________________
ચયપરિપાટી
.: ૫૭ :
[ પરિશિષ્ટ
--
--
૧૫.
સમલીય સુદંસણ દેવિ વિહાર, ભરૂચિ થી સુવય જિણ જુહારી, અગ્યાર વલિ દેવ વદિ કાવી રિસહિસર નમીય નાંદિ. ૧૨ ખંભાયતિ શંભણાધીશ દેવ જાણું નિત નિતુ હું કરૂં સેવ; ષટ ચાલીનચૈત્રક ડિ ટેવ છત્રીશ દેવલા વદિ દેવ. ૧૩ ડહડહ સંતિ ધવલઇ પાસ રમ રમવીણે આદીસર હાથિ દ્રમ ખેસરંડી અસાઉલી રીસુડનાથ સેરીસે પાસ થઈ ઉઠ્ઠકાય. ૧૪ પંચાસરી કલલી વાર તેની સર્વિસર પાસ પાડલઇ નેમિ: કડી કપડવાનીજી નમું પાસ સલમણપુરી વદુ સંતિ પ.સ. ૧૫ વણરાય નીવસીય બહુ જતી પંચાસરી પાટણ ના જની ચઉસવી(તી) દેવલે નીનુ વિરાણી વાંદઉ જણ ભત્તરી ચિત દ્રાણ. ૧૬ સિધપુર ચઉ બાર ઈસીર વિહારિ વીર નેમીસર તારી; પાયવડ ઉગરી જયવંત સામિ ભલડીએ પાલણપૂર પાસ સામી. ૧૭
૧ ભરૂચમાં સુદર્શના દેવીને સમળીવિહાર શ્રી મુનિસુવ્રતસ્વામ તથા અગિયાર મંદિર, ૨ કવિ (મહી નદીને મુખ આગળ ) આદીશ્વરદેવ, ૩. ખંભાત-સ્થંભનક પાનાથ આદિ છત્રીસ જિનમંદિરે ( આ શિખરબંધી દેરાસરની અપેક્ષાએ લાગે છે ) ૪ ડહડર (?) શાન્તિનાથ, ૫ ધોળકા, પાર્શ્વનાથ, વીણા આદિનાથ. ૬-૭ ખેસકંડી અને અસાઉલી ( આશાપલ્લી ) રૂષભદેવ, ૮ સેરી પાર્શ્વનાથ, ઊર્થકાય, કાસગરથ ૯ પંચાસરા વીર પ્રભુ ૧૦ કલોલ, નેમિનાથ, ૧૧ શંખેશ્વર પાર્શ્વનાથ, ૧૨ પાડલઈ (પાટડી) (?) નેમિનાથ, ૧૩-૧૪ કડી અને કપડવંજ શ્રી પાર્શ્વનાથ. ૧૫ સંખલપુર, શાંતિનાથ અને પાર્શ્વનાથ, ૧૬ પાટણ વનરાજસ્થાપિત શ્રી પાર્શ્વનાથ આદિ ચારસે (?) જિનમંદિર, ૧૭ સિલપુર મહાવીરદેવ અને મીશ્વર આદિ ચાર અને બાર ' (૧૬) જિનાલયે, ૧૮ વાયડ જીવંતસ્વામી મંદિર ૧૮-૨૦ ભીલડીઆ અને પાલણપુર પાર્શ્વનાથ
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com