________________
ઇતિહાસ ]
: ૪૧૧ :
બુરાનપુર
सहवीरयुतेन श्रीसुपार्श्वचित्रं कारितं प्रतिष्ठितं च धर्मघोषगच्छे श्रीसाधुरत्न
सूरिभिः मंगलं ॥
અન્ને લેખે એક જ સવત્ ૧૫૪૧ ના છે. અહીં આવનાર ભાઈમા કે જેએ માંડલગઢથી અહીં આવવા ધારે તે મહુની છાવણીથી ખંડવા લાઈનમાં થઈ બુરાનપુર સ્ટેશને ઉતરે. ત્યાંથી ગામમાં જવાને ઘેાડાગાડીયેા મળે છે, તેમજ અંતરીક્ષ પાર્શ્વનાથજીની યાત્રા કરીને આવનારને આકાલા થઈ ભુસાવલ થઈ બુરાનપુર અવાય છે અને માંડવગઢથી અંતરીક્ષ પાર્શ્વનાથજી જતાં વચ્ચે જીરાનપુર આવે છે.
અહીં આવનાર મહાનુભાવાને ખુરાનપુરથી ત્રણુ માઈલ દૂર 'સોનમરડી' માં શ્રી કલિકાલસર્વ'જ્ઞ શ્રી હેમચંદ્રાચાયજીની પાદુકાનાં દર્શન થશે.
જીહરાનપુરમાં ઉ. શ્રી ભાનુચદ્રજી પધાર્યા હતા. તેમના ઉપદેશથી અહીં ઇશ જિનમદિર અન્યાં હતાં અને દશ જષ્ણુની દીક્ષાઓ થઇ હતી. અર્થાત્ સત્ત સદીમાં તે બુરાનપુર બહુ જ ઉન્નત અને ગૌરવશીલ હતુ.
“ તેમાઽ પ્રયાસનીતિજ્ઞા”
मांडव नगोवरी सगसया, पंच तारा उर वरा । વિશ્વ-સિંગારી—તારા, નજુરી હાલ વા II हथिनी सग लख मणीउर इक्कमय सुह जिणहरा । भेटिया अणूवजष्णवए, मुणिजयाणंद पवरा #1 ? 11 लक्खतिय सहस- बिपलक्ष्य पण सहस्स सगसया । सय इर्विस दुसहसि सयल, दुन्नि सहसकणयमया ॥ गाम - गामि मत्तिपरायण, धम्ममम्भ सुजाणगा । मुणि जयानंद निरक्खिया, सबलसमणोवासगा
|| ૨ ||
ગુરૂ સાથઈ નેમારની યાત્રા કરવા ગયા, મંડપાલિ ૭૦૦ તારાપુરŪ ૫ શૃંગાર અનઈ તારણપુરઇ ૨૧ નાદુરીઇ ૧૨ હસ્તિનીપત્તનઇ ૭ અનઈ લક્ષ્મણપુરઈ ૧૦૧ જિનવરના ચિત્ય ઢારિયા તિમજ મંડપાચલિ" ત્રણ લાખી. તારાપુઈ ૨૫૦૦ તારણપૂરઈં ૫૦૦૦ શ્રૃંગારપુરઈ ૭૦૦ નાંદુરીઇ ૨૧૦૦ હાથિનપત્તનઈ ૨૦૦૦ અનઈ લક્ષ્મણુપૂરઈં ૨૦૦૦ ઇમ ગામિ ગામિ ઠામ ઠામિ* ધણુ કશું કનકવતા ભક્તિવંતા ધર્મ મના જાણુ સમક્ષ શ્રમણેાપાસિકના ગૃહ જોઇયા આત્મા ઘણી પ્રસન્ન થઇ છે. ઇ. સ. ૧૪૨૭ ના મગસર” યાત્રા કીધઇ છેં. ઇતિ નેમાડ પ્રવાસગીતિકા લિ. જયાનંદ મુનિના હસ્તિનીપત્તને
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com