________________
ઇતિહાસ ]
: ૪૮૩ :
"1
"6
કાટીયજ કાઈ સહસ રે રેશમીની કાઠી ઉછાહે ? “ કાસ ઢાઢસા જાણજો પટણાથી એ ગામ
સેયંવરા સવરા, સહુ રહે એક ઠામ. ગામે. જિનરાજને શ્રાવક સેવે નિત
D] .
મહિયાપુર
ગુણવતા ગુરૂની ભક્તિ કરે ઉદ્ગારહે ચિત્ત મલ્લુદામાદ મઝાર શ્રાવક સઘલા સુખકાર હૈ; સુન્દર સુણજ્યેાજી આસવ'શ સિરદાર દાની ખણુ ઉદાર હા, વીર ધીર વિખ્યાતા ધરમી ને સુપાત્રદાતા હા
વદ્યા શ્રી ગુરૂના પાય હરખ્યા હીયડામાંહિ હૈ. આજે ત્યાં એક પણ શ્રાવકનુ ઘર નથી. મહિયાપુર
॥ ૧॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
।। ૨ ।।
સુ. ॥૧॥
મું. ॥ ૨ ॥
મુર્શિદાબાદથી મહિમાપુર ! માઈલ દૂર છે. અહીં ભારતબન્ધુ ભારતદીપક જગત્શેઠના વશજ રહે છે. જગત્શેઠનુ કસેાર્ટીનુ જૈનમદિર બહુ જ પ્રસિદ્ધ છે. આખા ભારતવર્ષ માં કસેાટીનું મંદિર જૈનોનુ જ છે. આ મદિરમાં પહેલાં હીરા, પન્ના, નીલમ, માણેક અને કસેાટીની મૂર્તિ હતી. આ કસેાટીનુ મદિર પહેલાં ગંગાનદીના કિનારે હતું. એની ભવ્યતા અને રચના માટે આખા હિન્દુસ્તાનમાં આ મદિર અજોડ ગણાતુ` હતુ` પરન્તુ ભાગીરથીના ભીષણુપુરપ્રવાહમાં આ ભવ્ય મંદિર, જગત્શેઠના બંગલા અને લક્ષ્મીદેવી વગેરે બધુ... દબાઈ ગયું. પાછળથી મંદિરની દિવાલે, ખભા વગેરે મળ્યાં તે એકઠું કરી હાલનું નાનું નાજુક કસેટીનુ મદિર બનાવ્યું છે. અદર જિનમૂર્તિએ ભવ્ય અને દર્શનીય છે. જૈનધર્મના વીર પુરુષની, ભારતના સુપુતની અને મહાન્ કુબેરભ’ડાર જગત્શેઠની સ્થિતિમાં આજે આકાશ પાતાળનુ અંતર છે છતાંયે એમનું ગૌરવ અને મહત્તા ઓછા નથી.
જગત્શેઠનું કસેાટીનું મદિર તેમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની શ્યામસુંદર પ્રતિમાજી છે. જમણી ખાજી શ્રી સુમતિનાથજીની પ્રતિમાજી પણ શ્યામ છે. અને ડાબી બાજુ શ્રી નેમિનાથજીની પ્રતિમા પણુ નીચે રત્નની સફેદ પ્રતિમા શ્રી કુંથુનાથજીની છે. અને હીરા, પન્ના, માણેક, નીલમ અને ક્રસેાટીની મૂર્તિએ તેમની ધ શ્રહા અને વૈભવનુ જીવંત દષ્ટાન્ત છે. તેમજ ભૂતકાળમાં મણના પલગ શાહજહાનના મયૂરાસનની પ્રતિકૃતિ આદિ પણ તેમના વૈભવની યાદી કરાવે છે. મુગલાઈ જમાનામાં એક એમને ત્યાં હતી. અત્યારે વમાન જગતોઠ પણ ધર્મશ્રદ્ધાળુ અને સજ્જન છે.
* કેટલાક ઇતિહાસલેખકોએ જૈનજગતના આ સિતારા માટે ઘણા અન્યાય કર્યાં છે, એએ જૈન હાવાના કારણે વધારે નિદ્વાયા છે. તેમના સાચા ઇતિહાસ તા તેમના વંશજો પાસેથી મળે તેમ છે પરન્તુ જગશે( મગાઢી) અને ભારતમાં અંગ્રેજી રાજ્ય આ પુસ્તકાએ પ્રમાણિક ઇતિહાસ પિવા પ્રયત્ન ઉડાચે છે ખરા.
www.umaragyanbhandar.com