________________
શ્રી શત્રુંજય
: ૭૮ :
[ જૈન તને - દહેરી એક પગલાં જોડ ૩ છે. દહેરી ૧ શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિમાજી ૫ છે.
દક્ષિણ તરફના બારણાની શ્રી આદિનાથજી ભગવાનની દહેરી ૧ પ્રતિમાજી ૨ પગલાં જેડ ૧ છે.
પાંચભાઈના દહેરાને લગતી ઊગમણી તરફ દહેરી ૧, અમદાવાદનાં બાઈ ઉજમબાઈ સ્થાપિત પ્રતિમાજી ૩ છે. અમદાવાદવાળા બાજરીયાનું દહેરૂ ૧, પ્રતિમાજી ૧૫ છે.
બાજરીયાના દહેરા કરતાં દહેરા-દહેરીઓની વિગત સંવત ૧૮૭૩ માં બંધાવેલી દહેરી ૧, પ્રતિમાજી ૭ છે.
સુરતવાળા શેઠ જગન્નાથદાસ લાલદાણે સંવત ૧૮૨૬ માં બંધાવેલું દહેશ ૧ મુલનાયક શ્રી શાંતિનાથ ભગવાન પ્રતિમાજી ૯ છે.
તેની પાછળ સંવત ૧૮૨૪ માં બંધાવેલી દહેરી ૧, તેમાં પ્રતિમાજી ૮, પગલાં જેડ ૫, ભાણા લીંબડીવાળા પ્રતિષ્ઠિત પ્રતિમાજી ૮ છે.
પશ્ચિમ બારણે મેરુશિખરની રચનાવાળા દહેરામાં પ્રતિમાજી ૧૨ છે.
નવા આદીશ્વરજીના દહેરાની ઉત્તર તરફના બારણાની આસપાસ હરી ૨, ઉગમણી તરફની દહેરીમાં પ્રતિમાજી ૭, પશ્ચિમ તરફની દહેરી ૧, સંવત ૧૮૧૦ ભાણા વિસ્તાએ બંધાવેલી, કુલનાયક શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૧ છે.
ચેકમાં દાદાજીનાં પગલાં જેડ ૧ છે. પાસે દહેરી ૧ શ્રી પાર્શ્વનાથજીની, પ્રતિમાજી ૩ છે. પાસે પાદુકાની છત્રી ૧ માં પગલાં જેડ૧ છે. પાસે દહેરી ૧ માં પ્રતિમાજી ૩ પગલાં જેડ ૪ છે. પાસે ચેતરા ઉપર પગલાં જેડ ૩૪ છે, નવા આદીશ્વરજીના ઉગમણે બારણે દહેરી ૧ પ્રતિમાજી ૫ છે. દક્ષિણ બારણા તરફ ચામુખની છત્રી ૩, પ્રતિમાજી ૧૨ છે.
સહસકૂટના દહેરાના એસારમાં ગેખલા , ઉગમણા તથા દક્ષિણ તરફ પ્રતિમાજી ૨ છે.
સહસકૂટની દક્ષિણ તરફ સંવત ૧૮૧૦ માં બંધાવેલી દહેરી ૧. મૂલનાયકજી, શ્રી આદિનાથ ભગવાન પ્રતિમાજી ૫ છે.
એ દહેરાની પાસે શ્રી રામચંદ્રજીની મૂતિ તથા તળે પગલાં જેડ ૨ તથા દેવીની મૂર્તિ ૧ છે.
તેની પાસે મુખજીની છત્રી ૨, તેની પ્રતિમાજી ૮ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com