________________
ઇતિહાસ ]
- પા :
હસ્તિનાપુર
મધ્યાહ્નના સૂની માફક તપી રહ્યો હતા. છ ખંડમાં આ નગરીની યશગાથા ગવાતી હતી. છ ખંડની રાજ્યલક્ષ્મી અહીં જ રમતી હતી. ચાર ચાર ચક્રવર્તી. એની રાજધાનીનું અનુપમ માન મેળવનાર એ ગૌરવશાલી મહાન્ નગરીનું નામ નિશાન પણ્ કાળના ગમાં સમાઈ ગયુ` છે. ચાતરમ્ ગાઢ જંગલ અને વચમાં માત્ર જિનમદિર છે.
આ પછી પાંડવ અને કૌરવોના સમયમાં પશુ આ નગરીને રસપ્રદ સુંદર જીવત ઇતિહુાસ મળે છે. જૈન પ્રાચીન ગ્રન્થા અને મહાભારતમાં આ નગરનું મનેહર વર્ણન મળે છે, પરન્તુ જે મહાભારત યુધ્ધ મંડાયુ અને માનવ જાતિના સ'હારના જે ભીષણ યજ્ઞકાંડ મંડાયે! ત્યારથી આ નગરીનું પતન થાય છે. યદ્યપિ આ પછી પણ ઘણા સમય સુધી ભારતની રાજધાનીનું અનુપમ માન પ્રાપ્ત થયુ છે. પછી ત્યાંથી દૂર હટતાં ઘટતાં ઇન્દ્રપ્રસ્થ અને દિલ્હી રાજધાની જાય છે. ધીમે ધીમે તેના હાસ થતા જાય છે. છેલ્લે મેગલાઇમાં યુદ્ધભૂમ બને છે અને હાલમાં માત્ર ભયકર અરણ્ય-જંગલરૂપે નજરે પડે છે.
ત્યારે અહીં એ વિશાલ સુંદર જિનમ'દિરા છે, એક શ્વેતાંબરી મને ખીજી દિગબરી આ સિવાય ત્રણ નિસિહી અને એક ખાદિનાથ ટુક-ટાંક છે. આદિનાથ ટુકેનું સ્થાન ઋષભદેવ ભગવાનના પ્રથમ પારણાનું સ્થાન કહેવાય છે. ત્યાં સુદર સ્તૂપ અને પાદુકા છે તેમજ તેની પાસે જ શ્રી શાન્તિનાથ, કુંથુનાથ અને શ્રો અરનાથ ભગવાનની પાદુકા છે. આ સ્થાનના કમજો અને વહીવટ શ્વેતામ્બર તીર્થ - રક્ષક કમિટી (પંજાબ) કરે છે, ખાકીનો ત્રણે નિસિહીઓમાં બન્ને સંપ્રદાયના જૈને વિના ભેદભાવે જાય છે. અહીં પ્રાચીન પાદુકા પણ હતી, વ્યવસ્થા વહીવટ પશુ અને સંપ્રદાય મળીને કરતા પરન્તુ વર્તમાન દિગ’ખરી વ્યવસ્થાપકે એ છ પાદુકાઓ ઉખેડી નાંખી માત્ર સ્વસ્તિક જ રાખ્યા છે, તેના ઉપર લાંખા-ચડા પેાતાના લેખા પણ લગાવી દીધા છે. અત્યારન! દિગ`ખર મદિરમાં પહેલાં તે શ્વેતાંબર સધ અને દિગમ્બર જૈને બન્ને વિના ભેદભાવે દર્શન-પૂજન કરતા હતા; ત્યાં જ ઉતરતા અને રહેતા હતા.
શ્વેતાંબર મદિરની ચાતરમ્ વિશાલ શ્વેતાંબર ધર્મશાળા છે. પહેલાં અહીં એક બ્રહ્મચર્યાશ્રમ ચાલતુ હતુ. પરન્તુ આર ંભશૂરા જૈનેએ ટૂંક સમય ચલાળ્યા પછી તે સંસ્થા બંધ પડી છે. હવે પુનઃ અનાથાશ્રમની વાત ચાલે છે. આ તી'ની વ્યવસ્થા વેતાંબર તીર્થરક્ષક કમીટ્ટી-પ ંજાખના તાખામાં આવ્યા પછી બહુ સારી છે, ઉન્નતિ સારી થઇ છે. આમાંથી અન્ય તી વાળાઓએ ખાસ શીખવા જેવુ' છે, કાય વાહક। સારા વ્યવસ્થાપક અને ભક્તિવાળા છે, યદ્યપિ ફ્રિંગ ખર મંદિર કરતાં શ્વેતામ્બર મંદિર પાછળ બન્યું છે પરન્તુ શ્વેતામ્બર મન્દિરમાં મૂતિ પ્રાચીન છે. જગદ્ગુરુ
}}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com