________________
કાનપુર
[ જૈન તીર્થોને J 35 કુશાલકાલીન મનહર મૂર્તિ છે. E 9 રાજા હવિષ્કના સમયની મૂર્તિ અને શિલાલેખ છે. J 84 કુશાનકાલીન મનહર મૂતિ છે જેમાં ઉં. ૧૩ ને ઉલેખ છે. J 27 કુશાનકાલીન મનહર મૂર્તિ છે જેમાં સિં. ૧૨ ને ઉલ્લેખ છે. J 26 કુશાનકાલીન મનોહર મૂતિ છે જેમાં હું ૬૦ ને ઉલ્લેખ છે. J 2 ભગવાન મહાવીરની સુંદર મનહર પ્રાચીન પાદુકા છે. લગભગ ૧
થી ૪૦ સુધીના નંબરમાં કુશાન અને કનિષ્ણકાલીન મૂર્તિઓ છે. 5 777 નેમનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. ગાદીમાં સુંદર નકશીકામ
ખાસ જેવા ગ્ય છે. આ સિવાય બહારના વરડાની આકૃતિઓ પણ બહુ જ મનહર છે જેમાં વસવાટા સહિતની શ્રી આદિનાથ પ્રભુની મૂતિ સુંદર છે; મનહર કેરણીવાળું પરિકર સુંદર વૃષભ લંછન અને શાસનદેવી આલેખેલ છે.
એક પથ્થર કે જેને નંબર મને ન જડે તેમાં ભગવાન મહાવીરને જન્મત્સવ દેવતાઓ આણંદથી ઉજવે છે તેનું મનોહર દશ્ય છે.
સુંદર બારીક નકશીથી ભરેલા મંદિરના સ્થભે અને તેમાંય સિંહાસનના પાયાની કેરણીમાં તે શિલ્પકારે પોતાનું જીવન રેડયું હોય તેમ લાગે છે. કેઈ, પણ કલા વર્ષો ની આરાધના સિવાય સિદ્ધ નથી થતી પરંતુ તે માટે અથાગ પરિશ્રમ, અપૂર્વ ત્યાગ અને ઉન્નત જીવન જોઈ છે. આમાં એવા જ શિલ્પકારે પિતાની તપસ્યાની સિદ્ધિ અહીં કરી છે એમ લાગે છે.
કાનપુર યુ. પી. નું પ્રસિદ્ધ વ્યાપારિક શહેર છે. મહેશરી મહિલા માં એક સુંદર કળામય ભવ્ય જિનમંદિર છે. મૂળનાયક શ્રી ધર્માનાથજી છે, મંદિર ખાસ દર્શનીય છે. કાચ તથા મીણકારીના અદ્દભુત નમૂનારૂપ આ મંદિર છે. કલકત્તાના કાચના મંદિર કરતાં આ મંદિર નાનું છે છતાંયે મીનાકારીમાં તે અમુક અંશે વધી જાય છે. ચિત્રમાં સાચા મેતીથી કામ કરેલું છે. અત્રેના લેકે પણ સુંદર છે. - મંદિરજી પાસે ના બગીચો છે. સાથે જ સુંદર સંગ્રહસ્થાન કલાના નમૂના પ છે. સંતેકચંદજી ભંડારીની જાતમહેનત અને લાગણી પ્રશંસનીય છે કે જેમના પ્રયત્નથી આ મંદિર આવી ઉન્નત સ્થિતિએ બાવ્યું છે.
મંદિરની સામે જ નાની ધર્મશાળા છે, ઉપાશ્રય છે. શ્રાવકેનાં ઘર થોડાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com