________________
શ્રી શત્રુંજય
: ૧૦૪ :
[ જૈન તીર્થને
પરિશિષ્ટ ૫ વીસમી સદીમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની ટુંકેનાં કવાર કુલ દહેરાં
અને એકંદર પ્રતિમાઓ તથા પગલાંઓને અનુમાનથી ગણેલે કે
ટંકનું નામ વિભાગનું નામ દહેરા દહેરી પ્રતિમાજી પગલાં ૧ આદીશ્વરની ટુંક ૧ ) રતનપોળ ૨ ૨૩૪ ૩૩૧૫ ૧૬૬૩
પહેલી ટે વિમલવસી ૩૪ ૧૯ ૧૪૧૫ ૨૦૯ T U
નરસી કેશવજી ૨ ૭૦ ૭૦૦ ૨ ૨ મોતીશાની ટુંક બીજી
૧૬ ૧૩૨ ૨૪૬૩ ૧૪૫૭ ૩ બાલાભાઈની ટુંક ત્રીજી શ્રી અબજીદાદા સાથે ૬ ૧૩ ૩૦૨ જ પ્રેમચંદ મેદીની ટુંક ચોથી
૭ ૫૧ ૪૮૦ ૧ ૫ હેમાભાઈની ટુંક પાંચમી
૪ ૪૩ ૩૦૩ ૬ ઉજમબાઈની ટૂંક છઠી
૩ ૨ ૨૦૪ ૭ સાકરચંદ પ્રેમચંદની ટુંક સાતમી
૩ ૩૧ ૧૪૯ ૯ ૮ છીપાવસીની ટુંક આઠમી પાંડેનાં બને
દહેરાં સાથે ૫ ૪ ૧૦૩૬ ૯ ચૌમુખજીની ટુંક નવમી | ચામુખજી, ૧૨ ૭૪ ૭૦૩ અથવા
ખરતરવસી ૧૧ ૦ ૧૪૩ ૪૧૫૬ સવા સોનાની ટુંક ઇ નરસી કેશવજી ૧ ૧૮ ૧૦૫ ૦ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની મેટી નવ ટુંકમાં ઉપર મુજબ દહેરાં દહેરીએ ઉપરાંત નાના ગોખ ઘણા છે. તેમજ કઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડે ખાસ નાની મેટી પાષાણુ પ્રતિમાજીને જાણ.
ચાર સહસકૂટની ચાર હજાર પણ અંદર વધારવી
ઉપર્યુક્ત દેહરા દેહરીઓ અને મૂર્તિઓની સંખ્યા ગણતરી પણ અત્યારે તે જુની થઈ ગઈ છે નિરંતર નાની મોટી હરીએ વધે છે, પ્રતિમાઓ પણ વધે છે. છેલ્લી પા સદીમાં પણ ઘણું વધારો થયો છે એટલે વર્તમાન ગણનામાં અને ઉપરની ગણનામાં ફેર પડે છે એ સ્વાભાવિક છે કિન્તુ ઉપર્યુક્ત ગણુના આયણને અનુમાન પુરૂં પાડે છે. હવે એકવીસમી સદીની શરૂઆતમાં ગિરિરાજના દેહરા, દેરીએ પ્રતિમાઓની ગણના થાય તે આપણને ખબર પડે કે છેલ્લી અધી સદીમાં કેટલે વધારે થયે છે.
તદુપરાંત ધાતુની પ્રતિમા સિધ્ધચક્રજી. અષ્ટમંગલીક, ઓંકારહી કાર, પતરાં, દેવદેવીઓની મૂર્તિઓ, શેઠ-શેઠાણની મુત્તિઓ આચાર્યવરે તથા મુનિ પંગની મુર્તિઓ, બ્રહ્મચારી વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિઓ” મરૂદેવ માતા તથા નાભિરાજા વગેરેની મૂત્તિઓ, પાંડ દ્રૌપદી વગેરેની મૂત્તિઓ ઘણી છે તે સર્વને ત્રિકરણ શુધ્ધયા ત્રિકાલ વંદન છે!!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com