SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪૭૩ : સમ્મેતશિખરજી કીજ” પુજા દીજઈ દાન સમેતશિખરનુ કીજઇ ધ્યાન, લહઈ કેવલમ્યાન, એહ ગિરિ દીઠઈ મનિ ઉલ્લાસ એગિરિ ક્સઇ કર્મી વિષ્ણુાસ, હાવઇ સુગતિનિવાસ. (વસ્તુ) સમેતગિરિવર સમેતગિરિવર કરૂ વખાણુ, રસપુરિ રસ પિકા વિવિધયેલી ઉષધી સેહત અચચ્છાંહુ પ્રેમ દીપતા લખાણી ત્રિભુવન માહઇ, સયલ તીથમાંહિ. રાજીઉ એ સિદ્ધક્ષેત્ર સુખધામ, મહિમા પાર ન પામયઇ લિ લિ કરૂ પ્રણામ, ( શ્રી જયવિજયવિરચિત સમ્મેતશિખશ્તી માલા. ) X X X * કવિ હુ‘સસે।મજી પેાતાની તીર્થમાંલામાં શિખરજીની યાત્રાનુ જે વિવેચન આપે છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. “ વીસ થૂલ પ્રતકઈ વğ પાપરાસિહુ સય નિકદું, ઇંદુ' મેાહનું માન તુ જય જય છે. ૫ ૩૫ ॥ તીહાં કીજઈ તીથ ઉપવાસ રહીઅઇ રાતિ ગુફામાંહિ વાસ, આસ લી વિ ચંગ તુ જય જય આ પ્રાહ ઉઠી યાંજઈ ઉતરીઇ તલટ્ટિ જઇ પારણુ કરીઈ; આણીજઈ મનિ રંગ તુ જય જય આ ॥ ૩૬ ૫ શ્રી સૌભાગ્યવિજયજી પણ શિખરજીનુ માહાત્મ્ય આ પ્રમાણે લખે છે. વીસ તીર્થંકર ઋણું ગિરિ સિદ્ધ હુઆ સાધુતળું! નહિ પાર, સં. વલિ સિધ્ધ થાસ્યે ઇંગુ ગિરિ ફરસતાં પામી શ્રી જિનધમ' સાર છે અવદાત ઘણા એ ગિરિશ્તા કહેતાં નાવે રે પાર, શિખરજી ઉપર આજે જેમ એક જલમતિમાં જ મૂર્તિ છે તેમ પહેલાં નહિ હાય. ગિરિરાજ શિખરજી ઉપર ઘણાં જિનમ'દરા અને ઘણી મૂર્તિએ હશે એમ નીચેનાં પ્રમાણેાથી જણાય છે. -सोप्चे यत्र संप्राप्ता, विशतिस्तीर्थनायकाः । નિયાળ સેન શૈલોડશો, સંમેલસીચેમુત્તમમ્ || ૧૧ || ( પૃ. ૫૮ ) X X ततश्च सम्मुखायातदेवा चेकनरानुगः । आरोहत्सपरीवारस्तं शैलं नृपतिर्मुदा जिनायतनमालोक्य नृत्यति स्म दधतनौ । असमान्तमिवानन्दं रोमाञ्च व्याजतो बहि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat x ॥ ૨૩ ॥ ॥ ૨૪ ॥ www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy