________________
ઈતિહાસ ]
• ૫૩ :
બલિપુર જિનમૂતિ છે, ખડિત છે. લેાકેાએ અજ્ઞાનતાથી સિંદુરના થશેડા કરી આકૃતિ મગાડી નાંખી છે. ત્યાંથી પુનઃ એ જ ધ્રુવીના રક્તરંજિત મંદિર પાસે આવ્યા. પઢાઓને ઉપદેશ તે સારી રીતે આપ્યા હતા. કહ્યુ` કે આ જૈન શાસનદેવી છે, તેની સામે આ પાપ લીલા ન હાય પરન્તુ રસનેન્દ્રિયના ગુલામ ભૂદેવાએ જ્યાં પેાતાના સ્વાર્થ ખાતર જ આ પાખંડ ચલાળ્યુ છે ત્યાં ઉપદેશ પણ કેટલી ઘડી ટકવાને હતા? વળતાં અમને અહીં જ મળેલા એક સીપાઇએ પ્રત્યુ` કે અહીં ઘણી મન મૂર્તિ હતી પણ આ પંડાઓએ ઘણી તાડીફાડી નાખી છે અને જે બાકીની છે તે પણ જો તેમનું ચાલે તે તે પણ ન રાખે પરંતુ કેટલીક પહાડમાં કાતરેલી છે અને જે છૂટક છે ત્યાં ચમત્કાર છે. આવક પણ આવે છે. એટલે આ થાડી મૂર્તિએ રાખી છે.
આ ટવરીયા ગામ અને પહાડ કલકત્તાના સુપ્રાસદ્ધ દાનવીર બાબુ રાયઠ્ઠીદાસ મુકીમે ખરીદ્દી લીધેલ છે, એટલે શ્વેતામ્બર જૈન તીર્થ છે. આમાં શ્વેતાંબર જૈન સંઘે ખુશી થવા જેવુ છે પરંતુ આ વસ્તુ તીના ઉષ્કાર કરવાની પરમ આવશ્યકતા છે. નવીન તીર્થં કરતાં પ્રાચીન તીર્થંના છીદ્વારમાં ઘણુ લ છે. તેમાંય આ તા તીર્થંકર પ્રભુની કલ્યાણક ભૂમિ છે; આ તીર્થના વિશેષ ઇતિહાસ જૈન જ્યેાતિના પ્રથમ વર્ષના અંકમાં મેં આપ્યા છે એટલે અહી' લ'બાણુ નથી કર્યું,
આ
× ભäિપુર તીથૅભૂમિની ક્ષેત્રરસના જરૂર· જૈનોએ કરવી જોઇએ, સ્થાન શ્રાન્ટ ટૅન્ક રોડ ઉપરથી કાશી આવતાં શેરવાટીથી છ ફ્રાસ દૂર છે અને શિખરજીથી આવતાં ડાભીગામથી છ કાસ દૂર છે. ગૃહસ્થા માટે કાશીથી શિખરજી યા તે કલકત્તા જતાં ગયાજી સ્ટેશન વચમાં આવે છે. ત્યાંથી સીધે રસ્તે હૅન્ટગજ યા તે શેરઘાટી મેટરે જાય છે. અને ત્યાંથી સદ્ધિપુરના રસ્તા મળી જાય છે. પહાડની નીચે 'લા ગામ પશુ છે. એટલે પ્રાચીન નગરી તે માજી હોય તેમ સંભવે છે. ત્યાંથી પહાડના ચઢાવ પણ હેલે છે.
× મા સ્થાનથી ૫-૬ દાસ દૂર બનારસ તરફ્ જતાં ધટરાઈન નામનું ગામ છે ત્યાં ગામ બહાર નાની ઘણી પહાડીઓ છે, જેમાં ભાગળના વખતમાં જૈન મદિરા અને મૂર્તિઓ પુષ્કળ હતાં. તેમાંથી અત્યારે જેને દત્તનાં પગદ્યાં કહે છે તે સ્થાન પૂર્વે જૈન મંદિર હતુ અને પાદુકા પણ તીથ"કર ભગવાનની જ છે. આ સિવાય એક બીજી પહાડી ઉપર સૂર્યનુ મદિર છે તે પણ પહેલાં જૈન મંદિર હતુ. ગૅમ દેખાય છે. અહીં પહેલાં પણી જૈન હતી એમ અહીંના રાજપુતે કહે છે. ધટરાઇનમાં એ મહેાા છે. એકમાં રાજપુતા રહે છે અને ખીજામાં બ્રાહ્મણેા રહે છે. આ બ્રાહ્મણેાએ જૈનોની ધણી મૂર્તિ તાડીફાડી નાખી છે એમ સભળાય છે. આ સ્થાન પહેાં ભદ્ઘપુરની સાથે જ હતુ એટલે તે પણ એક તીના સ્થાન તરીકે છે,
મૂર્તિ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com