SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪૧ : મિથિલા મલ્લિનાથજી અને ૨૧મા તીર્થંકર શ્રી મિનાથજી× ભગવાનનાં, ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણક થયાં હતાં. કુલ ૮ કલ્યાણકની ભૂમિ છે. મહાસતી સીતા જનકરાજાને ત્યાં આ નગરીમાં જ જન્મ્યાં હતાં. શ્રી યુગમાઠું અને મયણરેખાના પુત્ર શ્રી નમિરાજને ઉત્પન્ન થયેલા ભયંકર વ્યાધિમાં શાંતિને માટે ચંદન ઘસતી રાણીઓના કકવનિ સાંભળી અહીં જ વૈરાગ્ય ઉત્પન્ન થયે હતા. દેવતાઓએ અને સૌધર્મેન્દ્રે પુનઃ પુન: તેમના વૈરાગ્યની કસેાટી કરી પશુ મિરાજ દૃઢ રહ્યા અને રાજષિ પદ ઉજાળ્યુ. હેતુ', ભગવાન શ્રી મહાવીરરવામીએ અહીં છ ચાતુર્માંસ કર્યાં હતાં. આઠમા ગણુ. ધર અપિત પણ અહીંના જ હતા. ભગવાન્ શ્રી મહાવીરસ્વામી પછી ૨૨૦ વર્ષ ચેાથે। નિન્દ્વ+ થયે તે પણ આ મિથિલાના જ હતા. આ પ્રદેશ ઘણુંા જ રસાળ છે. સંસ્કૃતભાષાનું કેન્દ્રસ્થાન છે. મૈથિલી પડિતા આજ પણ પ્રસિદ્ધ છે. અહીં પહેલાં શ્રી મલ્લિનાથજી અને શ્રી નમિનાથજીનાં મદિરા હતાં. આજે તે સ્થાન વિદ્યમાન છે. ત્યાંથી ચરણપાદુકા ભાગલપુરના મ ંદિરજીમાં પધરાવવામાં આવી છે. આજે ખડિયેર જમીન જૈનેાની ત્યાં (મિથિલામાં ) વિદ્યમાન છે. અહીં જૈનોની વસ્તી નથી. કાઈ તીર્થંભકત શાસનપ્રેમી કલ્યાણક ભૂમિના જીધિાર કરાવી કઈંક સ્મૃતિચિન્હ (સ્તૂપ યા તે પાદુકા) બનાવરાવે તેની જરૂર છે. વિવિધ તીર્થંકલ્પકાર, મિથિલા તીર્થંકલ્પમાં જે વિશેષતા જણાવે છે, તે આ પ્રમાણે છે— * શ્રીમલ્લિનાથ પ્રભુને જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિતા ભ રાજા અને માતા પ્રભાવતી રાણી હતાં. ભગવ'ત ગભૅ આવ્યા પછી માતાાતે એક રાત્રીએ છએ ઋતુના ફૂલની શખામાં જ સુવાના દેહલા ઉપજ્યા. દેવતાએ તે પૂર્યાં. એવા મતા પ્રભાવ જાણી પ્રભુનું નામ શ્રીમલ્લિનાથ આપ્યું. તેમનું શરીરમાન ૨૫ ધનુષ્ય, આયુષ્ય પંચાવન હજાર વર્ષનું જાવું. નીલ વર્ણ તથા કુંભનું લખિત હતુ, × શ્રી નમિનાથ પ્રભુને જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિતા વિજયરાજા અને માતા વપ્રારાણી હતા. ભગવ`ત ગભે` આવ્યા પછી સીમાયા રાજા ભગવતના પિતાના શત્રુ હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચાપાસ લશ્કરથી વીંટી લીધું. રાજાને ઘણી ખીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢી શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનુ તેજ શત્રુરાજામૈયા ન ખમાયુ, તેથી સવ આવી પ્રભુશ્રીની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા ડૅ—અમારા ઉપર સૌમ્ય દષ્ટએ જી-ા, રાણીએ તેમના ઉપર સૌમ્ય દૃષ્ટિથી જોઈ માથે હાથ મૂકયે, સર્વ રાજા રાણીતે પગે લાગી આજ્ઞા માગી પોતપેાતાને નગરે ગયા. એવે પ્રભાવ જાણી પ્રભુનું નામ શ્રીનમિતાય દીધુ. તેમનુ શરીમાન પૉર ધનુષ્ય, દશ હજાર વર્ષોંનું આયુષ્ય તથા સુવણું વધુ અને લાંછન નીલ-મળનું જાણવું. + આય માર્ગારિસરિજીના શિષ્ય કૌડિન્ય ગેત્રવાલા શ્રો અક્ષમિત્ર જેમણે - સામુ ચ્છેદિક ' મત (.શૂન્યવાદ ) મિથિલામાં લક્ષ્મીહર–લક્ષ્મીધર-ચૈત્યમાં સ્થાપ્યા હતા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy