SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રુતિહાસ ] : ૪૭૫ : સમ્મેતશિખરજી સમેતશિખરજીના વન સબંધમાં પારસનાથ પહાડ' નામનું શાંતિવિજયકૃત પુસ્તક વાંચવાથી જિજ્ઞાસુ ખાને વિશેષ જાણવાનું મળશે. શ્રી શિખરજી ગિરિરાજ ઉપર ટુકાની દેરીઆમાં રહેલી પાદુકાઓના લેખાની નોંધ. શ્રી આદિનાથ ભગવાન ૧૯૪૯માં રાય ધનપસ’હું બહાદુરે પ્રતિષ્ઠા કરાવી, પ્રતિષ્ઠાપક શ્રી વિજયરાજસૂરિજી તપાગચ્છીય અજિતનાથ વિ. સ’૧૮૨૫ માં શેઠ ખુશાલચન્દ્રે કરાવી, તપાગચ્છી. • ૧૯૩૧ જીČધાર થયા. પ્રતિષ્ઠાપક મત્રધાર પૂર્ણિમા શ્રી વિજયગચ્છના આચાર્ય ભટ્ટારક શ્રીજિન શાન્તસાગરસૂરિ વિ. સ. ૧૮૨૫ માં શેઠ ખુશાલચન્દ્રે કરાવી, તપાગચ્છીય વિ. સ’. ૧૯૩૦ માં વિજયગચ્છીય શ્રી જિનશાન્તિમાગર જીણું ધાર સમયના પ્રતિષ્ઠાપક છે. ', ', સભનાય 23 અભિનદન સુમતિનાથ ,, ', શ્રીપદ્મપ્રભુ શ્રીસુપાનાથ ,, .. 13 શ્રીચન્દ્રપ્રભુ સુવિધિનાથ "" "" શીતલનાથ 59 શ્રેયાંસનાથ 99 વાસુપૂજ્ય 93 ૧૯૩૩ શ્રી સંઘે જી.ાિર કરાયેા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિ છે. વિ. સં ૧૮૨૫ શેઠ ખુશાલચંદ્રે પાદુકા કરાવી. પ્રતિષ્ઠાપક છે સર્વસૂરિભિઃ તપાગ છે. વિ. સં. ૧૯૩૧માં ગુજરાતો સંધે જીર્ણોદ્ધાર કરાવ્યા છે તે સમયના પ્રતિષ્ઠાપક છે વિજયગચ્છીય શ્રો જિનશાન્તિસાગરસૂરિજી ૧૯૪૯માં તપાગચ્છીય શ્રી વિજયરાજસૂ ૨જી પ્રતિષ્ઠાપક છે. ૧૮૯૫માં શેઠ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરાવી. વિ. સ’. ૧૯૩૧માં શેઠ ઉમાભાઇ હઠીસીંહે જી દ્ધાર કરાવ્યે. પ્રતિષ્ઠાપક વિજયગમ્બ્રિય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. ૧૮૯૪માં પ્રતિષ્ઠાપક છે ખરતરગચ્છીય ભટ્ટારક શ્રીજિનચદ્રસૂરિજી વિ. સ’. ૧૯૩૧ શેઠ ઉમાભાઈ હઠીસિંહ, પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસગરસૂરિજી. મધુ ઉપર પ્રમાણે છે. જીÌધ્ધિાર થયા છે. ૧૮૨૫માં શેઠ ખુશાલચ કે પ્રતિષ્ઠા કરાવી, તપાગચ્છી. ૧૯૩૧માં ગુજરાતી સંઘે જીણુધ્ધિાર કરાવ્યેા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય શ્રી જિનાન્તિસાગરસૂરિજી. વિ. સં. ૧૮૨૫ શેઠ ખુશાલચંદ્રે પાદુકા કરાવી, તપાગ છે. ૧૯૩૧માં ગુજરાતી શ્રીસ ંઘે શૃંધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી, વિ. સ. ૧૯૬૫માં રાય ધનપતસિંહજીએ સ્થાપિત, પ્રતિષ્ઠાપક ખરતરગચ્છીય શ્રી જિનહ`સસૂરિજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy