________________
ઈતિહાસ ] : ૪૮૭ :
ક્ષત્રિયકુંડ કુસુમ કલિમની મોકલી બિમણું દમણની જોડી છે, તલહટ છે દેય દેહરા પૂજ્યા જી નામની કેહિ હે. વી. ૪ . સિદ્ધારથ ઘર ગિરિ શિરિ તિહાં વંદુ એક બિંબ છે, બિહું કેશે બ્રહ્મકુંડ છઈ વિરહમૂલ કુટુંબ કે. વી. ૫ પૂજીએ ગિરથકી ઉતર્યા ગામિ કુમારિય જાય છે, પ્રથમ પરિષહ ચઉતરઈ વંધા વીરના પાય હો. વી. ૬ હવઈ ચાલિયા ક્ષત્રીકુંડ મનિ ભાવ ધરી જઈ
તીસ કોસ પંથઈ ગયા દેવલ દેખી જઈ નિરમલ કુંડી કરી સમાન અતિ પહિરીજઈ,
વીરનાહ વદી કરી મહાપૂજ રચીજઈ બાલપણિ કોડા કરીએ દેખી આમલી ડુંખરાય
સિદ્ધારથ ધરાઈ નિરવેષતાં દેઈ કેસ પાસિઈ અ૭ઈ મહાણ કુંડગામ
તસ દેવાણંદાતણ કૂખી અવતરવા ઠામ. તે પ્રતિમા વંદી કરી સારિયા સવિ કામ; પંચ કેસ કાકંદ નયર શ્રી સુવિધહ જન્મ.
(શ્રી હંસસેમવિરચિત. પૃ. ૧૮ કેસ છવીસ વિહારથી ચિ. ક્ષત્રિયકુંડ કહેવાય, પરવત તલહટી વસે ચિ. મથુરાપુર છે જાય. કેશ રાય પરવત ગયાં ચિ. માહણકુંડ કહે તાસ, ત્રાષભદત્ત બ્રાહ્મણત ચિ. હું તણે ઠમે વાસ. હિવણ તિહાં તટની વહે ચિ, ગામઠામ નહિ કેય;
છરણ શ્રી જિનરાજના ચિ. વંદુ દેહરાં દેય. તિહાથી પરવત ઉપરરિ ચઢયા ચિ, કેસ જીસે છે યાર, ગિરીકડખે એક દેહરો ચિ. વીર બિંબ સુખકાર. તિહાંથી ક્ષત્રિપુંડ કહે ચિ. કેસ દેય ભૂમિ હોય; દેવલ પૂછ સહુ વલે ચિ. પિણ તિહાં નવિ જાયે કેય. ગિરિ ફરસીને આવીયા ચિ. ગામ કેરાઈ નામ, પ્રથમ પરિસહ વીરને ચિ. વડ તળે છે તે ઠામ.
(શ્રી સૌભાગ્યવિજયજી પૃ. ૯૦) કવિશ્રીના કથન પ્રમાણે આજે પણ એ જ સ્થિતિ પ્રવર્તે છે. આ તીર્થના આધાર માટે પ્રયત્ન ચાલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com