________________
ઈતિહાસ ]
કૅપિલ્લાઝ
: ૫૭ :
પૂ. પા. આ. શ્રીવિજયવલ્લભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા વગેરે થયેલ છે. વે, મૂ
પાંચ ઘર છે.
૪. અડાદ-બિનૌલીથી ૪ ગાઉ દૂર આ ગામ છે. પૂ. પા, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી અહીં ૩૫ ઘર શ્વે. જૈન બન્યાં છે. સુંદર શ્વેતાંબર મંદિર બન્યું છે. આ ગામેાનાં જૈન ભાવિક અને શ્રદ્ધાળુ છે.
૫. દિલ્હી-ખડાદથી એકડા થઈ દીલ્હી જવાય છે. ત્યાં સુદર ૪ જિનમદિરા, લાયબ્રેરી, પાઠશાળા વગેરે છે,
ભાવુકાએ આ પંચતીર્થીનો યાત્રાના જરૂર લાભ લેવા કપિલા
અહીં શ્રી વિમલનાય પ્રભુજીનાં ચાર કલ્યાણક થયાં છે. નગરી બહુ જ પ્રાચીન છે. દસમા ચક્રવતી રિસેણુ અને ખારમા બ્રહ્માત્ત ચક્રવતી અહીં થયા છે. મહાસતી દ્રૌપદીનું જન્મસ્થાન આ નગર છે તેમજ પાંડવેા સાથે સ્વયં'વરથી લગ્ન પણ અહીં જ થયું હતું એટલે ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ નગરી મહત્વની છે. ગામ બહાર ચેતરફ મેટા મેટા ટીલા ઊભા છે. ખંડિયેરા પણુ ઘણુાં છે; નગ રીને ફરતા પ્રાચીન ગઢ અત્યારે પણ વિદ્યમાન છે. ગઢમાં જૈન મંદિરો છે. તેમાં એક હત્તાત્રયનુ' મંદિર કહેવાય છે પણ તે જૈન મંદિર મંદિર જેવી જ છે, અંદર પાદુકા છે. કમજો જૈનોના નથી. જૈન મૂર્તિએ ઘણે ઠેકાણે મળે છે.
આ
હતુ, ઘુમટી જૈન સિવાય ખંડિત
* વિમલનાથ પ્રભુ-તેમનું જન્મસ્થાન કપિલપુર, પિતાનું નામ કૃતામ રાજા અને માતાનું સ્પામારાણી હતું. ભગત ગભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી ભૌર દેહરે આવી ઉતર્યાં. ત્યાં કેઇ યંતરીદેવી રહેતી હતી, તેણે પુરુષનું રૂપ દીઠું તેથી તેને કામક્રીડા કરવ:ની અભિલાષા થઈ. પછી. તેની સ્ત્રીના જેવું રૂપ વિકુર્તી વ્યંતરી તેની પાસે સૂતી. પ્રભાતે અને સ્ત્રી સમન દેખી પુરુષે કહ્યું કે-આમાં મારી સ્ત્રી કાણુ છે ? ત્યારે પેલી સ્ત્રી એલી આ મારા ભત્તુર છે અને બીજી સ્ત્રી ખેાક્ષી કે એ મારા ભર્તાર છે. બન્નેમાં વિવાદ પુછ્યો. ફરિયાદ રાજા પાસે પહેાંચી. રાખ પણ વિચ.રમાં પડી ગયા ક્રે—આના ન્ય ય કેવી રીતે કરવા? આ વખતે રાણીએ અને સ્ત્રીઓને દૂર ઉભી રખાવી અને કહ્યું કે જે સ્ત્રી ત્યાં રહી રહી આ પુરુષને સ્પર્શ કરે તેનેા આ ભર્તાર જાણુવા. તે સાંભળી વ્યંતરીએ દેવઘક્તિથી પેાતાના હાચ લાંખા કરી ભર્તારને ૫' કર્યાં, તેવે જ રાણીએ તેના ડાય પકડી લકને કહ્યું કે–તું તે વ્યંતરી છે માટે તારે સ્થાનકે જતી રહે.
એવી રીતે ચુકા થવાથી મિલમતિવાળી રાણી કહેવાઈ. ગત ખાવા પ્રભાવ જાણી પુત્રનુ નામ વિમલનાથ રાખ્યું. સાઠે ધનુષ્યપ્રમાણુ શરીર અને સ↓ લાખ વર્ષ આયુષ્ય હતું. સુવણુ વર્ચુ અને શક( ભુ' )નુ' લાંછન જાણવું',
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com