________________
મિથિલા
: ૫૪૦ :
[ જૈન તીર્થાંના
ત્યાંથી માત્ર દોઢ માઇલના જ ચઢાવ છે. બેશક સ્થાન ખૂશુામાં છે પરન્તુ જરૂર આ તીર્થભૂમિની પશુ ફ્રસના કરવી જોઇએ.
૫૦ ૨
૫૦ ૩
૫૦ ૪
આજથી ૩૦૦ વર્ષ પૂર્વે આવેલ વિદ્વાન જૈન સાધુ ૫. મ સૌભાગ્યવિજયજીએ આ સ્થાનનેા તથા ગયાજી વગેરેને પરિચય આ પ્રમાણે આપ્યા છે. પટણાથી દક્ષિણ દિશિ જાણજોરે, મારગ મેાટા કાસ પંચાસરે; ભદિલપુર ભાખે છે. શાસ્ત્રમાં રે, હિવષ્ણુાં નામ દુતારા જાસરે. ૫૦ ૧ મારમાંહિ મિથ્યાત્વીતણી ભગુંજી, રાજધાણી છે. ગયા મામરે અતપીતર અવગતિયા જે હવે, પિડ ભરે ભાલા તસ નામરે. ફલ્ગુ નામ નદીની રેતમાંરે, એસે મસ્તક મુ'ડિતમૂઢ રે; ઈશુ માંણે દશરથ નીકળ્યેા રે, સીતા ઘે વલુપિંડ ગૂઢરે. શ્રી જિનપ્રતિમા ચારે' ચાપસ્યુરે, માટા તિજી મિથ્યાત્વી ગાંમરે; ઘણું રહ્યાં મિથ્યાત્વીને થાનકે રે, ન રહે. જૈનીનાં મન ઠામરે. તિહાંથી આધ ગયા ક્રાસ ત્રણ હેરે, પ્રતિમા ખેાધતણા નહિ પારરે જિનમુદ્રાથી વિપરીત જાણજોરે, કંઠ જનાર્દના આકારરે. ૫૦ ૫ તિહાંથી સેાલે. કાસ જાણજોરે, ભäિપુર છે તારા પ્રસિધ્ધ રે; વિષમ મારગ છે વનખડે કરીરે, સાથે પંથ ખાઉ લિષ્ઠુર, ૫૦ ૬ આવ્યા અદ્ઘિપુર ઉલટ ધરીરે, ગિરિ ચઢિયા દિન પૂજે ભાયરે, રાજાના આદેશ લેઇ કરીૐ, ફરસ્યા પારસનાથના પાયરે. ૫૦ ૭ સપ્તઠ્ઠામણી મૂરતી પાસની રે, એક ગુફામાં એકલ મલ્લરે, નિપટ સરેાવર કમલ ફૂલેં ભર્યારે, નિમલ પાણી તાસ અવલરે. પૂછને તે ગિરિથી ઉતરીરે, આવ્યા. ગામ નતારે. જેથરે: જનમ થયેા શીતલ જિનરાયને રે, ચાર કલ્યાણુક હુઆ એથરે. સુલસાને 'સ ંદેશે। મેક્લેરે, ઋષ્ણુ ભફ્લિપુર શ્રી મહાવીરરે; ધ સ્નેહી અબડને મુખેરે, પુડુચાડી પ્રશંસે ધીર રે. કાન્હસહેાદર ઈશુ નગરી વધ્યારે, ચઢેલા છે ગામ સહિનાંણુરે; સદ્ઘિપુર પૂછ્યા જાણે નહી રે, નામ ઇતારા તાય તે જાણુરે ૫૦ ૧૧, તિહાંથી ગામ પુનાયા* આવિયા રે, પગલાં વીર જિષ્ણુંદના જાણુરે, કાનથકી ખીલા તિળુ થાનકેરે, કાયા ક્યાસી કરિતાંણુરે. ૫૦ ૧૨
૫૦ ૮
૫૦ ૯
૫૦ ૧૦
મિથિલા
મિથિલા વિદેહ દેશની પ્રાચીન રાજધાની હતી. અહીં ૧૯મા તીર્થંકર શ્રી આ સ્થાન અત્યારે કર્યા આવ્યુ તેના પત્તો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com