SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ * ' ઇતિહાસ ] : ૪૭૧ ૪ . સમેતશિખરજી “ સમેતાલ શત્રુજઈ તે; સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણ નવિ ડાલઈ ૪૯ છે સીધા સાધુ અનંતા કેડી અષ્ટકમ ઘન સંકલ ડી વંદુ બે કર જોડી સિહક્ષેત્ર જિણવર એ કહઈ પૂછ પ્રણમી વાસઈરહી મુગતિતણા સુખ લહીયાપ ( શ્રી જયવિજયવિરચિત સમેતશિખરતીર્થમાળા પ્રા. તી. પૃ. ૨૮) આ આખો શિખરજી પહાડ મોગલ સમ્રાટ અકબરે કરમુક્ત કર્યો હતે અને જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને અર્પણ કર્યો હતે. બાદશાહ અકબરના ફરમાનમાં લખ્યું છે કે " सिद्धाचल, गिरनार, तारंगा, केशरीया और आपू के पहाड जो गुजरात में है, तथा राजगृही के पांच पहाड और सम्मेतशिखर उफे पाश्वनाथ पहाड, जो बंगाल में है तथा और भी श्वेतांबर संप्रदाय के धर्मस्थान जो हमारे ताबे के मुल्कों में हैं वे सभी जैन श्वेतांबर संप्रदाय के आचार्य हीरविजयमूरि के स्वाधीन किये जाते हैं । जिससे शान्तिपूर्वक ये इन पवित्र स्थानो में अपनी ईश्वरમ િવિયા રે ” (કૃપારસ કેષ પૃષ્ઠ ૪૦) આ પછી બાદશાહ અહમદશાહે ઈ. સ. ૧૭૫રમાં મધુવનકેડી, જયપાયા નાયુ, પ્રાચીન નાલ, જલહરી ફંડ, પારસનાથ-તલાટી વચ્ચેનો ૩૦૧ વીવા પારસનાથ પહાડ, જગત શેઠ મહેતાબરાયને ભેટ આપ્યો છે. અહીં જગતશેઠે મંદિર પણ બંધાવ્યું હતું (આમાં વચમાં શીતા નાલાનું નામ શીતલાલું લખ્યું છે. તા. ૧૯-૩-૧૯૩૮માં શામાચરણ સરકારે કરેલ પર્શયન ભાષાંતરને સાર છે) તથા પાદશાહ અબુ અલિખાન બહાદુરે ૧૭૧પમાં પાલગંજ-પારસનાથ પહાડ કરમુકત કર્યો હતે. પહાડ ઉપર જવાના રસ્તા પણ અનેક છે. ટપચાચીથી તે પગદંડીને રસ્તે માત્ર ચાર જ ગાઉ થાય છે. ચંદ્રપ્રભુની ટુંકથી પણ ચડાય છે અને શુભ ગણધરની દેરીથી પણ રસ્તે નીકળે છે. પણ અત્યારે તે માત્ર બે રસ્તા પ્રસિદ્ધ છે. ઈસરી અને મધુવનથી બધાય યાત્રીઓ ચઢે છે. પહાડમાં અનેક ગુફાઓ છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુની ગુફા સૌથી મોટી છે. આવા પવિત્ર સ્થાનમાં જ ત્યાગમૂર્તિ મુનિ–મહાત્માઓએ શુકલધ્યાન ધરી કેવલજ્ઞાન યાવત મોક્ષ પ્રાપ્ત કર્યું છે. આજે પણ આ સ્થાન પૂનિત વાતાવરણથી ઓતપ્રેત છે. મુમુક્ષુ જીવને આ વાતાવરણની ઘણી જ અસર થાય છે. ક્ષણભર તે સંસારની ઉપાધી અને અશાંતિ ભૂલાવી આત્માની સવાશાનું ભાન કરાવે છે. તીર્થની યાત્રા કા. શુ. ૧૫થી લઈને ફા, શુ. ૧૫ સુધી સુખરૂપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy