________________
ચિત્તોડગઢ
: ૩૮૮:
[ જૈન તીન ૧, ગઢ ઉપર રામપળની અંદર થઈને જતાં એક સુંદર જિનમંદિર છે. મંદિર ખંડિત છે. અંદર મૂર્તિ નથી. બહાર કેરણી સુંદર છે. આ મંદિસ્તા અંદરના ભાગમાં એક લેખ છે પરંતુ સમયાભાવે બાણે લેખ નથી લીધે કિન્તુ તેને સાર એ છે કે-સં. ૧૫૫(૪) ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. - ૨. આગળ જતાં સત્યાવીશ દેવરી જિનમંદિર કે જેનો જીર્ણોધાર હમણાં થયે છે અને-પ્રતિષ્ઠા પણ હમણાં થઈ છે એમાં નીચે પ્રમાણે છે.
कार्तिक शुदि १४ चैत्रगच्छे रोहणाचल चिंतामणी.......सा माणिभद्र सा. नेमिभ्यां सह सैवणिकां वंडाजितायाः सं राजन श्रीभुवनचंद्रसरिशिष्यस्य विद्वत्तया सुहृत्तया च रंजितं श्रीगुर्जरराज श्रीमेदपाट प्रभु प्रभृति क्षितिपतिમાનિત શ્રી. (૨) ૪ ૪ ૪ તઘુપુત્ર વાહિને પિતરાભિય રથમપુત્રય वर्मनसिंहस्य पुण्याय पूर्वप्रतिष्ठित श्री सीमंधरस्वामी श्री युगमंधरस्वामी" આ લેખમાં સંવત નથી વંચાતે ચિત્રવાલગચ્છના પ્રતાપી આચાર્યશ્રી ભુવનચંદ્ર સૂરિશિષ્ય; કે જેમણે ગુર્જરેશ્વરને પ્રતિબંધ આપી રંજીત કર્યા હતા, મેદપાટ(મેવાડ)ને મહારાણા પણ જેમને બહુમાન આપતા હતા; તેમના ઉપદેશથી વમનસિંહે સીમંધરસ્વામી અને યુગમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી છે. આ લેખ પત્થર પર છે.
(૨) બીજો એક ખંડિત રફેદ મૂર્તિ ઉપર છે. લેખ વંચાતું નથી. માત્ર ૧૪૬૯ સંવત વંચાય છે. મૂર્તિ તાંબરી છે. લગોટ વગેરે છે.
(३) x x x संवत् १५१३ वर्षे ज्येष्ठ वदि ५ उकेशवंशे भ. गोत्रे अतोला પુત્ર સેવા૪. રાજા મ. * ૨r a હા તપુત્ર મ. શું x x x પ્રતિ. વરસાદ થવામગ્રન્નમઃ”
ભાવાર્થ-સંવત ૧૫૧૩ માં ઓસવાલ વંશમાં ભ( ભંડારી ) શેત્રના તેલા તેના પુત્ર દેવા અને રાજાએ મૂતિ કરાવી અને પ્રતિષ્ઠા ખરતરગચ્છી શ્રી જિનભદ્ર સૂરિજીએ કરાવી છે.
(४) संपत् १५०५ वर्षे पोष शुदि १५ श्री उपके० संतानीय xxxxxx થયા. પુત્રના x x પતિ નથી વંચાતી-છેલી પંકિતમાં afસ મ૦ શ્રી સોમjરહ્યf” આટલું વંચાયું છે.
સં. ૧૫૦૫માં ઉપકેશવંશીય કરવાના પુત્ર ધનાએ મૂર્તિ ભરાવી છે અને તે પ્રતિષ્ઠા ભાટ્ટારક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com