________________
ક
B*mil : 'ii
1
al,
માZવાય છે.
ચંદ્રાવતી ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી લગભગ અઢી માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખેરડાં છે. ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષોના ઢગલે ઢગલા તે નગરીની પ્રાચીનતાની અને આબૂના પરમારેની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રીઓ વિમલશાહ, અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહેજલાલી અપૂર્વ હતી. હજારે
૧, બદાર નેતા પરમારના पुरो चन्द्रावती तेषां राजधानीनिधिश्रियाम् ॥१५॥
- વિષિતજિપ, હરિક છો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com