SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને રંગમંડપમાં બન્ને બાજુ બબ્બે દેરીઓ છે. જમણી તરફની પહેલી દેહરીમાં ૨૧ પ્રતિમાઓ અને બીજી દેહરીમાં ૪૮ પ્રતિમાઓ છે. ડાબી બાજુમાં પહેલીમાં ૨૨ અને બીજીમાં ૪૧ પ્રતિમાઓ છે. પગલાં ૮ જોડી છે તથા ગૌતમસ્વામી વગેરે પણ છે. પુંડરીકસ્વામી પાંચ કોડ મુનિવરોની સાથે ચૈત્રીપૂર્ણિમાએ આ ગિરિરાજ ઉપર મેક્ષે પધાર્યા ત્યારથી આ ગિરિરાજનું નામ પુંડરીકગિરિ नरसिंह सुत दो. [ से ला भार्या बाई लोल पुत्र ६ दो. रत्ना भार्या रजमलदे पुत्र श्रीरंग दो. पोमा भा० पायदे द्वि. पटमादे, पुत्र माणेकहीर दो. गणा भा. જિ.] નારદ પુ રવા ઢો. હુશરથ મા હેવ દ. ટૂરમ પુર રો. નોરા મામાવડ્યે . [૩]ષમ [y ].. .મગરને સુદ] विदे [-बं]धर श्रीमद्राजसभाशृंगारहार श्रीशचुंजयसप्तमोद्धारकारक दो० करमा भा० कपूरादे वि० कमलादे पुत्र भीषजि पुत्री बाइ सोभा बा० सोना बा० मना बा० प्र। प्रमुख समस्त कुटुम्बश्रेयोथै शत्रुजयमुख्यप्रासादो[द्धारे श्रीआदिनाथबिंब प्रतिष्ठापितं । मं. रवी। मं. नरसिगसानिध्यात प्रतिष्ठितं શ્રવ્રુત્તિfમઃ | 8 || આ લેખ શત્રુંજય તીર્થમાં તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫. પંક્તિમાં કતરેલો તેમાં તીર્થોદ્ધારક કરમાશા હતા. તેમના કુટુંબપરિવાર પરિચય અને ૧૫૮૭માં વૈશાખ વદ ૬ને રવિવારે પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. મંત્રીશ્વર કરમાશાહના કુટુમ્બનો ઉલ્લેખ પરિચય આ પ્રમાણે છે. ચિતોડના રહેવાસી ઓસવાલ જ્ઞાતિય અને વૃદ્ધ શાખાવાળા દેશી નરસીંહના પુત્ર દેસી સેતોલા તેમનાં પત્ની લીલીદે. તેને છ પુત્રો હતા. ૧ રત્નાશાહ, પોમાસાહ, ગણાસાહ, દશરથ સા ભાર્યા રામલદે ભાય પાયદે મુરાદ દેવલદે ભાવલદે પુત્ર. શ્રીરંગ પામદે ગારવેદે રમદે સુષમાદે પુત્ર માણેકહીર પુત્ર દવા કેહલ પુત્રનું નામ નથી. રાજસભાશંગારહાર, શત્રુંજયસપ્તમ તીર્થોદ્ધારક દોશી કરમા (શાહ) ભાર્યા કપૂરાદે, કિ. કમલાદે, પુત્ર ભીષજી, (ભીખમછ,) પુત્રી બાઈ સોમાં, બાઈ સોના, બાઈ મના, બાઈ પ્રતા. આદિ સમસ્ત કુટુમ્બના શ્રેયાર્થે શત્રુંજયના મુખ્ય પ્રાસાદના ઉદ્ધારમાં આદિનાથ પ્રભુજીના બિબની પ્રતિષ્ઠા કરી મંત્રી નરસીંહની સહાયતાથી પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ છે. પંડરીકસ્વામીને લેખ કે સંવત ૧૯૮૭ વર્ષે વૈશાય]રિ શ્રી ओसवंशे वृद्धशाखायां दो० तोला भा० बाई लीलू सुन दो० रत्ना दो० पोमा दो० गणा दो० दारथ दो० भोजा दो० करना भा० कपूर । कामलदे पु० भीषजीसहितेन श्रीपुंडरीकविम्बं कारितं ॥ श्रीः ।। આ લેખ મુખ્ય ટુંકમાં મૂલનાયકજીના મંદિરની સામે પુંડરી સ્વામી ઉપર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy