________________
-
-
- -
- -
રાય
: રર૬ :
[ જૈન તીર્થો શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય પણ આ જ વસ્તુ લખે છે – ૩. હરાધિશજીત ૨૦૨૦ હૈં રામલૈ પુરે શ્રીમતિgતા" 'यो रामसेनाहपुरे व्रतीन्दुर्लब्धिश्रियगौतमवद्दधानः नामेयचैत्ये महसेनस्लार्जिनस्य मूर्विदधे प्रतिष्ठाम् ।
(પટ્ટાવલી સમુચ્ચય, પૃ.૧ ૨૯, મહાવીરપટ્ટપરંપરા) આ પ્લેક પણ ઉપક્ત કથનનું જ સમર્થન કરે છે. આ સિવાય અથી પણ પ્રાચીન સમયમાં પણ અહીં મંદિર હોવાનો ઉલ્લેખ છે.
સુપ્રસિદ્ધ આમરાજા પ્રતિબંધક શ્રીબખભટ્ટસૂરિજીના ગુરુ શ્રીસિદ્ધસેનસૂરિ. જીએ આમ રાજાને રામસેનમાં જોયા હતા. વિ. સં. ૮૦૭ માં અને આ વખતે પણ અહીં જિનમંદિર હતું (વિસ્તાર માટે જુઓ પ્રભાવક ચરિત્ર)
રામસેનથી એક માઈલ દૂર ખેતરમાં એક ટીંબાની નીચેથી ખેદતાં એક સર્વધાતુની પ્રતિમાજીનું સુંદર પરિકર નીકળ્યું છે, જે અત્યારે નવીન મંદિરમાં વિદ્યમાન છે જેમાં નીચેને લેક-બદ્ધ-પદ્યલેખ છે–
" अनुवर्तमानतीर्थप्रणायकाद्वर्द्धमानजिनवृषभान् । शिष्यक्रमानुयातो जातो वज्रस्तदुपमानः ॥ १॥ तच्छाखायां जातस्थानीयकुलोद्भूतो महामहिमा ।
चन्द्रकुलोद्भवस्ततो वटेश्वराख्यः क्रमबलः ॥२॥ - શૌથીugયારે જુનીજા સં. ૨૦૮ નથી વંચાતું. આ લેખ એક ખેતરમાંથી નીકળેલા ધાતુ મોટા કાઉસગીયાના પગ પાસે છે. આમાં ૧૦૮થી આગળ નથી વચાતુ પરંતુ ૧૦૮૪ અથવા તે ૮૦ થી ૮૯ સુધીને આંક સંભવે છે.
थीरापद्रोद्भतस्तस्माद् गच्छोऽत्र सर्वदिवख्यातः । शुद्धाच्छयशोनिकरैर्धवलितदिनचक्रवालोऽस्ति ॥ ३ ॥ तस्मिन्भूरिषु मूरिषु देवत्वमुपागतेषु विद्वत्सु । जातो ज्येष्ठायस्तस्माच्छीशान्तिभद्राख्यः ॥४॥
અરિજીના ઉપદેશથી ૨૭ જિનમંદિશ ( પટ્ટાવલી સમુચ્ચય તપગચ્છ પટ્ટાવલીના આધારે) ભાયાં હતાં. આ સિવાય બીજા એક સર્વદેવરિજી પણ થયા છે. તેઓ તેરમી સદીમાં વિમાન હતા. તેમજ કે રંટક ગ૭ના સદસૂરિજી પ્રતિષ્ઠિત એક વિશાલ ભવ્ય મૂર્તિ પટ્ટક ૧૭૦ જિનમતિએને ભવ્ય પટ પાલનપુરના શ્રી શાંતિનાથજીના મંદિરમાં છે. તેમજ શ્રી અરરિજીની મૂર્તિ પૂજા બિરાજમાન છે. એનો પ્રતિકા સં, ર૦૦ છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com