________________
आवाभ्यां निधिनानेन, किं कर्तव्यं मनासुखं ।
मनस्विनि ! मति ब्रूहि, परिणामगुणाविहाम् ।। મંત્રીશ્વર વસ્તુપાળ નાનાભાઈ તેજપાળની પત્ની બુદ્ધિનિધાન અનુપમાદેવીને પ્રશ્ન કરે છે કે
આ ધનનું હવે અમારે શું કરવું? હે માનવિનિ. પરિણામે હિતકારક થાય તેવી સલાહ આપે. કુશળ અનુપમાદેવીએ તરત જ માર્મિક જવાબ આપે કે
द्रव्योपार्जनसंजातरजोभारादिवांगिनः, अधः क्षिपन्ति सर्वस्वं गन्तुकामा अधोगतिम् ॥ अतो गरीयसी स्थाने स्थापनीय निजं धनं,
जगद्दृग्गोचरे प्रोवैः पदवी स्पृहयालुभिः ॥ દ્રવ્યના ઉપાજનથી થયેલા ભારથી (ધૂળના ભારથી અને પાપના ભારથી) અધોગતિને પામવાની ઈચ્છાવાળા પિતાનું બધું ધન નીચે નાખે છે.-જમીનમાં દાટે છે. જગતની દૃષ્ટિમાં ઉચ્ચ પદવીની સ્પૃહા હોય તેમણે તે ઉચ્ચ સ્થાને જ પિતાનું ધન સ્થાપવું જોઈએ.
આવી સુંદર સલાહ આપીને અનુપમાદેવીએ ભવ્ય જિનમારે બંધાવવા અનુરોધ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com