SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪૧૩ : કુપા જી પરમ શાંતિનું ધામ છે. કળા અને રચનાની દૃષ્ટિએ પણ આ મૂર્તિ કાઈ અનેરી ભાત પાડે છે. આ તીર્થના ઇતિહાસ શ્વેતાંબર જૈનસાહિત્યમાં શૃ'ખલાખદ્ધ મળી આવે છે. ×કર્ણાટક દેશની રાજધાની કલ્યાણું નગરીમાં શર્કર નામે પ્રભાવશાલી મહાન રાજા થઈ ગયા. કર્ણાટક અને તિલંગ દેશમાં તેનું આધિપત્ય હતુ. એ રાજા પમ આ ભકત હતા. એક વખત રાજ્યમાં કોઈ મિથ્યાદષ્ટિ ધ્રુવે મારીને રોગ ફેલાવી મહાઉપદ્રવ મચાવ્યેા. આથી રાજા અને પ્રજા ઘણાં દુઃખી થયા. આ વખતે ધર્મોના પ્રભાવથી શ્રી જિનશાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ રાત્રિના સમયે સ્વપ્નમાં આવી રાજાને કહ્યું કે–સમુદ્ર દેવ પાસેથી માણેકસ્વામિની મૂર્તિ લાવીને પધરાવ જેથી તારા દેશમાં શાંતિ થશે. રાજાએ આનદ સહિત પ્રાતઃકાલે સમુદ્ર તરફ પ્રયાણુ આદર્યું. અને સમુદ્રકાંઠે જઈ *ઉપવાસ કરી લવણનાથ—સમુદ્રાધિષ્ઠાયક દેવની આરાધના કરી. સમુદ્રદેવે પ્રસન્ન થઈ ને મંઢાઢરી રાણીએ સમુદ્રમાં પધરાવેલ નિર્દેલ રક્તમણિનાં જિનબિંબ-શ્રી માણેકસ્વામિની પ્રતિમા આપી અને સાથે જ કહ્યું કે ‘આ પ્રતિમાજીથી* તારા દેશમાં લેકે। સુખી થશે. આ બિંબ ગાડાદ્વારા પોતાની મેળે જ આવી જશે પરંતુ રસ્તામાં જતા તને યાં સશય થશે ત્યાં આ પ્રતિમાજી સ્થિર થઇ જશે.” રાજાએ તે કથન માન્ય રાખ્યું. રાજાએ પ્રતિમાજીને ગાડામાં સ્થાપિત કરી અને પેતે સૈન્ય સહિત આગળ વધ્યે, પરતું આગળ ઉપર રસ્તે ઘણુા વિકટ આવ્યેા. પહા અને જંગલેામાંથી રસ્તે જતા હતા. આથી રાજાને સંશય થયા ક્ર-પ્રતિમાજી આવે છે કે નહિં. ખસ શાસનદેવીએ તિલ ંગદેશમાં દક્ષિણની કાશી કુપ્પાક નગરમાં પ્રતિમાજી સ્થિર કરી દીધાં. રાજાએ ત્યાં જ મદિર ગધાવ્યું. એ મદિરજીમાં પ્રતિમાજી અદ્ધર જ રહ્યાં. આ પ્રસંગ વિક્રમŞ સવત ૬૮૦ માં બન્યા. રાજાએ મહિરજીમાં દેવપૂજન માટે માર ગામ આપ્યાં. ત્યારપછી મિથ્યાત્વના પ્રવેશ જાણી પ્રતિમાજી સિંહાસન સ્થિત થયાં. ૧૧પ૦ પછી મૂલનાયકજી સિંહ્રાસન પર સ્થિત થયાં. વિવિધ તીર્થંકલ્પમાં શ્રી માણેકસ્વામિની મૂર્તિના ચમત્કારો જણાવતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે હાલ પણ ભગવાનના અભિષેક જલથી દીપકની x कनडदेखे कल्लाणनयरे संकरो नाम राया जिणभत्तो हुत्या ॥ + तओ राया सायरपासे गंतूण उवास करेइ ॥ ( વિવિધતીર્થંકલ્પ પૃ. ૧૦૧) * તુને તુર્કી લોકો હોરી ॥ देवपूअहं देइ । तम्मि + तो सासणदेवीए तिलंगदेसे कोल्लपाकनपरे दक्खिणवाणारसित्तिपंडिएहिं वणिजमाणे परिमा ठाविभा । x x x तस्थ रायापवरं पासा कारवेद । किं च दुवालसगामे भयवं अंतरिक्खे ठिओ छसयाई असीआई विकमवरिसाई । तथो मिच्छपवेसं ઠુ ષકશતાશીતિ(૬૮૦)ળિ સત્ વિષે ગાને સ્થિતં ॥ ૨૮ ॥ नाउं सीहासणे ठिलो । ઉપદેશસતિ. ร Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy