષ્યનું શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય હતું. શ્યામવર્ણ અને સંછન શંખનું હતું, ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ શૌરીપુરી : મા૪ : [ જૈન તીર્થોના પધાર્યા હતા અને પ્રતિષ્ઠા પણ કરાવી હતી, જેના ઉલ્લેખ શ્રી હીરસૌભાગ્ય કાવ્ય, ઉ. શ્રી ધર્મ સાગરજી કૃત તપગચ્છ પટ્ટાવતી, વિજયપ્રશસ્તિ અને પ્રાચીન તીર્થમાળામાં ઉપલબ્ધ છે તથા સુરીશ્વર ને સમ્રાટ્ટ પટ્ટાવલીસમુચ્ચય ભાગ પહેલામાં પણ છે. છેલ્લે છેલ્લે શૌરીપુરમાં સાત જિનમંદિર અને ૧૪ જિનમૂર્તિએના ઉલ્લેખ મળે છે. શ્વેતાંબર ધમશાળાની બાજુમાં અને પાછળ નાની ઘુમટીએ ઢેરી વગેરે છે જે બધું શ્વેતાંબરી જ છે, પરન્તુ હમણાં કિંગ'ભર ભાઈઓએ ત્યાં ઝઘડા શરૂ કર્યા છે. ઘણા વર્ષ' કેસ ચાલ્યા પછી શ્વેતાંબરા ત્યાં છે, ગિ ખરાએ હાઇકોર્ટ માં અપીલ કરી છે. દિગંબરે આ સ્થાનને તીર્થભૂમિ નથી માનતા. માત્ર ઝઘડવા ખાતર જ ઝઘડા કરે છે. કિંગ'ખરા બટેશ્વર કે જે શૌરીપુરથી ૧-૧ા માઇલ દૂર છે ત્યાં જ જતા. યદ્યપિ મરેશ્વરનું મદિર પણ શ્વેતાંબરી હતું. ત્યાં મૂર્તિ શ્વેતાંબરી હતી જેના ફાટા પણ લેવાયા છે, પરન્તુ ખાદ આગ્રહને વશ બનીએ તે મૂર્તિઓ, પ્રમાણે) વગેરે હટાવી દીધાં છે. ખટેશ્વરનુ મંદિર યતિજીના મંદિર તરીકે પ્રસિધ્ધ હતુ. ૧૯૧૫ સુધી શ્વે. યતિજી વ્યવસ્થા કરતા હતા. દિ. શ્રથામાં તા દ્વારકાના પાંડરૂપ શૌરીપુરના ઉલ્લેખ મળે છે એટલે દિગંબરે તું તીથૅ નથી છતાંયે લઢે છે, શૌરીપુરમાં ચેતરફ ખેદકામ કરવાથી ઘણી નવીન વસ્તુઓ મળે તેમ છે. હાલમાં વર્ષાદમાં ધાવાઇ જતાં સીક્કા, પુરાણી ઇંટા વગેરે મળે છે. અહીં આવ અહીં આજુબાજુ જૈતેની વસ્તી ધણી હતી, મદિરા પશુ હતાં. પીરેાજામા, મદાવાડી, સુપડી (૨૫૮) જેને માટે હીર સૌભાગ્યમાં લખ્યુ` છે, યમી સમીપે પોપુરે અહીંથી ચૌરીપુર નજીક છે. આ બધે સ્થાને જિનમ'દિા હતાં. ચાંદાવાડી શ્રીરેજાબાદથી દક્ષિણે ત્રણ માઈલ દૂર યમુના કાંઠે છે. તેનું બીજું નામ સાક્રિયાબાદ છે. અહીં પુરાણી નિમ'દિરનાં ખંડિયેરા ઊર્જા છે; શિખર છે, થાંભલા છે. અહીં એક પ્રાચીન ટિકની મૂતિ હતી. આના ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. ચંદ્રપ્રભ ચંદવાડમાં રૂપડી રાખુ′ પ્રેમ. પૃ. ૧૨ 'વાડિમાંડુ સુખદાતા ચંદ્રપ્રભ વા વિખ્યાતા. । ૧૪ ।। સાટિક રનની મૂર્તિ સાહે ભવ જનનાં દીઠાં મન મેહે. પૃ. ૭૪ તિહાંથી જઈ ચંદવાડ કરી નિર્મલ કાય, ચંદ્રપ્રભુ પૂછ કરી વલી કીધ પયા; સરપનર જઇ કરી કીઈં મેહાણુ. પૃ. ૨૩ આ મૂતિ ત્યાંના માળીના હાથમાં ગઇ. તે પૈસા લઇને યાત્રિકાને દર્શન કરાવતા આ મૂતિ હિં. એ લઇ પેાતાના મદિરમાં પધરાવી છે. ઘેાડા વર્ષ પહેલાં જ આ પ્રસંગ ન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #590 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. : ૫૧૫ : માગરા નાર શ્રાવકોએ આગ્રાથી આવવું વધારે સારું છે. આગ્રાથી શૌરીપુર ૪૩-૧૪ માઈલ દૂર છે અને મોટરો મળે છે. વચમાં થોડો કાચો રસ્તો આવે છે પણ વાંધા જેવું નથી. તેમજ E. I. R. ની મેઈન લાઈનમાં સિકોહાબાદ જંકશનથી ૧૪ માઈલ દૂર શૌરપુર છે પણ ઘણુવાર વાહનની અડચણ પડે છે. છેલ્લા ચાર ભાઈલમાં જંગલને રસ્તો છે. ડર લાગે તેવું છે. બાહાથી પણ શૌરીપુર જવાય છે. આગરા મુગલાઈ જમાનામાં આ શહેર આબાદ થયું અને ઉન્નતિના શિખરે પહોંચ્યું.. દુનિયામાં આશ્ચર્યરૂ૫ ગણાતી વસ્તુઓમાં આગરાને તાજમહેલ ખાસ ગણાય છે. એ તાજમહેલ અહી જ યમુનાકિનારે છે. ઈ. સ. ૧૬૪૮ માં શાહજહાએ આ તાજમહેલ બંધાવ્યું હતો. બાદશાહ અકબરને પ્રસિદ્ધ કિલે પણ અહીં જ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીએ વિ. સં. ૧૯૪૦ માં અહીં ચિતામણી પાર્શ્વનાથ જિનમંદિરની રથાપના કરી હતી. આ સિવાય ઉ. શાનિતચંદ્રજી, ઉ. શ્રી ભાનુચંદ્રજી, સિવિચંદ્રજી વગેરે ઘણી વખત અહીં પધાર્યા હતાં. ઉ.વિવેકહર્ષ ગણીએ પણ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. તેમજ શ્રી જે. યુ. પ્ર. શ્રી જિનચંદ્રસૂરિજી પણ અહીં પધાર્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. રોશન મહેતલામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું મંદિર, જગદગુરુજીના સમયને પ્રાચીન ઉપાશ્રય, જેન શ્વેતાંબર ધર્મશાલા, શ્રી વીરવિજયજી લાયબ્રેરી, વીરવિજયજી પાઠશાલા, આત્માનંદ પુસ્તકપ્રચારકમંડલ વગેરે છે. આગ્રામાં ૧૧ જિનમંદિર છે. તેમાં સૌથી પ્રાચીન ચિન્તામણી પાર્શ્વનાથ જીનું મંદિર છે. બીજું શ્રી વાસુપૂજ્ય પ્રભુનું મંદિર છે, અને શ્રી મંદીરસ્વામીનું મંદિર પણ પ્રાચીન છે. બાકી શ્રી શાંતિનાથનું, ગોડીજી પાર્શ્વનાથજીનું, બી સુવિધિનાથનું, નેમનાથજીનું, શ્રી કેસરીયાજીનું, શ્રી મહાવીર પ્રભુનું વગેરે મંદિર છે. બેલનગંજમાં સુંદર મંદિર છે. દાદાવાડીમાં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર છે. નીચે ભેંયરામાં પ્રાચીન વીર પ્રભુની પ્રતિમા તથા શ્રી મણિભદ્ર ચમકારી છે. શ્રી १ मगि सुराणां तनुमत्समीहितं प्रदित्सयेव त्रिदिवादुपागतम् । स तत्र चिन्तामणिपार्श्वतीर्थप, महामहेन प्रतितस्थिवान्प्रभुः ॥१५२॥ જગતના મનુષ્યની ઈચ્છિત પૂર્તિ માટે દેવલોકમાંથી આવેલ ચિન્તામણું રત્ન સમાન મા ચિન્તામણિ પાર્શ્વનાથના તીર્થની મેટા મહત્સવ પૂર્વક આગ્રામાં પ્રતિષ્ઠા કરી. ૨. ખરી રીતે શ્રી ચંદ્રાનન પ્રભુજીની મૂર્તિ જ મૂલનાયક છે. આખા શહેરમાં શ્રી સીમંધરસ્વામિજીના મંદિર તરીકે પ્રસિદ્ધ હોવાથી મેં તે જ નામ આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ મથુરા [ જૈન તીર્થોને હીરવિજયસૂરિજીને રતૂપ-પાદુકાની દેરી પણ દર્શનીય છે. કમ્પાઉન્ડની બહાર દાદાજીના પગલાંની દેરી છે. આ બાગ હીરાનંદ નીહાલચંદે બંધાવ્યો હતે. આગ્રામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીના મંદિરમાં પાછળના ભાગમાં માં પ્રાચીન કાલીન, કે જે વખતે . દિના ભેદ નહોતા પડ્યા તે વખતની પરંતુ શ્વેતાંબર આચાર્ય પ્રતિષ્ઠિત શ્રી શીતલનાથજીની વિશાલ સુંદર મૂતિ છે. આ જેનેતર બધાય નમે છે. વિ. સં. ૧૮૧૦માં પં. શ્રીકુશલવિજયજીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે જેને શિલાલેખ પણ વિદ્યમાન છે. બાજુમાં અષ્ટાપદજી શાંતિનાથજીનું દેર છે તેની બાજુમાં ચૌમુખજી છે. જે ઉ. શ્રી વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત છે. બહારના ભાગમાં ચેકમાં શ્રી જગદ્ગુરુજી શ્રી હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે તેમજ શ્રી પાર્શ્વનાથજી વિગેરે પ્રભુજીની મૂતિઓ છે, આ મંદિરની વ્યવસ્થા વેતાંબર શ્રી સંઘ સંભાળે છે. પૂજનવિધિ તાબરી જ થાય છે. અંગરચના, મુગુટ આદિ ચઢે છે. આખો રોશન મહોલ્લે ભવેતાંબર જૈનસંઘને શ્રી ચિતામણજીના મંદિર માટે અર્પણ થયેલ હતું પરતુ . સંઘની વસ્તી ઘટી, આપસમાં અનેકય અને કમજોરીના કારણે થોડાં મકાન સંઘના હાથમાં છે. અહીંને શ્રી સંઘ મથુરા તીર્થ અને શૌરીપુર તીર્થ સંભાળે છે. બેલનગંજમાં શ્રી વિજયધલક્ષ્મી જ્ઞાન મંદિરને બહુ જ સુંદર પુસ્તકસ ગ્રહ છે. વ્યવસ્થા સારી છે. આ સિવાય ધર્મશાળા અને પ્રેસ પણ તેમને જ છે. આગ્રા આવનાર યાત્રિકોએ આગ્રાફર્ટ ટેશન ઉતરવું. ત્યાંથી પાંચ જ મીનીટને રાતે રોશનમહેલામાં જૈન શ્વેતાંબર ધર્મશાળા છે. વ્યવસ્થા સારી છે. બાબુજી શ્રીયુત દયાળચંદજી જૌહરી વ્યવસ્થા સારી રાખે છે. મથુરા ઉત્તર ભારતની પ્રાચીન કાશીન જે પુરી હતી. સાતમાં તીર્થકર શ્રી સુપાર્શ્વ નાથજના શાસનકાલથી મથુરા તીર્થરૂપ બન્યું હતું. વિવિધતીર્થંક૯૫માં શ્રી જિનપ્રભસૂરીશ્વરજી આ સંબંધી જણાવે છે કે–શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનકાલમાં ધર્મરચી અને ધર્મઘોષ નામના બે મુનિ મહાત્માઓ અહીં પધાર્યા અને ચાતુર્માસ * શ્રી શીતલનાથજીની દેરેનું પચરંગી કામ આમા શ્રી તાંબર સંઘે બહુ જ સુંદર કરાવ્યું છે, જેમાં હજાર રૂપિયા ખર્ચ કર્યો છે. ખાસ દર્શનીય સ્થાન છે. આગ્રામાં ત્રણ કલેજે, દાલબાગ, સિકન્દરા, એ માદપુરા વગેરે જોવાલાયક સ્થાન છે. આમાથી ૨૨ માઈલ દૂર ફત્તેહપુરસિટી છે જ્યાં શ્રી હીરવિજયસૂરિજી બાદશાહ અકબરને મળ્યા હતા તે જ આ ફત્તેહપુર સિક્રી. જૈન સાધુઓને ઉતરવાનું સ્થાન અત્યારે પણ દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #592 -------------------------------------------------------------------------- ________________ - - - - . - - - - - - - ઇતિહાસ ] : ૫૧૭ : મથુરા રહ્યા. તેમણે નગર અધિષ્ઠાત્રી કબરે દેવીને પિતાના તપોબલ અને ઉત્તમ ચારિત્રથી પ્રતિબધી જૈન શ્રાવિકા બનાવી, પછી તેણે મુનિરાજે કહ્યું-આપનું અભિણકાર્ય મને ફરમાવે. મુનિરાજેએ કહ્યું કે અમને સંઘસહિત મેગિરિની યાત્રા કરાવે. દેવીએ કહ્યું-એટલું મારું સામર્થ્ય નથી, પછી તેણે મેરુગિરિ સમાન સુંદર સ્તૂપની ત્યાં જ રચના કરી. સંઘે શ્રી સુપાર્વજીની પ્રતિમા સ્થાપી. આ રસ્તૂપ ઠેઠ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી રહ્યો. એક વાર ત્યાંના રાજાએ ભગ્રસ્ત બની આ સૂપ તેડવા પ્રયત્ન કર્યો. પરિણામે રાજા મૃત્યુ પામ્યા. સર્વજ્ઞ સર્વદશી થયા પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન્ અહીં પધાર્યા અને દેવેએ સમવસરણ રચ્યું. પછી નગર અધિષ્ઠાત્રી દેવીએ ભાવી પડતે કાળ જાણું સંઘાજ્ઞા લઈ રન-સુવર્ણમય મેરુ સ્તૂપને ઈટેથી આચ્છાદિત કરી દીધો અને જણાવ્યું કે બહાર પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની તમે બધા પૂજા કરજે. સંઘે એ વાત સ્વીકારી. ભગવાન મહાવીર સ્વામી પછી તેરસો વર્ષ જવા પછી મહાપ્રભાવિક શ્રી અપભટ્ટસૂરિજીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવી તીર્થની પ્રભાવના કરી. બાદ સંઘે તરફ પથરથી આ સૂપને ઢાંકી દઈ હજારે જિનપ્રતિમાઓ અને દેવકુલિકાઓ સહિત સુંદર જિનમંદિર સ્થાપ્યું. આચાર્ય આર્યસ્કંદિલાચાર્ય ઉત્તરાપંથના વેતાં બર જૈન શ્રમણ સંઘને મથુરામાં એકત્ર કરી ૮૪ આગમની વાંચના કરી હતી, જેના મરણરૂપે ચોરાશીનું મંદિર આજ પણ વિદ્યમાન છે. મથુરામાં આગામી ચોવીશીમાં અમમ નામના બારમા તીર્થંકર થનાર શ્રી કૃષ્ણ જીને જન્મ અહીં થયે હતે યક્ષ બનેલા આર્યમંગુ આચાર્યનું અને ચેરના જીવ હુંડીજ યક્ષનું મંદિર બનેલું છે. મથુરામાં પાંચ સ્થલે છે. અકસ્થલ, વીરસ્થલ, પદ્મસ્થલ, કુશસ્થલ અને મહાસ્થલ. મથુરામાં શ્રી બપ્પભટ્ટસૂરિજીએ મહાવીર જિનબિંબની સ્થાપના કરી હતી. આ સિવાય પૂર્વકાલમાં અનેક મહાપુરૂષ-આચાર્ય અહી થયા છે. વિશેષ માટે જુઓ જૈન સાયપ્રકાશની પહેલા વર્ષની ફાઈલ-મથુરાકલ્પનો અનુવાદ.નામને મારો લેખ તથા વિવિધ તીર્થંકલ્પમાં મથુરાકલ્પ. છેલ્લે જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરીશ્વરજી મથુરામાં પધાર્યા ત્યારે પર૭ સ્તૂપના અને અનેક જિનમંદિરનાં દર્શન-વંદન કર્યાનો ઉલ્લેખ હીરસૌભાગ્યકાવ્ય સ ૧૪ માં મળે છે. આ રતૂપે વગેરે ઔરંગઝેબના જમાનામાં નાશ પામ્યા; કેટલાંયે જેન મંદિર અને મૂતિઓ જમીનમાં દટાઈ ગઈ. ઈ. સ. ની ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય વિદ્વાનેએ અહીં ખે દકામ કરાવતાં મથુરાના કંકાલીટીલામાંથી વસ્ત જૈન મંદિર તેનાં શિખરે, ગભારા અને અનેક જૈન મૂતિઓ ની બી જે ત્યાંથી ઉપાડી લખનૌના * લખનૌમાં મ્યુઝીયમથી ૧ ફલીંગ દૂર યુ. પી. ની ધારાસભાને પુરાણો હલ કે જેને કેસરબાગ કહેવામાં આવે છે. તેમાં મથુરાથી મંગાવેલી અનેક જૈન મૂર્તિઓ છે. સુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #593 -------------------------------------------------------------------------- ________________ થથસ : ૫૧૮ : [જૈન તીર્થ કેસર બાગમાં રાખેલ છે. ત્યાં લગભગ ૨૦૦ થી ૭૦૦ જિનભૂતિઓની આકૃતિઓ છે. કેટલીક તે વિશાલ અને મનહર અખતિ મૂતિઓ છે. કેટલાક સુંદર પબાસ, આયાગપટ્ટો પણ છે, બાકી ખંડિત મૂતિઓ ઘણું છે. કેટલીક મૂતિઓ ઉપર લેખ છે જેમાં વેતાંબર જૈન સૂત્રમાં આવતી પટ્ટાવલીએનાં ગણ, કુલ, શાખાઓ આલેખાયેલી છે. એટલે આ મૂતિઓ શ્વેતાંબર છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે. હરિણગમેલી દેવ ભગવાન મહાવીરનું ગર્ભપહરણ કરે છે, તેનાં ચિત્રે પથ્થરમાં આલેખાયેલાં છે તે પણ વિદ્યમાન છે. મથુરાના ખેદાણુ કામમાંથી એક પ્રાચીન સ્તૂપ નીકળે છે, જે મથુરા મ્યુઝીયમમાં છે. થંભ ઉપર ૧૪૧ર ની સાલને ઉલેખ છે અને આ સ્તૂપ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને છે.* હાલમાં મથુરામાં ઘીયા મંડીમાં પ્રાચીન જન વેતાંબર મંદિર એક છે. તેને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૮ માં વૈશાખ સુદ સાતમે પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ અમારી ત્રિપુટીએ કરાવી હતી. આગ્રા શ્રી સંઘે. ઘણા જ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમજ ઉત્સવમાં ભરતપુરના શ્વેતાંબર મૂર્તિપૂજક પહલીવાલને-એ સવાલ સંઘ-લખનૌ આદિથી જેને આવ્યા હતા. ચોરાશીનું મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. અહીં વિવેકહષ ઉપાધ્યાય પ્રતિષ્ઠિત પાદુકાઓ, રતૂપ ઉપર હતી. છે. હમણાં વ્યવસ્થા દિ, નૈને કરે છે. તેમણે પાછળના ભાગમાં નવીન મૂતિઓ પધરાવી છે. પાદુકા ઉપર લેખ અમે વાંચી આવ્યા હતા પરંતુ પાછળથી આ લેખ દિ. જેનેએ ઘસી નાંખ્યાનું સાંભળ્યું હતું. મંદિરજી પાસે છે. જેન ધર્મશાળાની જરૂર છે. મથુરામાં અત્યારે ૮ થી ૧૦ વેતાંબર જૈનેના ઘર છે. ખાસ યાત્રા કરવા લાયક છે. મથુરા જનાર મથુરાનું મ્યુઝીયમ જરૂર જુએ. અનુકૂળતા હોય તે લખનૌ કેસરબાગની મથુરાની મૂર્તિઓ પણ જુએ નૌમાં ૧૧ મંદિરો છે. શ્રાવકે ભાવિક છે. વિશેષ જાણવાની ઇચછાવાળાએ લખનૌ મ્યુઝીયમની જૈન મૂર્તિઓ' નામક મારો લેખ છે. સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૧-૧૨ * મથુરાના સૂપ પ્રાચીન કાલથી પ્રસિદ્ધ છે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામિ સાધુઓ વિહ ૨ કયાં કયાં કરે તેને સ્થાને જણાવતાં લખે છે કે થશે" ટીક કાર આને ખુલાસે લખે છે કે “તૂ નથsia" એટલે મથુરાના રતૂપે કેટલા પ્રાચીન છે તે જણાઈ આવે છે. * મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલી મૂર્તિઓએ અને અને પાશ્ચાત્ય વિધાનેને એક ભ્રમ ટાળી દીધો. ન મૂર્તિઓ અને ન શિલાલેખના આધારે, ન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા નથી, અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં પણ પુરાતન છે એ વાત દીવા જેવી દેખાઈ આવી. આજ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #594 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] • ૫૯ : દિલ્હી મથુરા પાસે જ વૃન્દાવન-ગેાકુલ વગેરે સ્થાને છે જે વૈષ્ણવ તીર્યાં છે. વૃન્દીવનમાં એક ઘર શ્વે. જૈનેત્તું છે. અહીં સુવર્ણના લઢ્ઢાનું જૈન મંદિર પ્રસિદ્ધ છે. તેને બંધાવનાર એક જૈન જ હતા, આજે તેમનું' કુટુમ્બ વૈષ્ણવ ધર્માંની છાયામાં છે. મથુરા રેલ્વે સ્ટેશન છે. આગરાની પશ્ચિમે ૩૨ માઇલ દૂર છે B, B & C 4 R. નુ સ્ટેશન છે. દિલ્હીથી મેાટી લાઈન આ રસ્તે જાય છે. દિલ્હી આજે હિન્દુસ્તાનની પ્રાચીન રાજધાની તરીકે દિલ્હી હિન્દુ અને હિન્દ મહાર પ્રસિદ્ધ છે. ઠેઠ પાંડવેાના સમયની આ રાજધાની— ઇંદ્રપ્રસ્થ તરીકે પ્રસિદ્ધ હતી. ત્યાર પછી તે ઘણીયે આત્માની સુલતાની પસાર થઈ ગઈ છે. છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણના સમયે દિલ્હી બહુ પ્રસિદ્ધ હતી. અને છેલ્લા હિન્દુરાજા તરીકે દિલ્હીના સિહાસન પર બેસવાનું માન આ મહાન રાજાને જ મળ્યું છે. એમ કહીયે તે ચાલે. બસ ત્યાર પછી-શાહબુદ્દીન ઘારીથી મુસલમાની સામ્રાજ્ય રારૂ થાય છે. તે ઠેઠ મુગલાઇ સુધી-મુગલાઇના અન્તિમ બદશાહ બાહદુરશાહ દેલ્લે મુસલમાન સમ્રાટ્ દિલ્હીની ગાદી અ થયે, વચમાં વિક્રમાદિત્ય હેમુ સેાળમી સદીમાં છ મહિના દિલ્હીની ગાદીએ હિન્દુ રાજા બેઠે છે. ખાકી લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ ઈલામના ઝ ંડા દિલ્હી ઉપર ક્રૂચે છે. ૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇન્ડીયા કપનીએ વિલ્હી ધ્રોટીશ સરકારને સોંપ્યુ અને દિલ્હીની ગાદીએ અ ંગ્રેજ સરકારના પ્રતિનિધિ વાઇસરોય આવે છે. આ પ્રાચીન મહાનગરીમાં અનેક જૈનાચાર્યા પધાર્યા છે. શ્રીજિનચંદ્રસૂરિજીજિનમાણેકયસૂરિજી જેવા સમય' સૂરિવરે પધાર્યા છે. તેમજ મુગલાઈ જમાનામાં પશુ શાન્તિચંદ્રજી ઉપાધ્યાય, ભાનુદ્રજી, સિધ્ધિચંદ્રજી, જિનચ ંદ્રસૂરિ, જિનસિ’હુસૂરિ વગેરે પધાર્યા છે. અહીં નવધરામાં શ્રી સુમતિનાથજીનું સુંદર વિશાલ મા છે. મદિરમાં ચિત્રકામ પણ સારુ' છે. રૂટિકની પ્રતિમાજી પણ છે. મૂલનાયકજીની મૂર્તિ ભવ્ય અને દર્શનીય છે. આ સિવાય શ્રો સભવનાથજીનુ', શાંતિનાથજી, ચિન્તામણી પાર્શ્વનાથજીનુ મંદિર છે. લાલા હજારીમલજીને ત્યાં સુદર એ ઘર મંદિર છે. જૈના એકલા જ જૈન ધને બહુ પ્રાચીન માનતા પણ એ પછી જગતને મેં માનવુ પડયું', અને મૅન ધર્મ જગતના એક અતિ પૂજ્ય અને પુરાતન ધમ છે એમ પુરવાર થયું આજસુધી બૌધ્ધા જે એમ કહ્યા કરતા કે અમારી જ પૂજાપદ્ધતિ પ્રચીન છે. મમારી જ ઉપાસ્ય મૂતિ પ્રાચીન છે એ બધું બંધ પાયું. જૈના પશુ બૌવના જેવા દાય રી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #595 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર : ૫૨૦ [ જેન તીર્થોને બે દાદાવાડી છે, જે નાની અને મેટી દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. ત્રણ ધર્મશાળાઓ છે. આત્મ વલભ જૈન ભૂવન અને બે ઉપાશ્રય છે. જેનોનાં ઘર લગભગ ૧૦૦ છે. ગુજરાતી જૈનોની પણ વસ્તી છે. આ સિવાય અહીં જોવા લાયક સ્થાને પણ ઘણાં છે, જેમાંનાં મુખ્ય મુખ્ય આ પ્રમાણે છે. કુતુબમિનાર, જંતરમંતર (observatary,) ધારાસભાનું મકાન, એરપલેન હાઉસ, રેડીયે ઘર, જોગમાયા મંદિર, હિન્દુ મંદિર (બીરલાનું) પાંડવોને કિલ્લે, હુમાયુદ્દીન દુખ, નીઝામુદ્દીન દુખ, દિલ્હી ગેઈટ, એડવર્ડ પાર્ક, જુમાં મસદ, શીખ ગુરદ્વાર, વાઇસરેય ભૂવન, લાયબ્રેરી, ન્યુ દિરહી, પુરાણે કિલ્લે વગેરે ઘણું છે. અહીંથી મેરઠ થઈ હસ્તિનાપુરજીની યાત્રાએ જવાય છે. હસ્તિનાપુર દિલ્હીથી મેરઠ થઈ હસ્તિનાપુર જવાય છે. ત્યાં જતાં વચમાં મેરઠ અને મવાના બે જ રથાનકે જેનોના ઘર આવે છે, પરંતુ હમણા નવા થએલા છે. વાળા ગામમાં થઈને સાધુઓ વિહાર કરે તે રસ્તામાં બધેય ન વસ્તી મળી શકે તેમ છે. હરિતનાપુર બહુ જ પ્રાચીન નગરી છે. ઈતિહાસના આદિ યુગમાં આ નગરી પૂર્ણ જાહેરજલાલીમાં આપણી સન્મુખ આવે છે. શ્રી આદિનાથ પ્રભુજીએ વિનીતાના ઉધાનમાં ચાર હજાર રાજાઓ-રાજપુત્ર સહિત દીક્ષા લીધી અને વિહાર કર્યો, પરન્તુ સાથેના નૂતન સાધુઓમાંથી કેઇ આહારવિધિ હતા જાણતા. તે સમયની પ્રજા પણ સાધુને આહારદાન દેવાની વિધિ-પદ્ધતિથી તદ્દન અજાણ હતી. પ્રભુ તે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી મૌન જ રહેવાના છે. ભિક્ષા માટે સ્થાને રથાને જાય છે અને ભિક્ષામાં આહારને બદલે હીરા, માણેક, સેનું, રૂપું આદિ મળે છે; પરન્તુ નિરપૃહી પ્રભુ તેમાંનું કશુંય સ્વીકારતા નથી. એક વર્ષની ઉપર સમય થઈ ગયે. Aભુ વિચરતા વિચરતા હસ્તિનાપુર આવે છે. અહિં હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારને, રાજાને અને નગરશેઠને વન આવે છે. પ્રભુ નગરમાં પધાર્યા. આહાર માટે ફરે છે ત્યાં શ્રેયાંસકુમારે પ્રભુને જોયા-દર્શન કર્યા અને તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને ઓળખી પૂર્વ ભવનો સંબંધ જાણી, શુદ્ધ ઈશ્નરસને બહાર લહેરાવે છે. તે દિવસથી ભરતખંડમાં અક્ષય તૃતીયાનું પર્વ શરૂ થયું છે. એ જ આ નગરી છે કે જ્યાં શ્રી રાષભદેવ પ્રભુનું પારણું થયું હતું. બાદ વર્તમાન વીશીના પાંચમાં ચક્રવતી' અને ૧૬ મા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાન, છઠ્ઠા ચક્રવર્તી અને ૧૭ મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન અને સાતમા ચક્રવર્તી અઢારમાં ભગવાન શ્રી અરનાથજી આ ત્રણ તીર્થકર ચક્ર વતીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એમ બાર કલ્યાણક થયાં છે. ચોથા શ્રી સનમાર ચકવર્તી પણ અહીં જ થયા છે. આ સમયે આ નગરીને પ્રતાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #596 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] - પા : હસ્તિનાપુર મધ્યાહ્નના સૂની માફક તપી રહ્યો હતા. છ ખંડમાં આ નગરીની યશગાથા ગવાતી હતી. છ ખંડની રાજ્યલક્ષ્મી અહીં જ રમતી હતી. ચાર ચાર ચક્રવર્તી. એની રાજધાનીનું અનુપમ માન મેળવનાર એ ગૌરવશાલી મહાન્ નગરીનું નામ નિશાન પણ્ કાળના ગમાં સમાઈ ગયુ` છે. ચાતરમ્ ગાઢ જંગલ અને વચમાં માત્ર જિનમદિર છે. આ પછી પાંડવ અને કૌરવોના સમયમાં પશુ આ નગરીને રસપ્રદ સુંદર જીવત ઇતિહુાસ મળે છે. જૈન પ્રાચીન ગ્રન્થા અને મહાભારતમાં આ નગરનું મનેહર વર્ણન મળે છે, પરન્તુ જે મહાભારત યુધ્ધ મંડાયુ અને માનવ જાતિના સ'હારના જે ભીષણ યજ્ઞકાંડ મંડાયે! ત્યારથી આ નગરીનું પતન થાય છે. યદ્યપિ આ પછી પણ ઘણા સમય સુધી ભારતની રાજધાનીનું અનુપમ માન પ્રાપ્ત થયુ છે. પછી ત્યાંથી દૂર હટતાં ઘટતાં ઇન્દ્રપ્રસ્થ અને દિલ્હી રાજધાની જાય છે. ધીમે ધીમે તેના હાસ થતા જાય છે. છેલ્લે મેગલાઇમાં યુદ્ધભૂમ બને છે અને હાલમાં માત્ર ભયકર અરણ્ય-જંગલરૂપે નજરે પડે છે. ત્યારે અહીં એ વિશાલ સુંદર જિનમ'દિરા છે, એક શ્વેતાંબરી મને ખીજી દિગબરી આ સિવાય ત્રણ નિસિહી અને એક ખાદિનાથ ટુક-ટાંક છે. આદિનાથ ટુકેનું સ્થાન ઋષભદેવ ભગવાનના પ્રથમ પારણાનું સ્થાન કહેવાય છે. ત્યાં સુદર સ્તૂપ અને પાદુકા છે તેમજ તેની પાસે જ શ્રી શાન્તિનાથ, કુંથુનાથ અને શ્રો અરનાથ ભગવાનની પાદુકા છે. આ સ્થાનના કમજો અને વહીવટ શ્વેતામ્બર તીર્થ - રક્ષક કમિટી (પંજાબ) કરે છે, ખાકીનો ત્રણે નિસિહીઓમાં બન્ને સંપ્રદાયના જૈને વિના ભેદભાવે જાય છે. અહીં પ્રાચીન પાદુકા પણ હતી, વ્યવસ્થા વહીવટ પશુ અને સંપ્રદાય મળીને કરતા પરન્તુ વર્તમાન દિગ’ખરી વ્યવસ્થાપકે એ છ પાદુકાઓ ઉખેડી નાંખી માત્ર સ્વસ્તિક જ રાખ્યા છે, તેના ઉપર લાંખા-ચડા પેાતાના લેખા પણ લગાવી દીધા છે. અત્યારન! દિગ`ખર મદિરમાં પહેલાં તે શ્વેતાંબર સધ અને દિગમ્બર જૈને બન્ને વિના ભેદભાવે દર્શન-પૂજન કરતા હતા; ત્યાં જ ઉતરતા અને રહેતા હતા. શ્વેતાંબર મદિરની ચાતરમ્ વિશાલ શ્વેતાંબર ધર્મશાળા છે. પહેલાં અહીં એક બ્રહ્મચર્યાશ્રમ ચાલતુ હતુ. પરન્તુ આર ંભશૂરા જૈનેએ ટૂંક સમય ચલાળ્યા પછી તે સંસ્થા બંધ પડી છે. હવે પુનઃ અનાથાશ્રમની વાત ચાલે છે. આ તી'ની વ્યવસ્થા વેતાંબર તીર્થરક્ષક કમીટ્ટી-પ ંજાખના તાખામાં આવ્યા પછી બહુ સારી છે, ઉન્નતિ સારી થઇ છે. આમાંથી અન્ય તી વાળાઓએ ખાસ શીખવા જેવુ' છે, કાય વાહક। સારા વ્યવસ્થાપક અને ભક્તિવાળા છે, યદ્યપિ ફ્રિંગ ખર મંદિર કરતાં શ્વેતામ્બર મંદિર પાછળ બન્યું છે પરન્તુ શ્વેતામ્બર મન્દિરમાં મૂતિ પ્રાચીન છે. જગદ્ગુરુ }} Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #597 -------------------------------------------------------------------------- ________________ * હસ્તિનાપુર : ૫૨૨ : [ જૈન તીર્થોને આચાર્યશ્રી હીરવિજયસૂરિજી શિષ્ય મહોપાધ્યાય શ્રી શાન્તિચંદ્ર ગણિની પ્રતિછિત છે. ૧૯૪૬ માં જેઠ સુદ મે અકર્મીપુરમાં પ્રતિષ્ઠા કરાવેલ છે. મૂળનાયકની ડાબી બાજુની પણ શ્રી વિજયસેનસૂરિજી શિષ્ય ૧૬૮૨ માં પ્રતિષ્ઠિત છે, આવી રીતે પ્રાચીન મૂર્તિઓ છે અને અર્વાચીન ૧૯૮૩ની આચાર્યશ્રી વિજયવલભસૂરિજી પ્રતિષ્ઠિત મતિએ છે. ધાતુ પ્રતિમાઓ ચૌદસો અને પંદરશેની સાલની છે, બધાના શિલાલેખો લીધા છે જે અમારા પ્રાચીન લેખસંગ્રહમાં છપાશે. દિગમ્બર મંદિરમાં પ્રાચીન મૂતિ નથી, એક તો ૨૪૩૩ ની છે. મને લાગે છે કે-અહીં પહેલાં પ્રાચીન મૂર્તિ ભવેતામ્બરીય હશે. હવે પ્રાચીન નિસિહની દશા સાંભળો વર્તમાનમાં નવી થએલ શ્રી શાન્તિનાથજીની નિસિહીની સામે પ્રાચીન નિસીહી છે. તેમજ શ્રી કુંથુનાથજી અને અરનાથજીની નિસિહ સામે પણ પ્રાચીન ઘુમરીઓવાળી મોટી નિસિહી હતી. અત્યારે એક છે, ચોતરફ બૂરજ છે. વચમાં સ્તૂપ વિગેરે પણ હશે કિંતુ વર્તમાન યુગના દિ. વ્યવસ્થાપકે એ પુરાણું અપ્રિય કરી નાંખી તેને તેડીફે ડી નવું ઊભું કર્યું છે. ત્યાં વે. જૈનોની પ્રાચીન પાદુ કાઓ હતી, એમ દર્શન કરનારા કહે છે. નવા સ્થાને પાદુકા ન રાખતાં સ્વસ્તિક જ રાખ્યા અને સ્વસંપ્રદાયના લાંબા લાંબા લેખો લગાવી દીધા છે. આપણે પૈસા ખર્ચીએ છીએ પરંતુ સાથે જ સમ્પ્રદાયને મેહ છોડી વિવેક અને દીઘષ્ટથી ઉપયોગ કરીએ તે પૈસાને સુંદર સદુપયોગ થાય. અત્યારે કોઈ પુરાતત્ત્વપ્રેમી અને ઈતિહાસ શોધક ત્યાં જાય અને નિરિસહીઓ જુએ, પુરાણું નિસહીની દુર વસ્થા જુએ, તેને તોડીને જમીન દસ્ત કરેલી જુએ, તે જરૂર ખેદ થાય અને સાથે જ હિન્દુઓની આવી મુખતા માટે જરૂર બે આંસુ પણ સારે. ખરેખર! અમને આ પુરાણ નિસિહીઓની દુરવસ્થા જોઈ, તેના પ્રત્યે થતું દુર્લક્ષ્ય, ઉપેક્ષાભાવ જોઈ પારાવાર દુ:ખ થાય જ. પ્રાચીન સ્થાને તેડી નાખી અન્ય સ્થાને નવું કરવાનું કયા શાસ્ત્રમાં છે? શું પ્રાચીન રથાને જ ઉદ્ધાર ન થઈ શકતો હતો? નવું કરાવવાને બદલે સપ્રદાયનું મમત્વ અને મારાપણાના અભિમાને જ કાર્યકર્તાએને આવું અનુચિત કાર્યો કરવા પ્રેર્યા હશે, એમ લાગે છે. પ્રાચીન પવિત્ર કલ્યાણક ભૂમિના સ્તૂપોને અવગણી, તેડીફોડી નાખી સ્વસંપ્રદાય માટે નવું અન્ય સ્થાને જુદું કરવું એમાં કઈ ધર્મભાવના કે શ્રદ્ધા સમાઈ છે એ અણઉકેલ્ય કેયડે છે. આમાં નથી આત્મકલ્યાણ કે ધર્મભાવના. * આ અકમીપુર તે બીજું કોઈ નહિં પરંતુ જૈનપુરી-રાજનગર-અમદાવાદ છે. હીરસૌભાગ્ય સ” ૧૧, છેક ૨૨માં ટીકાકારે અમદાવાદનું નામ અમીપુર આપ્યું છે. આવી જ રીતે લેક ૫૧-પરની ટીકા માં પણ ખુલાસો છે. આ જ સર્ગના ૧૧૪ શ્લોકમાં પકgs મમરાવારનાä ખુલાસે કરેલ છે. અર્થાત જેનપુરી- અહમદાવાદમાં શ્રી શાન્તિચંદ્રજી ઉપાધ્યાયવડે પ્રતિકાપિત મૂર્તિ અહીં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #598 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : પર૩૪ હતિના હજી પણ રહીસહી પુરાણી નિસિહી સાચવી રાખી તેનું પૂ૫ રાખવામાં આવે તે સારું, એમાં જ સાચું જૈનત્વ અને વીતરાગના ઉપાસકવનું ફલ છે. આ સિવાય અહીં એક પ્રાચીન મંદિર ખાલી પડયું છે. તે પણ જૈન મંદિર લાગે છે તેમજ એક બાવાની મઢીનું સ્થાન છે તે પણ પહેલાં જૈન મંદિર હશે. અહીં હસ્તિનાપુરના બે ભાગ કહે છે, એક પાંડવ વિભાગ અને બીજે કૌરવ વિભાગ. આદિનાથ ભગવાનની ટુંકથી પશ્ચિમે ઘણા પ્રાચીન ટલા છે ત્યાં માતામાં ઘણું ધૂળધે ઈયા આવે છે. દર વર્ષે પિતાના ભાગ્ય મુજબ કિમતી ચીજો લઈ જાય છે. તેમજ પ્રાચીન સિક્કા, વાસણે અને કૃતિઓ નીકળે છે. એક મુષ્ટ, કુંડળ સહિત જિનમૂર્તિનું મરતક નિકળ્યું હતું, પરંતુ દિ. જેનેએ તે ગંગામાં પધરાવ્યું. એક નગ્ન મૂર્તિ નીકળી હતી તે શ્વેતામ્બરેએ દિને આપી. કહે કેની ઉદારતા અને સંકુચિતતા છે? અહીં અમને રાયબહાદુર પં. દયારામ શાહની એમ. એ. ડાયરેકટર જનરલ ઓફ આર્કિઓલેજ ઈન ઈન્ડિયા મળ્યા. બહુ જ સજન અને ભલા માણસ છે. પુરાતતવના વિશારદ છે એમ કહું તે ચાલે. અમારે ઘણી વાતચીત થઈ. નાલંદા વિભાગમાં જન વિભાગ દવાનું, ક્ષત્રિયકુંડના જૈન ટીલા, શૌરીપુર, મથુરા અને હસ્તિનાપુર વિભાગ માટે વાત કરી. પટ્ટાવલી સમુચ્ચય જે જોઈને અતિવ ખુશી થયા. મથુરાના શિલાલેખેામાં આવતી ગુરુપરંપરા-પટ્ટાવલી અને આમાંથી અમુક પટ્ટાવલી તદ્દન મળતી છે, તે બરાબર બતાવ્યું. તેમણે કહ્યું-આવું સુંદર પુસ્તક હજી આ પ્રથમ જ લાગે છે. અમને જૈન સાહિત્ય જ મળતું નથી. અન્તમાં તેમણે કહ્યું-તમે મને પટ્ટાવલી સમુચ્ચય આપે અને હું આપને ક્ષત્રિયકુંડમાંથી ભગવાન મહાવીરના સમયની પ્રાચીન સાહિત્ય સામગ્રી આપું. આ જિંદગીમાં બૌદ્ધ અને વૈદિક સાહિત્યની સેવા ઘણુ કરી. હવે વીરભગવાનની સેવા કરવી છે. પછી અમે તેમને સાથે રહી ત્યાંના પ્રાચીન સ્થાને, ટીલા, . દિ, મંદિર આદિ બતાવ્યું. . મંદિરને શિલાલેખ અમે લીધેલ. શ્રી શાંતિચંદ્ર ગણી પ્રતિષ્ઠિત સૂતિને શિલાલેખ પણ લઈ ગયા. હસ્તિનાપુર પરમ શાન્તિનું સ્થાન છે. ખાસ સમય કાઢી રહેવા જેવું છે. ડે દૂર ગંગા વહે છે. ચોમાસામાં અહીં મચ્છર આદિને અતિવ ઉપદ્રવ હોય છે. મેલેરીયાનું જોર રહે છે. કાર્તિકથી વિશાખ સુધી ઠીક છે. અહીં આવનાર ગૃહસ્થાએ મેરઠ સુધી રેલ્વે અથવા તે મોટરમાં આવવું. મેરઠથી મવાના સુધી પાકી સડક છે. મેટરે મળે છે. ત્યાંથી છ માઈલ હરિતનાપુર છે. રસ્તે કાચે છે. ટાંગા, મટર આદિ વાહને જાય છે. જીહ મેરઠ, પિટ મવાના મુ. હસ્તિનાપુર આ પ્રમાણે પેસ્ટ છે. પંજાબથી પણ અહીં અવાય છે. અહીં કાર્તિક સુદ પુનમને મોટો મેળો ભરાય છે. વ્યવસ્થા સારી રખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #599 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર : ૧૨૪ : [ જૈન તીર્થોના હસ્તિનાપુરમાં પહેલાં ત્રણ સ્તૂપે હતાં જેમાં પાદુકાએ હતી, પરંતુ તે ઠીક ન લાગવાથી તેના ઉપર આરસની પાદુકા પધરાવી પછી નવી પ્રતિષ્ઠા કરી હશે. હાલમાં તેના ઉપરની ત્રણે પાદુકા ત્યાંથી ઉઠાવી આદિનાથ ટાંકમાં પધરાવેલ છે. અને જે સ્તૂપ છે તેમાં જૂની પાદુકા પણ છે. તે ભંડાર દાખલ છે. વિવિધ તીર્થંકલ્પમાં હસ્તિનાપુર સ''ધી નીચે પ્રમાણે ઉલ્લેખ મલે છે. શ્રી આદિ તીથકર શ્રી ઋષભદેવજીના ભરત અને બાહુબલી નામના બે પુત્રો હતા. ભરતને ૯૮ સહેાદર ભાઈ રાજકુમાર હતા. શ્રી ઋષભદેવજીએ દીક્ષા લીધી ત્યારે ભરતના પેાતાના રાજસિહાસને અભિષેક કર્યાં-રાજગાદી આપી. બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યુ. આવી જ રીતે ખીજા પુત્રને પણ તે તે દેશનાં રાજ્ય આપ્યાં. તેમાં અંગકુમારના નામથી અંગદેશ કહેવાયા. કુરુ નામના રાજકુમારના નામથી કુરુદેશ કહેવાયા-કુરુક્ષેત્ર નામ પ્રસિદ્ધ થયું. આવી જ રીતે વગ ( બંગ ), કલિંગ, સુરસેણુ, અવન્તિ આદિ રાજકુમારેાના નામથી તે તે દેશનાં નામ પ્રસિધ્ધ થયાં. કુરુરાજના કુમાર હત્યિ નામના થયા, તેણે હસ્તિનાપુર નગર વસાવ્યું. તેની પાસે પવિત્ર જલથી ભરેલી ગગા નદી વહે છે. હસ્તિનાપુરીમાં શાન્તિનાથજી, કુંથુનાથજી અને અરનાથજી આ ત્રણ તીથ કરા અનુક્રમે થયા છે. તે ત્રણે પાંચમા, છઠ્ઠા અને સાતમા ચક્રવર્તિ હતા. તેએ ચક્રતિ થયા પછી ભરત ખ`ડના છ ખ'ડાની ઋદ્ધિ ભેગવી, ત્યાં દીક્ષા ગ્રતુણુ કરી અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન પણ થયું હતુ. આ નગરીમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસકુમારને ત્રિભુવન ગુરુશ્રી આદિનાથજીના દર્શનથી અવધિજ્ઞાન થયું અને તેથી હારબંધ જાણી એક વર્ષના વાર્ષિક (એક વર્ષ અને ૪૦ દિવસ) તપવાળા શ્રી ઋષભદેવજીને પેાતાના રાજમહેલમાં અખાત્રીજના દિવસે ઈન્નુરસથી પારણુ કરાવ્યું, તે વખતે ત્યાં પંચન્યિ પ્રગટ થયાં. શ્રી મલ્લિનાથ ભગવાન અહીં પધાર્યા છે-સમેાસયંત્ર છે. આ નગરીમાં મહાતપસ્વી શ્રી વિષ્ણુકુમાર મહર્ષિએ પાતાનું શરીર વિ ત્રણું પગલાંવડે ત્રણ લેાકને ખાવી નમુચીને (શક્ષા કરી હતી. * આજે પણ હસ્તિનાપુરજીની પાસે ગંગા નદી વહે છે જેતે જીમ'મા કહે છે. તેની પ્રદક્ષિણા અતે સ્નાન કરવાના મેળા ભરાય છે, વૈશાખ શુદ્ધિ છ તે દિવસ ખાસ ગગારતાનના જ કહેવાય અે, તે દિવસે માટે મેળા ભરાય છે, મૂલ ગંગા અયારના હસ્તિનાપુરથી પાંચ માઈલ દૂર છે. કા. શુ, ૧૫મે પશુ મેળે ભરાય છે. × અત્યારે પણ મલ્લિનાથ ભગવાનના સમવસરણ સ્થાને તૂપ-દેરી છે. શ્વેતાંબર મદિરથી ત્રણ માઇલ દૂર છે. ભાવિઢ્ઢા ત્યાં દર્શને જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #600 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : પણ ઃ હસ્તિનાપુર આ નગરીમાં સનત્કુમાર, મહાપદ્મ અને સૂભમ નામના ચક્રવર્તીએ થયા, અને સુપ્રસિદ્ધ પરશુરામ પણ અહીં જ ઉત્પન્ન થયા હતા. ચરમશરીરી પાંચ પાંડવા અને મહાબલવાન દુર્યોધન પ્રમુખ રાજાએ પણ આ નગરીમાં જ થયા હતા. સાત કાટી સુવર્ણના માલીક ગ'ગાદત્ત શેઠ અહીં થયા. તથા સૌધમેન્દ્રના જીવ જે કાર્તિક શ્રેણી હતા તે પણ અહીં જ થયેલ છે, જેમણે રાજાના બલાત્કારથી પરિવ્રાજકને જમાડ્યો હતા. પછી વૈરાગ્યથી હજાર વણિકપુત્રા સાથે ભગવાન્ શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી (કલ્પસૂત્રમાં થતૠતુના વિશેષણ પ્રસંગે ટીકાકારે સક્ષેપમાં તે કથાનક આપેલુ છે. ) આ મહાનગરમાં શાન્તિનાથજી, કુંથુનાથજી, અરનાથજી અને મલ્લિનાથજીનાં મદિરા છે. તેમજ એક અખિકા દેવીનુ પણ મંદિર છે. અનેક આશ્ચર્યોંના નિધાનભૂત આ મહાતીર્થમાં જે જિનશાસનની પ્રભાવના કરે છે અને વિધિપૂર્વક યાત્રા મહાત્સવ કરે છે તે થાડા ભવામાં કર્માં ખપાવી સિધ્ધિપદને પામે છે. શ્રી વિજયસાગરજી સમ્મેતશિખર તીમાલામાં હસ્તિનાપુરજી માટે નીચે પ્રમાણે જણાવે છે. હત્યિણાઉરિહરખઈ હીએ શાન્તિ થુ અર જન્મ આગરાથી દિશિ ઉત્તરે પાંડવ પાઁચ હું ઇંડુાં પંચ નમું શુભ ઢાય સેકશે મ, પચ હુઆ ચક્રતિ પંચ નમું જિનભૂતિ થાપના X X X X ૫. સૌભાગ્યવિજયજી હસ્તિનાપુરજી માટે નીચે પ્રમાણે લખે છે— જીહેા દિલ્લી પૂરવ દિશે, હૈ। માગ કાશ ચાલીસ; છઠ્ઠા હથિણાઉર રળિયામણેા, અડે। દેખણુ તાસ ગીસ, X મ. ૧૪ સ. ૧૫ X * શુભ તીન તિઠ્ઠાં પરગડાં સુષુો આણી પ્રોત. ( રૃ. ૯૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુ. અત્યારે પણ રતૂપે છે. એક વિશાલ સ્તૂપે જે પ્રાચીન છે તે શ્વેતાંબરી છે. કેટલાક છે પરન્તુ શ્વેતાંબરા પણ ત્યાં જાય છે. હસ્તિનાપુરજીથી પાછા મેરઠ થઇ દિલ્હી જવાય છે. મેરઠમાં પૂ. પા. ગુરુમહા શ્વેતાંબરીય જિનમંદિર છે. આ સ્તૂપા હિંગ'ખરોએ કબ્જે કર્યા www.umaragyanbhandar.com Page #601 -------------------------------------------------------------------------- ________________ હ્રસ્તિનાપુર : ૫૬ : [ જૈન તીર્ગાના રાજ શ્રી દનવિજયજી ત્રિપુટીના ઉપદેશથી ૮૫ નવાં ઘર શ્વે. મૂ. પૂ. જૈન અનેલાં છે. નૂતન શ્વેતાંબર મદિર સ્થાપિત થયેલ છે. ધર્મશાળા માટે પ્રયત્ન ચાલુ છે. મેરઠથી ૧૩ માઈલ દૂર પશ્ચિમમાં સરધનામાં ૩૫ ઘર તથા શ્વેતાંબર ન મ'દિર અનેલ છે. આ પ્રદેશમાં ફુલ પાંચ જિનમદિરે, પાંચ લાઇબ્રેરીઓ, ૩ પાઠશાળાએ તથા કુલ અઢી હુજાર નવીન જૈના બનાવ્યા છે. હૅસ્તિનાપુરમાં સુપ્રસિદ્ધ દાનવીર, ધર્મવીર અને ધર્માત્મા મ`ત્રીશ્વર પેથડકુમારે ભારતમાં ૮૪ મદિરા-જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ મલે છે, એમાં હસ્તિનાપુરમાં પણ મદિર બંધાવ્યાના ઉલ્લેખ છે. જીએ દલિનાપુર, ફેવાઢવુ, પેળ(૧)• પુરેપુ ષ' (જૈન સા. સં. ઈ. રૃ. ૪૦૫) ધમવીર સમરાશાહ કે જેમણે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યેા હતા તેમણે પાટણથી મથુરા અને હસ્તિનાપુરજીને સંઘ કાઢી સંઘપતિ થઇ, શ્રો જિનપ્રભસૂરિજી સાથે યાત્રા કરી હતી. હસ્તિનાપુરજીની પંચતીર્થી ૧. મેર્ð-દિલ્હીથી હસ્તિનાપુર જતાં વચમાં ૪૦ માઈલ દૂર ઉત્તરમાં આ શહેર આવ્યું છે. ૧૮૫૭ના બળવા પછી આ સ્થાન બહુ જ પ્રસિદ્ધિમાં આવ્યુ` છે. મેરઠ સીટી અને છાવણી પણ છે. એમાં મેરઠ કેન્ટેગ્મેન્ટમાં પૂ. મુનિમહારાજ શ્રીદર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી ८० ઘર શ્વેતાંબરીનાં થયાં છે. મછલીખજારમાં મદિર સ્થપાયુ' છે. નાની લાયબ્રેરી અને પાઠશાળા ચાલે છે. મંદિરમાં મૂલનાયકજી શ્રી સુપાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. અહીં નવું ભય્ મંદિર, ધર્મશાળા ટૂંક સમયમાં જ થશે. અહીંથી હસ્તિનાપુરજી જવા માટે મવાના સુધી મેટર જાય છે. ત્યાંથી ૫-૬ માઇલ કાચા રસ્તે ગાડામાં બેસી, યા તા પગરસ્તે હસ્તિનાપુરજી જવાય છે. ૨. સરધના-હસ્તિનાપુરજીની યાત્રા કરીને મેરઠ આવવું. ત્યાંથી પશ્ચિમમાં આવવુ. મેરઠથી ૧૩ માઈલ દૂર છે. અહીં શ્રી સુમતિનાથનુ શિખરબદ્ધ સુદર ભવ્ય જિનાલય છે. શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમદિર છે. પાઠશાળા ચાલે છે. ૩૫ ઘર શ્વેતાંખર જેનાનાં છે, મુનિમહારાજ શ્રી દનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી આ મંદિર, નૂતન જૈનો વગેરે થયાં છે. નજીકમાં ભમેારીમા અને રારધનામાં અનુક્રમે એ ઘરમદિર છે અને ૨૦ શ્વે. જૈનોનાં ઘર છે. તેમજ પંજાબ જતાં મુઝફ્રનગરમાં પણ સુંદર શ્વેતાંબર મદિર થયું છે તથા શ્વે. જૈનો પશુ અન્યા છે. ત્રિપુટો મહારાજના ઉપદેશથી આ બધું થયેલ છે. ૩. ખિનૌલી-પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂ. ચંદનવિજય મહારાજને અહીં અને ખીંવા ઉપર મહદ્ ઉપકાર છે. ખિનૌલીમાં સુંદર ભવ્ય મદિર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #602 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] કૅપિલ્લાઝ : ૫૭ : પૂ. પા. આ. શ્રીવિજયવલ્લભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા વગેરે થયેલ છે. વે, મૂ પાંચ ઘર છે. ૪. અડાદ-બિનૌલીથી ૪ ગાઉ દૂર આ ગામ છે. પૂ. પા, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી અહીં ૩૫ ઘર શ્વે. જૈન બન્યાં છે. સુંદર શ્વેતાંબર મંદિર બન્યું છે. આ ગામેાનાં જૈન ભાવિક અને શ્રદ્ધાળુ છે. ૫. દિલ્હી-ખડાદથી એકડા થઈ દીલ્હી જવાય છે. ત્યાં સુદર ૪ જિનમદિરા, લાયબ્રેરી, પાઠશાળા વગેરે છે, ભાવુકાએ આ પંચતીર્થીનો યાત્રાના જરૂર લાભ લેવા કપિલા અહીં શ્રી વિમલનાય પ્રભુજીનાં ચાર કલ્યાણક થયાં છે. નગરી બહુ જ પ્રાચીન છે. દસમા ચક્રવતી રિસેણુ અને ખારમા બ્રહ્માત્ત ચક્રવતી અહીં થયા છે. મહાસતી દ્રૌપદીનું જન્મસ્થાન આ નગર છે તેમજ પાંડવેા સાથે સ્વયં'વરથી લગ્ન પણ અહીં જ થયું હતું એટલે ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ નગરી મહત્વની છે. ગામ બહાર ચેતરફ મેટા મેટા ટીલા ઊભા છે. ખંડિયેરા પણુ ઘણુાં છે; નગ રીને ફરતા પ્રાચીન ગઢ અત્યારે પણ વિદ્યમાન છે. ગઢમાં જૈન મંદિરો છે. તેમાં એક હત્તાત્રયનુ' મંદિર કહેવાય છે પણ તે જૈન મંદિર મંદિર જેવી જ છે, અંદર પાદુકા છે. કમજો જૈનોના નથી. જૈન મૂર્તિએ ઘણે ઠેકાણે મળે છે. આ હતુ, ઘુમટી જૈન સિવાય ખંડિત * વિમલનાથ પ્રભુ-તેમનું જન્મસ્થાન કપિલપુર, પિતાનું નામ કૃતામ રાજા અને માતાનું સ્પામારાણી હતું. ભગત ગભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી ભૌર દેહરે આવી ઉતર્યાં. ત્યાં કેઇ યંતરીદેવી રહેતી હતી, તેણે પુરુષનું રૂપ દીઠું તેથી તેને કામક્રીડા કરવ:ની અભિલાષા થઈ. પછી. તેની સ્ત્રીના જેવું રૂપ વિકુર્તી વ્યંતરી તેની પાસે સૂતી. પ્રભાતે અને સ્ત્રી સમન દેખી પુરુષે કહ્યું કે-આમાં મારી સ્ત્રી કાણુ છે ? ત્યારે પેલી સ્ત્રી એલી આ મારા ભત્તુર છે અને બીજી સ્ત્રી ખેાક્ષી કે એ મારા ભર્તાર છે. બન્નેમાં વિવાદ પુછ્યો. ફરિયાદ રાજા પાસે પહેાંચી. રાખ પણ વિચ.રમાં પડી ગયા ક્રે—આના ન્ય ય કેવી રીતે કરવા? આ વખતે રાણીએ અને સ્ત્રીઓને દૂર ઉભી રખાવી અને કહ્યું કે જે સ્ત્રી ત્યાં રહી રહી આ પુરુષને સ્પર્શ કરે તેનેા આ ભર્તાર જાણુવા. તે સાંભળી વ્યંતરીએ દેવઘક્તિથી પેાતાના હાચ લાંખા કરી ભર્તારને ૫' કર્યાં, તેવે જ રાણીએ તેના ડાય પકડી લકને કહ્યું કે–તું તે વ્યંતરી છે માટે તારે સ્થાનકે જતી રહે. એવી રીતે ચુકા થવાથી મિલમતિવાળી રાણી કહેવાઈ. ગત ખાવા પ્રભાવ જાણી પુત્રનુ નામ વિમલનાથ રાખ્યું. સાઠે ધનુષ્યપ્રમાણુ શરીર અને સ↓ લાખ વર્ષ આયુષ્ય હતું. સુવણુ વર્ચુ અને શક( ભુ' )નુ' લાંછન જાણવું', ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #603 -------------------------------------------------------------------------- ________________ કૅપિલાજી : ૫૮ : [ જૈન તીર્થોના અહીં શ્વેતાંબર મંદિર બહુ જ સુંદર છે. ચેતરફ ચાર કલ્યાણકની દેરીઓ છે જેમાં વચમાં પાદુકાઓ છે. વચમાં જિનમંદિર છે જેમાં મૂળનાયક શ્રી વિમલનાથ પ્રભુજી છે, પ્રતિમાજી સુંદર છે. મદિરની બહાર નાની ધર્મશાલા છે. વચમાં વિશાલ ચાગાન છે. ચેતર ફરતા કિલ્લેા છે એટલે રક્ષણુ સારુ' છે, વ્યવસ્થા સામાન્ય ઠીક છે. આ થાન કાનપુરથી વાયવ્યમાં ૮૬ માઈલ દૂર છે મને અહીંથી આગ્રા ૧૧૩ માઇલ દૂર છે. અહી' આવનાર શ્રવા માટે B. B, & C. I. રેલ્વેનુ ફાબાદ જંકશન છે. અહી'થી B. B. ની મીટરગેજમાં ૧૯ માઇલ દૂર કાયમગજ સ્ટેશન છે. અહીથી કપિલાજી તીર્થ ૬ માઇલ દૂર છે. ફ્કાબાદથી મેટર રસ્તે પણ કપિલાજી જવાય છે. વિવિધ તીર્થંકલ્પકારે કામ્પિલ્યપુર તીર્થંકલ્પ" લખ્યા છે જેને સાર સક્ષેપમાં નીચે પ્રમાણે છે. આ જમૂદ્રીપના દક્ષિણ ભરતખંડમાં પૂર્વ દિશામાં પાંચાલ દેશ છે ત્યાં ગોંગા નદીના તરગેથી જેના કિલ્લાની ભીત* ધેાવાય છે તેવું કપિલપુર નામનું નગર છે. અહી ઇક્ષ્વાકુ કુલના કૃતવર્માં રાજા અને શ્યામાદેવીની કુક્ષીથી વરાહુ લછનવાળા, સુવર્ણની કાયાવાંળા શ્રી વિમલનાયના જન્મ થયે હતે. આ ભગવાનનાં ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કે લજ્ઞાન આ પાંચ કલ્પાણુક (સન્થ તક્ષેત્ર भगवो चषण, जम्मण, रज्जाभिसेअ दिखा बलनाणलक्खणाई xपंच कल्लाणाई સાચાä ! ) થયાં છે, ત્યારથી આ પ્રદેશમાં આ નગરનું નામ પંચકલ્યાણક નામથી પ્રસિદ્ધ થયું. જ્યાં સૂમર લછનવાળા ભગવાનના દેવતાઓએ મહિમા ઉત્સવ કર્યા તે સ્થાન સૂઅર ક્ષેત્રથી પ્રસિદ્ધિ પામ્યુ આ નગરમાં દસમા ચક્રવતી દુષેિણુ અને ખારમા ચક્રવતી બ્રહ્મદત્ત ઉત્પન્ન થયા છે. ભગવાન મહાવીરસ્વામી પછી ખસે ને વીસ વર્ષે થયેલ મહાગિરિ આચાર્યના શિષ્ય કાડીન્નના શિષ્ય અશ્વમિત્ર નિદ્ભવ-ચેાથે નિન્ડલમિથીલાથી અહીંયા આવ્યા હતા અને તેને ખંડખ્ખા' નામની શ્રાવિકાએ અહીં પ્રતિષેધ પમાડયેા હતેા. અહીં સંજય નામના રાજા થયા, જે એક વાર કેસર વનમાં શીકારે ગયે હતા. ત્યાં તેમણે હરણને માર્યા અને પછી ગાલિ નામના અણુગારને જોયા, તેમના ઉપદેશથી પ્રતિષેધ પામી ત્યાં જ દીક્ષા લીધી, અત્યારના કપિલાથી ગોંગા બહુ દૂર છે. * શ્રી જિનપ્રભસૂરિજી મહારાજે અર્થસૂચક અને ગભીર ઋણુ ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાંચ કલ્યાણક અહીં ગણુ વ્યા છે એ બહુ જ www.umaragyanbhandar.com Page #604 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] : ૫૯ : *પિશાચ્છ મા નગરમાં પૃષ્ઠાચ’પાધિપતિ સાલમહાસાણના ભાણેજ, પિઢર અને જશવતીના પુત્ર ગાગલીકુમાર થયા. તેને પેાતાને ત્યાં મલાવી પૃષ્ઠચંપાના રાજા બનાવી સાલમહાસાલે શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લીધી. ખાદ ગાગલિકુમારેપણુ પેાતાના માતાપિતા સહિત શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. આ નગરમાં દ્વિમુખ નામના સુપ્રસિદ્ધ પ્રત્યેકબુદ્ધ થયા. તેમના ચિ રત્નમય મુકુટમાં તેમનાં મુખનું પ્રતિબિંબ પડતું તેથી દ્વિમુખ નામથી પ્રસિદ્ધ થયું. તેમણે સુદર ઇન્દ્રધ્વજોયા અને દિમાં એજ ઈન્દ્રધ્વજ જમીન ઉપર પડેલા અને વિનાશ પમતે જોયા જેથી વૈરાગ્ય પામી દ્વીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ થયા. આ નગરીમાં જ દ્રુપદ રાજાની પુત્રી મહાસતી દ્રૌપદીએ પાંચ પાંડવા સાથે સ્વયં'વર કર્યા. આ નગરીમાં ધર્મચી રાજા થયા કે જે એ અંગુલીના રતનથી જિનબિગ બનાવી પૂજાભક્તિમાં લીન રહેતા હતા. ચાડીયા પુરુષાએ તેના વિરાધી કાશીનરેશને આ સમાચાર આપ્યા તે યુધ્ધ કરવા આવ્યા પરંતુ ધર્મના પ્રભાવથી કુબેરદેવે શત્રુસૈન્યને આકાશમાર્ગે જકાશીમાં લાવીને મૂકયુ અને તેના બચાવ કો. પછી કાશીરાજ તેના મિત્ર થયા. કાશીરાજનું સન્માન પામ્યા. આવી રીતે અનેક પ્રસગે આ મહાતીર્થીમાં થયા છે. જે વિકજના તીર્થંયાત્રા કરી જિનશાસનની પ્રભાવના કરે છે તે ઇહલેાક અને પરલેાકમાં સુખ પામે છે અને તી કરનામામાં ઉપાજે છે. ૫. શ્રી જયવિજયજી સમ્મેતશિખરતી માલામાં પિલાજી માટે લખતાં જણાવે છે કે— કપ્લિપુર વરમશે પૂછ્યું. વિમલ વિહાર રે વિમલ પાદુકા વદીય કીજઇ વિમલ ભવતાર ૨ ૫૮૯ ૫ (તીર્થમાળા રૃ. ૩ર) શ્રી વિજયસાગરજી સમ્મેતશિખરતીર્થમાલામાં કપિલાને પરિચય મા પ્રમાણે આપે છે. પિટીયારિ પુરિ કપિલા વિમલ જનમ વદેસ સુરણી અશ્મિ માન્યે બ્રહ્માવત્ત પરવેસ ૫ ૧૪ ૫ કેસર વનરાય સતિ ગઈ ભિલિ ગુરૂ પાસિ ગંગાતટ વ્રત ઉચઇ દુપટ્ટી વિહર વાસી. ૫ ૧૨ ॥ આાજ તા પિટીયારી નગરના પત્તો નથી અને ગંગા દૂર છે. ૫. સૌભાગ્યવિજ્યજી પણ લગભગ આ જ હકીકત કહે છે. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #605 -------------------------------------------------------------------------- ________________ आवाभ्यां निधिनानेन, किं कर्तव्यं मनासुखं । मनस्विनि ! मति ब्रूहि, परिणामगुणाविहाम् ।। મંત્રીશ્વર વસ્તુપાળ નાનાભાઈ તેજપાળની પત્ની બુદ્ધિનિધાન અનુપમાદેવીને પ્રશ્ન કરે છે કે આ ધનનું હવે અમારે શું કરવું? હે માનવિનિ. પરિણામે હિતકારક થાય તેવી સલાહ આપે. કુશળ અનુપમાદેવીએ તરત જ માર્મિક જવાબ આપે કે द्रव्योपार्जनसंजातरजोभारादिवांगिनः, अधः क्षिपन्ति सर्वस्वं गन्तुकामा अधोगतिम् ॥ अतो गरीयसी स्थाने स्थापनीय निजं धनं, जगद्दृग्गोचरे प्रोवैः पदवी स्पृहयालुभिः ॥ દ્રવ્યના ઉપાજનથી થયેલા ભારથી (ધૂળના ભારથી અને પાપના ભારથી) અધોગતિને પામવાની ઈચ્છાવાળા પિતાનું બધું ધન નીચે નાખે છે.-જમીનમાં દાટે છે. જગતની દૃષ્ટિમાં ઉચ્ચ પદવીની સ્પૃહા હોય તેમણે તે ઉચ્ચ સ્થાને જ પિતાનું ધન સ્થાપવું જોઈએ. આવી સુંદર સલાહ આપીને અનુપમાદેવીએ ભવ્ય જિનમારે બંધાવવા અનુરોધ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રાવતિ (સેટમેટ કિલ્લે) શ્રી સંભવનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન ચાર કાયા. લુક આ નગરીમાં થયાં છે. અધ્યાથી ત્રીસ કોસ દૂર આ સ્થાન છે. આ સિવાય ગઢ જંકશન થઈ બળરામપુર ઉતરી સાત કોસ ફર સાવથીની યાત્રા થઈ શકે છે. રસ્તે જરા મુશ્કેલીવાળો છે પણ તીર્થભૂમિની ફરસના કરવા ચોગ્ય છે. સાવથી આજે ઉજજડ છે. ત્યાં પ્રાચીન મંઢિયે પડયાં છે. સ્થાને સ્થાન પર ઝાડી ઊગી નીકળી છે. તેનું બીજું નામ સેટમેટ Setamat કિ કહેવાય છે. હાલ તે આ કિલે પણ ખંડ ખંડ થઈ ગયો છે. સંભવનાથનું પ્રાચીન મંદિર ખાલી ખંડિયેરરૂપે ઊભું છે. ત્યાંની મૂર્તિઓ મથુરાના મ્યુઝીયમમાં વિદ્યમાન છે. કાળની વિચિત્ર ગતિની પણ બલિહારી છે. મહાન તીર્થભૂમિ, પ્રાચીન નગરી આજે વેરાન જંગલ પડયું છે. શ્રી સંભવનાથને શ્રાવસ્તિ નગરીમાં જન્મ હતા. તેમના પિતા છતારી રાજા, સેનારાણી માતા હતાં. દેશમાં દુકાળ હો, છતાં ભગવંત ગણે આવ્યાથી અણુચિ ન્ય પૃથ્વીમાં ધાન્યને સંભવ થયે; તેથી સંભવનાથ નામ રાખ્યું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણુ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેમને સુવર્ણ વર્ણ હતા તથા લાંછન ઘોડાનું હતું. ભગવાન શ્રી મહાવીરરવામિ અહીં પધાર્યા છે અને એક ચાતુર્માસ પણ થયું છે. હિંદકવન ઉથાન અહીં જ હતું. - શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રી કેશીકુમાર અને ગૌતમસ્વામી અહીં મળ્યા હતાં અને પ્રશ્નોત્તરે થયા હતા. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #607 -------------------------------------------------------------------------- ________________ શ્રાવસ્તિ પ૩ર : [ જૈન તીર્થોને સ્થાન મનહર છે. અહીં ઘણું જડીબુટ્ટીઓ અને વિવિધ વનસ્પતિઓ મળે છે. કવિવર શ્રી સૌભાગ્યવિજયજી અહીં આવ્યા ત્યારે નીચે પ્રમાણે પરિ સ્થિતિ હતી. જ હે સાવથી નયરી ભલી, છ હે હવણ તિહાંના લેક, જી હા નામે કેના ગામડે, જી હો વનગહવર છે થેક; જી હાં પગલાં પ્રતિમા છે તિહાં, જી હે પૂજે આણી પ્રેમ, જી હે તિન વન ખેડે જાણજે, જી હે ઠંડક દેશની સીમ; છ હે પાલક પાપીયે ઘણે, છ હે પડ્યા બંધક સીશ, જી હે પરિષહ કેવલ લહ્યો, જી હે પેહતા મુગતિ જગીસ; જી હે બંધક અગ્નિકમર થઈ, જી હે બાહ્ય દંડક દેશ. કટુક અને કિરાય, છહ ઉપજે તિણે પ્રદેશ; જ્યારે વિવિધતીર્થકલ્પમાં અવસ્તિકમાં નીચે પ્રમાણે ઉલેખ મલે છે દક્ષિણધે ભરતક્ષેત્રમાં અનેકગુણસંપન્ન કુણાલ દેશમાં શ્રાવસ્તિ નામની નગરી છે, જેને વર્તમાનમાં મહેઠ (અત્યારે સેટમેટને કિલ્લો કહેવાય છે. થી નિપલસૂરિજી વખતે મહેર નામ પ્રસિદ્ધ હશે ) નામથી પ્રસિદ્ધ છે. જ્યાં આજ પણ ગાઢ જંગલમાં શ્રી સંભવનાથજીની પ્રતિમાજીથી વિભૂષિત ગગનચુખી અને રીઓથી અલંકૃત જિનમંદિર છે, જેને ફરતે કેટ છે. તે ચત્યની નજીકમાં સુંદર લાલ અશેક વૃક્ષ રેખાય છે. તે જિનમંદિરની પોળમાં જે બે કમાડે છે તે મણિભદ્ર યક્ષના પ્રતાપથી સાંજે આપોઆપ બંધ થઈ જાય છે અને સૂર્યોદય સમયે આપોઆપ ઊઘડી જાય છે. અન્યદા કલિકાલમાં અલ્લાઉદીનના સૂબા મલિક હવસે વાઈ નગરથી આવીને મંદિરની ભીંત અને કવાડ તેડીને કેટલીક જિનમતિઓને ખંડિત કરી. દુસમ કાલમાં શાસન પણ મંદ પ્રભાવવાળા થઈ જાય છે તો ચિત્ય શિખરમાં યાત્રુ સંઘ ઉત્સવ કરે છે ત્યારે એક ચિત્તો ત્યાં આવીને બેસે છે. કેઈને ભય પમાડતું નથી અને જ્યારે મંગલ દીપક કરે છે ત્યારે પિતાને સ્થાને ચાલ્યો જાય છે, આ નગરમાં બુદ્ધ મંદિર ઘણાં છે. જ્યાં સમુદ્રવંશીય કરાવલ રાજા બૌદ્ધ ભકત છે અને અદ્યાવધિ પિતાના ઈષ્ટ દેવ સામે મહામુલ્યવાન અને પલાણથી અલંકૃત ઘેડે ભેટ ધરે છે. બુદ્ધદેવે મહાપ્રભાવિક જાંગુ વિવા અહીંજ પ્રગટ કરી હતી. અહીં વિવિધ પ્રકારના ચેખા-ડાંગર ઉત્પન્ન થાય છે. દરેક જાતની ડાંગરને એક દાણ લઈને એક ઘડામાં નાખે તે ઘડો ભરાઈ જાય એટલી વિવિધ ડાંગર થાય છે. આ નગરમાં ભગવાન શ્રી સંભવનાથજીનાં યવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન કલ્યાણક થયાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #608 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ કૌશાંબી પુરીમાં થયેલ જિતશત્રુ રાજના મંત્રી કાશ્યપને પુત્ર અને ક્ષાથી ઉત્પન્ન થયેલ કપિલ મહષિ સ્વયંબુદ્ધ થયા અને જેમણે પાંચ સો ચોરને તિ બેધ્યા અને જેમણે વિતભયપત્તન અને ઉજજેનીની શ્રી વીર ભગવતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે અહીં થયા અને સિદ્ધિપદ પામ્યા. આ નગરીમાં હિંદુગ ઉદ્યાનમાં પાંચ શિષ્ય સાથે પ્રથમ નિન્દવ જમાવી આવીને રહ્યા હતા. આ વખતે ટંક નામના કુંભારે, જે પ્રભુ વીરના શ્રાવક હતા તેમણે, ભગવાનપુત્રી પ્રિયાશેનાની સાડીને એક ભાગ સળગાવી પ્રતિબંધ પમાડી સાચે રાતે વાળી હતી. પછી પ્રિયદર્શનાએ બીજી સાધ્વીઓ અને સાધુ એને પ્રતિબંધ પમાડી ભગવાનના માર્ગે વાળ્યા હતા. માત્ર એકલા જમાલી જ વિશ્વ રા. અહીયાં તિદુર ઉલ્લાનમાં કેશીકુમાર શ્રમણ ગણુધરે કુદયઉજજોણથી આ વેલા શ્રી ગૌતમ ગણધર સાથે પરસ્પર સંવાદ કરી પાંચ મહાવ્રતરૂપ ભગવાન મહાવીરનો ધર્મ સવીકાર્યો હતે. ભગવાન શ્રી મહાવીરસ્વામિએ અહીં એક ચાતુર્માસ કર્યું હતું અને ઈન્દ્ર મહારાજે ભગવાનને પૂછ તપને ઉત્સવ કર્યો હતે. - જિતશત્રુ રાજા અને ધારણાના પુત્ર આચાર્ય ખદિલ અહીં જ ઉત્પન્ન થયા હતા. તેમને પાંચ સે શિષ્ય સહિત પાલકે કુંભકારકડ નગરમાં ઘાણીમાં પીલ્યા હતા. જિતશત્રુ રાજાના પુત્ર ભદ્ર દીક્ષા લઈને પ્રતિમા રવીકારીને વિહાર કરતા આ નગરીમાં આવ્યા હતા. અહીં તેમને ચેર ધારી રાજપુરૂષેએ ભયંકર ઉપસર્ગ કરીને વિધ્યા હતા. મુનિજી ધ્યાનમાં મગ્ન રહી સિધિપદ પામ્યા હતા. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજગૃહીથી અહીં આવ્યા હતા. અજિતસેન આચાર્યના શિષ્ય ખુશ કુમાર પોતાની માતા સાધ્વી આચાર્ય, ઉવજઝાયના નિમિત્તે બાર વરસ સુધી દ્રવ્યસાધુ રહ્યા પછી આ નગરીમાં જ નાટ્યવિધિમાં સુંદર ગાયન, સુંદર વાજીંત્ર, સુંદર ગીત સાંભળી યુવરાજ, સાર્થવાહ, સ્ત્રી અને તેમની સાથે પ્રતિબંધ પામ્યા. આવી રીતે આ નગરી અનેક રત્નમય પ્રસંગોની નાચલ ભૂમિ છે. આ પવિત્ર ભૂમિ અત્યારે વિચ્છેદ તીર્થરૂપ છે. અષ્ટાપદ તીર્થ (અદશ્ય) चतुरश्चतुरोऽष्टदश द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान । यत्रावन्दतगणभृत् स जयत्यष्टापद गिरीशः ॥ ભરતક્ષેત્રની ઉત્તર દિશાએ આ તીર્થ આવેલું છે. હાલમાં આ તીર્થ અદશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #609 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ : ૫૩૪ : [જૈન તીર્શના છે. દેવતાની મદદ વગર કે લબ્ધિ વિના ત્યાં યાત્રાએ જવાતું નથી. તદ્ભવમેં ક્ષગામી જીવ પેાતાની લબ્ધિશકિતથી ત્યાં જઈ શકે છે. પહાડ ફરતી ગગાના પાણીની માટી ખાઈ છે, જે ખીજા ચક્રવર્તી સગરરાજના પુત્રોએ અષ્ટાપદ પદ્માઃની રક્ષા માટે મનાવી છે. પહાડ ઉત્તર જવાનાં એક એક યેાજનનાં આઠ પગથિયાં છે. ઉપર મધ્ય ભાગમાં સુંદર ભગ્ય જિતમદિર છે, પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવજીના પુત્ર ભરત ચક્રવતિ એ વતમાન ચેાવીશીના ચેાવીશે તીકરાના શરીર અને શરીરના રંગ—આકારવાળી મૂર્તિએ બનાવીને સ્થાપિત કરેલ છે. આ સ્થાને શ્રી ઋષભદેવજી ભગવાન, તેમના ગણધરો અને શિષ્યે નિર્વાણપદ પામ્યા હતા. એક સમયે ૧૦૮ જીવા અહીથી મેક્ષે પધાર્યાં છે. ભગવાનના અગ્નિદાહના સ્થાને, ગણુધરા અને મુનિવરેશના અગ્નિદાહના સ્થાને ઈંદ્રમહારાજે સ્તૂપ સ્થાપ્યા હતા. ભગવાન ઋષભદેવજીના સમયનું આ પ્રાચીન તીસ્થાન છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિના મુખ્ય શિષ્ય શ્રો ગૌતમ સ્વામિ પેાતાની લબ્ધિથી સૂર્યનાં કિરણાનુ' અવલંબન લઈ અહી પધાર્યાં હતા અને ૫દરસે તાપસેાને પ્રતિષેધી ક્ષીરથી પારણું કરાવ્યું હતું. આ પહાડ આજે અદશ્ય છે છતાંયે હિમાલયથી પશુ ઉત્તરે આ સ્થાન આવેલુ છે. અને તેની કેટલીક નિશાનીએ હિમાલયના ઊંચા શિખરે જનાર જણાવે છે. અષ્ટાપદજીના નકશા અનેક જૈન મંદિર અને તી સ્થાનામાં આરસ ઉપર, મદિર રૂપે કે ચિત્રરૂપે હાય જ છે તેમજ અષ્ટાપદ્માવતાર તીર્થ પણ છે. અષ્ટાપદ ( પ્રાચીન વન) દક્ષિણ ભરતા ક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલી અને જ્યાં પાંચ તીકરાના જન્મ થયા છે એવી અચે ધ્યા નગરીથી ઉત્તર દિશામાં માર ચેાજન દૂર જેનું ખીજુ` નામ કૈલાસ છે એવા અષ્ટાપદ નામના શ્રેષ્ઠ પર્વત છે. તે આઠ ચેાજન ઊંચા છે અને શુધ્ધ સ્ફટિકની શિલાઓવાળા હાવાથી આ દુનિયામાં ધવલિંગિર એ નામથી તે પ્રસિધ્ધિને પામ્યા છે. આજકાલ પણ અયેધ્યાના સીમાડાના ઊંચા ઝડા ઉપર ચડીને ઊભા રહેવાથી સ્વચ્છ આકાશ હાય ત્યારે તેનાં સફેદ શિખરો દેખાય છે. વળી તે મેટાં સરોવરે ઘણાં વૃક્ષ, ઝરણાનાં પાણી અને અનેક જાતનાં પક્ષીએથી યુક્ત છે. વાદળાંનેા સમૂહ જેનાથી બહુ નજીકમાં થઈને ચાલે છે. “ માનસ ” સરોવર જેની પાસે જ આવેલું છે. અને અયેાધ્યામાં રહેનાર લેકે જેની નજીકની ભૂમિમાં અનેક પ્રકારની કીડાએ કરે છે તે અષ્ટાપદ પર્યંતના શિખર ઉપર શ્રી ઋષભદેવ ભગવાન તેમના બાહુબલો વગેરે નવાણું પુત્રે એમ ૧૦૮ એક જ સમયમાં માઘ વદી ( ગુજરતી પેશ વદી ) તેરસને દિવસે મેક્ષે ગયા છે તેમજ ભગવાનની સાથે કેટલાક ગણધર આદિ દશ હજાર મુનિએ પણુ અહીં મેક્ષે ગયા છે. તેઓનાં શરીરના અગ્નિસરકાર માટે રચેલો ભગવાનની, ઇક્ષ્વાકુ વંશના મુનિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #610 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૩૫ : અષ્ટાપદ ની અને અન્ય મુનિરાજોનો એમ. શ્ ચિતાઓને સ્થાને દેવાએ ત્રણ સ્તૂપે (થૂલે) અનાવ્યા અને ત્યાં ભરત ચક્રવતિએ સિ’હનિષવા '' નામનું ચાર દ્વારવાળુ અહુ વિશાળ જિનમંદિર ખાળ્યું. ( આ ઠેકાણે આ કલ્પમાં આ મંદિરની રચનાનુ` બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે) જેની અંદર ચાવીસ તીર્થંકરાની સ્વરવ વર્ણ, લાંછન અને માન પ્રમાણની એિ અને પેાતાની તથા પેાતાના નવાણું ભાઇઓના ૯૯ મળીને કુલ એક સે। (મૂ ́ત સહિત ) સ્તૂપા ભરતરાજાએ કરાવ્યા છે. લેાકેા તે તીનો આશાતના ન કરે એ હેતુથી ભરતરાજાએ લેાઢાના ચત્રમય ચેાકીદારો કરાવ્યા અને દઢરત્નથી તે અષ્ટાપદને કાટના કઢેરાની માફક એક ચેાજનના આઠ પગથિયાવાળા કરી નાંખ્યા ત્યારથી તેનું અષ્ટાપદ એવુ નામ પાડ્યું. કાળક્રમે સગર ચક્રવતીના જન્તુ વગેરે સાઠ હજાર પુત્રોએ આ તીયની રક્ષા કરવા માટે અષ્ટાપદની ચારે તરફ ચક્રવતીના દંડ રત્નવ ઊંડી ખાઇ ખેદીને ગંગા નદીને પ્રવાહ વાળી લાવીને તેમાં નાંખ્યા. ગગાના પ્રવાહથી આખી ખાઈ ભરાઈ ગઈ તેથી તે તો સાધારણ મનુષ્યેાને માટે અગમ્ય-ન જઇ શકાય તેવુ થયું. ફકત દેવા અને વિદ્યાધરાને માટે જં યાગનું સ્થાન બની ગયું તે ખાઈને પાણીથી ભરી દીધા પછી ગગાના પ્રવાહે ચારે તરફ ફેલાઇ નજીકના દેશાને ડુબાડવા લાગ્યું, લેાકેાનુ` તે દુઃખ મટાડવા માટે સુગર ચકવીની આજ્ઞાથી તેના પૌત્ર ભગીરથે ઈડરનથી જમીન ખેઢીને ગગાના તે પ્રવાહને કુરુદેશમાં હસ્તિનાપુર તથા વિધ્યાચળ અને કાશી દેશની દક્ષિણમાં થઇને કૈાશલદેશ ( અયેાધ્યા) ની પશ્ચિમથી પ્રયાગ( અલ્હાબાદ )ની તથા મગધદેશની ઉત્તરમાં થઈને વચ્ચે આવતો નદીઓને ભેળવી પૂર્વ સમુદ્રમાં મેળવી દીધા. ત્યારથી જે ઠેકાણે ગંગા નદી સમુદ્રને મળી છે તે સ્થાન ગગાસાગર તીથ' તરીકે પ્રસિધ્ધિને પામ્યું અને ત્યારથી જન્તુના નામથી જાન્હવી તથા ભગીરથના નામથી ભાગીરથી એવાં ગ’ગાનદીના નામેા પડ્યાં. આ અષ્ટાપદ પર્યંત ઉપર ભરત ચક્રવતી' આદિ અનેક ક્રોડ મુનિરાજો માક્ષે ગયા છે અને ભરત રાજાના અનેક વ ́શજો દીક્ષા લઇને અહીંથી માક્ષે અથવા સર્વાર્થસિધ્ધ વિમાનમાં ગયા છે. શ્રી મહાવીરસ્વામી ભગવાને પદામાં જાહેર કર્યું હતુ` કે જે માણસ પેાતાની લબ્ધિથી અષ્ટાપદ તીથની યાત્રા કરે તે એ જ ભવમાં મેક્ષે જાય, આ વાત સાંભળીને લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીએ (ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધર) પોતાનો લબ્ધિથી સૂર્યનાં કિરણેને આશ્રય લઈ અષ્ટાપદ ઉપર ચડીને એ તીથ'ની યાત્રા કરી. યાત્રા કર્યા પછી મ`દિરની બહાર અશાક વૃક્ષની નીચે બેસીને ધમ દેશના દેવા લાગ્યા. દેશના સાંભળતાં ઇંદ્રની જેટલી ઋદ્ધિવાળા વૈશ્રમણ ( કુબેર ) નામના પાળ દેવના મનમાં ઉત્પન્ન થએલ સમ્રુદ્ધને દૂર કરવા માટે ગૌતમસ્વામીએ પુડરીક અધ્યયનની વ્યાખ્યા કરી તે સાંભળીને તેના મનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #611 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદ ઃ ૫૬ : [જૈન તીર્યાના સમ્રુદ્ધ દૂર થવા સાથે તે ધ્રુવ પ્રતિષેધ પામ્યા. આયુષ્ય પૂર્ણ થવાથી દેવલોકમાંથી ચવીને કુબેરને જીવ ધનગર અને સુનંદાના પુત્રણે ઉત્પન્ન થયા. ત્યાં બાલ્યા વથામાં જ દીક્ષા લઈ તેઓ સ્વામી દશ પૂર્વધારી થયા. અષ્ટાપદ ઉપરથી ઉતરતાં ગૌતમસ્વામિએ કૌડ઼િન્ય, દિન્ન, સેવાલિ સ'જ્ઞાથી ઓળખાતા ૧૫૦૩ તાપસેાને પ્રતિઐાધ પમાડીને દીક્ષા આપી. શ્રી વીર ભગવાને કહેલા પુડરીક અધ્યયનનું અહી. અધ્યયન કરવાથી દશપૂર્વી પુડરીક મુનિરાજ દશમા દેલેકમાં ઇન્દ્રની સરખી ઋધ્ધિવાળા દેવ થયા. નલ રાજાની પ્રિયા દમયંતીએ પેાતાના આ! છેલ્લા ભવથી પૂર્વના ચેાથા ભવમાં અષ્ટાપદ તીર્થ ઉપર જઈ ભાવપૂર્વક તપસ્યા કરીને ત્યાં ચાવીશે ભગવાનને રત્નજડિત સેાનાનાં તિલકે ચડાવ્યાં હતા. તેથી તે પુણ્યના પ્રભાવો ત્યાંથી મરીને તે ધૂસરી ( રબારણુ ) યુગલમિણી અને સૌધમ દેવલેાકમાં ધન ( કુખેર ) ભંડારીની દેવીપણે ઉત્પન્ન થઈ. દેવલે-કનાં સુખ સેગવીને પછી છેલ્લા ભવમાં દમયતી થઇ. દમય`તીના ભવમાં તેના કપાળમાં અંધારામાં પશુ પ્રકાશ કરનારૂં દુઢીપ્યમાન તિલક જન્મથી ઉત્પન્ન થયું હતું. વિદ્યાધર વાલી નામના ઋષિ અષ્ટપદ ઉપર કાઉસગ્ગ યાનમાં રહ્યા હતા તે વખતે તેમને જોઇને દશાવ(રાવણુ)ને પહેલાનુ' વેર યાદ આવતાં અત્યંત ક્રેધી પર્વતને જ ઉપાડ!ને લવણુ સમુદ્રમાં નાંખી દેવાના વિચારથી જમીન ખાદીને પતની નીચે પેસી એક હજાર વિદ્યાઓનુ` મરણું કરીને અષ્ટાપદને ઉપાડવા લાગ્યે આવધિજ્ઞાનથી આ વાત વાલી મુનિરાજના જાણવામાં આવતાં મદિર તીર્થની રક્ષા કરવા માટે પેાતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યા તેથી ગ્રીવનું શરીર સ ંકુચિત થઇ ગયુ' અને મેઢે લેાડી વમતા રાડા પાડીને બહાર નીકળી આવ્યા. આ વખતે જબરી રાડ પાડેલી તેથી તેનુ નામ રાવણુ પડયું. રાવણુ, વાલી મુનિરાજને ખમાવીને પેાતાને સ્થાતે ગયા. અષ્ટાપદ પર્યંત ઉપર જિનમદિરમાં સંગીત કરતાં દૈવયેાગથી વીણાના તાર તૂટતા લંકાપત રાવણે પેાતાની ભુજામાંથી સ્નાયુ કાઢી વીણામાં જોડી દઈને સંગીત ચાલુ રાખ્યું પણુ સંગીતના તાનના ભગ થવા ન દીધા તે વખતે ચૈત્યવંદન કરવા માટે આવેલા ધરણેન્દ્ર રાવણુનો આવા પ્રકારની ભક્તિ અને સાહસથી તુષ્ટમાન થઈને અમેઘ વજયા નામનો શકિત તથા અનેકરૂપકારિણી વિદ્યા રાવણને આપી. આવા અષ્ટાપદ તીર્થની જેઆ યાત્રા-સેવા-ભકિત કરે છે તેએ ખરેખર પુણ્યવંત અને ભાગ્યશાળી છે. * મા અષ્ટાપદકલ્પ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ, સ. ૧૩૮૭ ના ભાદરવા માસની દશમીને દિવસે શ્રી હમ્મીર મહમ્મદના રાજ્યકાળમાં શ્રી ચૈગિનીપુરમાં રહીને રમી પૂણ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #612 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ': ૫૩૭ : ભદિલપુર ભક્િલપુર અહીં કશીતલનાથ પ્રભુનાં ચાર (ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) કલ્યાણક થયાં છે. અન્તિમ તીર્થપતિ શ્રી મહાવીર દેવે અહીં ચાતુર્માસ કર્યું છે. મહાસતી પરમ આહાપાસિકા-શ્રાવિકા સુલસાને અંખડદ્વારા ભગવાન મહાવીરે સંદેશ-ધર્મલાભ મોકલ્યો હતો. આવી રીતે આ સ્થાન અત્યંત પ્રાચીન અને પુનિત છે, કિંતુ અધુના આ સ્થાનને ભક્િલપુર તરીકે કેઈ ઓળખતું નથી. કાળચક્રના સપાટામાંથી કેણ બચ્યું છે કે આ નગરી પણ બચે? અમે ભક્િલપુર જવા જંગલના ટૂંકા રસ્તે ચાલ્યા, પરંતુ અધવચ્ચે ભયંકર અરણ્યમાં અમે ભૂલા પડ્યા. માત્ર અમે ત્રણ જણ હતા. કોઈ માણસ પણ ન મળે. રસ્તે જનાર કે આવનાર પણ કેઈ ન મળે. જે સ્થાને અમે ૮-૯ વાગે પહોંચવાની ધારણ રાખતા ત્યાં જંગલમાં ૧૧ વાગ્યા, ગરમી કહે મારું કામ. તરસ લાગેલી. ભાગ્યજોગે થોડું પાછા વળ્યા ત્યાં દૂરથી એક ખેતરમાં આદમી દેખાતાં ત્યાં ગયા. બહુ મુશ્કેલીથી રસ્તે મળે. એક વાગે આઠ દશ ઝુંપડાવાલું ગામ આવ્યું, જેને અત્યારે હટવરીયાં કહે છે. ગામમાં આઠ દશ ઝુંપડાં એ જ મકાન કે ધર્મશાળા હતાં. ઉતરવા માટે કયાંય સ્થાન ન હતું. ત્યાં એક પોલીસ ચોકી દેખી, પણ વિચાર્યું-ચાલો, પહાડ પાસે કયાંક ધર્મશાળા હશે. બે માઈલ ચાલી ત્યાં ગયા, તે માત્ર વડનાં ઝાડ ધર્મશાળારૂપે હતાં, ધર્મશાળા તે ખંડિયેરરૂપે ઊભી હતી. ઝાડ નીચે રાત કેઈ રહેતું નહિં. જંગલને મામલે, ડર જેવું ખરું. અમે થાકયા પાક્યા બેસવાન-વિશ્રાંતિ લેવાને વિચાર કર્યો પરંતુ ત્યાં તે પહાડ ઉપરથી માણસો લેહીથી ખરડાયેલાં, અને જેમાંથી લેહીનાં ટીપાં જમીન ઉપર પડ્યાં કરતાં હતાં એવાં બકરાના કપાએલા ધડને લઈને આવી પહોંચ્યા. અમને પ્રથમ તે બહુ જ આશ્ચર્ય થયું. પણ આજે ફાગણ સુદ ૭ ને મંગળવાર હતે. દેવીને બલિ ચઢે છે તેને દિવસ હતે. અમે થોડો ઉપદેશ આપ શરૂ કર્યો પણ ત્યાં અમારું કાંઈ ન ચાલ્યું, અત્તે અમે ઊઠી પુનઃ ગામમાં આવી પોલીસ ચેકીમાં ઉતારે કર્યો. બીજે દિવસ પહાડ ઉપર ચઢ્યા, ચઢાવ કઠીણ અને મુશ્કેલીભર્યો છે. પહાડ બહુ ઊંચે નથી પણ વચમાં રસ્તે જ બહુ ખરાબ છે. જેમ તેમ કરી ઉપર પહોંચ્યા. * શીતલનાથ-ભદિલપુર નગરમાં આપને જન્મ થયો હતો. પિતાનું નામ દહાથરાજા અને માતાનું નામ નંદારાણું હતું. પિતાના શરીરે દાહરજવર થયો હતો તે ભગવંત ગર્ભમાં આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાષ્ટ્રએ હાથ ફેરવ્યાથી રાજાને શીતલતા થઈ. ગભનો આ મહિમા જાણું પુત્રનું નામ શીતળનાથ રાખ્યું. તેમનું, નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવત્સનું લાંછન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #613 -------------------------------------------------------------------------- ________________ ભજિલપુર : ૫૩૮ : [ જૈન તીન ત્યાં સામે જ એક ઝાડના થડમાં જિનવરેજની ખંડિત મતિ જોઈ. ત્યાં સામે એક માતા-દેવીનું મંદિર છે, જ્યાં બકરાં અને પાડાને બલિ દેવાય છે. મંદિરની બહાર ચગાન છે જ્યાં ઝાડના થડમાં રહેલ જિનેશ્વરની મૂર્તિ દષ્ટિપથમાં દેખાય છે. ત્યાં જ વધુ થાય છે. અહિંસાના અવતાર, કરુણાના સાગર સામે નિર્દોષ પશુઓને બલિ દેવાય એ પણ અવધિ જ લેખાય! તે દિવસે આવેલ બકરાંને અમે તેમના માલિકોને અને પંડાઓને સમજાવી છવિતદાન આપ્યું. નવ બકરાં જીવતાં ઘેર ગયાં. પંડાઓને ઘણું સમજાવ્યું કે આ જેનેનું સ્થાન છે. અહીં હિંસા ન થાય પણ તેમણે કહ્યું કે આના ઉપર અમારા સો ઘરની રોજી છે તેનું કેમ ? આ દેવી પણ જૈન શાસનદેવી જ છે. જે અહીં પુનઃ જીર્ણોદ્ધાર થાય તે પંડાઓ માને તેમ છે. ત્યાંથી આગળ થેડે દૂર એક મોટું વિશાલ સરોવર છે, જેમાં લાલ કમલ થાય છે. તળાવમાં વચ્ચે જિનેશ્વરની પાદુકાવાળ માટે પર છે. પાવાપુરીના જલમંદિરનું અનુકરણ છે, પરંતુ જેનેના આવાગમનના અભાવે તે કાય પૂરું નથી થયું, ત્યાંથી ઉપર બીજી પહાડી ઉપર ગયા ત્યાં ખંડિત જિનમંદિર અને મૂતિ જે ઈ. ત્યાંથી આગળ જતાં પહાડમાં કરેલી દશ તાઅર જિનમતિઓનાં દર્શન કર્યા. આખા પહાડમાં આ સ્થાન શુદ્ધ અને પવિત્ર છે. કેઈ રડ્યાખડ્યો યાત્રી આવે છે. મૂતિઓ નાની પણ સુંદર છે. આ સ્થાનથી પણ થડે દૂર આકાશવાણીનું સ્થાન છે. આખા પહાડમાં ઊંચામાં ઊંચું સ્થાન આ જ છે. જાણે આકાશ સાથે વાત કરતું હોય તેવું દેખાય છે. ઉપર ચઢવામાં જાનને નુકશાન થાય તેવું છે. સાહસ કરી ભકિત અને પ્રેમથી પ્રેરાઈ અમે ઉપર ચઢયા, શાસનદેવની કૃપાથી વધે તે ન આવ્યું પરતુ ઉતરતાં તે યાદ કરી ગયા. સીધું નીચે ઉતરવાનું, લપસે તે ખીણમાં જ પડે, ઉપર જિનેશ્વરની પાદુકા છે. અહીં પ્રભુએ ઉપદેશ આપેલ તે સ્થાનને ઊંચામાં ઊંચું ગણી લે કે તેને આકાશવાણી કહે છે. ત્યાંથી નીચે ઉતરી ત્રણ પહાડી વટાવી સામેની પહાડી તરફ ગયા. જ્યાં એક ગુફામાં નવફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂતિ છે. અજ્ઞાન લેકે તેને ભૈરવજી કહી સિંદુરથી પૂજે છે, નાળીએર ચઢાવે છે. અહીં હિંસા નથી કરતા, મૂર્તિ બહુ જ ચમત્કારી માને છે, મૂતિ બહુ સુંદર, પ્રભાવશાલી, તેજસ્વી, ભવ્ય અને મનોહર છે. હૃદય ઉપર શ્રીવત્સ છે. નીચે બે બાજુ સિંહ, વચમાં ધર્મચક્ર ( આવી મૂતઓ મથુરાના કંકાલી ટીલામાંથી ઘણી નીકળી છે જે અત્યારે લખનૌ અને મથુરાના મ્યુઝીયમમાં છે. કુશાનકાલીન કહેવાય છે) તેના ઉપર નાગરાજ(સર્પ)નું સુંદર આસન બનાવ્યું છે. શિલ્પકારે પિતાની સંપૂર્ણ કલાને ઉપયોગ કરી આસન બનાવ્યું છે, અને તે એવી કુશલતાથી કે લંછન પણ જણાય અને આસન પણ ન બને. - દર વર્ષે હજારો યાત્રિઓ અહીં આવી યથાશક્તિ ભક્તિથી પ્રભુ ચરણ ધન ધરે છે, નિવેદ્ય ચઢાવે છે અને સિંદુરથી પૂજે છે. ત્યાંય ડે દૂર નાની ગુફામાં એક નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #614 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] • ૫૩ : બલિપુર જિનમૂતિ છે, ખડિત છે. લેાકેાએ અજ્ઞાનતાથી સિંદુરના થશેડા કરી આકૃતિ મગાડી નાંખી છે. ત્યાંથી પુનઃ એ જ ધ્રુવીના રક્તરંજિત મંદિર પાસે આવ્યા. પઢાઓને ઉપદેશ તે સારી રીતે આપ્યા હતા. કહ્યુ` કે આ જૈન શાસનદેવી છે, તેની સામે આ પાપ લીલા ન હાય પરન્તુ રસનેન્દ્રિયના ગુલામ ભૂદેવાએ જ્યાં પેાતાના સ્વાર્થ ખાતર જ આ પાખંડ ચલાળ્યુ છે ત્યાં ઉપદેશ પણ કેટલી ઘડી ટકવાને હતા? વળતાં અમને અહીં જ મળેલા એક સીપાઇએ પ્રત્યુ` કે અહીં ઘણી મન મૂર્તિ હતી પણ આ પંડાઓએ ઘણી તાડીફાડી નાખી છે અને જે બાકીની છે તે પણ જો તેમનું ચાલે તે તે પણ ન રાખે પરંતુ કેટલીક પહાડમાં કાતરેલી છે અને જે છૂટક છે ત્યાં ચમત્કાર છે. આવક પણ આવે છે. એટલે આ થાડી મૂર્તિએ રાખી છે. આ ટવરીયા ગામ અને પહાડ કલકત્તાના સુપ્રાસદ્ધ દાનવીર બાબુ રાયઠ્ઠીદાસ મુકીમે ખરીદ્દી લીધેલ છે, એટલે શ્વેતામ્બર જૈન તીર્થ છે. આમાં શ્વેતાંબર જૈન સંઘે ખુશી થવા જેવુ છે પરંતુ આ વસ્તુ તીના ઉષ્કાર કરવાની પરમ આવશ્યકતા છે. નવીન તીર્થં કરતાં પ્રાચીન તીર્થંના છીદ્વારમાં ઘણુ લ છે. તેમાંય આ તા તીર્થંકર પ્રભુની કલ્યાણક ભૂમિ છે; આ તીર્થના વિશેષ ઇતિહાસ જૈન જ્યેાતિના પ્રથમ વર્ષના અંકમાં મેં આપ્યા છે એટલે અહી' લ'બાણુ નથી કર્યું, આ × ભäિપુર તીથૅભૂમિની ક્ષેત્રરસના જરૂર· જૈનોએ કરવી જોઇએ, સ્થાન શ્રાન્ટ ટૅન્ક રોડ ઉપરથી કાશી આવતાં શેરવાટીથી છ ફ્રાસ દૂર છે અને શિખરજીથી આવતાં ડાભીગામથી છ કાસ દૂર છે. ગૃહસ્થા માટે કાશીથી શિખરજી યા તે કલકત્તા જતાં ગયાજી સ્ટેશન વચમાં આવે છે. ત્યાંથી સીધે રસ્તે હૅન્ટગજ યા તે શેરઘાટી મેટરે જાય છે. અને ત્યાંથી સદ્ધિપુરના રસ્તા મળી જાય છે. પહાડની નીચે 'લા ગામ પશુ છે. એટલે પ્રાચીન નગરી તે માજી હોય તેમ સંભવે છે. ત્યાંથી પહાડના ચઢાવ પણ હેલે છે. × મા સ્થાનથી ૫-૬ દાસ દૂર બનારસ તરફ્ જતાં ધટરાઈન નામનું ગામ છે ત્યાં ગામ બહાર નાની ઘણી પહાડીઓ છે, જેમાં ભાગળના વખતમાં જૈન મદિરા અને મૂર્તિઓ પુષ્કળ હતાં. તેમાંથી અત્યારે જેને દત્તનાં પગદ્યાં કહે છે તે સ્થાન પૂર્વે જૈન મંદિર હતુ અને પાદુકા પણ તીથ"કર ભગવાનની જ છે. આ સિવાય એક બીજી પહાડી ઉપર સૂર્યનુ મદિર છે તે પણ પહેલાં જૈન મંદિર હતુ. ગૅમ દેખાય છે. અહીં પહેલાં પણી જૈન હતી એમ અહીંના રાજપુતે કહે છે. ધટરાઇનમાં એ મહેાા છે. એકમાં રાજપુતા રહે છે અને ખીજામાં બ્રાહ્મણેા રહે છે. આ બ્રાહ્મણેાએ જૈનોની ધણી મૂર્તિ તાડીફાડી નાખી છે એમ સભળાય છે. આ સ્થાન પહેાં ભદ્ઘપુરની સાથે જ હતુ એટલે તે પણ એક તીના સ્થાન તરીકે છે, મૂર્તિ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #615 -------------------------------------------------------------------------- ________________ મિથિલા : ૫૪૦ : [ જૈન તીર્થાંના ત્યાંથી માત્ર દોઢ માઇલના જ ચઢાવ છે. બેશક સ્થાન ખૂશુામાં છે પરન્તુ જરૂર આ તીર્થભૂમિની પશુ ફ્રસના કરવી જોઇએ. ૫૦ ૨ ૫૦ ૩ ૫૦ ૪ આજથી ૩૦૦ વર્ષ પૂર્વે આવેલ વિદ્વાન જૈન સાધુ ૫. મ સૌભાગ્યવિજયજીએ આ સ્થાનનેા તથા ગયાજી વગેરેને પરિચય આ પ્રમાણે આપ્યા છે. પટણાથી દક્ષિણ દિશિ જાણજોરે, મારગ મેાટા કાસ પંચાસરે; ભદિલપુર ભાખે છે. શાસ્ત્રમાં રે, હિવષ્ણુાં નામ દુતારા જાસરે. ૫૦ ૧ મારમાંહિ મિથ્યાત્વીતણી ભગુંજી, રાજધાણી છે. ગયા મામરે અતપીતર અવગતિયા જે હવે, પિડ ભરે ભાલા તસ નામરે. ફલ્ગુ નામ નદીની રેતમાંરે, એસે મસ્તક મુ'ડિતમૂઢ રે; ઈશુ માંણે દશરથ નીકળ્યેા રે, સીતા ઘે વલુપિંડ ગૂઢરે. શ્રી જિનપ્રતિમા ચારે' ચાપસ્યુરે, માટા તિજી મિથ્યાત્વી ગાંમરે; ઘણું રહ્યાં મિથ્યાત્વીને થાનકે રે, ન રહે. જૈનીનાં મન ઠામરે. તિહાંથી આધ ગયા ક્રાસ ત્રણ હેરે, પ્રતિમા ખેાધતણા નહિ પારરે જિનમુદ્રાથી વિપરીત જાણજોરે, કંઠ જનાર્દના આકારરે. ૫૦ ૫ તિહાંથી સેાલે. કાસ જાણજોરે, ભäિપુર છે તારા પ્રસિધ્ધ રે; વિષમ મારગ છે વનખડે કરીરે, સાથે પંથ ખાઉ લિષ્ઠુર, ૫૦ ૬ આવ્યા અદ્ઘિપુર ઉલટ ધરીરે, ગિરિ ચઢિયા દિન પૂજે ભાયરે, રાજાના આદેશ લેઇ કરીૐ, ફરસ્યા પારસનાથના પાયરે. ૫૦ ૭ સપ્તઠ્ઠામણી મૂરતી પાસની રે, એક ગુફામાં એકલ મલ્લરે, નિપટ સરેાવર કમલ ફૂલેં ભર્યારે, નિમલ પાણી તાસ અવલરે. પૂછને તે ગિરિથી ઉતરીરે, આવ્યા. ગામ નતારે. જેથરે: જનમ થયેા શીતલ જિનરાયને રે, ચાર કલ્યાણુક હુઆ એથરે. સુલસાને 'સ ંદેશે। મેક્લેરે, ઋષ્ણુ ભફ્લિપુર શ્રી મહાવીરરે; ધ સ્નેહી અબડને મુખેરે, પુડુચાડી પ્રશંસે ધીર રે. કાન્હસહેાદર ઈશુ નગરી વધ્યારે, ચઢેલા છે ગામ સહિનાંણુરે; સદ્ઘિપુર પૂછ્યા જાણે નહી રે, નામ ઇતારા તાય તે જાણુરે ૫૦ ૧૧, તિહાંથી ગામ પુનાયા* આવિયા રે, પગલાં વીર જિષ્ણુંદના જાણુરે, કાનથકી ખીલા તિળુ થાનકેરે, કાયા ક્યાસી કરિતાંણુરે. ૫૦ ૧૨ ૫૦ ૮ ૫૦ ૯ ૫૦ ૧૦ મિથિલા મિથિલા વિદેહ દેશની પ્રાચીન રાજધાની હતી. અહીં ૧૯મા તીર્થંકર શ્રી આ સ્થાન અત્યારે કર્યા આવ્યુ તેના પત્તો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #616 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૧ : મિથિલા મલ્લિનાથજી અને ૨૧મા તીર્થંકર શ્રી મિનાથજી× ભગવાનનાં, ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણક થયાં હતાં. કુલ ૮ કલ્યાણકની ભૂમિ છે. મહાસતી સીતા જનકરાજાને ત્યાં આ નગરીમાં જ જન્મ્યાં હતાં. શ્રી યુગમાઠું અને મયણરેખાના પુત્ર શ્રી નમિરાજને ઉત્પન્ન થયેલા ભયંકર વ્યાધિમાં શાંતિને માટે ચંદન ઘસતી રાણીઓના કકવનિ સાંભળી અહીં જ વૈરાગ્ય ઉત્પન્ન થયે હતા. દેવતાઓએ અને સૌધર્મેન્દ્રે પુનઃ પુન: તેમના વૈરાગ્યની કસેાટી કરી પશુ મિરાજ દૃઢ રહ્યા અને રાજષિ પદ ઉજાળ્યુ. હેતુ', ભગવાન શ્રી મહાવીરરવામીએ અહીં છ ચાતુર્માંસ કર્યાં હતાં. આઠમા ગણુ. ધર અપિત પણ અહીંના જ હતા. ભગવાન્ શ્રી મહાવીરસ્વામી પછી ૨૨૦ વર્ષ ચેાથે। નિન્દ્વ+ થયે તે પણ આ મિથિલાના જ હતા. આ પ્રદેશ ઘણુંા જ રસાળ છે. સંસ્કૃતભાષાનું કેન્દ્રસ્થાન છે. મૈથિલી પડિતા આજ પણ પ્રસિદ્ધ છે. અહીં પહેલાં શ્રી મલ્લિનાથજી અને શ્રી નમિનાથજીનાં મદિરા હતાં. આજે તે સ્થાન વિદ્યમાન છે. ત્યાંથી ચરણપાદુકા ભાગલપુરના મ ંદિરજીમાં પધરાવવામાં આવી છે. આજે ખડિયેર જમીન જૈનેાની ત્યાં (મિથિલામાં ) વિદ્યમાન છે. અહીં જૈનોની વસ્તી નથી. કાઈ તીર્થંભકત શાસનપ્રેમી કલ્યાણક ભૂમિના જીધિાર કરાવી કઈંક સ્મૃતિચિન્હ (સ્તૂપ યા તે પાદુકા) બનાવરાવે તેની જરૂર છે. વિવિધ તીર્થંકલ્પકાર, મિથિલા તીર્થંકલ્પમાં જે વિશેષતા જણાવે છે, તે આ પ્રમાણે છે— * શ્રીમલ્લિનાથ પ્રભુને જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિતા ભ રાજા અને માતા પ્રભાવતી રાણી હતાં. ભગવ'ત ગભૅ આવ્યા પછી માતાાતે એક રાત્રીએ છએ ઋતુના ફૂલની શખામાં જ સુવાના દેહલા ઉપજ્યા. દેવતાએ તે પૂર્યાં. એવા મતા પ્રભાવ જાણી પ્રભુનું નામ શ્રીમલ્લિનાથ આપ્યું. તેમનું શરીરમાન ૨૫ ધનુષ્ય, આયુષ્ય પંચાવન હજાર વર્ષનું જાવું. નીલ વર્ણ તથા કુંભનું લખિત હતુ, × શ્રી નમિનાથ પ્રભુને જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિતા વિજયરાજા અને માતા વપ્રારાણી હતા. ભગવ`ત ગભે` આવ્યા પછી સીમાયા રાજા ભગવતના પિતાના શત્રુ હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચાપાસ લશ્કરથી વીંટી લીધું. રાજાને ઘણી ખીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢી શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનુ તેજ શત્રુરાજામૈયા ન ખમાયુ, તેથી સવ આવી પ્રભુશ્રીની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા ડૅ—અમારા ઉપર સૌમ્ય દષ્ટએ જી-ા, રાણીએ તેમના ઉપર સૌમ્ય દૃષ્ટિથી જોઈ માથે હાથ મૂકયે, સર્વ રાજા રાણીતે પગે લાગી આજ્ઞા માગી પોતપેાતાને નગરે ગયા. એવે પ્રભાવ જાણી પ્રભુનું નામ શ્રીનમિતાય દીધુ. તેમનુ શરીમાન પૉર ધનુષ્ય, દશ હજાર વર્ષોંનું આયુષ્ય તથા સુવણું વધુ અને લાંછન નીલ-મળનું જાણવું. + આય માર્ગારિસરિજીના શિષ્ય કૌડિન્ય ગેત્રવાલા શ્રો અક્ષમિત્ર જેમણે - સામુ ચ્છેદિક ' મત (.શૂન્યવાદ ) મિથિલામાં લક્ષ્મીહર–લક્ષ્મીધર-ચૈત્યમાં સ્થાપ્યા હતા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #617 -------------------------------------------------------------------------- ________________ મિથિલા : ૫ર : [ જેન તીર્થના શાઆતમાં વિદેહ દેશનું વર્ણન છે. અને વર્તમાન કાળમાં વિદેહ દેશને તીરહુત દેશ કહે છે. વિદેહ દેશની મહતા વર્ણવતા તેઓ લખે છે કે “ઘs v૬ बायो इब तलाव नइओ अ मदुरादगा पागबजणा वि सकपभासवीसारया, प्रणेगसस्थपसरवाह निउणाय जणा। तत्थ रिद्धिस्थमिअ समदा मिहिला नाम मयरी इत्था संपयं 'जगह'त्ति पसदा इयाए नारे जणय महाराबस्स. भाउणे कणयस्स नपासट्टाणं कणइपुर वट्टई।" ગન્ધકારના સમયમાં મિથિલાને જગતિ કહેતા હશે એમ લાગે છે અને મિથિલાની પાસમાં જનક રાજાના ભાઈ કનક રાજાનું કણકપુર નામે નગર હતું, ભગવાન મહાવીરસ્વામી અહીં બાણગંગા અને ગંડઈ નદી ઉતરીને સામે પાર ગયા હતા. તેમના ચરણુકમલથી પુનિત થએલી એ બને નદીઓ અહીં મળે છે. વર્તમાનમાં રામ અને સીતાના લગ્નકુંડ વિદ્યમાન છે જેને લકે સાકલકુંડ કહે છે અને પાતાલલિગ વગેરે વગેરે અનેક લૌકિક તીર્થો વિદ્યમાન છે. વર્તમાનમાં શ્રી મહિલનાથના ચિત્યમાં વૈરેટ્યા દેવી અને કુબેર યક્ષ તથા શ્રી નમિનાથ ભગવાનના મંદિરમાં ગંધારી દેવી અને ભીઉડી યક્ષ ભક્તજનેના વિદને દૂર કરે છે અથાત "પ્રન્થકારના સમય સુધી આ બને જૈન મંદિરો વિદ્યમાન હતા. પં. વિજયસાગરજી પિતાની સમેતશિખરતીર્થમાલામાં મિથિલા માટે આ પ્રમાણે લખે છે – હાજી પુર ઉત્તર દિશિ ઠેસ વાડા ચાલીશ હે; વી મહિમા મહલી નમિશરૂં જનમ્યા દેય જગદીસ હે. વી૧૨ પ્રભુ પગ આગિ લેટિંગ લીધાં સિધસિં કામ હે; લે કહિએ સુલખ્ખણ સીતા પીહર ઠામ છે. વ. ૧૩ વળી ૫. સૌભાગ્યવિજયજી પણ પિતાની તીર્થમાળામાં મિથિલા માટે જણાવે છે કે પટણાથી ઉત્તર દિશે ચિ૦ કેસ પંચાસ છે ઠામ. જી. પ્રથમ ગુણઠાણી કહે ચિ૦ સીતામઢી ઈસ્યું નામ, મહિલા નામે પરગણે ચિ. કહીઈ દફતરમાંહિ; પણ મહિલા છણ નામને ચિ૦ ગામ વસે કેઈ નાંહી. તે સીતામઢી વિષે ચિ૦ પગલાં જિનવર દેય; મહિલનાથ ઓગણીસમા ચિ. એકવીસમા નમિ હોય. જી૨૪ તિહાંથી ચૌદ કેસે ભલી ચિ. જનકપુરી કહેવાય; જી સીતા પીહર પરગડે ચિ૦ ધનુષ પડયે તિરે કાય; જી ૨૫ આવી મહાન પ્રાચીન મિથિલા નગરીમાં આજે જૈનોનું એક ખાલી સ્થાન માત્ર જ વિદ્યમાન છે 6 8 8 8 8 8 8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #618 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૪૩ : કૌશાંબી કૌશાંબી આ નગરી ઘણી જ પ્રાચીન છે. છઠ્ઠા તીર્થકર ભગવાન શ્રીપભુજીનાં યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક અહીં થયાં છે. કૌશાંબીમાં આજે એક પણ શ્રાવકનું ઘર નથી કે જિનમંદિર નથી. અત્યારે તે માત્ર ભૂમિકરસનાક્ષેત્રપશન કરવાનું સ્થાન છે. વસ્ત્રદેશની રાજધાનીનું મુખ્ય શહેર કૌશાંબી હતું. આજ તે નાના ગામડારૂપે છે. શ્રી સમવાયાંગ સૂત્ર, બી આવશ્યક નિર્યુક્તિ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્ર, પ્રવચનસારે દ્ધાર, લેકપ્રકાશ, વિવિધતીર્થકલ્પ અને તીર્થમાળા વગેરે અનેક ગ્રંથમાં આ નગરીને ઉલેખ મળે છે. શ્રીનવપકારાધક સીપાલ રાજાની કથામાં ધવલશેઠનું નામ આવે છે તે ધવલશેઠ પણ અહીંના જ હતા. ભગવાન શ્રી મહાવીરદેવને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જે અભિગ્રહ હતા તે અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ છે ચંદનબાલાએ અહીં જ પૂર્ણ કર્યો હતે. ઉજજૈનીના ચંડપ્રદ્યોતે કૌશાંબાના રાજા શતાનિક ઉપર ચઢાઈ કરી શતાનીક ની રાણું મૃગાવતીને પોતાના અંતઃપુરમાં લઈ જવાની ઈચ્છા રાખી હતી. યુદ્ધમાં શતાકના મૃત્યુ પછી બહુજ કુશલતાથી મૃગાવતીએ કૌશાંબીનું રક્ષણ કર્યું. બાદ શ્રીભગવાન મહાવીરદેવ પધાર્યા અને મૃગાવતીએ પોતાના પુત્રને રાજ્ય આપી ભગવાન પાસે દીક્ષા લઈ જીવન ઉજવળ બનાવ્યું. બાદ શતાનીકના પુત્ર ઉદયને ઉજજૈનમાંથી ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાનું અપહરણ કર્યું હતું અને તેમાં ચંડપ્રદ્યોતને હાર મળી હતી. મૃગાવતી અને ચંદનબાલાને અહીં જ કેવલજ્ઞાન પ્રગટયું હતું, ભગવાન શ્રી મહાવીરસ્વામિ અહીં પધાર્યા હતા અને એ સમવસરણું રહ્યું હતું. ભગવાન ઉપદેશ આપતા હતા તે વખતે સૂર્ય અને ચંદ્ર મૂલવિમાન થી અહી પ્રભુનાં દર્શન માટે આવ્યા હતા. મગધસમ્રાટ શ્રેણિક પ્રતિબોધક, સમ્યકત્વદાતા ગુરુ મુનિરાજશ્રી અનાથી મુનિ અહીંના જ રહેવાસી હતા. પદ્મપ્રભુસ્વામીને કૌશાંબી નગરીમાં જન્મ થયો હતો, તેમના પિતા શ્રીધર રાજ અને સુસીમા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માત ને કમલની શયામાં સુવાને હલ ઉપ (જે દેવતાઓ પૂર્ણ કર્યો, તેથી અને ભગવંતનું શરીર પદ્ય (કમલ) સરખું રક્ત વહ્યું હતું તેથી પદ્મપ્રભ નામ દીધું. તેમનું અઢીયે ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પદ્મનું હતું તથા રક્ત વર્ણ હતા. વત્સદેશમાં કૌશાંબી નગરી છે. અહીંના શતાનીક રાજાની મૃગાવતી રાણીના કહેવાથી તેના અનુરાગી ઉજજયનપતિ ચંડવોકે, કૌશાંબી નગરી ફરતે સુંદર કિલે કરાવ્યું હતું જે અદ્યાવધિ વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #619 -------------------------------------------------------------------------- ________________ કૌશાંબી ૫૪૪ : [ જૈન તીર્થોને આવશ્યક સૂત્રમાં લખ્યું છે કે-કૌશાંબી યમુના કાંઠે છે. આ નગરીને ગઢ ચંડપ્રદ્યોતે બંધાવરાવ્યું હતું. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્રમાં ઉજજેનીથી સો કોશ દૂર કૌશાંબી હોવાનું લખ્યું છે. વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થયેલ જિનપ્રભસૂરિજીએ લખ્યું છે કેશતાનીક રાજાના પુત્ર મહારાજા ઉદાયન અહીં થઈ ગયા, જેઓ સંગીતમાં અપૂર્વ કુશલતા ધરાવતા હતા. મૃગાવતી રાણીએ પ્રભુ શ્રી મહાવીર દેવના ઉપદેશથી પ્રતિબંધ પામી અહીં ભાગવતી દીક્ષા લીધી હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ ભૂમિને ઘણીવાર પિતાના વિહારથી પવિત્ર કરી છે. એક વાર તેમને સૂર્ય અને ચંદ્ર મૂલ વિમાનથી વંદના કરવા આવ્યા હતા. આ વખતે સમવસરણમાં સાધ્વી મૃગાવતી બેસી રહ્યાં. સૂર્યચંદ્ર પિતાના સ્થાને ગયા પછી મૃગાવતી સાધી ઉપાશ્રયે ગયાં; પરન્તુ મોડું થવાથી તેમનાં ગુરૂણીજી ચંદનબાલાએ ઠપકો આપે. આ માટે પશ્ચાત્તાપ કરતાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. બાદ ચંદનબાલાના સંથારા પાસેથી જતા કાળા નાગને જ્ઞાનથી જોઇ ચંદન બાલાનો હાથ સંથારા બહાર હતું તે ઉપાડી સંથારામાં મૂક્યા. આથી ચંદનબાલા જાગી ગયા અને પિતાને હાથ ઉપાડવાનું કારણ પૂછ્યું. મૃગાવતીએ સાચી હકીકત જણાવી, ચંદનબાલાએ પડ્યું–તે કેમ જાણ્યું?મૃગાવતીએ કહ્યું-જ્ઞાનથી. ગુરૂજીએ પૂછયું–પ્રતિપાતિ કે અપ્રતિપાતિ? મૃગાવતી-અપ્રતિપાતિ. આ સાંભળી આર્યા ચંદનબાલાને આશ્ચર્ય થયું. મેં કેવલીની આશાતના કરી? આમ પશ્ચાત્તાપ કરતાં તેમને પણ કેવલજ્ઞાન થયું. અંતે સર્વ કર્મોને ક્ષય કરી મલે પધાર્યા. ભગવાન શ્રી મહાવીર દેવે છદ્મસ્થપણામાં અહીં પધારી પોષ વદિ એકમે મહાકઠિન અભિડ ધારણ કર્યો હતો અને છ મહિનામાં પાંચ દિવસ બાકી હતા ત્યારે મહાસતી ચંદનબાલાના હાથથી પારણું થયું હતું. આ આખાયે ભવ્ય પ્રસંગ આ નગરીમાં જ બન્યા છે. પ્રભુના પારણા પ્રસંગે પાંચ દિવ્ય પ્રગટ થયા તેમાં જે ઠેકાણે વસુધારાની વૃષ્ટિ થઈ ત્યાં વસુધાર ગામ વસ્યું. પ્રભુનું પારણું જેઠા શુદિ ૧૦ મે થયું છે ત્યારથી જેઠ સુદ ૧૦ મે તીર્થયાત્રા, તીર્થનાન-દાનપુણ્યની વગેરે પ્રવૃત્તિ ચાલુ થઈ. છઠા પદ્મપ્રભુજીનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ, આ ચાર કલ્યાણક અહીં થયા છે. વિવિધ તિર્થંકલપકારના સમયે નીચેના સ્થાને વિદ્યમાન છે. અહીં યમુના નદીના કિનારે કે સંબના વક્ષે વિપુલ પ્રમાણમાં તેમજ બગીચા ઉદ્યાન ઘણાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #620 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ::૫૪૫ અહીંના ભવ્ય જિનમંદિરની મનોહર જિનમૂતિઓ બહુ જ આકર્ષક અને દર્શનીય છે. પદ્મપ્રભુજીના મંદિરમાં શ્રી વીર પરમાત્માને પારણું કરાવતી ચંદનબાલાની મૂતિ બહુ જ સુંદર છે. આ મંદિરમાં એક શાંત પ્રકૃતિવાળે સિંહ આવીને દર્શન કરી જાય છે. સાથે પિતે લખે છે કે અહીંના પદ્મપ્રભુના વિશાલ મંદિરમાં ભગવાન શ્રી મહાવીર દેવને ચંદનબાલાએ બાકુલા લહેરાવ્યાના પ્રસંગની મૂતિ અલાવધિ વિદ્યમાન છે, અહીં એક શાંત આકૃતિને ધારણ કરનાર સિંહ હંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક નમે છે. ચંડપ્રદ્યોતે બધાવેલ કિલે ખંડિયેર હાલતમાં દેખાય છે. અહીંના વિશાલ જિનમંદિરોમાં રહેલી દિવ્ય પ્રતિમાઓ ભાવિકોને અપૂર્વ આહ્લાદ ઉપજાવે છે. પિતે યાત્રા કરવા ગયા હતા અને કૌશાંબી તથા કિલ્લે યમુનાની નજીકમાં જ છે. સોળમી શતાબ્દિમાં પૂર્વદેશમાં યાત્રાએ આવેલ કવિ હંસસમજી લખે છે કે “ચંદેરી નયરીથકી સો કેસ કેસંબી જમુના તટિ જે વસઈ નયર મન રહિઉં વિલંબી શ્રી પઉમરહ જનમભૂમિ દેખી હરખા જઈ ચઉસ બિંબરૂં પૂજન કરી ભાવના ભાવી જઈ. | ૨ | ચરમ જિણેસર પારણું એહૂઉં જીણુ ઠામિ ચંદનબાલ કરાવિવું એ પુહતી સિવગામ અર્થત કવિરાજના સમયે કૌશાંબીમાં ૬૪ જિનમૂર્તિઓ હતી. આ સિવાય પં. શ્રી જયવિજયજી લખે છે કે-“કૌશાંબીમાં બે જિનાલય, પદ્મપ્રભુના જન્મસ્થાને પાદુકા, બકુલાવિહાર અને ધજા શાલિભદ્ર સરોવર છે. જિનભવન દેય દીપતાં બિંબ તિહાં દસ ગ્યાર સોઈ ષ સંધ્યાયઈ ભતાં પંચ કોસ કસબી પલાઈ શ્રી જિનઘર દેય અતિ ભલાં બિંબ તેર ઘણું પુણ મીલઈ પદ્મપ્રભજિન પાદુકાએ કીજઈ તસ પ્રણામ, શાલિભદ્ર ધન્નાતણુઉ જુઉ સરોવર અભિરામ. ચંદનબાલા બાકુલાએ વીર જિણેસર દીધ; બાકુલવિહાર તિહાં હુક્લ નિર. રણમલ લેક પ્રસિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #621 -------------------------------------------------------------------------- ________________ કૌશાંબી : ૫૪૬ ઃ [જૈન તીર્થને પં. વિજયસાગરજ પણ લખે છે કે બે જિનમંદિર અને કિલે અત્યારે વિવમાન છે. જિનહર દે ઈહ વંતિજ ખમણાવસહી ખિજમતી કીજઇ પં. સૌભાગ્યવિજયજી લખે છે કે અમે આગ્રાથી નીકળ્યા પછી નદી પાર તપાગચછીયની પિવાલમાં રહ્યા. ત્યાંથી પીરાબાદ અને ત્યાંથી દક્ષિણમાં ૧ કેસ દૂર ચંદનવાડીમાં ફટિક રનની ચંદ્રપ્રભુ જિનની પ્રતિમા વાંદી પુનઃ પીરાબાદ આવ્યા. ત્યાંથી છ કેસ સફરાબાદ થઇ અનુક્રમે કેરટા, કડા, માણેકપુર, ધારાનગર થઈ સહિજાદપુર આવ્યા. અહીં પ્રથમ પિલાળ હતી પણ કોઈ કુમતિએ લાંચ લઈ તેની મસીદ કરાવી. સાહિજાદાપુરથી ૩ ગાઉ મઉ ગામ છે. અહીં પુરાણાં બે જિનાલય છે. મૃગાવતીની કેવલજ્ઞાન ભૂમિ છે. ત્યાંથી ૯ કેસ કૌશાંબી છે. અહીં એક જ જિનાલય છે. અનેક પ્રતિમાઓ છે, જેને ઉલ્લેખ નીચેના પદ્યમાં આપું છું. સાહિજાદપુરથી સુજી દક્ષણ દિશિ સુખકાર, મહુઆ ગામ વખાણીજી વિણ કેશ ઉદાર રે, પ્રાણી વાણી શ્રીજિન સાર પંહચાડે ભવપાર રે, જિનવર હોય જુના હતાછ હિવે તે ઠામ કહેવાય. મૃગાવતિ કેવલ લોઝ વળી સુરણું નમાય રે, ચંદનબાલા પણ લહેજી નિરમલ કેવલનાણ; તિહાંથી નવ કેસે હજી નયરી કુસંબી ગણુ રે, જમના તટ ઉપર વસઈજી જનમપુરી જિનરાજ. પદ્મપ્રભુ તિહાં અવતર્યા છે તિણું સંબી કહે આજ રે, છરણ છે જિનદેહ છ પ્રતિમા સુર સાજ; ચંદનબાલા પણિ ઈહ જી બાકુલ દીધા છાજ રે, વૃષ્ટિ બાર કડહ તણું જ સેવન કરે રે જાણ. ઋષિ અનાથી અડે જી ઈણ કેશંખી વખાણું રે દા | (સૌભાગ્યવિજયવિરચિત તીર્થમાલા પૃ. ૭૫) આમાં મઉગામમાં જિનમંદિરે વગેરે લખ્યું છે. મૃગાવતી અને ચંદનબાલાની કેવલજ્ઞાનભૂમિ પણ મઉગામ જણાવ્યું છે. વાસ્તવિક રીતે તે કૌશાઓમાં જ જોઈએ. ઉપરનાં બધાં પ્રમાણથી આ પ્રમાણે નિર્ણય થાય છે કે--કાચીન કૌશામ્બી નગરી, ભરવાની સ્ટેશનથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર યમુનાનદીને કાંઠે કેસમઇનામ અને કાયમ-ખીરાજ એ ભાગમાં વિભા થયેલ કેસ ગામ છે. નજીકમાં જ પાસામાં દિલે છે અને તેની નજીકમાં વસનાની પણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #622 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૭ : પુરીમતાલ ઈલાહાબાદથી પશ્ચિમમાં ૩૫ માઈલ છે. I. R. મેન લાઈનમાં ર૩ માઈલ પર ભરવારી (Bharwari) સ્ટેશન છે ત્યાંથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર યમુના Kosam Inam-કેસમ ઈનામ તથા Kosam Koiraj-કોસમ ખીરાજ ગામ છે. તેની પાસે જંગલમાં પર્વત પર પદ્મપ્રભુજીનાં ૪ કલ્યાણકનું તીર્થ છે. - શતપથબ્રાહ્મણ તથા રામાયણમાં પણ કૌશાંબીની ચર્ચા આવે છે. પ્રસિદ્ધ વૈયાકરણ વરરૂચિ-કાત્યાયનની જન્મભૂમિ આ નગર છે. રત્નાવલી નાટકનો પહેલે ખેલ કૌશાંબી-વસપટ્ટનમાં જ ભજવાય હતે. આ નગરમાં અવાવધિ વરસાદના દિવસોમાં માટી દેવાઈ જવાથી પ્રાચીન સિકાઓ અને પ્રાચીન ચીજે નીકળે છે. પુરીમતાલ(પ્રયાગ) જેનું પ્રસિદ્ધનામ અલ્હાબાદ-ઈલાહાબાદ છે અને પ્રાચીન ગ્રંથોમાં જેનું નામ પુરીમતાલ નગર જોવાય છે. અહીં શ્રીત્રાષભદેવજી પ્રભુને કેવલજ્ઞાન થયું છે. અહીં કિલ્લામાં જિન મંદિર હતું. ત્યાં કેટલીક ખંડિત મૂર્તિઓ છે. પં. હંસસૌમે અહીં અક્ષય વટની નીચે જિનેશ્વરનાં પગલાંની યાત્રા કર્યાનું લખ્યું છે. “તિવિકારણ પ્રયાગ નામ એ કપ્રસિદ્ધ પાયકમલ પૂજા કરી માનવકુલ લીસ્ટ. ગંગા જમુના સરસતિ ત્રિવેણી સંગમ. વેણીમાધવ લેકનઈ તીરથ છઈ જંગમ. કવિ વિજયસાગરજી પ્રયાગ માટે નીચે પ્રમાણે લખે છેવીસ કેસ પિરાગ તિહાંથી સીધે અણિકાપુત્ર કહાંજી પ્રગટયો તીર્થ તિહાંથી તઓ, જિહાં બહુલે મિથ્યાત લેક મકરી નાહિં કશુર પ્રવાહિ પાંતર્યા એ ગંગા યમુના સંગિ અંગ પખાલીએ, અંતરંગમાલ નવિ લઈએ. * ભગવાન શ્રી ઋષભદેવજીને પુરીમતાલ હાલ જેને પ્રયાગ કહે છે ત્યાં કેવલજ્ઞાન થયું છે તેને પાઠ કલ્પસૂત્રમાં આ પ્રમાણે મળે છે. उपभेण अरहा कोसलिए एगं वाससहस्व निच्च वोसट्टकाए चियत्तदेहे जाब अप्पाणं भावमाणस्स एर्ग वायसहस्त्रं विइक्कतं, तओ जे जे से हे मंताणं चतत्वे मारे सत्तमे पकखे, फरगुणबहुले तस्मणं फग्गुणबहुलस्स इकारसीपक्खेणं पुमणहकालसमय सि पुरिमतालनयरस्स बहिया सगडमुहलि उज्जाणं सि नग्गोहबरपायव अहे अट्ठमण भंतेण भा. गएणं प्रासादाहिं नकरवत्तेणं जोगमुवागएणं झाणं . तरिभाए बमाणस्स भणते आवमाणे વાસમાને વિહાર (કલ્પસર મૂલ બાસે સત્ર ૫, ૬, પં. મહતલાલ પ્રથિત.). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #623 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ [ જેન તીર્થોને અપ્પય વડનઈ હઠિ જિનપારણુ ઠા મ ભૂ હિરઈ ભગવત પાદુકાએ પરંતુ આ પાદુકા રાય કલ્યાણે ઉત્થાપી હતી તે સંબંધી નીચે પ્રમાણે લખે છે સંવત સેલે ડયાલ લાડ મિથ્ય તીઅ રાય કલ્યાણ કુબુદ્ધિ એ એ તિષ્ઠિ કીઓ અન્યાય શિવલિંગ થાપીઅ ઉથાપી જિનપાદુકાએ અથૉત્ ૧૬૪૮ પછી રાય કલ્યાણે જિનપાદુકા ઉથાપી અને શિવલિંગ થાપ્યાં. પં. વિજયજી લખે છે કે રાય કલ્યાણ મિથ્યામતીએ કીધઉ તેણઈ અન્યાયતઉ જિનપગલાં ઉઠાડીયાએ થાપા રૂદ્ર તેણુ ઠાયતઉ” પ્રયાગ હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થ છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓને સંગમ થાય છે. પ્રયાગ (અલ્હાબાદ) ઉત્તર મથુરા નગરીના દેવદત્ત નામના શેઠ અને દક્ષિણ મથુરા નગરીમાં જન્મેલ અણિક નામની શેઠાણી( એ બને ધણી-ધણી આણ)ને અર્ણિકા પુત્ર નામને પુત્ર થયા હતા. અણિક પુત્રને વેગ્ય ઉત્પન્ન થવાથી તેણે દીક્ષા લીધી હતી. ગુરુમહારાજની સેવામાં તત્પર રહી, શ સ્ત્ર વ્યાસ કરી, શાસ્ત્રના પારગામી થયા તેથી તેમને આચાર્ય પદવી મળી. અગકાપુત્ર આચાર્ય વિચરતાં વિચરતાં કે ઈ દિવસે ગગ નદીના કિનારા ઉપરના પુષ્પમદ્ર નગરમાં પધાયા. આચાર્યશ્રી ઉપ દેશથી ત્યાંના પુપચૂલ રાજાના પુપચૂલા નામની રાણીએ પ્રતિબંધ પામીને દક્ષા લીધી. શુભ ભાવનાથી ઉક્ત ગુરુમહારાજની સેવા કરતાં કરતાં ચર.શર રી હોવાથી પુષચૂલા સાધીને કેવળજ્ઞાન થયું પણ તેણે તે વાત કે ઈને જણાવી નહિ અને હંમેશાંની પેઠે તે ગુરુમહારાજની સેવાભક્તિ કરતી રહી. એક દિવસે વરસાદ વરસેલે હોવા છતાં ગેચરી લાવીને તેણે ગુરૂમહારાજને આપી ગુરૂએ કહ્યું કે-વરસાદના પણુમાં જતાં આવતાં અપૂકાય જીના વિરોધના થાય માટે વરસાદમાં તમે ગોચરો કેમ લાવ્યા? સાધવી એ કહ્યું કે-જ્યાં જ્યાં અચિત્ત જળ હતું ત્યાં ત્યાં થઈને હું ગોચરી લાવી પૂછું. આચાર્યશ્રીએ પૂછયું કે-આ વાત તમે શાથી જાણું? સ વીજીએ કહ્યું-ગુરુદેવ! આપના પસાયથી. ગુરુ કહે-શું તમને કેવળજ્ઞાન થયું છે? સવા છ કહે-ગુરુદેવ આપના પ્રત પથી ! તે સાંભળી આચાર્યો છે તે કેવળીના આશાતના કરી તેથી જે નાના મનમાં ઘણું જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મને કે ળજ્ઞ ન કયારે થશે? એમ આ ચાકીના પૂછવાથી કેવળી સાધીજીએ જણાવ્યું કે ગંગા નદી ઉતરતા આપને કેવળજ્ઞાન થશે. અન્યદા ગંગા નદીના સામા કાંઠાના પ્રદેશમાં વિચરવાની ઈચ્છાથી આચાર્ય શ્રી ગંગા નદી ઉતરવા માટે ઘણા માણસોથો ભરેલ નાવ(હાડી)માં બેઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #624 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ | * ૫૦ : અહિચ્છત્રા તે વખતે તેની પૂર્વ ભવની અણમાનીતી રી વ્યંતરી થઈ હતી તે જે બાજુ ગુરુ બેસે તે બાજુ ડુબાડવા લાગી. વચ્ચે બેસતાં આખી ટેડી ડુબવા લાગી તેથી હોડીમાં બેઠેલા લેકેએ આ ચર્ચને પાણીમાં ફેંકી દીધા. પેલી વ્યંતરીએ ક્રોધના આવેશમાં આવીને આચાર્યને પાણીમાં જ શૂળી ઉપર પવી ઊંચા કર્યા. આચાર્ય પિતાના શરીરને થતી પીડા તરફ જરા પણ ધ્યાન ન આપતાં પિતાના શરીરમાંથી ઝરતા રૂધિરથી થતી પાણીના જીવોની વિરાધના હિંસા માટે પરત કરવા લ ગ્યા. શુભ ભાવના ભાવતાં ભાવતાં ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અંતત કેવળી થઈને આયુષ્ય પૂર્ણ થયું હોવાથી તરત જ તેઓ મેક્ષે ગયા એટલે દેવેએ તેમના મેક્ષગમનને મહોત્સવ કર્યો ત્યાં વિશેષ પ્રકારે પૂજા-મહારાવ થવાથી તે રથાનનું નામ પ્રયાગ, ઘણો થાઃ- જગ પ્રતિ કલા-પડયું. જ્યાં અર્ણિકાપુર આચાર્યનું શરીર શૂળીમાં પરોવાયું હતું ત્યાં થયેલા તેમના મરણથી તેમનું સ્વર્ગગમન થવાને લીધે દેએ મહોત્સવ કર્યો હતે એમ જાણું મતાનુગતિક ન્યાય પ્રમાણે અન્ય દર્શનીય લેકે હજુ પણ ત્યાં પોતાના શરીર ઉપર કરવત મૂકાવે છે અને સ્વર્ગગમનને ઈરછે છે. અહીં એક વડ છે તેને મ્લેચ્છ લેકેએ વારવાર કાપી નાંખે તે પણ પાછો તે ઊગ્યો છે. ઉક્ત આચાર્યના માથાની બે પરી જલચર જીવે થી ખવાતી-તેડાતી પાણીનાં તર વડે કરીને તણાતી તણાતો એક ઠેકાણે નદીના કિનારે જઈ પડોંચી ત્યાં તેમાં પાટા વૃક્ષનું બી પડવાથી કાળાન્તરે તે પરીને ફાડીને તેમાં પાટલા નામનું ઝાડ ઊયું તે અત્યંત મનહર ભાવાળું થયું. તેને જોઈને શ્રેણિક મહારાજાના પૌત્ર ઉદાયી મહારાજાએ ત્યાં પાટલીપુત્ર (પટણા) નગર વસાવ્યું. નેટ–પ્રયાગ એ અધ્યા નગરીને પુરીમતાલ નામને પાડે કહેવાય છે. પ્રયાગના કિલામાં અત્યારે જે વડનું ઝાડ છે તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું એમ કહેવાય છે, તે વડલા નીચે અત્યારે પણ તીર્થકર ભગવાનની મૂર્તિ છે, તેને અન્ય દર્શની બીજા નામથી પૂજે છે. અહિચ્છત્રા, અત્યારે આ સ્થાન તે વિચ્છેદ જેવું છે. બરેલી જીલ્લામાં એનાલા, તેની ઉત્તરે આઠ માઈલ દૂર રામનગર ગામ છે. રામનગરથી દક્ષિણમાં સાડા ત્રણ માઈલના ઘેરાવામાં કેટલાક ખડિયેરો વિદ્યમાન છે જેને અહિચ્છત્રા કહેવાય છે. આ નગરીનાં ખંડિયેરે જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાનો ખ્યાલ આવી શકે છે. અહીંથી ન મૂતિઓ ખંડિત અને અખંડિત ન કળે છે. શાસનદેવ અને શાસનદેવીની મૂર્તિઓ નીકળે છે, જૈન મંદિરનાં ખંડિયેરો દેખાય છે. આ સિવાય જૈન ધર્મના ચિન્હરૂપ પ્રાચીન સીક્કાઓ પણ નીકળે છે. તેમાં સ્વસ્તિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #625 -------------------------------------------------------------------------- ________________ અહિચ્છત્રા : ૫૫૦ : [ જૈન તીર્થોના ના ચર્ટૂનવાળા રાજા સંપ્રતિના સિક્કાએ ખાસ લક્ષ્ય ખેંચે તેવા છે. પુરાતત્ત્વવિભાગ તરફથી ખેાદાણકામ થાય તે જૈન ધર્મની પ્રાચીનતાનાં ઘણાં અવશેષ મળી આવે તેમ છે. વિવિધ તી'કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ અહિચ્છત્રાકલ્પ આપ્યા છે જેને સંક્ષિપ્ત સાર નીચે મુજખ છે. આ જ ંબૂદ્બીપના ભરતખંડના મધ્યભાગમાં કુરૂ જંગલમાં રિધ્ધિસિધ્ધિથી પ←િ પૂણ' શ’ખાવતી નામની નગરી હતી. ત્યાં ભગવાન્ પાર્શ્વનાથજી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા પધાર્યાં અને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પૂર્વભવના વેરી અને હાલમાં મેઘમાદી બનેલા કમઠાસુરે ઉપસર્ગ કર્યા અને ખૂબ પાણી વરસાળ્યુ. આખી પૃથ્વી જલમગ્ન થઈ ગઈ. ભગવાનના કંઠે સુધી જલ આવ્યું. આ વખતે ધરણેન્દ્ર નાગરાજ કે જેમને પૂર્વ કમઠના પંચાગ્નિ યજ્ઞના કાષ્ઠમાંથી બહાર કઢાવી પાર્શ્વકુમારે નવકાર મંત્ર સંભળાવ્યા હતા. તે ધરણેન્દ્રે અવધિજ્ઞાનથી .