________________
ઇતિહાસ ]
: પપ
અહિચ્છત્રા “નારે શારર્તિરિ તથા તfફસ્ટાશ ષ સગા કાકા पार्श्वनाथस्य धरणेन्द्रमहिमा स्थाने" .
આવી જ રીતે સુપ્રસિષ્ઠ જૈન સૂત્ર જ્ઞાતાધર્મકથાગમાં પણ અહિચ્છરાને ઉલ્લેખ મળે છે.
જંપાનારીપત્તાપુએ રિમાણ દિનામનારો કોથ, જીહ આગરાથી ઈશાન મેં, છહ અહચ્છત્રા પાસ
જો કુરૂ જંગલના દેશમાં, હે પરત ખ પૂરે આસ પં. સૌભાગ્યવિજયજીવિરચિત તીર્થમાલામાં અહિચ્છત્રા માટે નીચે પ્રમાણે લખ્યું છે.
હિરાનગર પાલિકા નમિત્તલે (જ્ઞાતાધર્મકથા. પૃ. ૧૯ર).
અહિચ્છત્રામાં અનેક રાજાઓ થયા છે તેમના સિક્કા મળી આવ્યા છે, જે ઈ. સ પૂર્વે ૨૦૦ થી ૧૦૦ સુધીના છે. અહીં શુંગવંશના રાજાઓ અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રષ, પ્રવમિત્ર, મિત્ર ઈમિત્ર, ફક્યુનિમિત્ર અને બૃહસ્પતિમત્ર વગેરે રાજ્યકર્તાઓ થઈ ગએલા છે. ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવશી જેને રાજા વિષ્ણુગ૫ રાજ્ય કરી ગયેલ છે. ઈ. સ. ૩૩૦ માં બૌધરાજા અચુત થઈ ગયો અને તે પછી સુપ્રસિદ્ધ રાજા મયૂરધ્વજ થઈ ગયા કે જે જૈનધર્મી રાજા હતા, આ રાજાના સમયમાં આ પ્રદેશમાં જૈન ધર્મ બહુ જ ઉન્નતિમાં હતા.
વર્તમાન અહિચ્છત્રા નગરની શેવાળ ડે. કૂહરરે ઈ. સ. ૧૮૯૨ માં કરી હતી. અહીં મળી આવેલ વસ્તુઓ તેમણે પિતાને રિપોર્ટમાં રજૂ કરેલ છે
આ પુરાતન સ્થાનમાંથી મૂતિઓ, પબાસને તેમજ બીજી અનેક ચીજો મળી આવેલ છે. એક પ્રાચીન છ જૈન મંદિરના ખોદકામમાંથી એક પંડિત મૂર્તિ હાથ આવેલ છે. આ મતિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પબાસનરૂપે છે. પબાસનના ભાગમાં બન્ને બાજુએ ઉભેલ એક સિંહ છે. વચમાં ધમચક છે ધર્મચક્રની આજુબાજુ કેટલાંક સ્ત્રી પુરૂષ મતિને વંદન કરતાં ઉભેલાં છે. મતિ. ની નીચે પબાસનમાં લેખ છે જે બ્રાહ્મી લીપીમાં છે.
સં. ૧૨ ના માસ ૧૧ દિવસે રાવપૂર્વોટાનવામમારાવિયાના उञ्चनागरीशाखाती जेनिस्य मार्यपुसिल सय."
સં. ૧૨ ના વરસાદના મહિનામાં અગિયાર દિવસે કૌટીયગણ બામભાડાસિય કુલ અને ઉચ્ચા નાગરી શાખામાં આર્ય પુસિલસય” આ શાખા અને કુલના ઉલ્લેખથી આ મૂતિ થવેતાંબર છે એમ સિદ્ધ થાય છે. . આ જ એક બીજી ચતુર્મુખ તીર્થકરની જેમાં પણ બાલીપણાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com