________________
-
-
-
-
ઇતિહાસ ] : ૬ :
શ્રી શત્રુંજય ૬૫. તેની પાસે અમદાવાદવાળા નાના માણેકવાળાનું દહેરૂં ૧ પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦ કુલનાયક શ્રી ધર્મનાથજી ભગવાનઃ પ્રતિમાજી ૧૫.
૬૬. તેની પડખે મેરબીવાળા પીતાંબરદાસ પદમશીન દહેરૂં ૧ સંવત ૧૮૬૪ઃ પ્રતિષ્ઠા મુલનાયકજી ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રતિમાજી ૩.
૬૭. રસ્તા ઉપર પુરણચંદની દહેરી મુલનાયક શ્રી આદિનાથજી, પ્રતિષ્ઠા સંવત ૧૮૬૫ પ્રતિમાજી ૨.
૬૮. આગળ દહેરી ૧, મૂલનાયક શ્રી નેમિનાથજીની, પ્રતિમાજી ૩.
૬૯. આગળ રસ્તા ઉપર અમદાવાદવાળા મુળીબાઈની દહેરી. પ્રતિષ્ઠા સંવત ૧૯૧૬, પ્રતિમાજી ૪.
૭૦. ઉપલી તરફ જોધપુરવાલા મનેતમલ જયમલજીએ સંવત ૧૬૮૦ માં બંધાવેલું દહેરૂં ૧ ચૌમુખજીનું છે. આ દહેરામાં ઘણા સ્થંભ હોવાથી તે સે થંભનું કહેવાય છે. પ્રતિમાજી .
૭૧. નીચાણમાં અમદાવાદવાળા માણેકચંદ પાનાચંદની ભાર્યા ઈદરબાઈ(અંદરબા)એ સંવત ૧૮૭૩માં બંધાવેલું દહેરૂં ૧, મુલનાયક મરૂદેવાનંદન શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૪.
૭૨. પાછળ આરસનું દહેરૂં ૧ શા કપુરચંદ શીખવચંદ પટવાએ સંવત ૧૮૬૦ માં બંધાવેલું છે. આ દહેરૂં યદ્યપિ છે નાનું પણ શિખરથી માંડીને છેક તલ પ્રદેશ સુધી તદ્દન આરસનું છે. મનહર છે. મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પ્રતિમાજી ૫.
૭૩. હમડ( દિગમ્બર )ના દહેરાના ગઢ પાસે રાખવદાસ વેલજીનું શ્રી સંભવનાથજી ભગવાનનું દહેરૂં તથા પછવાડે ગઢ પાસે પગલાં જેડ ૬, કુલ પ્રતિમાજી ૬, શેઠ-શેઠાણ આલેખેલા છે.
૭૪. રસ્તા ઉપર સામે ઊંચે ત્રણ બારણાંનું જામનગર (નવાનગરવાળાનું સંવત ૧૬૭૫માં બંધાવેલું દહેરૂં ૧, કુલનાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૭.
૭૫. શ્રી સંભવનાથજી ભગવાનના દહેરાં ૨. અમદાવાદવાળાનું સંવત ૧૬૮૨ માં બંધાવેલું પ્રતિમાજી ૮.
૭૬. હાથીપળના બારણાની આસપાસ ગઢમાં બે ગેખલામાં પ્રતિમાજી ૪, માથા ઉપર ઔકાર તથા હીંકાર જેડ ૧ છે.
હાથીપળની અંદર બે દેવીની જમણી તરફ ગણપતી તથા ડાબી બાજુ પુરણદેવીની મુતિ છે. ત્યાંથી રતનપેળમાં પેસતાં જમણી તરફ રનાન કરવાની તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com