નીચેના પ્રસંગ જાણી પત્ની સહિત ત્યાં આવી પોતે કુંડલીરૂપ બની પ્રભુને, મણિરત્નમય સહસ્ર ફણાથી ઉપર છત્ર બનાવ્યું અને ઉપસર્ગ નિવાર્યાં. ખાદ ત્યાં અહિચ્છત્રા નગરી વસાવી અને સાપ જ્યાં જ્યાં ગયા તેવા આકારના કિલ્લે બનાવ્યે જે અત્યારે પણ તેવા જ દેખાય છે. ત્યાં શ્રી સ ંઘે પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યુ. ચૈત્યની પૂર્વ દિશામાં સુદર મીઠા જલના સાત કુંડ છે તેમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી જેમના પુત્ર જન્મતાં જ મૃત્યુ પામતા હોય તેમના પુત્ર જીવે છે. ધાતુવાદીએ તેમાં સિદ્ધએ જુએ છે. તે લેવા ઘણા મિથ્યાતીએએ પ્રયત્ન કર્યાં પશુ બધા નિષ્ફળ ગયા. આ નગરીમાં વાવે। અને ફૂવા મળી કુલ સવા લાખ છે. ભગવાન્ના હૅવણુ કરાવનારને કમઠ આજે પણ ઉપસ કરે છે. મૂલ ચૈત્યની નજીકમાં સિધ્ધક્ષેત્રમાં ધરણે દ્ર પદ્માવતીથી સેવિત પાર્શ્વનાથ ભગવાનનુ' ચૈત્ય છે. કિલ્લાની નજીકમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સહિત સિદ્ધયુદ્ધથી યુક્ત હાથમાં આંબાની લુબવાળી અને સિંહવાહુના અંબિકા દેવીનો મૂર્તિ છે. ચંદ્રના કિરણા સમાન ઉજ્જવલ જલાળી ઉત્તરા નામની વાવ છે, તેમાં સ્નાન કરવાથી કેહીયાએના કાઢ રાગ જાય છે. ધન્વંતરી કૂવામાંથી પીળી માટીમાંથી ગુરુવચનથી સુવર્ણ નીપજે છે. બ્રહ્મકુ ડમાં સ્નાન કરવાથી મનુષ્યેાના બધા રોગ જાય છે. અને કિન્નર જેવું સુંદર સ્વરૂપ થાય છે ત્યાં ઉપવનમાં બધાં વૃક્ષે ચંદનનાં થાય છે. આ સિવાય અનેક પ્રકારની ઔષધિએ પણ ત્યાં થાય છે. અજૈનેાનાં પણ ત્યાં તીર્થા છે, પ્રસિદ્ધ કૃષિની જન્મભૂમિ છે. પાર્શ્વનાથ ભગવાનના ચરણક્રમલથી પૂનિત અતિશયથી પરિપૂર્ણ આ પ્રાચીન તીર્થ છે. પ્રભુજીના સ્મરણુ માત્રથી ભવકેાના રોગ, રોગ, ભય નાશ પામી જાય છે. શ્રી જિનપ્રભસૂરિજીના સમયે આ તીથ'ની ઉપર્યુક્ત સ્થિતિ હતી. અહિચ્છત્રા નગરી માટે આવશ્યકનિયુક્તિમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #626 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : પપ અહિચ્છત્રા “નારે શારર્તિરિ તથા તfફસ્ટાશ ષ સગા કાકા पार्श्वनाथस्य धरणेन्द्रमहिमा स्थाने" . આવી જ રીતે સુપ્રસિષ્ઠ જૈન સૂત્ર જ્ઞાતાધર્મકથાગમાં પણ અહિચ્છરાને ઉલ્લેખ મળે છે. જંપાનારીપત્તાપુએ રિમાણ દિનામનારો કોથ, જીહ આગરાથી ઈશાન મેં, છહ અહચ્છત્રા પાસ જો કુરૂ જંગલના દેશમાં, હે પરત ખ પૂરે આસ પં. સૌભાગ્યવિજયજીવિરચિત તીર્થમાલામાં અહિચ્છત્રા માટે નીચે પ્રમાણે લખ્યું છે. હિરાનગર પાલિકા નમિત્તલે (જ્ઞાતાધર્મકથા. પૃ. ૧૯ર). અહિચ્છત્રામાં અનેક રાજાઓ થયા છે તેમના સિક્કા મળી આવ્યા છે, જે ઈ. સ પૂર્વે ૨૦૦ થી ૧૦૦ સુધીના છે. અહીં શુંગવંશના રાજાઓ અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રષ, પ્રવમિત્ર, મિત્ર ઈમિત્ર, ફક્યુનિમિત્ર અને બૃહસ્પતિમત્ર વગેરે રાજ્યકર્તાઓ થઈ ગએલા છે. ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવશી જેને રાજા વિષ્ણુગ૫ રાજ્ય કરી ગયેલ છે. ઈ. સ. ૩૩૦ માં બૌધરાજા અચુત થઈ ગયો અને તે પછી સુપ્રસિદ્ધ રાજા મયૂરધ્વજ થઈ ગયા કે જે જૈનધર્મી રાજા હતા, આ રાજાના સમયમાં આ પ્રદેશમાં જૈન ધર્મ બહુ જ ઉન્નતિમાં હતા. વર્તમાન અહિચ્છત્રા નગરની શેવાળ ડે. કૂહરરે ઈ. સ. ૧૮૯૨ માં કરી હતી. અહીં મળી આવેલ વસ્તુઓ તેમણે પિતાને રિપોર્ટમાં રજૂ કરેલ છે આ પુરાતન સ્થાનમાંથી મૂતિઓ, પબાસને તેમજ બીજી અનેક ચીજો મળી આવેલ છે. એક પ્રાચીન છ જૈન મંદિરના ખોદકામમાંથી એક પંડિત મૂર્તિ હાથ આવેલ છે. આ મતિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પબાસનરૂપે છે. પબાસનના ભાગમાં બન્ને બાજુએ ઉભેલ એક સિંહ છે. વચમાં ધમચક છે ધર્મચક્રની આજુબાજુ કેટલાંક સ્ત્રી પુરૂષ મતિને વંદન કરતાં ઉભેલાં છે. મતિ. ની નીચે પબાસનમાં લેખ છે જે બ્રાહ્મી લીપીમાં છે. સં. ૧૨ ના માસ ૧૧ દિવસે રાવપૂર્વોટાનવામમારાવિયાના उञ्चनागरीशाखाती जेनिस्य मार्यपुसिल सय." સં. ૧૨ ના વરસાદના મહિનામાં અગિયાર દિવસે કૌટીયગણ બામભાડાસિય કુલ અને ઉચ્ચા નાગરી શાખામાં આર્ય પુસિલસય” આ શાખા અને કુલના ઉલ્લેખથી આ મૂતિ થવેતાંબર છે એમ સિદ્ધ થાય છે. . આ જ એક બીજી ચતુર્મુખ તીર્થકરની જેમાં પણ બાલીપણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #627 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલા : ૫પર : [ જૈન તીને લેખ કરેલો છે. તેમાં સં. ૭૪ છે જે કુશાલકાલીન સંવત છે. આવી જ રીતે પુરાતન ટીલાના ખેદકામ સમયે એક રતૂપ નીકળ્યો છે જે જૈનસ્તૂપ છે. ઉત્તરમાં નૈનિતાલ, પર્વમાં પિલીક્ષિત, દક્ષિણપૂર્વમાં શહાજહાનપુર, દક્ષિણ પશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામપુર રાજ્ય આવેલું છે. આ પુરાતન નગર બરેલી જીલ્લામાં રામનગર નામના શહેરથી દક્ષિણ દિશામાં ચાર માઈલના ઘેરાવામાં આવેલું છે. ઈ. સ. પૂર્વે ચૌદમી શતાબ્દિ સુધીના આ નગરના શિલાલેખો મળે છે જેમાં તેને અહિચ્છત્રા તરીકે સંબધેલ છે. કેટલાક લેખમાં તેનું નામ અહિ ક્ષેત્ર પણ મલે છે. પુરાતનકાલમાં આ નગર પંચાલદેશની રાજધાની હતું. અહિચ્છ ત્રાને અર્થે નાગફણા ચા નાગની ફઝાની છત્રા થઈ શકે છે, અહિં આવેલ પુરાતન કિલ્લાને આદિકાટ કહેવાય છે.” (મેકક્રીન્ડલ એશ્યન્ટ ઈન્ડીયા મૃ૧૩૩-૩૪) તક્ષશિલા તક્ષશિલા જૈનેનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન છે. ભગવાન શ્રી રૂષભદેવજીને સો પુત્ર હતા તેમાં ભારત અને બાહબલ બે મુખ્ય હતા. ભારતને અયોધ્યા(વિનીતા )નું રાજ્ય મળ્યું હતું અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. “વસુદેવહિંડી” (પૃ-૧૮૬) જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કેયદુવંથિના - ઝારા ” આવી જ રીતે વિવિધ તીર્થકલ્પમાં શ્રી હસ્તિનાપુરકપમાં ઉલ્લેખ મળે છે કે દુવાળ તારા વિના આવી જ રીતે નવપદ વૃદ્ઘત્તિ અને ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ માં પણ ઉલ્લેખ છે કે-બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. હવે તક્ષશિલા તીર્થ કય રથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી રૂષભદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાને ઉદ્યાનમાં પધાર્યા. બાહુબલિને વનપાળે સમાચાર આપ્યા. બાહુબલિ પિતાજીનું આગમન સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પિતાની સમસ્ત રાજ્યરિષ્ઠ સહિત વાંદવા જવાનો વિચાર કર્યો પરંતુ તેમને આ મનોરથ મનમાં જ રહ્યો અને પ્રભુ તે પ્રાત:કાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. બાહુબલિ પિત ની રાજગાદ્ધ સહિત મોડા મેડા પ્રભુજીને વંદના કરવા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પ્રભુ તે હમણાં જ વિહાર કરી ગયા' તેવા સમાચાર સાંભળી બાહુબલિને અતિવ દુ:ખ થયું. પિતાની બેદરકારી કે પ્રમાદ માટે અતીવ ખેદ થ. આ વખતે તેમના મિત્રોએ કહ્યું કે-ડે દેવ! અહીં આવેલ સવામીને-ભુજીને જોયા નહિ એ શેક શા માટે કરે છે? કેમકે તે પ્રભુજી તે હમેશાં તમારા હદયમાં વાસ કરીને રહેલા છે. વળી અહી વજ, અંકુશ, ચક્ર, કમલ, વિજ અને મસ્યથી અલ કૃત ચર્લ્ડ રી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માને મંત્રીનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંતાપુર અને પરિવાર સહિત સુનંદાત્ર બાહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #628 -------------------------------------------------------------------------- ________________ तिहास] :५५३: તક્ષશિલા બલિએ પ્રભુના તે ચરણબિબને વંદન કરી. આ ચરણબિંબને હવે પછી કઈ આક્રમણ ન કરે, આ પુનિત પગલાંને કેઈ ન ઉલશે તે ઉદ્દેશથી ત્યાં રત્નમય ધર્મચક્રની સ્થાપના કરી અને ખૂબ ભકિતથી તેની પૂજા કરી. જનતાએ પણ ઘણા राजा तथा प्रनानु मनुस२१ ४ तमाया त ४॥ या त्या पाना નાને પહાડ થઈ ગયો. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧, સર્ગ ૩ માં આ સંબંધી વિસ્તૃત વિવેચન છે. મેં તે સંક્ષિપ્તમાં સારમાત્ર આપે છે. વાચકોની પ્રતીતિ ખાતર તે મૂલ લેકે અહીં આપું છું. स्वामी सम्प्राय सायाङ्के निकुंजमिव कुञ्जरः। पहलीमण्डले बाहुबलेस्तक्षशिलापूरीम् ॥३३५॥ तस्याश्च बहिरुद्याने तस्थौ प्रतिमया प्रभुः। गत्वा च बाहुबलये तदा युक्तैर्यवेद्यत ॥३३६ ॥ अथाऽऽदिक्षत पुरारक्षं क्षमापतिस्तत्क्षणादपि । . विचित्रं हट्टशोभादि, नगरे क्रियतामिति ॥ ३३७ ॥ + भगवदर्शनोत्कण्ठा रजनी जानिसङ्गमात् । पुरं तदानीमुनिद्रमभूत् कुमुदखण्डवत् ॥ ३४२ ॥ प्रातः स्वं पावयिष्यामि, लोकं च स्वामीदर्शनात् ।। इतीच्छतो बाहुबलेः साऽभून्मासोपमा निशा ॥ ३४३ ।। तस्यामीषध्विभातायं विभावया जगद्विभुः । . . प्रतिमां पारयित्वागात, क्वचिदन्यत्र वायुवत् ॥ ३४४ ॥ + .. . + + . अवरुह्य करिस्कन्धाद् वैनतेय इवाऽम्बरात् । . छत्रादिप्रक्रियाँ त्यक्त्वा, तदुद्यानं विवेश सः ॥ ३६६ ॥ व्योमेव चन्द्ररहितं सुधाकुण्डमिवासुधम् । तदस्वामिकमुद्यानमपश्यदृषभात्मजः ।। ३६७॥ का नाम भगवत्पादा नयनानन्ददायिनः। इत्यपृच्छदतुच्छेच्छः सर्वानुद्यानपानकान् ॥ ३६८ ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #629 -------------------------------------------------------------------------- ________________ AMMAR : ५५४ : [ताना तेप्यूचुः किश्चिदप्यग्रे यामिनीव ययौ विभुः । यावत् कथयितुं यामस्तावद्देवोऽप्युपाययौ ॥३६९ ॥ हस्तविन्यस्तिचिबुको बाष्पायितविलोचनः । अथेदं चिन्तयामास ताम्यंस्तक्षशिलापतिः ॥३७० ॥ स्वामिनं पूजयिष्यामि समं परिजनैरिति । मनोरथो मुधा मेऽमद् हृदि वीजमिवोपरे ॥३७१ ॥ चिरं कृतविलंबस्य लोकानुग्रहकाम्यया । धिगियं मम सा जज्ञे, स्वार्थभ्रंशे न मूर्खता ॥ ३७२॥ विगियं वैरिणी रात्रिधिगियं च मतिर्मम । अन्तरायकरीस्वामिपादपमावलोकने ॥३७३ ।। विभातमप्यविधात भानुमानप्यभानुमान् । दशावयर्दषावेव पश्यामि स्वामिनं नयत् ॥३७४ ॥ अत्र प्रतिमया तस्थौ रात्रि त्रिभुवनेश्वरः । अयं पुनर्बाहुबलि सौधे शेते स्म नित्रपः ॥ ३७५ ॥ अथ बाहुबलिं दृष्ट्वा चिन्तासन्तानसंकुलम् । उवाच सचिवो वाचा, शोकशल्यविशल्यया ॥ ३७६ ॥ अत्र स्वामिनमायातं नापश्यमिति शोचसि । किं देवनित्यवास्तव्यः, स एव इदि यस्य ते १ ॥३७७॥ कुलिशाकुशचक्राजध्वजध्वजमत्स्यादिलाञ्छितः। दृष्टैः स्वामिनस्तानि पदविम्मानि भक्तितः ॥३७४ ॥ साम्तपुरपरिवारः सुनन्दासुरवन्दतः ॥ ३७९ ॥ पदान्येतानि मा स्माऽतिकामत कोऽपीति बुद्धितः । धर्मचक्र रत्नमयं तत्र बाहुबलियंधात ॥३८० ॥ अयोजनविस्तारं, तच्च योजनमुच्छ्रितम् । सहसारं पभो किवं सहस्रांशोरिकाभरण ॥३८१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #630 -------------------------------------------------------------------------- ________________ - હતિહાસ ]. त्रिजगस्वामिनस्तस्य प्रभावादतिशापिनः । सद्यस्ततकृतमेक्षि दुष्करं पुसदामपि ॥ ३८२ ॥ तव तथाऽपूजयद् राजा पुष्पैः सर्वत माहतैः । સમણિ થયા પુણાગામિત જા ૨૮૨ तत्र प्रवरसङ्गीतनाटकादिमिरुद्भटम् । नंदीश्वरे शके इव स चक्रेऽष्टान्हिकोत्सवम् ॥ ३८४ ॥ આરઇશાનય જળા િવિશ તા. नमस्कृत्य च कृत्यज्ञो जगाम नगरी निजाम् ॥ ३८५ ॥ આ જ વાતને ઉલેખ આવશ્યક નિકિતમાં પણ છે. આવશ્યકનિકિત ઉપર મહાન ગ્રંથકાર યાકિનીમહારાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટકા જે છે તેમાં વિસ્તારથી ખુલાસે આવે છે તેમાં પણ શ્રી શેષભદેવ પ્રભુજીનું તા. શિલામાં અમન, બાહુબલિનું બીજે દિવસે વંદન કરવા જવું અને રાજુમાં હન થવાથી ધર્મચક્રનું સ્થાપન કરવું આદિ વર્ણવ્યું છે “રણ જજ विध कारियं तं सनरयणामयं जोयणपरिमंडलं पंच बाजणसिग्दर (मा મેય સમિતિ દ્વારા પ્રકાશિત થી આવશ્યક નિર્યુક્તિ શ્રી હરિભદ્રસુરછત કી વાછું, પૃ. ૧૪૫-૧૪૭, મૂલગાથા ૭૨૨) શ્રી બાહુબલિજીએ પિતાના પિતાશ્રી રૂષભદેવનાં પગલાં ઉપર જે ધર્મચક સૂપ બનાવ્યું તે ભારતીય ઇતિહાસમાં સ્તૂપની પ્રથમ જ રચના છે એટલે જેને આ પ્રાચીનમાં પ્રાચીન તીર્થસ્થાન છે. આ ધર્મચક્રને ઉલેખ આગમશાસ્ત્રો, પ્રાચીન ધર્મગ્રંથ-શાસ્ત્રો અને અર્વાચીન સંથામાં પણ મળે છે. ધર્મચક્રનું નામ આવે એટલે તક્ષશિલા જ સમજવી, આટલું આ ધર્મચક્રનું મહત્ત્વ છે. અહીં મૂલમાં “માર પાઠ છે તેને અર્થ ટીકાકાર થી શિલાંકરિએ તક્ષશિલામાં ધર્મચક એ આપે છે. આવી જ રીતે એનિકિતમાં પણ છે હજુ જાથા ૧૧૯ નિશિથચૂણિ અપ્રકાશિતમાં પણ ( aa) ઉલેખ છે. મહાનિશીથ સૂત્ર અપ્રકાશિત પૂ. ૪૩૫ માં છે કે અમારં ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક્ર જ લીધું છે. રતનસાર ભા. ૨, ૫, ૨૧૮ થી રર પ્રકાશિતમાં શ્રી મહેનપ્રભસૂરિજીએ તણ શિયાના ધર્મયાનું વર્ણન આપ્યું છે નરસિહ માયા મિલિકા , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #631 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલા : ૫૫૬ : ( જૈન તી ને આવી જ રીતે સુપ્રસિદ્ધ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે. વિક્રમ પ્રથમ શતાબ્દીમાં થએલા અને શ્રી શત્રુંજય તીર્થના ઉધારક અને ભાવડશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી બાષભદેવ પ્રભુજીનું સુંદર વિશાલ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા (જુઓ શ્રી શત્રુંજય મહાસ્ય સર્ગ ૧૪) લંબાણના ભયથી તે ગાથાઓ અહીં નથી આપી. ઉચ્ચાનાગરી શાખા પણ તક્ષશિલાના એક પરા– પાડા-ઉચાનાગરથી જ નીકળા છે. તેમના સમયમાં તક્ષશિલામાં પાંચસો જિનચેય હતાં અને ત્યાં મોટી સંખ્યામાં જૈને રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને રોગ ફાટી નીકળે. ત્યાંના શ્રી સંઘે દેવીના કહેવાથી તે સમયે ન ડોલમાં બિરાજમાન શ્રી માનદેવસૂરિ પાસે વીરચા નામના શ્રાવકને તક્ષશિલામાં પધારવા વિનંતી કરવા મોકલ્યા. સંરજીએ તક્ષશિલા ન જતાં રોગની શાંતિ માટે 'લઘુશાંતિસ્નાત્ર’ બનાવીને આપ્યું અને એ તેત્રના જાપથી મંત્રેલા જળના છટકાવથી ઉપદ્રવની શાતિ થવાનું કહ્યું. શ્રાવકે તક્ષશિલામાં જઈ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શતિ થઈ ગઈ. દેવીએ તે શ્રાવકને કહ્યું હતું કે-ત્રણ વર્ષ બાદ તક્ષશિલાનો ભંગ થવાને છે તેવા ઘણુ ખરા શ્રાવ જિનમૂતિઓ વગેરે લઈને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયો અને તેમાં ઘણું જિનમંદિરે નાશ પામ્યાં, કેટલીક જિન મૂર્તિઓ પણ દટાઈ ગઈ. શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂતિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કલ્પના કે અનુમાન નથી, તક્ષશિલાના ખોદકામ દરમ્યાન સમ્રાટું સંપતિએ બનાવરાવેલ કુણાલતૂપ તથા જેન મૂતઓ નીકળી છે, તક્ષશિલા જેનેનું તીર્થક્ષેત્ર હતું. પરદેશીઓના વારંવાર હુમલાથી તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. બાદ ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂપ તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બોધેના હાથમાં ગયું. બૌધ્ધો પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. આજે પણ એ તક્ષશિલા પુરાતત્વપ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે. તક્ષશિલા કયાં આવ્યું? પંજાબના સુપ્રસિદ્ધ શહેર રાવળપિંડીથી મૈત્રાય કેણમાં વીશ માઈલના અંતરે અને સરાઈ કલાથી પૂર્વ અને ઇશાન કોણમાં આ તક્ષશિલા નગરના પુરાતન ખંડેરે અદ્યાપિપયત વિદ્યમાન છે જે આશ્ચર્યકારક ર તે સુંદર ખીણમાં આવેલ છે. ખીણની આજુબાજુ ફરતી હેરે નામની નદી તેના નાના નાના પ્રવાહોમાં વહે છે. તેની ઉત્તર દિશાએ નાની નાની ટેકરીઓની હારમાળા તેની સુંદરતામાં વધારો કરે છે. પૂર્વ દિશા એમરી અને હઝારા નામના સફેદ બરફના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #632 -------------------------------------------------------------------------- ________________ - - ઇતિહાસ ] : પપ૭ : વીતમયપતન પર્વતે ચળકતા દેખાય છે તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મરગલા અને બીજી નાની ડુંગરીઓ દેખાઈ આવે છે. તક્ષશિલાની પૂર્વ અને ઈશાન દિશાના વિભાગમાં તેમજ મૈત્રાય અને પશ્ચિમ તરફના ભાગમાં ડુંગરીઓની હાર આવેલા છે, જેમાંના પશ્ચિમ તરફના ભાગને હથી આળ કહેવામાં આવે છે. ડુંગરીઓનાં ઉત્તર તરફના વિભાગમાં હરે નદી નીકળેલી છે તેમજ દક્ષિણ તરફના વિભાગમાં ઘણાં ઊંડા ખાડાઓ અને પત્થરની નાની ટેકરીઓ આવેલ છે જેમાં પ્રાચીન સમયના રતૂપ અને મઠ(વિહાર)ના અવશેષો મળી આવેલ છે. વર્તમાન રિથતિ રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે બાર માઈલના અંતર પર આવેલ શહારી નજીક તક્ષશિલા હતું એમ જનરલ કનિંગહામ જણાવે છે, અહીં મેટી મૂતિઓ, હજારો સિક્કાઓ, ઓછામાં ઓછાં પંચાવન સ્તૂપ, અઠાવીશ મઠો અને નવ મંદિરે જડ્યાં છે તે ઉપરાંત તક્ષશિલાનું નામ ધરાવતું એક તામ્રપત્ર અને ખરેષ્ટિ લિપિમાં કેતરાએલ vase (પાત્રવિશેષો મળી આવેલ છે. આના ઉપરનો ભાગ તક્ષશિલામાં તૈયાર થએલે હતો ( C. A. R. S. 11) આના ખંડેરો કેટલાક માઈલે સુધી લબાએલ છે જે હસન અબડલ સુધી જેવામાં આવી શકે છે હસન અબડલ એ પંજાબમાં અટક જિલ્લામાં આવેલા છે. આ ખંડેરો થોડા સમય પર ખોદવામાં આવ્યા હતા. વીતભયપત્તન (ભેરા) વીતભયપત્તન નગર જૈન આગમ પ્રસિદ્ધ પ્રાચીન નગર છે. આ નગરીમાં અન્તિમ રાજષિ મહારાજા ઉદાયન, પ્રભાવતી રાણી, વિન્માલી દેવકૃત અને કપિલકેવલી પ્રતિષ્ઠિત ભગવાન શ્રી મહાવીરદેવની પ્રતિમા હતી, જેમની ત્રિકાલ પૂજ, દર્શન આદિ રાજા અને રાણી નિરંતર કરતાં હતાં. આજે આ જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ વીતભયપત્તન નગર પંજાબમાં જેહુમલ નદીના કિનારા પર દટાઈ ગયેલા નાના પહાડરૂપે નજર પડે છે. મોટા મોટા મકાનના ખંડિયેરે નજરે પડે છે અને વરસાદની ઋતુમાં જમીનમાંથી સિકકાઓ અને બીજી અનેક પ્રાચીન વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. આ નગરીના ઉદાયન રાજાએ તેમની રાણી પ્રભાવતી કે જે દેવ થઈ હતી તેના ઉપદેશથી પ્રતિબધ પામી શ્રાવકના બાર વ્રત અને ત્યાર પછી દીક્ષા લીધી, પરંતુ દીક્ષા લીધા પછી કઠોર તપશ્ચર્યા અને પરિષહને શરીર સહન ન કરી શકર્યું અને • વિભાલી દવે એ મૂર્તિ બાવી નિલવિલી પાસે પ્રતિષ્ઠા કરાવી વીતમયપત્તને મોકલી હતી. આ મૂર્તિનું પાછળથી ચડઘોતે દાસી સહિત અપહરણ કર્યું હતું. આ ભૂલ મતિ તો અવનિત જ રહી હતી અને નવીન મૂર્તિ તેણે વીતમયપત્તનમાં મૂકી હતો તેની પ્રતિષ્ઠા પણ કપલકેવલીએ કરી હતી. મૂર્તિ રાજા કુમારપાલ કઢાવશે એ ઉલ્લેખ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર દશમા પર્વમાં છે. આજે તે બન્ને મૂતિઓને પત્તો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #633 -------------------------------------------------------------------------- ________________ જગાર : ૫૫૮ઃ [ જેસીપને મારા બન્યું. રાજા પિતાની નગરીમાં આવ્યા છે. ત્યાંના રાજા કે જે ઉદાયનના ભાણેજ હતા તેના મંત્રોએ રાજર્ષિને ઝેર અપાવ્યું અને રાજા ૩૦ દિવસનું અને શન કરી મોક્ષે ગયા પરંતુ બાદ નગરરક્ષક દેવે કેધિત થઈ નગરને ધૂળીથી દાટી દીધું. ત્યાર પછી વીર નિર્વાણ સંવત્ ૧૬૬૯ વર્ષ પછી મહારાજા કુમારપાલે આ નગરમાંથી દાણકામ કરાવી મહાવીર ભગવાનની મૂર્તિ કઢાવી પૂછ હતી. અત્યારે આ મૂતિ કયાં છે તેને પત્તો નથી. પ્રાચીન વીતભયપતનને પત્તો નથી, નવું વિતભયપત્તન તેનાથી ત્રણ ચાર કાશ દૂર જેહલમને કિનારે વસેલું છે. આ વખતે વિતભયપત્તનને બરા” કહે છે. ત્રણ ચાર વાર આ નગર વસ્યું છે. વર્તમાન ભેરા ગામને વચ્ચે ૮૦૦ થી ૯૦૦ વર્ષ થઈ ગયા છે. પહેલા જેની વસ્તી હતી. ભેરાં સારું શહેર હતું. અત્યારે તે નેની વસ્તી નથી. એક પ્રાચીન જૈન મંદિર હતું. તેને જીર્ણોદ્ધાર પંન્યાસજી મહારાજ શ્રી સેહનવિજયજીના ઉપદેશથી પંજાબ સંઘ તથા આત્માનંદ જેન મહાસભાએ કરાવેલ છે. એક ધર્મશાલા પણ બનાવી છે. પંજાબથી પેશાવર જતાં રસ્તામાં લાલામૂસા નામક જંકશન આવે છે. ત્યાંથી ભેરા તરફ ગાડી જાય છે. લેરા સ્ટેશન છે. ખાસ પ્રાચીન સ્થાન જેવા ચોગ્ય છે. કાંગરા કાંગરાને કિલે પ્રસિદ્ધ છે. અહીંનું સુંદર જિનમંદિર તથા કિલે રાજા કાનહાસે બંધાવેલ હતાં. આનગર પ્રાચીન કાળમાં મેટું શહેર હતું. નગરકેટ કાંગરા નામથી પ્રસિધ્ધ શહેર હતું. કિલ્લામાં સમવસરણની રચના હતી. તેમને કેટલોક ભાગ લેશીયારપુર લાવ્યા છે. તેમાં શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી, અરનાથજીની મૂર્તિઓ છે. કિલામાં અંબિકાજીની મૂર્તિ છે. આ સિવાય પંજાબમાં રામનગર, હોંશીયારપુર, ગુજરાનવાલા, અમૃતસર, સલાહેર, લુધીયાના અંબાલા, આદિ દર્શનીય સ્થાને છે. રામનગરમાં પંજાબદેશધારક શ્રી બુટેરાયજી મહારાજે નલમની પ્રતિમાજી * લાહોરમાં બાદશાહ અકબરના સમયમાં મહેપાધ્યાય જીશાનિતચંદ્રમણિના ઉપદેશથી દર જૈનમંદિર અને ઉપાશ્રય બન્યાં હતાં તેમજ બાદશાહ અકબરે જહાંગીરને જન્મ મળી નક્ષત્રમાં થવાથી શાંતિ માટે શતિસ્નાત્ર જણાવ્યું હતું. ઉપાધ્યાય ભાનુચંદ્રજી, સિધિચંદ્રજી, વિજયસેનસૂરિ આદિ અહીં પધરી બાદશાહ અકબરને ધર્મોપદેશ આપી જસદ્દગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજે જિન સાધુઓ માટે મોગલ દરબારનાં દ્વાર ખોલ્યા તે ભાગે ચાલુ કરાવ્યું હતો અને સમ્રાટને ઉપદેશ આપી શત્રુંજયાદિ તોથના કર માફ કાવ્યા હતા તેમજ બીજા અનેક સુકૃત કરાવ્યાં હતાં. ખરતરગચ્છ યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિ તથા જિનસિંહસૂરિ મહી પધાર્યા હતા અને બાદશાહને ઉપદેશ આપે હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #634 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૫૯. બદ્રી પાર્શ્વનાથ૭–ાગરિ મોકલાવ્યાં હતાં. અત્યારે આ પ્રભાવિક પ્રતિમાજી ખાનકાડાગરામાં છે. જમ્મુ અને કાશમીરમાં પણ જૈન મંદિર છે. ઉલ્લેખ મળે છે કે ઉ. ભાનુચંદ્રજી અને સિલિચંદજી વગેરે સમ્રાટ અકબર સાથે અહીં આવ્યા હતા અને શજયના કની માફી અહીં જ કરાવી હતી. વિશેષ માટે જુઓ પંજાબનાં જૈન તીર્થો. બદ્રી પાર્શ્વનાથજી. હિમાલયની નીચે ગંગાના કિનારે આવેલું અજેનોનું પ્રસિદ્ધ બદ્રીતીર્થ પ્રાચીન જૈન તીર્થ છે. આ સ્થાન પાર્શ્વનાથ પ્રભુના તીર્થરૂપે પ્રસિદ્ધ છે. શંકરાચાર્યજીના * યુગમાં આ તીર્થ જૈન તીર્થ મટી અજૈન તીર્થ થયું છે. અહીંની મૂર્તિ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાલમાં થયેલા લંકેશ રાવણને ત્યાંથી અહીં આવેલી છે. વિશેષમાં આ પ્રદેશની અગીયાર વ૨ યાત્રા કરીને આવેલા એક બ્રાહ્મણ વિકાને કહેલું કે “એક મહાને એવીશ જિનવરેન્દ્રની પ્રતિમાનાં દર્શન થયાં અને તે અનુસાર શોધ કરતાં સ્વપ્નસૂચિત પ્રદેશમાંથી એક પરિકરવાની પ્રતિમા મળી આવી. તેજ પ્રતિમા બદ્રિ મંદિરમાં સ્થાપિત વિદ્યમાન છે, મૂર્તિ ધ્યાનસ્થ અને બેહાથવાળી છે, મૂતિનું આ અસલી સ્વરૂપ છે. પરંતુ અજેનેના હાથમાં ગયા પછી તેના ચાર હાથ વગેરે નેકલો થયેલ છે. છતાંયે મંદિરના મૂળ ગભારામાં પૂજારી સિવાય કેઈને જવા નથી દેતા, ખાસ જેનેને તે અંદર ગબારામાં જવાની તદ્દન મનાઈ છે. મંદિર જૈન તીથી બનેલું છે. મંદિર આગળને દરવાજે જન શૈલીથી બનેલ છે, અંદર ક્રમશઃ ગભારે, ચેરી, ગૂઢ મંડપ અને રંગમંડપ બનેલા છે. ગુંબજ જૈન શૈલીને જ છે, મૂલ પ્રતિમાજી રા ફૂટ ઉચા અને પરિકર વિનાના છે. પબાસણ છે, ઉપર છત્ર ધરાય છે, કેસરથી પૂજા થાય છે, પૂજારી પરિકરના ખાડામાં રંગબેરંગી કપડાં ભરાવી મૂર્તિની શોભા વધારે છે. હષીકેશનું ભરત મંદિર પણ વચમાં બૌધ મંદિર પે જાહેર થયું હતું અને આજે વૈષણવ તીર્થરૂપે પ્રસિદ્ધ છે પરંતુ અસલમાં જૈન તીર્થ જ હતું. આજે મંદિરની સામે વડની નીચે આદિનાથ અને પાર્શ્વનાથજી વગેરેની અંકિત તિઓ વિદ્યમાન છે. બદ્રીથી ૧૫ માઈલ કેદારમાં કેદાર પાર્શ્વનાથજીનું મંદિર હતું. ખાજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે જેની ઉપર અનેઈ અને હારની આકૃતિ છે. માનસ સરોવરનું મંદિર પણ બૌધ્ધ મંદિર તરીકે ઓળખાય છે, પરંતુ સંભવ છે કે તે પણ જૈન મંદિર જ હેય. ઉદયગિરિ કલકત્તા-મિદનાપુરથી બેજવાડા-મદ્રાસ જતી B. S. Ray માં ભુવનેશ્વર સ્ટેશન છે. ત્યાંથી ૪ માઇલ દાક્ષામાં ઉલ્યગિરિ અને ખનિજ પહાલે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #635 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી : ૫૬૦ : || જૈન તીર્થોને અનેક ગુફાઓ છે. ચેડાં વર્ષો પહેલાં અહી ઘણી તાંબર જૈન મૂતિઓ હતી કિન્તુ છે. સમાજની બેદરકારીને લીધે બધુ અવ્યવસ્થિત છે, આચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબધ્ધ સૂરિજીએ અહીં કડવાર સૂરિમંત્ર જાપ કર્યો હતો. તેમને સ્વર્ગવાસ પણ અહીં થયા હતા. તેમના સ્મારક સ્તૂપો પણ હતા. કુમારગિરિમાં જિનકલ્પી અને સ્થવિર-કપી સાધુઓ રહેતા હતા. પ્રખ્યાત હરિતગુફા અહીં જ છે. તે જૈન મહામેઘવાહન રાજા ખારવેલ શિલાલેખ અહીંથી મળે છે. જગન્નાથપુરી. ઓરીસામાંનુ પ્રાચીન જૈન તીર્થ છે. મહાપ્રભાવિક વળવામી ઉત્તર પ્રાંતમાં દુકાલ પડવાથી સંઘ સહિત અહીં પધાર્યા હતા અહીંના બૌધધમી રાજાને ચમત્કાર બતાવી પ્રતિબધી જેન બનાવ્યા હતા. અહીં જીરાવલા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર હતું પરંતુ શંકરાચાર્યજીના સમયે ત્યાંના રાજાએ બલા ત્યારથી તે મંદિર પિતાને કજે કર્યું. જો કે આજ પણ જગન્નાથપુરીમાં ન મૂર્તિ છે. ત્યાં દર બાર વર્ષે ખોળું નવું ચઢે છે. જેન તોથના સ્મરણરૂપ અહીં બ્રાહ્મણે પણ જાતિભેદ નથી ગણુતા, કલકત્તાથી મદ્રાસ રેલવેમાં B. N. Ry. પુરો રટેશન છે. જેનપુર આ શહેર કાશીથી ૩૪ માઈલ દૂર છે. આ શહેરનું પુરાણું નામ જૈનપુરી હતું. અહીં એક વાર જૈન ધર્મનું પૂરેપૂરું સામ્રાજય હતું. ગેમતી નદીના કિનારે અનેક જૈન મંદિરો હતાં. અહીંથી દાણકામ કરતાં અનેક જન મૂતિઓ નીકળે છે. આમાંની ઘણીખરી મૂર્તિએ કાશીના જૈન મંદિરમાં છે. અહી એક વિશાળ મચ્છદ છે જે ૧૦૮ કુલિકાનું વિશાલ જિનમંદિર હતું. એ ગગનચુખી ભવ્ય જિનમંદિરની આ મરજીક બની છે. મુગલ જમાનામાં આ મંદિરને નાશ કરીતેમાં ફેરફાર કરી તેને માજીદના રૂપમાં ફેરવી નાખેલ છે. બહારના ભાગમાં ઘણે ઠેકાણે વધુ પડતા સુધારાવધારા પણ કરેલ છે. પરંતુ અંદર તે જિનમંદિર નો ઘાટ સાફ સાફ દેખાય છે. અંદર એક મોટું લેયરૂં છે જેમાં અનેક ખંડિત અખંડિત જિન મર્તઓ છે. મંદિરને ઘાટ અને શિલ્પકામ હેરત પમાડે તેવું છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે એવી કલ્પના આવે છે. એક બે મુસલમાનેને પૂછયું કે આ રથાને પહેલાં શું હતું ? તેમણે કહ્યું “એ બડા જેની કા મંદિર થા, બાદશાહને તુડવા કર મરજીદ બનવાદી હવે એક બે બ્રાહ્મણ પડિતને પૂછયું કે અહી પહેલાં શું હતું? તેમણે કહ્યું “આ શહેરનું નામ પહેલાં જેનપુરી હતું. તેમાંથી નાબાદ, જૈનાબાદ, જેનાબાદ અને આખરે જોનપુર થયું છે.” આ પ્રાંતમાં આવું વિશાલ મદિર આ એક જ હતું. આગ્રાથી લઇને ઠેઠ કલકત્તા સુધી આવું વિશાલ મંદિર અમારા જેવામાં નથી આવ્યું. અહીં હજારે જેનોની વતી હતી. આજે એ પણ જેનનું ઘર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #636 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] દ્વારિકા આજથી ત્રણ સો વર્ષ પહેલાં વિદ્વાન જૈન સાધુ યાત્રી પોતાની તીર્થમાલામાં જેનપુર માટે આ પ્રમાણે લખે છે. છે અનકમે જઉણપુરી આવીયા, જિનપૂજા ભાવના ભાવીય દઈ દે રે પ્રતિમા વિખ્યાત, પુછ ભાવઈ એક સાત. તીર્થમાલા, પૃ. ૩૧ આ જઉણપુર એ જ આજનું જોનપુર છે. ગ્રંથકારના સમયમાં ૧૦૭ જિનમૂર્તિઓ વિલમાન હતી. દ્વારિકા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજીનું દીક્ષા કલ્યાણક દ્વારિકાના ઉદ્યાનમાં રેવઘાનમાં થયું હતું. શ્રી કૃષ્ણજી પણ નેમિનાથ ભગવાનના પરમભક્ત હતા. પ્રભુના ઉપદેશથી પરમહંતપાસક બન્યા હતા. દ્વારિકામાં અનેક ગગનચુખી ભવ્ય જૈન મંદિરો હતાં. ત્યાર પછી તે ઘણાયે ફેરફાર થયા. દેલે ઐતિહાસિક પ્રમાણને ઉલેખ મળે છે કે-ગુપ્તવંશીય રાજાના સમયમાં દ્વારિકામાં સુંદર વિશાલ જેને મંદિર બન્યું હતું. અને મહાન મંદિર એક તીર્થરૂપ ગણતું. લગભગ પાંચસોથી વધુ વર્ષ એ મહાન તીર્થરૂપ રહ્યું છે, પરંતુ સુપ્રસિધ્ધ શંકરાચાર્યજીએ વિજયની ધૂનમાં દ્વારિકામાં સ્વમતનો પ્રચાર કર્યા પછી ત્યાંના રાજાને પણ પિતાને ઉપાસક બનાવે અને જૈન મંદિરમાં રહેલી જિનવરેદ્રદેવની મૂર્તિને ઉથાપી મહાદેવજીની પિંડી સ્થાપી ત્યાંના ચુસ્ત જૈન ધર્મી ઓ કરિકા છોડી ચાલ્યા ગયા અને બાકીના એએ સ્વધર્મને ત્યાગ કરી વન બચાવ્યું. બસ, ત્યાર પછી દ્વારકા જૈન તીર્થ મટયું. પછી વલભાચાર્યજીના સમયમાં એમાં રણછોડરાયજીની શ્રીકૃષ્ણની રાધા વગેરેની મૂતિઓ સ્થપાઈ. વોટસન સાહેબે કાઠિયાવાડ ગેઝેટીયરમાં દ્વારિકાના મંદિર સંબંધે સાફ લખ્યું છે કે-વિમલવસહી (આબુનું જગપ્રસિદ્ધ જૈન દેવાલય) વગેરેની પેઠે આ સ્થાન પણ જૈનેનું છે. પાસે જ વસઈ ગામ હતું. આ મંદિરની રચના જેન મંદિરને મલતી છે. ગુપ્તકાલીન શિલ્પને સુંદર નમૂને છે. પહેલાં આ જૈન મંદિર હતું વગેરે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર પણ સાફ સાફ કહે છે કે “ આ જગત દેવાલય (દ્વારિકાનું પ્રસિદ્ધ મંદિર ) ક્યા વર્ષમાં કોણે બનાવ્યું તેને કશો આધાર ઇતિહાસ કે પુરાણમાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે-આ મંદિર વજનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈનીકે કરાયું છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #637 -------------------------------------------------------------------------- ________________ કાકા ઃ પર ઃ [ જૈન તીર્યાના તેમાં પાર્શ્વનાથની મૂર્તિની સ્થાપના કરી હતી, તે મૂતિ હાલ નગરમાં છે. વળી સ્મૃતિ'ના ચરણમાં લખ્યુ છે કે- મૂર્તિ જગત દેવાલયમાં સ્થાપિત કરી હતી. દ્વારિકા વૈષ્ણવતીર્થ રૂપે હતું એ માટે પણ પુરાણા સિવાય કોઇ પ્રાચીનઐતિહાસિક પ્રમાણ મલતુ નથી. સદ્ગત મનસુખરામ, મ. ત્રિપાઠી જણાવે છે કે વિ સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવતી રૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યુ હાય એમ જણાય છે.” મા જગત દેવાલયના મદિરની દિવાલ પર ખાવીશમા તીર્થંકર નેમિનાથ ભગવાનની જાન, પશુઓ, પશુબચાવ, તે નિમિત્તે રથ પાછે વાળવા વગેરે ચિત્રો થતાં વર્ષો પહેલાં વિદ્યામાન હતાં. ગાયકવાડ સ્ટેટે જ્યારે આ મન્દિરને જીણેશ્વાર શરૂ કરાજ્યે ત્યારે ગેા. ના. ગાંધીએ ગાયકવાડ સરકારને સૂચના આપી હતી કે થોદ્વાર વખતે આ ભીંતચિત્રાની રક્ષા કરવામાં આવે. સ્ટેટ તરફથી આ વસ્તુ સ્વીકારવામાં પણ આવી હતી તેમ જ તે વખતના દ્વારિકાની ગાદીના શક્રરાચાજીએ પણ કબૂલ્યું હતું કે દિવાલ ઉપરનાં ચિત્રા તૈનધર્મને લગતાં છે. ના બધા પ્રમાણેા એ જ સૂચવે છે કે દ્વારિકાનું જગત દેવાલય જૈન ધર્મનું ગુપ્તકાલીન જૈન મંદિર છે. કેટલાક તે ત્યાં સુધી કહે છે કે-વસ્તુતઃ આ દ્વારિકા જ નથી, આ તે શ ખાધારદીપ છે. વૈષ્ણવાની દ્વારિકા અહી થી ૧૧ કાષ દૂર કોડીનારની પાસે છે. ગમે તે સંયેાગામાં અહીંનું જૈન મંદિર વૈષ્ણવાના હાથમાં આવ્યુ અને શખાયાને દ્વારિકા માનવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #638 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ લું શ્રી પાર્શ્વનાથકલ્પ' સુર અસુર બેચર કિન્નર અને જોતિષી દેનાં સમુદાયa૫ મધુકરાથી યુક્ત ત્રણે ભુવનની લહમીનું સ્થાન એવા જિનેશ્વરનાં ચરણકમળને હું નમું છું (૧) પૂર્વ મુનિગણવડે કરીને અવિકલ્પ એવા ઘણા કની અંદર સુર નર અને પરણે થી પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું જે ચરિત્ર કહેલું છે (૨) તે પાર્શ્વનાથ કહ૫ને સંકીર્ણ શાસ્ત્રોમાં લાગેલી છે ચિત્તવૃતિ જેની એવા ધમી જનેના આનંદને માટે સક્ષેપથી કહું છું (૩) ભવનાં દુઃખના ભારથી ભારી છે અને જેનાં એવા હે ભવીજી ! ભવનાં ભ્રમણને છેદવાને માટે મારાવડે ફરીથી સંક્ષેપથી કહેવાતે આ કલ્પ સાંભળો (૪) એ પાર્શ્વનાથ પ્રભુનાં વિજયા, જયા, કમઠ, પદ્માવતી, પાર્ષયક્ષ, વજીરૂ, ધારણ અને સેળ વિદ્યાદેવી અધિષ્ઠાયક દેવદેવીઓ છે (૫) પ્રતિમાની ઉત્પત્તિની બીના [પ્રાચીન કલ્પમાં કરી છે છતાં પણ વિસ્તારના ભયથી આ કપમાં કહેતે નથી કેમ કે (વિસ્તાર થવાથી) આ કલ્પને કોઈ વારંવાર ભણે નહિં (૬) જે સમુદ્રને ચુલુક પ્રમાણુ બનાવે, તારાનાં વિમાનની સંખ્યા ગણે તે પણ પાશ્વ જિનની પ્રતિમાના મહિમાને કહેવાને માટે સમર્થ થઈ શકતું નથી. (૭) આ પુરાણી પાશ્વજિન પ્રતિમાને અનેક સ્થાનમાં બિરાજમાન કરીને ખેચર સુર અને રાજાઓએ ઉપસર્ગની શાંતિને માટે પૂછ છે. (૮) માનવીના મનની નિશ્ચલતા કરવાને માટે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ઈન્દ્ર વગેરેએ જે મહિમા કરેલ છે તે જ હું કેટલાક કહું છું ૯) જે વખતે આ ભરતક્ષેત્રમાં સુર અસુરથી વદિત છે ચરણ જેનાં એવા મુનિસુવ્રત જિનેશ્વરરૂપી સૂર્ય ભવ્ય છવરૂપી કમલેને વિકવર કરતા હતા (૧૦) તે વખતે શ્રેષ્ઠ ચંપાપુરીના સમુદ્રના કાંઠે તિષી દે મહષીઓથી વખણાયેલી આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી (૧૧) શકના કાર્તિક શેઠના ભાવમાં વ્રત લીધા પછી આ પ્રતિમાના ધ્યાનથી સેંકડે અભિગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #639 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથકલ્પ : ૫૬૪ : [ જૈન તીર્થોનો સિધ થયા. (૧૨) ધર્મ ઈ તે પ્રતિમાના મહામ્યને અવધિજ્ઞાનવડે જાણીને દિવ્ય મટી વિભૂતીવડે કરીને ત્યાં જ રહેલી તે પ્રતિમાને પૂજવા લાગ્યા (૧૩) એમ કાળ વ્યતીત થયો અને કેકેયીના વચનથી રામ વનવાસ પામ્યા, (તે વખતે) રાઘવને અને કેને પ્રભાવ દેખાડવાને માટે ઈન્દ્રના વચનથી (૧૪) રનજડિત વિદ્યાધર યુક્ત બે દેએ દંડકારણ્યમાં અશ્વ સહિત રથ અને પ્રતિમાજી રામચંદ્રને આપ્યાં (૧૫) રામચંદ્રજીએ ભક્તિભર્યા ભાવે સીતાથી લાવેલા કુસુમેવડે કરીને તે પ્રતિમાને સાત માસ અને નવ દિવસ સુધી પૂજી (૧૬) ઉલ્લંઘન ન કરી શકાય એવા પ્રબલ કમંથી ઉત્પન્ન થએલ દુઃખ રામને આવેલું જાણીને દેવો તે પ્રતિમાને ફરીથી તે [ પ્રતિમા પૂર્વે જ્યાંથી લાવ્યા હતા ત્યાં ] સ્થાનકમાં લઈ ગયા (૧૭) અને ફરીથી પણ શક્ર (એ પ્રતિમાને) દિવ્ય ભેગો અને ઉચ્ચ ભક્તિ પૂજવા લાગ્યા. આ પ્રમાણે સંપૂર્ણ અગિયાર લાખ વર્ષ સુધી પૂજી, (૧૮) તે કાળમાં યદુ વંશમાં બળદેવ, કૃષ્ણ અને જિનનાથ ઉત્પન્ન થયા અને યૌવન વયને પામ્યા, કુષ્ણુ રાજ્યને પામ્યા (૧૯) જરાસંધ સાથેની લડાઈમાં પોતાનું સૈન્ય ઉપસર્ગ યુક્ત થયું ત્યારે ઉપસર્ગની શાંતિના ઉપાય માટે કૃષ્ણ મહારાજે નેમિનાથને પૂછયું (૨૦) તે પછી ભગવાને કહ્યું કે- પુરૂષોત્તમ, મારા સિદ્ધિગમન પછી ગ્યાસી હજાર સાતશે ને પચાસ વરસે (૨૧) વિવિધ અધિષ્ઠાયકવડે નમાયેલાં છે. ચરણકમળ જેનાં એવા શ્રી પાર્શ્વનાથ અરિહંત થશે, જે પાશ્વનાથની પ્રતિમાનાં હવણ જળનું સિંચન કરવાથી લોકમાં ઉપદ્રવની શાંતિ થશે (રર) હે રવામી! હાલમાં તે જિણુંદની પ્રતિમાં કયાં રહેલી છે. આ પ્રમાણે વાસુદેવવડે પુછાયું ત્યારે નેમિનાથે કહ્યું કે તે પ્રતિમા ઈન્દ્રથી પુજાય છે. (ર૩) અહીં જિનેશ્વર અને કૃષ્ણ મહારાજના મને ગત ભાવ જાણીને ઇંદ્ર માતલી નામના સારથી સહિત રથ અને પ્રતિમાને આપી (૨૪) આથી મુરારી ખુશી થયા અને કપુર વગેરેના રસવડે હુવર્ણ કરીને સુગંધીથી પરિપૂર્ણ અને નિર્મળ બાવનાચંદન અને શ્રેષ્ઠ પુછ્યુંવડે કરીને પ્રતિમાને પૂજી (૨૫) પછી ઘેરાયેલું સન્ય રવામીનાં હવણ જળવડે કરીને છંટાયું. ઉપસર્ગો ફર થયા જેમ ભેગીના ચિત્તથી વિષયરૂપ ઉપદ્ર દ્વારા થાય છે તેમ (૨૬) પ્રતિવાસુદેવ બહુ દુ:ખની ખાણ સમું મૃત્યુ પામ્યા ત્યારે યાદવ રાજાના બળવાન સિન્યમાં જયજયનાદ થ (૨૭) તે જ વિજય સ્થાનમાં શ્રી જિનેશ્વરના આદેશથી પાર્શ્વ પ્રભુનું નવીન બિબ ભરાવ્યું અને શંખપુર નામનું નવીન શહેર વસાવ્યું અને તે નગરમાં નવીન પાર્શ્વ પ્રભુનું બિંબ સ્થાપન કરીને (૨૮) આ પ્રતિમાને (ઇન્ડે આપેલી પાર્થ પ્રભુની પ્રતિમાને) સાથે લઈને ગયેલા કૃષ્ણ વાસુદેવને રાજાઓએ વાસુદેવપણને મોટે ઉત્સવ કર્યો (૨૯) ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે મણિ, કંચન અને રત્નજડિત પાસાદમાં સ્થાપન કરીને આ પ્રતિમા સાત સો વરસ સુધી પૂછ (૩૦) દેવતાવડે યાદવની જા તને અને દ્વારિકાનો નાશ થયો ત્યારે સ્વામીજીના પ્રભાવવા દેવાલને અગ્નિ લાગે નહિ (૩૧) તે વખતે સમુદ્રવડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #640 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૬૫: પાર્શ્વનાથકલ્પ ચપલ લહરીરૂપ હાથવડે કરીને નગરીની સાથે શ્રેષ્ઠ મંદિર યુક્ત નીરની અંદર લવાયા (૩૨) તે વખતે ત્યાં નાગરમણીઓ સાથે રમવાને માટે આવેલા તત નાગેન્દ્રવર્ડ કરીને પાપને હણનારી આ પ્રભુ પ્રતિમા દેખાઈ (૩૩) તે પછી (નાગે) ઉલ્લાસપૂર્વક અને નાગરમણીઓનાં સુંદર નાટારંભ યુક્ત મેટા મહો. ત્સવ પૂર્વક એંશી હજાર વર્ષ સુધી પૂજી (૩૪) તે અવસરે પશ્ચિમ દિશાના અધિપતિ શ્રેષ્ઠ વરૂણ દેવે સમુદ્રને જોતાં તક્ષતવડે પૂજાયેલા ત્રિભુવનસ્વામી શ્રી પાશ્વનાથ( પ્રતિમા ને જોયા (૩૫) આ તે જ જગતના પ્રભુ છે જે પૂર્વે સુરનાથવડે પુજાયા હતા માટે હાલમાં મને પણ સ્વામીના ચરણકમળનું શરણું યેગ્ય છે (૩૬) પરિપૂર્ણ ચિંતિત અર્થને (મનવાંછિત) ફળની પ્રાર્થના કરીને નિરંતર જિનેશ્વરને પૂજવા લાગ્યો. આમ ચાર હજાર વર્ષ થયા તે સમયે (૩૭) આ ભરત ક્ષેત્રમાં લેકેના તિલક સમાન શ્રી વર્ધમાન જિનેશ્વરરૂપી પાણીના પ્રવાહવડે કરીને ભવ્ય જીવરૂપ ધાન્યને સિંચતા હતા (૩૮) કાંતિની કળાવડે કલુષિત કર્યા છે સરપુરરૂપી કમળ જેણીએ એવી કાંતિનગરીમાં શુભ છે સમુદાય જેને એવા ધનેશર નામને સાર્થવાહ રહેતા હતા ( ૩ ) તે શેકીએ એક વખત વહાણની મુસાફરી કરવા નીકળે અને વહાણને ચલાવનાર નાવિક યુકત સિંહલદીપમાં પહોંચે ( ૪૦ ) ત્યાં કરીયાણાના સમૂહને ગ્રહણ કરીને વેગવડે પાછાં આવતાં તેનું વહાણ એકદમ સમુદ્રા મધ્ય ભાગમાં થંભી ગયું ( ૪૧ ) જેટલામાં ઉદાસીન થએલે તે વિચાર કરે છે તેટલામાં શાસનદેવી પદ્માવતી પ્રગટ થઈને બેલી-હે વત્સ ! તું બી નહિ, (મારૂં ) વચન સાંભળ (૪૨) હે ભદ્ર! જગતમાં અજ્ઞાન અને અભિમાનનું મર્દન કરનાર અને વરુણ દેવતાવડે કરાય છે મહિમા જેને એવા પાર્વતિન અહીં સમુદ્રના તળીએ રહેલા છે તેને તું સ્વસ્થાનમાં લઈ જા ( ૪૩ ) હે દેવી! સમુદ્રના તળીયાથી જિનેશ્વરને ગ્રહણ કરવામાં મારી શક્તિ કયાંથી હોય ? આ પ્રમાણે ધનેશે કહ્યું ત્યારે શાસન દેવી બેલી ( ૪૪ ) હે શ્રાવક ! મારી પાછળ આવીને પ્રવેશ કર, અને કાચા સુતરના તાંતણુવડે પ્રભુને કાઢ અને વહાણમાં બેસાડીને તારી નગરીમાં સ્વસ્થ થઈને લઈ જા ( ૫ ) હવે ઉત્પન્ન થએલી હર્ષની પ્રવૃષ્ટતાથી વિકસ્વર છે રોમરાય જેનાં અને મહાસત્વશાળી એવા તેણે (સાથે. વાહે ) ત્રણ લેકનાં નાથને ગ્રહણ કરવાને માટે (દેવીનાં કહ્યા પ્રમાણે )સર્વ કર્યું ( ૪૬ ) અને ક્ષણવારમાં પોતાના સ્થાનમાં આવ્યા અને સમીપમાં તંબુઓ ઠેકાવીને જ્યાં રહ્યો છે ત્યાં તે મનુષ્યો સન્મુખ આવ્યા ( ૪૭ ) સૌભાગ્યવતી નારીઓનાં ધવલમંગલવડે અને ગંધર્વનાં ગીત વાજિંત્રના શબ્દવડે કરીને દિશાઓને બેરી કરતાં અને દાનને આપતાં નાથને પ્રવેશ કરાવ્યો (૪૮) અને કાંતિ નગરી માં ચંદીની જેમ સ્વછ કાંતિવળે પ્રાસાદ કરાવીને ત્રિભુવનનાયકને બિરાજમાન કર્યા અને ભકિતથી હંમેશાં પૂજવા લાગ્યા. હવે ધનેશર મૃત્યુ પામે છતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #641 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથકા [જેન તીને નગરનાં શ્રેષ્ઠ નાગરિકે વડે પુજાતા પ્રભુને એક હજાર વર્ષ વ્યતીત થયાં (૫૦)ને વખતે ત્રણ કાળના જ્ઞાનથી યુકત પાદલિપ્ત ગણધરના આદેશથી કાંતિ પુરીમાંથી પરિકર રહિત દેવાધિદેવની મૂર્તિને રસથંભન માટે આકાશમાર્ગે મેળવીને નાગાર્જુન નામના યેગીન્ને પિતાના સ્થાનમાં આણી ( ૫૧-૫ર ) કૃતાર્થ થએલે ગી– નાથને અટવીમાં ભૂમિમાં મૂકીને ગયે અને રસથંભનથી થંભન નામનું તીર્થ થયું (૫૭) ઉગેલા વાંસની જાળની અંદર કંઠ સુધી ભૂમિમાં રહેલ અને ગાયનાં દૂધવડે સ્કૂપિત છે અંગ જેના એવી (આ પ્રતિમાનું) મનુષ્પાવડે કરીને યક્ષનામ કરાયું (૫૪) આ પ્રમાણે ત્યાં રહીને પૂજાતાં જિનનાથને પાંચસો વરસ થયાં ત્યારે ધરણેને કરેલ છે. સાનિધ્ય જેને અને જાણે છે સૂત્રને સાર જાણે એવા (૫૫) વળી દૂર કર્યો છે દુઃખને આપનારે રેમને સમૂહ જેણે એવા અભયદેવસૂરિએ અત્યંત મહિમાથી દીપનું તીર્થ પ્રકટ કર્યું (૫૬) મોટા મોટા મહિમાથી શોભતા ભગવાન ફરીથી કાંતિ પુરીમાં જશે. ત્યાં સમુદ્રમાં અને ઘણા ઘણા નગરમાં જશે (૫૭) આ પ્રતિમાનાં ભૂતકાળમાં અને ભવિષ્ય કાળનાં સ્થાને કહેવાને કહ્યું સમર્થ હેય? (ખરેખર જે તે હજાર મુખવાળે અને લાખ જીભવાળા હોય તે પણ કહેવાને સમર્થ નથી (૫૮) પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદજી, રેવતગિરિ, સમેતશિખર, વિમળગિરિ, કાશી, નાસિક, મિથિલા, રાજગ્રહી પ્રમુખ તીર્થોને વિષે (૫૯) યાત્રા કરવાથી–પૂજા કરવાથી અને પાર્થ પ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે (૬) પાર્શ્વનાથ સ્વામીને વંદન કરવાની ભાવના માત્રથી એક માસના ઉપવાસનું ફળ મળે છે અને પ્રતિમાનાં દર્શન કરવાથી છ માસના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે (૬૧) વળી પ્રભુની દ્રષ્ટિમાં દેખાયેલે મનુષ્ય જે પુત્ર રહિત હોય તે બહુ પુત્રવાળે, ધન રહિત હોય તે સૌભાગી થાય છે (૬૨) પ્રભુ પ્રતિમાને નમન કરનાર મનુષ્યને અન્ય ભવમાં મૂખ પણું, ખરાબ સ્ત્રી, ખરાબ જાતિ, ખરાબ જન્મ, ખરાબ રૂ૫ અને દીનપણું થતું નથી (૬૩) અજ્ઞાન દેષથી મૂઢ થએલા લકે અડસઠ તીર્થની. યાત્રા કરવાને માટે ભમે છે છતાં તેનાથી પણ પાર્શ્વ પ્રભુને નમસ્કાર કરવાથી અનંતગણું ફલ મળે છે (૬૪) એક પુષ્પથી તીવ્ર ભાવથી પ્રભુ પ્રતિમાને જે પૂજે છે તે રાજાઓના સમુદાયના મસ્તકથી સ્પર્શ કરાયેલા છે ચરણે જેનાં એવો ચક્રવર્તી થાય છે. (૬૫) જે પ્રભુ પ્રતિમાની આઠ પ્રકારે પરમ ભક્તિથી પૂજા કરે છે તેના દ્રાદિ પદવીઓ હાથરૂપ કમળમાં રહેલી છે (૬૬) જે પ્રભુનાં શ્રેષ્ઠ મુકુટ, કુંડળ અને બાજુબંધ કરાવે છે, તે ત્રણે ભુવનમાં મુકુટ સમાન થઈને જલદી સિદ્ધિસુખ પામે છે (૬૭) ત્રણે ભુવનમાં ચૂડા રત્ન સમાન જેમનાં નેત્રને અમૃતની શલાકા, સમાન એવી આ પ્રતિમા જેણે દીઠી નથી તેઓનું મનુષ્યપણું નિરર્થક છે (૬૮) શ્રી સંઘાસ મુનિએ પ્રતિમાને લઘુકપ બનાવેલ છે પણ મેં તે મોટા કલ્પમાંથી અ૫ સંબંધને ઉદ્ધાર કરેલ છે (૬૯) જે આ કપને ભણે, સાંભળે અને ચિંતવન કરે તે કલ્પવાસીઓમાં ઇદ્ર થઈને સાતમે ભલે સિદ્ધિ પામે છે (૭૦) જે ફરી ગૃહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #642 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : qgs : પાવનાકલ્પ ચૈત્યમાં પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક——તિય`ચામાં કદી ઉત્પન્ન થત નથી અને દુર્લભમેાધી થતા નથી (૭૧ ) ( આ કલ્પ) દિવસના ભણવાથી સિંહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચાર, સ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકી નીના ભયે નાશ પામે છે, (૭૩) જેનાં હૃદયમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય જીવાને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વાંછિતને આપે છે ( ૭૩) પૃથ્વીપ કાડીઆવાળા સમુદ્રના જળરૂપ તેલવાળા એવા મેરુપર્વતરૂપ દીવા જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કલ્પ જયવંત વર્તા (૭૪) ઇતિ શ્રી પાર્શ્વનાથકલ્પ સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #643 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ રજુ ચૈત્યપરિપાટી સ્તવન સરિ સરસતિ સામિણિ તું ડિમઝ કરૂં જિમ ચિત્ર પ્રવાડી, ત્રિતું ભૂયણે તીરથ છોઈ અપાર તહિં તુઠીય લાભઈ તીરપાર (૧) વાંદલ શેવું જ સિરિ આદિનાથ રાજલિ વર ઉન્નતિ નેમિનાથ; અનંત ચકવીસી આદિ તિત્ય સિદ્ધક્ષેત્રિ અનંતા સિદ્ધ જલ્થ (૨) જુનઈગઢિ પાસ ને જલવિહાર, નવપલ્લવ મંગલપુરિ મઝાર; પુરિ પાસ રિસહ મયણી જુહાર ભિલીય સંપ્રતિકે ગઈ વિહારી (૩) પાટણ ચંદ પર પાય પણ3 ઉનાગઢિ મરૂદેવી તણ અજાહરિ હરિષઈ પાસબેદિ અદબદ આદીસર દીવબેટિ (૪) બેલગ પુરિવાંદઉ ધૃતકલેલ મહપ સિરિવર કંઇ કલોલ; તલાઝઈ અઈરાદેવી મલ્હારૂ પાલીતાણએ પાસ ફેયર વિહાર (૫) ૧, શત્રુજ્ય, શ્રી આદિનાથ, ૨, ઉજયંત (ગિરનાર-જુનાગઢ) શ્રી નેમિનાથ. ૩, જુનાગઢ તેજપાલવિહાર, ૪ માંગરેલ નવપલવ પાર્શ્વનાથ., મણું (?) પાર્શ્વનાથ ૬, ભૂંભલી (જેઠવાઓની) સંપ્રતિરાજાએનું મંદિર, ૭, પટણ ( પ્રભાસ- . પાટણ) ચંદ્રપ્રભ. ૮, ઉના શ્રી આદિનાથ, ૯, અજાહરા, પાર્શ્વનાથ, ૧૦, દીવ બંદર અદબદ-શ્રી આદિનાથ ૧૧, ભેલપુર (૪) વૃતક લેલ, ૧૨, મહુઆ, શ્રી મહાવીર. ૧૩, તલાજ શાંતિનાથ, ૧૪, પાલીતાણા કુમારવિહાર પાશ્વનાથ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #644 -------------------------------------------------------------------------- ________________ બીજું ]. : ૫૬૯ : ચૈત્યપરિપાટી ૧૧. ૧૨ નવખંડ નમે સુાઉ જિણ દીઠ૬ હિય હરિયન થાઉં, સુરિ પલાવિ સરપતિ પાસ રારિ સિહસિરિ નેમિવાસ. ૬ નવસારી, વંદઉ સંતિ નાર, બિહું દમણ સંજણ શ્રી પાસનાર; સેપારઈ જીવિતસામિ જાણિ જસ દંસણી મૂ મતિરદઉ હાણિ, ૭ નાસઠ ચંદપર ચંદકંતિ પાઈઠાણ સુય જિણહર ભંતિ, કાન્હડઈ આદીસર ઉઠ્ઠ દેહ જ લાભાઈ આદિ અનંત છે. ૮ કપાકિ રિસહ નીલવન્ત ટૂરિ અલીઅલ જસ દીસઈ ચંદસર સિદિપુરિ વાંદઉ અંતરિક્ષ પાસ ઉકાર સંતિમ જિણેસર સુપાસ. ૯ ઉજેણી, માડગઢ, સુરેશ મિમિ, લાગી રઢ, પેથડ જિદરમિ; નાહિ, ડભાઈ નપુંય પાસ, સીધપુર એ કલેસરિ સુપય પાસ. ૧૦ ધણટીવી પુરી ચિખલીય ગામિ, ચાંદ િકલવર ગઈપ ધાર દ્વામિ, પડહઠીય, સણકર સંષડયંમિ, કમિ પાસ રિસહ વાંદઉ જયંમિ. ૧૧ ૧. ઘોઘા, નવખંડા પાર્શ્વનાથ ૨, હરિ 8) ૩ સુરત, પાર્શ્વનાથ, ૪, રાંદેર અષભદેવ અને નેમિનાથ. ૫, નવસારી શાન્તિનાથ ૬-૭ દખ્ખણ અને સજણ અને ઠેકાણે પાર્શ્વનાથ. ૮, સોપારા જીવિતસ્વામી ૯, નાસિક (દક્ષિણ) ચંદ્રપ્રભા ૧૦, પ્રતિષ્ઠાનપુર. (પઠ) સુવત જિનમંદિર, ૧૧. કાન્હડ (?) કાત્સર્ગસ્થ. આદિનાથ, ૧૨, કુલ પાકી (દક્ષિણ હિદાબાદ તરફ) નીલવર્ણ શ્રી આદિનાથ, ૧૩, સિરપુર, અંતરિક્ષ પાર્શ્વનાથ. ૧૪, ઉકાર (નેમાડમાં નર્મદાકાંઠે) સપ્તમ સુપાર્શ્વનાથ ૧૫-૧૬ ઉણ, માંડવગઢ અને દેવગિરિ (દૌલતાબાદ) આ ત્રણે ઠેકાણે પેથડકુમારના જિનમંદિર, ૧૭-૧૮, નાંદોદ અને ડઈ શ્રી પાર્શ્વનાથ, ૧૯-૨૦ સિદ્ધપુર (?) અને અંકલેશ્વર મુનિસુવ્રત અને પાર્શ્વનાથ. ૨૧-૨૬, ધણદેવી, ચીખલી ગામ (?) ચાંદવડ, (ચાર) () વડહતી () સીનેર અને સણખેડામાં કમથી પાર્શ્વનાથ અને આદિનાથ. ૨૪ ૨૫ : ૨૬ ७२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #645 -------------------------------------------------------------------------- ________________ ચયપરિપાટી .: ૫૭ : [ પરિશિષ્ટ -- -- ૧૫. સમલીય સુદંસણ દેવિ વિહાર, ભરૂચિ થી સુવય જિણ જુહારી, અગ્યાર વલિ દેવ વદિ કાવી રિસહિસર નમીય નાંદિ. ૧૨ ખંભાયતિ શંભણાધીશ દેવ જાણું નિત નિતુ હું કરૂં સેવ; ષટ ચાલીનચૈત્રક ડિ ટેવ છત્રીશ દેવલા વદિ દેવ. ૧૩ ડહડહ સંતિ ધવલઇ પાસ રમ રમવીણે આદીસર હાથિ દ્રમ ખેસરંડી અસાઉલી રીસુડનાથ સેરીસે પાસ થઈ ઉઠ્ઠકાય. ૧૪ પંચાસરી કલલી વાર તેની સર્વિસર પાસ પાડલઇ નેમિ: કડી કપડવાનીજી નમું પાસ સલમણપુરી વદુ સંતિ પ.સ. ૧૫ વણરાય નીવસીય બહુ જતી પંચાસરી પાટણ ના જની ચઉસવી(તી) દેવલે નીનુ વિરાણી વાંદઉ જણ ભત્તરી ચિત દ્રાણ. ૧૬ સિધપુર ચઉ બાર ઈસીર વિહારિ વીર નેમીસર તારી; પાયવડ ઉગરી જયવંત સામિ ભલડીએ પાલણપૂર પાસ સામી. ૧૭ ૧ ભરૂચમાં સુદર્શના દેવીને સમળીવિહાર શ્રી મુનિસુવ્રતસ્વામ તથા અગિયાર મંદિર, ૨ કવિ (મહી નદીને મુખ આગળ ) આદીશ્વરદેવ, ૩. ખંભાત-સ્થંભનક પાનાથ આદિ છત્રીસ જિનમંદિરે ( આ શિખરબંધી દેરાસરની અપેક્ષાએ લાગે છે ) ૪ ડહડર (?) શાન્તિનાથ, ૫ ધોળકા, પાર્શ્વનાથ, વીણા આદિનાથ. ૬-૭ ખેસકંડી અને અસાઉલી ( આશાપલ્લી ) રૂષભદેવ, ૮ સેરી પાર્શ્વનાથ, ઊર્થકાય, કાસગરથ ૯ પંચાસરા વીર પ્રભુ ૧૦ કલોલ, નેમિનાથ, ૧૧ શંખેશ્વર પાર્શ્વનાથ, ૧૨ પાડલઈ (પાટડી) (?) નેમિનાથ, ૧૩-૧૪ કડી અને કપડવંજ શ્રી પાર્શ્વનાથ. ૧૫ સંખલપુર, શાંતિનાથ અને પાર્શ્વનાથ, ૧૬ પાટણ વનરાજસ્થાપિત શ્રી પાર્શ્વનાથ આદિ ચારસે (?) જિનમંદિર, ૧૭ સિલપુર મહાવીરદેવ અને મીશ્વર આદિ ચાર અને બાર ' (૧૬) જિનાલયે, ૧૮ વાયડ જીવંતસ્વામી મંદિર ૧૮-૨૦ ભીલડીઆ અને પાલણપુર પાર્શ્વનાથ 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #646 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૨ ', ૩૦ બીજું] : ૫૭૧ : ચેત્યપરિપાટી વીજપુરી વિસલપુરિ પ્રાણી પિડ ઉપેસિવું રહિય દાણિક સાંચઉર મોટેરા પ્રમુખ દ્વામિ, લણિક છું તાહરા વીર નામિ. ૧૮ તારણગઢિ અજય ઇડર નમેલ કિરડિરાય થાળીય રિસ કે આસુંબઈ મહુડા સઇ સંતિ વરિ, નયી વણ પાસ વીર. ૧૯ હડિય લીડઇ ચિઠ્ઠિ નાગહિ પાસ નમી વૃદિ, પાખારાકરિ કાકર, સિહ-સતિ, બાવલય સિહ દહીદ્ર સતિ. ૨૦ મદ્ધિ યર ધરાલ તરવાડઈ આરાસણિ મિલમાલિક સિરિપાસ રિસહ નેમિ ચરણ લીણ-વાલી બિત્રીસી રાઈ રામસણી. ૨૧ છરાઉલિ ભેટઉ પાસનાહ, હિન્દુ છૂટક ભાવઠિ હુઉ સાહ; દૂષ્યા વાડાની દુરઈ સાર એ રૂછ જીલઉ વાર વાર. ૨૨ અદબદગિરિ ગઈ ચડીય ગેલિ આદીસર દીઠઈ રંગરેલી, લૂણ ગવસહી બાલબ્રહ્મચારી બાવીસ મઉ જીણવર તું જુહારિ. ૨૩ નારીય વડાઉલી બાણ વનિ હોઈ મંથલઈ નામ સાડી કાસદૃરી વડગામી મડાહડિ વીર જીવતસ્વામી. ૨૪ ૧-૬ વિજાપુ’, વિસલપુર, બ્રહ્મા (આબૂતી પાસે), થરાદ, સાચેર અને મોઢેરા પ્રમુખ તીર્થમાં શ્રી મહાવીર. ૭. તારંગા અજિતનાથ ૮, ઈડર કીતિરાયસ્થાપિત રૂષમદેવ. ૯, આંતરસૂબા (અમદાવાદ પાસે) શાન્તિનાથ. ૧૦, મહુધા-મહાવીર દેવ, ૧૧, અંક પાશ્વનાથ ૧૨, ચેaણ મહાવીર દેવ, ૧૩-૧૬ કરેડા, લીંતરા, ચીતે ડ અને નામદામાં શ્રી પાર્શ્વનાથ, ૧૭, પાખર (2) રૂપમદેવ, ૧૮, કાકર, શાંતિનાથ, ૧૯, બાવય રૂષ મા ૨૦, ધ પદ શાંતિનાથ, ૨૧-ર૬, મજાદા, ધનેરા, જંધરાલ, તરવાડા, આરાસણ અને ભિનમાલ રથનમાં-પાકનાથ, રૂષભદેવ અને નેમિનાથ ભગવાન, ર૭-૩૧, વાલો, બિરસ, રામ, રામ અને જીરાઉલામાં પાર્શ્વનાથ ૩૨, આબુ અદીશ્વર ભગવાન, લુણિગવસહી માં બી નેમિનાથ ૩૩-૪૨, નાદીયા, વડાવલી, ૩૨ ૧૫ ૩૯ ૪૦ ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #647 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યપરિપાટી : ૫૭ : ૧૨ ચાપી લઉથી સમયપાસ લઉ નાગઉરીજઈ ઉપાસ કલી વાણુરમાં મહુરીપાસ સચરાચર જગિર્થિક પુરઈ આસ. ૨૫ ઢીલી છઈ રાવણ પાસણામ, હથિણાઉર અરસંતિ કુંથ ઠામ, આદીસર નઈ નઈ સકુ કઇ બાલઈ જાલંધરિ જઈ જોઈ. ર૬ વિભાર અઠાવય ગિરિવરંમિ સમેતસિહરિ મણું મંદીરમિ; ચઉવીસ જિણવર નમુંય પાય ચકાહિલ થાપીય ભરહરાય. ર૭ સત્તાણવઈ સહસ ત્રેવીસ તઈ ચાલુસી લખ ચેઈ અદ્રુ લેય; પાયાલિ ભવણમય દહનકાય સન્ત કેડિ બહુન્તરિયાળ ગાય. ૨૮ નંદિસરિ કંડલી રૂયગી સાઠિ પ્રાસાદ ચઉધારા અ૭ઈ પાઠક ઈણ પરિવાંદલે જિણભવણ જોઈ, બત્રીસ સઈગુણ સઠિ તરીયલય, ૨૯ પન્નરસઈ કડિ બાયાલ કેહિ અઠ્ઠાવન લાખ નઈ અસીય જોડિ; છત્રીસ સહસ શાસતા બિંબ, હુંવાંદઉં નિતુનિત નિરવિલંબ. ૩૦ જોતી વ્યંતરમાંહિ અસંખ કડિ જિનભૂઅણનમું કર બે જોડી, સિરિ રિસહ ચંદ્રાણણ વારિસેણ વર્ધમાન નમું તહિં તતખેણ. 3 અતીત અનામત વર્તમાન, તીર્થકર વસઈ વિહરમાન; દુનિ કેડિ કેવલધર નમ્ય પાય દુનિ કેડ સહસનઈ સમણરાય. ૩૨ જહિ જન્મ હુઉ જિણિ લીધી દિખ્યા ઉપનઉં જ્ઞાનઈ લાધઈ મુખ; નહિં દેશના કીધી સામિસાલ સવિ ભૂમિ ફરસિય દુઃખ ટાલિ. ૩૩ બજાણી, હથુડી, મુંડલા, નાણા, સાદડી, કાકા, વડગામ અને મારા ગામમાં શ્રી જીવિતસ્વામી-શ્રી મહાવીર. ૧- ચાપ, ફલેધી, સમી, જાલેર, નાગોર અને ઉચા () ગામમાં શ્રી પાર્શ્વનાથ, ૭-૮ કલિકુંડ પાર્શ્વનાથ, બનારસ અને મરી પાર્શ્વનાથ, ૧૦. દિલ્લી-રાવણ પાથર્વનાથ ૧૧, હસ્તિનાપુર-શાંતિનાથ-કુંથુનાથ, અને અરજિન, ૧૨, જાલંધર (ગડા) શ્રી આદિનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #648 -------------------------------------------------------------------------- ________________ બીજું ]. • પાછ૩ઃ ચિત્યપરિપાટી પુરિ પાટણિ નેસ નવેસ દેસ ગિરિ કંદરિ જલ થલિ બહુ પસિ; અંકિવિ તીરથ વિરૂવણ અપારજિબિંબ સવિ હું નિમલ જુહાર. ૩૪ સુવિહાણ વિહાણઉ આજ અહ જુવાધા જિણવર પાય તુ; હીડલઈ ઉલટીઓ હરિષ આજ જાણે મઈ લાધઉ મુગતિરાજ ૩૫” સિરિ તિરથમાલા શેત્ર એક જ પઢઈ ગુણઈ સુણઈ મન ધરે; નહિ તીરથયાત્રા ફલઈ બુદ્ધિ પઉમાવઇ અધિકી પૂરઈ રિદ્ધિ. ૩૬ રયણાયડિ ગ૭િ શ્રી હેમચંદ્રસૂરિ સેહએ જિમ પુનિમચંદ તસ સસ નામઈ જિણ તિલયસરિ ઈચૈત્ર પ્રવાડિએ ભાવ ભૂરિ. ૩૭ ઈતિ સર્વત્યપરિપાટ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #649 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ પ્રદેશની કલ્યાણકભૂમિઓ. જયળનું કેની પાસે આવેલ છે. કયા પ્રભુના કેટલાં | રીમાર્ક, નામ, ક૯યાણુકર, ભેલપુર બનાસ પરામાં પાર્શ્વનાથનાં-૪ ૩૫, જ. દી. કે. ભદેની બનારસ-ગંગા કહે સુપાર્શ્વ થિ-૪ ૭. જ દી. કે. સિંહપુરી બનારસ પાસે શ્રેયાંસનાથ-૪ અ, જ. દી. કે. Jળીહનું સારનાથ અને પ્રાચીન કલા પ્રદર્શન ત્યાં નજીકમાં છે. ચંદ્રાવતી બનારસ પાસે ગંગા કાંઠે ચંદ્રપ્રભુ-૪ ૫. જ. દી. કે. અખ| છે. કેટર મહેલે વિનીતાનગર ઋષભદેવ–૩ વયજ. દી. અજિતનાથ-૪૫. જ. દી. કે. અભિનંદન-૪ અ.જ.દી. કે. સુમતિનાથ-૪ અ. જ દી કે. અનંત થિ-૪ ચ. જ. દી. કે. રનપુરી સિંહાવા સ્ટેશનથી ર માઈલ દૂર છલા -ઝાબાદ ધર્મનાથય જ. દી. કે કંપલા (કપિલપુર કામગંજ B. B. મીટરગેજ વિમળનાથ-૪ . જ. દી કે. નેમનાથ-૨ શીહાબાદ E. I. Ry. થી શૌરીપુર [ ૧૪ માઇલ દૂર જજના નદીના કિનારે. જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #650 -------------------------------------------------------------------------- ________________ મીરટ જ. N. W. By. ના રૂખૈયાનગર દરવાજાથી મેટર હસ્તિનાપુર રસ્તે ૧૬ માઇલ યુવાના થઈને ત્ય'થી ૬ માઇલ હસ્તિનાપુર છે. પેસ્ટ બહુસુમા છલે મીરટ. ત્રિપુલાલ પહાડ,ઉપ૨ ગજરાજગૃહી ગીર B. B... By. ( ખીહાર ) કાકદી ક્ષત્રિયકુંડ જીવાલિકા સમેનશિખર ચ પાપુરી લખીસાઇ સ્ટેશનથી જમ્મુઇ તા પગને ૧૨ માલ, લછાડ પાસે, ડૅલટ પર પહાડની મુઢમાં. ગીરડી સ્ટેશનથી મધુવન જતાં નદી કાંઠ. પાસથી”. ભ ગલપુર સ્ટેશનેથી ૪-માલ ચપ નાળા ઉપર. બીહ ૨ હરીફ (તુગીષા નગપાવાપુરી |રી) થી(B. B. . Ry) જળમંદિર. શાન્તિનાથ-૪ ૫. જ. દી. . કુંથુનાથ-૪ ચ્યું. જ. દી. કે. અરનાથ-૪ ૫. જ. દી. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુનિસુવ્રતસ્વામી-૪ ૫. જ. દી. કે. સુવિધિનાથ-૪ ૫. જ. દી. કે. મહાવીરસ્વામી – ૩ ૫. જ. દી. મહાવીરસ્વામી-૧ દેવળ. અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મ સુપાર્શ્વ, ચંદ્ર, સુવિધિ, શીતજ્ઞ, શ્રેયાંસ, ત્રિ મલ, અતંત, ધ, શાંતિ, કુથુ, અર, મલ્લિ, મુનિસુન્નત, નેમિ, પાર્શ્વ' મેક્ષક:ણક ૨૦ વાસુપૂજ્ય પ ચ્ય. જ. દી, કે, મા. મહાવીર–૧ મેાક્ષ. આ પ્રમાણે પૂર્વ દેશમાં કુલ કમાણકભૂમિ પચાણુ છે. વાસુપૂજ્યસ્વામીનું માક્ષ ક્રે, ચ’પાપુરીથી લિગભગ ૨૫ માઇલ આવેલા મદારિ ઉપર થયાના લોખ છે.ભાગલપુરથી માંગ લાઇનમાં મારહીત સ્ટિયન છે. www.umaragyanbhandar.com Page #651 -------------------------------------------------------------------------- ________________ પૂરદેશની વિચ્છેદ કલ્યાણકભૂમિઓ. સ્થળ. કેની નજીક ? કયા પ્રભુનાં કેટલાં કલ્યાણક? રીમાકી. ઋષભદેવ-૧ મે ક્ષ. હિમાલયના શિખરમાં બદ્રી અષ્ટાપદ પાર્શ્વનાથ તથા કેદાર પાર્શ્વ નાથ,માનસરોવરવિ ભૂમિએ. બલરામપુર (B, &. N. P. Ry) સ્ટેશનેથી છાલ જે ૪ ૧થી મલમાં ખેટમેટ (Catma hat)નાં કિલ્લાની વચમાં પ્રયાણ અલહાબાદ પાસે કિલ્લામાં (પુમિત લ)| અક્ષયવડ નીચે સંભવનાથ-૧ ય જ. દીકે. ઋષભદેવ-૧ કેવળ. - - ગયા જંકશનથી પ્રાંટ ટ્રેકરોથી દિલપુર | પગ રતે ૧૨ માઈલ હાટી ગામ છક કેલ, પહાડ ઉપર શીતલનાથ-૪. મ્ય. જ. દી. કે. આ ગામને હાર હટવારીયા કહે છે મિથિલા દરભંગાથી બ્રાંચમાં સીતામઢી (બીહાર) | લવશુદ્રહ નદી કાંઠે મલ્લિનાથ-૪ નમિનાથ-૪ ય, જ. દી. કે. ૌરાંબી અલહાબાદથી E 1. By માં ભરવારી સ્ટેશનથી ૨૦ માઈલ દુર યમુના કાંઠે કોકમ ખીરાજ Kosam Kbiraj Ya 44રાએલા ખંડિયર અરણ્યમાં પડ ઉપર. પદ્મપ્રભુ-૪ . જ. દી, કે, કુલ ૨૨) કલ્યાણની વિરુદ ભૂમિઓ આ છે. તારીજ-૯૫ પૂર્વ દેશની વિદ્યમાન કલ્યાણકભૂમિ. ૨૨ , વિચ્છેદક કલ્યાણકભૂમિ. ૩ સૌરાષ્ટ્રમાં (ગિરનાર) થી તેમનાથની ૩ (દી, કે. મો. કલ્યાણકભૂમિ. ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #652 -------------------------------------------------------------------------- ________________ ziclohila : اما Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandail.com