________________
ઇતિહાસ ]
પાલીતાણા અંબાલાલ જ્ઞાનભંડાર–
આણંદજી કલ્યાણજીની પેઢીના તાબામાં આ જ્ઞાનભંડાર છે. શાસ્ત્રસંગ્રહ સારે છે. સાધુ સાધ્વીઓને અમુક સમયે ઉપગ કરવા દેવામાં આવે છે. શ્રી દેવધિગણિ ક્ષમાશ્રમણ જૈન જ્ઞાનમંદિર–
આ જ્ઞાનમંદિર શેઠ આણંદજી કલ્યાણજીની દેખરેખ નીચે સારી રીતે ચાલે છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, ધાર્મિક શાસ્ત્રીય સંગ્રહ ઘણું જ સારે છે. વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, સાહિત્ય સંગ્રહ પણ સારો છે. શેઠાણું જસકેર બાઈની ધર્મશાલામાં આ સંસ્થા છે. રાયબાબુ ધનપતસિંહજી જ્ઞાનભંડાર
આ સંસ્થા તલાટી ઉપરના બાબુના મંદિરમાં છે. શાસ્ત્રસંગ્રહ સારે છે. સાધુ સાધ્વીઓના ઉપયોગ અર્થે સંસ્થા સ્થપાયેલ છે. મુનિમજીની વ્યવસ્થા છે.
શ્રી યશોવિજયજી જેન ગુરુકુલ અને જૈન બાલાશ્રમમાં પણ જ્ઞાનમંદિર, લાયબ્રેરી ચાલે છે, જેમાં ધાર્મિક સામાજિક પુસ્તકોને સંગ્રહ છે. પેપર પણ આવે છે. બન્ને સ્થાનમાં વ્યવસ્થા સારી છે.
આ સિવાય હમણાં જ નવીન બંધાયેલ મુક્તિકમલ જૈન સાહિત્યમંદિર તથા ગિરિરાજની શીતલ છાયામાં નીચે તલાટીની પાસે બંધાયેલ ભવ્ય આગમમંદિર પણ દર્શનીય છે. પાલીતાણા શહેરનાં જૈન મંદિરની સંક્ષિસ નોંધ ૧. મોટું દહેરાસર–
મૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે. વિ. સં. ૧૮૭૧ દીવબંદરનિવાસી શેઠ રૂપચંદ ભીમશીએ આ દેહરાસરજી બંધાવી મહા શુદિ બીજને દિવસે પ્રભુજીની સ્થાપના કરી હતી. આ મંદિરની વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૨. નાનું દહેરાસર (શ્રી ગેડીજી પાર્શ્વનાથજીનું મંદિર –
સુરતનિવાસી ભણશાળી હીરાચંદ ધરમચંદની ધર્મપત્નીએ ૧૮૫૦માં પાલીતાણામાંના પિતાના મકાનમાં નાનું દહેરાસર કરાવી, શ્રી ગેડીજી પાર્શ્વનાથજીની સ્થાપના કરી હતી. હમણું વિશાલ મંદિર બનાવી તેમાં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૩. ગોરજીના ડેલામાં શ્રી શાંતિનાથજીનું મંદિર
સં. ૧૯૫૦ માં રાયબાબુ ધનપતસિંહજીની અંજનશલાકાસમયે પ્રતિષ્ઠા થઈ છે. આ પ્રમાણે વેતાંબર શ્રી સંઘનાં ત્રણ મંદિરે પાલીતાણા શહેરમાં છે. નીચેનાં છ મંદિરો ગામ બહાર . જૈન ધર્મશાળાઓમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com