________________
ઈતિહાસ ]
: ૧૪૮: ભદ્રેશ્વર સંબંધી શેકી માહિતી ભદ્રેશ્વરમાં ફા. શુ ૩-૪-૫ ને મેળો ભરાય છે. પાંચમે ઉત્સવપૂર્વક બજા ચઢાવવામાં આવે છે. આ વખતે હજાર માણસોની હાજરી હોય છે.
અહીંના મંદિરને વહીવટ “વર્ધમાન કલ્યાણજી” નામની જૈન શ્વેતાંબર પેઢી દ્વારા થાય છે. ભૂજ, અંજાર, માંડવી અને કચ્છનાં બીજા ગામના જૈન પ્રતિનિધિએ આ પેઢીના મેમ્બરે છે. કમિટીના પ્રમુખ ભૂજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ છે.
કંથકોટ અહીં અનેક પ્રાચીન જૈન મંદિરે હતા. તેને ભગ્નાવશે અદ્યાવધિ વિવમાન છે. ઈતિહાસ પ્રેમીઓ આ મંદિરના શિલ્પની અતીવ પ્રશંસા કરે છે. કચ્છી સ્થાપત્યકળા અને શિલાલેખો' નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે“એકંદર યેજના જોતાં એક કાળે તે બહુ જ ભવ્ય અને સુશોભિત હશે, તે માટે જરાય શક નહિ, ભદ્રેવરવાળા જગડુશાહના પૂર્વજોનું બંધાવેલું છે.” ભીમ બાણાવળીએ આ જ કથકેટના કિલ્લાને આશ્રય લીધે હતે.
વર્તમાન કચછનરેશના પૂર્વજેમાં પ્રથમ ખેંગારજીને જે યતિ માણેક - એ રાજ્યસ્થાપનામાં ઘણી જ ઉત્તમ સહાય આપી હતી. ભુજનાં ત્રણ મંદિરે પિકી તપાગચછનું મંદિર અતિ જૂનું છે. ભુજની સ્થાપનાનું તારણ બંધાયું તે જ
વખતે આ મંદિરને પાર્યો નખાયે હતો એમ કહેવાય છે અને રાજ્ય તરફથી જ . આ મંદિર બંધાઈ જૈન સંઘને અર્પણ થયું હતું.” .
(“હારી કચ્છ યાત્રાના આધારે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com