SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ : ૫: શ્રી શત્રુંજય ૩. ચૌમુખજીનુ મદિર–સ. ૧૯૦૮માં મુંબઈવાળા શેઠ તેરુચ ખુશાલદાસે અધાવ્યું છે. ૪. વાસુપૂજ્યજીનુ મંદિર-સ. ૧૯૧૬માં કપડણવ’જવાળા શેઠ મીઠાભાઇ ગુલામદે અંધાવ્યુ છે. ૫. શ્રી પ્રભુજીનુ* મદિર-ઇલારવાળા માનદચંદ્ર વીરજીએ આ મન્દિર ખંધાવ્યુ છે. ૬. શ્રી પ્રભુજીનુ મંદિર મદિર પુનાવાળાએ બધાવ્યુ છે. અદ્ભુત-આદિનાથજીનું મંદિર આખા ગિરિરાજ ઉપર આ એક અદ્ભુત વિશાલ સ્મૃતિ છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઉં’ચી છે અને એક ઘુટણથી ખીજા ઘુંટણ સુધીમાં ૧૪૫ ફૂટ પહેાળી છે. ઉપરની ટુંકને મથાળે પાણેાસે પગથિયાં ઊંચે આ મંદિર આવે છે. જેમાં ૧૬૮૬ માં ધરમદાસ શેઠે શ્રી ઋષભદેવ પ્રભુની પાંચસે ધનુષ્યની કાયાના નમુનાના પ્રમાણમાં ડુંગરમાંથી જ મૂર્તિ કાતરાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ કરાવેલ છે. આ મદિર કરતા કાટ હમણાજ કરાવી લીધેા છે. આ દેહરાથી ગિરિરાજનાં બધા ઉત્તગ શિખરા જિનમદિરની ધ્વજાએથી વિભૂષિત દેખાય છે. લગભગ આખા ગિરિરાજનું અપૂર્વ દશ્ય આપણને અહીથી બહુ જ સરસ દેખાય છે. દેવનગરનું દર્શન અહીં પૂરેપૂરું થાય છે. આ વિશાલ જિનમૂર્તિને કેટલાક લેકે અદબદજી પણ કહેતા. આ મૂર્તિને મસ્તકે પૂજા કરવા નીસરણી રાખેલી છે. અને મૂલનાયકજીની પ્રાતિષ્ઠાના દિવસે વૈશાખ વદિ ને દિવસે નવાંગ પ્રક્ષાલ, પૂજા આદિ બહુ જ સુંદર રીતે થાય છે. આ ઋષભદેવ પ્રભુની મૂતિ હું જ અદ્દભુત અને દર્શનીય છે. પ્રેમચંદ માદીની ટુક ઊર્ફે પ્રેમાવસી આ ૧ટુક ધાવનાર શેઠ અમદાવાદના નિવાસી હતા. સં. ૧૮૩૭માં સઘ લઇ પાલીતાણે આવ્યા હતા. ગિરિરાજના ઉપર મદિરા અધાતા જોયાં અને સાથે જ હાથી પેાળમાં નવાં મદિર ધાવવાની બધી પણ વાંચી. તેમની ઇચ્છા ગિરિરાજના ઊંચા શિખર પર ટુંક અધાવવાની હોવાથી મરૂદેવા ટુંક ઉપર સુંદર ટુંક મધાવી અને ૧૮૪૩માં સંઘ લઇ પુન: આવ્યા અને પ્રતિષ્ઠા કરી. આ ટુકમાં મેટાં સાત મશિ અને બીજી અનેક (૫૧) નાની નાની દેરી છે. ૧. ઋષભદેવનુ દહેરુ-મેાદી પ્રેમચંદ લવજીએ ૧૮૪૩માં પ્રતિષ્ઠા કરી. ૨. શ્રી પુંડરીક સ્વામિનું દેરું "" 99 ૩. સહુસ્રØા પાર્શ્વનાથજીનું મંદિર—સુરતવાળા શેઠ રતનચંદ ઝવેરચંદે આ ,, ૧. આ ટુકમાં પ્રીરંગી શહેનશાહતનું માન મેળવનાર દવાળા શેઠ હીરાચંદ રાયકરણે ૧૮૬૦માં શ્રી શાન્તિનાથ પ્રભુનુ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી હતી. ( શત્રુજય પ્રકાશ પૃ. ૧૦૬) 7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy