SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] • ૫૯ : દિલ્હી મથુરા પાસે જ વૃન્દાવન-ગેાકુલ વગેરે સ્થાને છે જે વૈષ્ણવ તીર્યાં છે. વૃન્દીવનમાં એક ઘર શ્વે. જૈનેત્તું છે. અહીં સુવર્ણના લઢ્ઢાનું જૈન મંદિર પ્રસિદ્ધ છે. તેને બંધાવનાર એક જૈન જ હતા, આજે તેમનું' કુટુમ્બ વૈષ્ણવ ધર્માંની છાયામાં છે. મથુરા રેલ્વે સ્ટેશન છે. આગરાની પશ્ચિમે ૩૨ માઇલ દૂર છે B, B & C 4 R. નુ સ્ટેશન છે. દિલ્હીથી મેાટી લાઈન આ રસ્તે જાય છે. દિલ્હી આજે હિન્દુસ્તાનની પ્રાચીન રાજધાની તરીકે દિલ્હી હિન્દુ અને હિન્દ મહાર પ્રસિદ્ધ છે. ઠેઠ પાંડવેાના સમયની આ રાજધાની— ઇંદ્રપ્રસ્થ તરીકે પ્રસિદ્ધ હતી. ત્યાર પછી તે ઘણીયે આત્માની સુલતાની પસાર થઈ ગઈ છે. છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણના સમયે દિલ્હી બહુ પ્રસિદ્ધ હતી. અને છેલ્લા હિન્દુરાજા તરીકે દિલ્હીના સિહાસન પર બેસવાનું માન આ મહાન રાજાને જ મળ્યું છે. એમ કહીયે તે ચાલે. બસ ત્યાર પછી-શાહબુદ્દીન ઘારીથી મુસલમાની સામ્રાજ્ય રારૂ થાય છે. તે ઠેઠ મુગલાઇ સુધી-મુગલાઇના અન્તિમ બદશાહ બાહદુરશાહ દેલ્લે મુસલમાન સમ્રાટ્ દિલ્હીની ગાદી અ થયે, વચમાં વિક્રમાદિત્ય હેમુ સેાળમી સદીમાં છ મહિના દિલ્હીની ગાદીએ હિન્દુ રાજા બેઠે છે. ખાકી લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ ઈલામના ઝ ંડા દિલ્હી ઉપર ક્રૂચે છે. ૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇન્ડીયા કપનીએ વિલ્હી ધ્રોટીશ સરકારને સોંપ્યુ અને દિલ્હીની ગાદીએ અ ંગ્રેજ સરકારના પ્રતિનિધિ વાઇસરોય આવે છે. આ પ્રાચીન મહાનગરીમાં અનેક જૈનાચાર્યા પધાર્યા છે. શ્રીજિનચંદ્રસૂરિજીજિનમાણેકયસૂરિજી જેવા સમય' સૂરિવરે પધાર્યા છે. તેમજ મુગલાઈ જમાનામાં પશુ શાન્તિચંદ્રજી ઉપાધ્યાય, ભાનુદ્રજી, સિધ્ધિચંદ્રજી, જિનચ ંદ્રસૂરિ, જિનસિ’હુસૂરિ વગેરે પધાર્યા છે. અહીં નવધરામાં શ્રી સુમતિનાથજીનું સુંદર વિશાલ મા છે. મદિરમાં ચિત્રકામ પણ સારુ' છે. રૂટિકની પ્રતિમાજી પણ છે. મૂલનાયકજીની મૂર્તિ ભવ્ય અને દર્શનીય છે. આ સિવાય શ્રો સભવનાથજીનુ', શાંતિનાથજી, ચિન્તામણી પાર્શ્વનાથજીનુ મંદિર છે. લાલા હજારીમલજીને ત્યાં સુદર એ ઘર મંદિર છે. જૈના એકલા જ જૈન ધને બહુ પ્રાચીન માનતા પણ એ પછી જગતને મેં માનવુ પડયું', અને મૅન ધર્મ જગતના એક અતિ પૂજ્ય અને પુરાતન ધમ છે એમ પુરવાર થયું આજસુધી બૌધ્ધા જે એમ કહ્યા કરતા કે અમારી જ પૂજાપદ્ધતિ પ્રચીન છે. મમારી જ ઉપાસ્ય મૂતિ પ્રાચીન છે એ બધું બંધ પાયું. જૈના પશુ બૌવના જેવા દાય રી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy