________________
ઇતિહાસ ]
: ૨૬૯ :
ભિન્નમાલ સદી સુધીની મૂર્તિ છે. અહીં એક થાંભલા ઉપર સં. ૧૨૧૨ ને લેખ છે. તેમાં અહીં શ્રી કષભદેવની મૂર્તિ હવાને ઉલ્લેખ મળે છે. લેખ દાનપત્રને છે.
श्रीश्रुताय नमः । संवत १२१२ वैशाखशुदि ३ गुरुवासरे, रत्नपुरे सूपति श्रीरायपालदेवसुत महाराज सुवर्णदेवस्य प्रतिभूजायमान महाराजाવિરાગ પતિશ્રીનપાવાવવોપની વિન... ... ... ... શ્રીમદેવયાત્રામાં ... ... ... ... ... ... .
. ... ...મંd મહાશ્રી ગામ બહાર બે મંદિરમાં ચરણપાદુકાઓ છે, જે પ્રાચીન છે. એકમાં શ્રી ગેડીજી પાર્શ્વનાથજીનાં ચરણ છે, બીજામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણ છે.
આ સિવાય ઘણાય ઉપાશ્રય પણ છે. આ પ્રાચીન નગરી અત્યારે તે માત્ર ઈતિહાસના પાનામાં પિતાનું ગૌરવ જાળવી રહેલ છે.
ભિન્નમાલની પ્રાચીનતાના બીજા પણ છેડા ઉલ્લેખો જોઈએ
ભિન્નમાલમાંથી ૧૩૩૩ ને એક લેખ ઉપલબ્ધ થયે છે, જે પ્રાચીન ન લેખ સંગ્રહ ભા. રમાં પ્રગટ થયેલ છે.
તેમાં લખ્યું છે કે પહેલાં ભગવાન મહાવીરદેવ પિતે અહીં પધાર્યા હતા. જુઓ તેના શબ્દ(१) ई. ॥ यः पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः सदेवः श्री (૨) મહાવીર સૈયા(2) સુણસંપર્વ (III) પુનમવમવરતત્રસ્ત હતા (૩) ચં શરણ જતા તસ્ય વીડિz() જૂષાર્થ શાસન નરં ( ૨ )
આ જ એક બીજો લેખ કાસહદના મંદિરની દેરીના ભારવટીયા ઉપર છે જે ૧૦૯૧ ને છે. જેમાં લખ્યું છે બ્રોમિટ્ટાલ્જનિયતઃ બાવાદઃ શનિનાં : "
આવી જ રીતે એશીયા નગરીની સ્થાપનાના ઇતિહાસમાં પણ લખ્યું છે કે ભિન્નમાલના રાજાના રાજપુત્ર ઉપલદે ભિન્નમાલથી રીસાઈને આ બાજુ આવ્યા છે. તેમણે એશિયા નગરી વસાવી છે અને ત્યાં શ્રીરત્નપ્રભસૂરિજી ચાતુર્માસ રહ્યા છે.
પછી આચાર્યશ્રીએ ત્યાં પ્રતિબોધ આપી, જૈન શાસનની અપૂર્વ પ્રભાવના કરી રાજાને, રાજપુત્રને અને ત્યાંની પ્રજાને જૈન બનાવ્યા છે. (ભંડારીજીકૃત એસવાલ જાતિકા ઈતિહાસ) આ ઉપરથી પણ એમ સમજાય છે કે ભિન્નમાલ બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com