SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર : ૩૨ : [ જૈન તીર્થોના જૈનનાં ઘર છે; બાકી મહેશ્વરી મહાજન અને પુષ્કરણા બ્રાહ્મણેાનાં ઘર છે. ગામમાં શ્રી મહાવીર પ્રભ્રુના મદિરની પાસે જ ડાબી તરફ એક મેટી ધર્મશાળા છે. જેમાં કારખાનુ', લાયબ્રેરી, રત્નાશ્રમ-જ્ઞાનભડાર અને વમાન જૈન વિદ્યાલય છે, જેમાં લગભગ ૧૨૫ છેકરાએ અભ્યાસ કરે છે. ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન અપાય છે. મરુધર દેશમાં શિક્ષણ ઓછું તેમાં આ સંસ્થાએ સારું' કામ કર્યું. છે. અહીંથી એક માઇલ દૂર જોધપુર રેલ્વેનુ' એશીયા સ્ટેશન છે. * જેસલમેર જેસલમેર તી'ના પિરચય આપતાં પહેલાં યાત્રિકાની અનુકૂળતા માટે જેસલમેર જવા માટેના જે મુખ્ય ત્રણ રસ્તાઓ છે, તેના પરિચય નીચે આપ્યું છે(૧) મી. મી. એન્ડ સી. આઈ. રેલ્વેની મીટરગેજ લાઇનના બાડમેર સ્ટેશન જોધપુરમાં (૧) શ્રી નાદિનાથજી (૨) શાંતિનાથજી (૩) સંભવનાથજી (૪) શ્રીપા'નાથજી (૫) મુનિસુત્રતસ્વામી જેમાં સ્ફટિકની સુદર સફેદ મૂર્તિ' છે (૬) ગાડી પાર્શ્વનાથજી (૭) કુંથુનાથ ભગવાન (૮) શાંતિનાથજીનુ મંદિર જેતે રાણીસાગરનુ મંદિર કહે છે. (૯) ચિંતામણી પાર્શ્વનાથજી. શાંતિનાથજી અને સફેદ રત્નની ટિકની પ્રતિમાજી દર્શનીય છે. આ મંદિર દર્શનીય અને સૌથી મેટું છે (૧૦) આ સિવાય ભેમાગમાં પાર્શ્વનાથજીનું મંદિર છે. (૧૦) શહેરથી ત્રણ માઈલ દૂર સુરાંજીનુ મંદિર છે જેમાં મુત્રનાયક ભગવાન પાર્શ્વનાથજીતી સુંદર મૂર્તિતછે. આ બધું મંદિર અઢારમી સદીથી માગણીસમી સદી સુધીમાં અન્યાં છે. આમાં બિરાજમાન મૂર્તિ બારમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીની પ્રતિષ્ઠિત છે. * એ મેાટી જૈન ધર્મશાળાઓ છે. ધા ઉપાશ્રય છે. અહીં સવાલોનાં ઘર ૨૦૦૦ હજાર કહેવાય છે પશુ તેમાં દાદુપયા, કબીરપ’થી, રામાનંદી, થાનકમાર્ગી, તેરાપંથી વગેરે ઘણુયે મતે પ્રવર્તે છે. શ્વે. મૂર્તિ જૈનોના ધર્ ૪૦૦ થી ૫૦૦ કહેવાય છે. જોધપુર ૧૫૧૬માં રાઠોડરાવ જોધાજીએ વસાવ્યુ` છે. જૂના રાજમહેલે, બગીચા, પુસ્તકાલયપ્રદર્શન વગેરે જોવા લાયક સ્થાન પણ છે. જોધપુર જવા માટે મારવાડ જંકશનથી પાલી થઇને જતી રેલ્વે લાઇનમાં જવાય છે. પાલીમાં પશુ છ જિનમદિરા છે, ચાર ઉપાશ્રય છે, પાંચ ધમશાળાઓ છે. માઢુ માઁદિર નવલખા પાર્શ્વનાથજીનુ` બાવન જિનાલનું ભવ્ય મંદિર છે, આ મદિર બારમી સદીમાં બન્યુ છે. એક લેખમાં આ મંદિર મહાવીર પ્રભુનું મદિર હતુ. એવું સૂચક્ષુ' છે પરન્તુ અં, ૧૬૮૩ માં જીર્ણોદ્વાર સમયે પાર્શ્વનાથ પ્રભુજીને પધરાવ્યા અને તે નવલખા પાર્શ્વનાથજીના મંદિરરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. એ શહેર બહાર સ્ટેશન પર પશુ એક નાતુ મદિર છે તેમજ દાઢ ગાઉ દૂર ભાખરીના ડુંગર ઉપર ૧૭૮ પગથિયાં ચઢીને ઉપર જવાય છે ત્યાં શ્રી પાÖનાથજીનું સુ ંદર મંદિર છે. મંદિરની ચારે શાંતિનું સ્થાન છે. મહીં ૭૦૦ ધર સવાલ જૈનોનાં છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બાજુ કાટ છે. પદ્મ ૩૦૦ મૂર્તિપૂજકનાં છે, www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy