SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : પણ ઃ હસ્તિનાપુર આ નગરીમાં સનત્કુમાર, મહાપદ્મ અને સૂભમ નામના ચક્રવર્તીએ થયા, અને સુપ્રસિદ્ધ પરશુરામ પણ અહીં જ ઉત્પન્ન થયા હતા. ચરમશરીરી પાંચ પાંડવા અને મહાબલવાન દુર્યોધન પ્રમુખ રાજાએ પણ આ નગરીમાં જ થયા હતા. સાત કાટી સુવર્ણના માલીક ગ'ગાદત્ત શેઠ અહીં થયા. તથા સૌધમેન્દ્રના જીવ જે કાર્તિક શ્રેણી હતા તે પણ અહીં જ થયેલ છે, જેમણે રાજાના બલાત્કારથી પરિવ્રાજકને જમાડ્યો હતા. પછી વૈરાગ્યથી હજાર વણિકપુત્રા સાથે ભગવાન્ શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી (કલ્પસૂત્રમાં થતૠતુના વિશેષણ પ્રસંગે ટીકાકારે સક્ષેપમાં તે કથાનક આપેલુ છે. ) આ મહાનગરમાં શાન્તિનાથજી, કુંથુનાથજી, અરનાથજી અને મલ્લિનાથજીનાં મદિરા છે. તેમજ એક અખિકા દેવીનુ પણ મંદિર છે. અનેક આશ્ચર્યોંના નિધાનભૂત આ મહાતીર્થમાં જે જિનશાસનની પ્રભાવના કરે છે અને વિધિપૂર્વક યાત્રા મહાત્સવ કરે છે તે થાડા ભવામાં કર્માં ખપાવી સિધ્ધિપદને પામે છે. શ્રી વિજયસાગરજી સમ્મેતશિખર તીમાલામાં હસ્તિનાપુરજી માટે નીચે પ્રમાણે જણાવે છે. હત્યિણાઉરિહરખઈ હીએ શાન્તિ થુ અર જન્મ આગરાથી દિશિ ઉત્તરે પાંડવ પાઁચ હું ઇંડુાં પંચ નમું શુભ ઢાય સેકશે મ, પચ હુઆ ચક્રતિ પંચ નમું જિનભૂતિ થાપના X X X X ૫. સૌભાગ્યવિજયજી હસ્તિનાપુરજી માટે નીચે પ્રમાણે લખે છે— જીહેા દિલ્લી પૂરવ દિશે, હૈ। માગ કાશ ચાલીસ; છઠ્ઠા હથિણાઉર રળિયામણેા, અડે। દેખણુ તાસ ગીસ, X મ. ૧૪ સ. ૧૫ X * શુભ તીન તિઠ્ઠાં પરગડાં સુષુો આણી પ્રોત. ( રૃ. ૯૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુ. અત્યારે પણ રતૂપે છે. એક વિશાલ સ્તૂપે જે પ્રાચીન છે તે શ્વેતાંબરી છે. કેટલાક છે પરન્તુ શ્વેતાંબરા પણ ત્યાં જાય છે. હસ્તિનાપુરજીથી પાછા મેરઠ થઇ દિલ્હી જવાય છે. મેરઠમાં પૂ. પા. ગુરુમહા શ્વેતાંબરીય જિનમંદિર છે. આ સ્તૂપા હિંગ'ખરોએ કબ્જે કર્યા www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy