SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : qgs : પાવનાકલ્પ ચૈત્યમાં પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક——તિય`ચામાં કદી ઉત્પન્ન થત નથી અને દુર્લભમેાધી થતા નથી (૭૧ ) ( આ કલ્પ) દિવસના ભણવાથી સિંહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચાર, સ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકી નીના ભયે નાશ પામે છે, (૭૩) જેનાં હૃદયમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય જીવાને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વાંછિતને આપે છે ( ૭૩) પૃથ્વીપ કાડીઆવાળા સમુદ્રના જળરૂપ તેલવાળા એવા મેરુપર્વતરૂપ દીવા જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કલ્પ જયવંત વર્તા (૭૪) ઇતિ શ્રી પાર્શ્વનાથકલ્પ સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy