________________
બીજું ].
: ૫૬૯ :
ચૈત્યપરિપાટી
૧૧.
૧૨
નવખંડ નમે સુાઉ જિણ દીઠ૬ હિય હરિયન થાઉં, સુરિ પલાવિ સરપતિ પાસ રારિ સિહસિરિ નેમિવાસ. ૬ નવસારી, વંદઉ સંતિ નાર, બિહું દમણ સંજણ શ્રી પાસનાર; સેપારઈ જીવિતસામિ જાણિ જસ દંસણી મૂ મતિરદઉ હાણિ, ૭ નાસઠ ચંદપર ચંદકંતિ પાઈઠાણ સુય જિણહર ભંતિ, કાન્હડઈ આદીસર ઉઠ્ઠ દેહ જ લાભાઈ આદિ અનંત છે. ૮ કપાકિ રિસહ નીલવન્ત ટૂરિ અલીઅલ જસ દીસઈ ચંદસર સિદિપુરિ વાંદઉ અંતરિક્ષ પાસ ઉકાર સંતિમ જિણેસર સુપાસ. ૯ ઉજેણી, માડગઢ, સુરેશ મિમિ, લાગી રઢ, પેથડ જિદરમિ; નાહિ, ડભાઈ નપુંય પાસ, સીધપુર એ કલેસરિ સુપય પાસ. ૧૦ ધણટીવી પુરી ચિખલીય ગામિ, ચાંદ િકલવર ગઈપ ધાર દ્વામિ, પડહઠીય, સણકર સંષડયંમિ, કમિ પાસ રિસહ વાંદઉ જયંમિ. ૧૧
૧. ઘોઘા, નવખંડા પાર્શ્વનાથ ૨, હરિ 8) ૩ સુરત, પાર્શ્વનાથ, ૪, રાંદેર અષભદેવ અને નેમિનાથ. ૫, નવસારી શાન્તિનાથ ૬-૭ દખ્ખણ અને સજણ અને ઠેકાણે પાર્શ્વનાથ. ૮, સોપારા જીવિતસ્વામી ૯, નાસિક (દક્ષિણ) ચંદ્રપ્રભા ૧૦, પ્રતિષ્ઠાનપુર. (પઠ) સુવત જિનમંદિર, ૧૧. કાન્હડ (?) કાત્સર્ગસ્થ. આદિનાથ, ૧૨, કુલ પાકી (દક્ષિણ હિદાબાદ તરફ) નીલવર્ણ શ્રી આદિનાથ, ૧૩, સિરપુર, અંતરિક્ષ પાર્શ્વનાથ. ૧૪, ઉકાર (નેમાડમાં નર્મદાકાંઠે) સપ્તમ સુપાર્શ્વનાથ ૧૫-૧૬ ઉણ, માંડવગઢ અને દેવગિરિ (દૌલતાબાદ) આ ત્રણે ઠેકાણે પેથડકુમારના જિનમંદિર, ૧૭-૧૮, નાંદોદ અને ડઈ શ્રી પાર્શ્વનાથ, ૧૯-૨૦ સિદ્ધપુર (?) અને અંકલેશ્વર મુનિસુવ્રત અને પાર્શ્વનાથ. ૨૧-૨૬, ધણદેવી, ચીખલી ગામ (?) ચાંદવડ, (ચાર) () વડહતી () સીનેર અને સણખેડામાં કમથી પાર્શ્વનાથ અને આદિનાથ.
૨૪
૨૫ :
૨૬
७२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com