________________
-
હતિહાસ ].
त्रिजगस्वामिनस्तस्य प्रभावादतिशापिनः । सद्यस्ततकृतमेक्षि दुष्करं पुसदामपि ॥ ३८२ ॥ तव तथाऽपूजयद् राजा पुष्पैः सर्वत माहतैः । સમણિ થયા પુણાગામિત જા ૨૮૨ तत्र प्रवरसङ्गीतनाटकादिमिरुद्भटम् । नंदीश्वरे शके इव स चक्रेऽष्टान्हिकोत्सवम् ॥ ३८४ ॥ આરઇશાનય જળા િવિશ તા.
नमस्कृत्य च कृत्यज्ञो जगाम नगरी निजाम् ॥ ३८५ ॥ આ જ વાતને ઉલેખ આવશ્યક નિકિતમાં પણ છે. આવશ્યકનિકિત ઉપર મહાન ગ્રંથકાર યાકિનીમહારાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટકા જે છે તેમાં વિસ્તારથી ખુલાસે આવે છે તેમાં પણ શ્રી શેષભદેવ પ્રભુજીનું તા. શિલામાં અમન, બાહુબલિનું બીજે દિવસે વંદન કરવા જવું અને રાજુમાં હન થવાથી ધર્મચક્રનું સ્થાપન કરવું આદિ વર્ણવ્યું છે “રણ જજ विध कारियं तं सनरयणामयं जोयणपरिमंडलं पंच बाजणसिग्दर (मा મેય સમિતિ દ્વારા પ્રકાશિત થી આવશ્યક નિર્યુક્તિ શ્રી હરિભદ્રસુરછત કી વાછું, પૃ. ૧૪૫-૧૪૭, મૂલગાથા ૭૨૨)
શ્રી બાહુબલિજીએ પિતાના પિતાશ્રી રૂષભદેવનાં પગલાં ઉપર જે ધર્મચક સૂપ બનાવ્યું તે ભારતીય ઇતિહાસમાં સ્તૂપની પ્રથમ જ રચના છે એટલે જેને આ પ્રાચીનમાં પ્રાચીન તીર્થસ્થાન છે.
આ ધર્મચક્રને ઉલેખ આગમશાસ્ત્રો, પ્રાચીન ધર્મગ્રંથ-શાસ્ત્રો અને અર્વાચીન સંથામાં પણ મળે છે. ધર્મચક્રનું નામ આવે એટલે તક્ષશિલા જ સમજવી, આટલું આ ધર્મચક્રનું મહત્ત્વ છે.
અહીં મૂલમાં “માર પાઠ છે તેને અર્થ ટીકાકાર થી શિલાંકરિએ તક્ષશિલામાં ધર્મચક એ આપે છે. આવી જ રીતે એનિકિતમાં પણ છે હજુ જાથા ૧૧૯ નિશિથચૂણિ અપ્રકાશિતમાં પણ (
aa) ઉલેખ છે. મહાનિશીથ સૂત્ર અપ્રકાશિત પૂ. ૪૩૫ માં છે કે અમારં ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક્ર જ લીધું છે.
રતનસાર ભા. ૨, ૫, ૨૧૮ થી રર પ્રકાશિતમાં શ્રી મહેનપ્રભસૂરિજીએ તણ શિયાના ધર્મયાનું વર્ણન આપ્યું છે નરસિહ માયા મિલિકા ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com