________________
ઇતિહાસ ]
: ૪૦૩ :
માંડવગઢ
" संवत् ६१२ वर्षे शुभचैत्रमासशुक्ले च पञ्चम्यां तिथौ भौमवासरे श्री मंडपदुर्गे तारापुरस्थित पार्श्वनाथप्रासादे गगनचुम्बीशिखरे श्रीचन्द्रप्रभवित्रस्य प्रतिष्ठा कार्य प्रतिष्ठाकर्ता च धनकुबेर शा चन्द्रसिंहस्य भार्या यमुना पुत्रश्रेयोऽर्थ प्रजगच्चन्द्रसूरिभिः "
આ લેખના સંવત ૬૧૨ છે એ બહુ જ શંકાસ્પદ છે શ્રી જગચ્ચ દ્રસૂરિજીનુ નામ ( માંડલગઢની આ પ્રતિમા અત્યારે તાલનપુરમાં આ સિવાય એક પ્રતિમાજી ઉપર આચાર્યની ” આટલું જ વંચાય છે.
*
એક મૂતિ કારખાનામાં છે જે પ્રતિષ્ઠા શ્રી કસૂરિજીએ કરેલી છે. ખહિત છે.
આ
વિચારણીય છે. લેખની ભાષાપશુ ખૂબ વિચારણા માગે છે. બિરાજે છે, )
संवत् १३३३ वर्ष माघ शुद्दी ७ सोमे
૧૪૮૩માં સાહ સાંગણે ભરાવેલ છે અને મૂર્તિ શ્રી સભવનાથ ભગવાનની છે અને
માંડવગઢમાં પ્રતિષ્ઠિત અનેક ધાતુમૂર્તિએ પણ જુદાં જુદાં સ્થાનામાં મલે છે, જેમાં સેાળમી સટ્ટીના પ્રાર'ભથી સત્તરમી સદ્નીના ઉત્તરાધ સુધીના લેખા છે. માંડવગઢમાં જેઠાશાની હૅવેન્રી પાસે ૧૪૦૦ મણિ અને સ્ફટિક આદિના બિએ ભડાયાની વાતા સભળાય છે. જગડુશાહે પાંચ જિનમંદિરે અને ૧૧ શેર સેાનાનાં તથા ૨૨ શેર રૂપાનાં ભિમ ભરાવ્યા હતાં.
માંડવગઢને રાજીયા નામે દેવ સુપાસ;
ઋષભ કહે જિને સમરતાં પડેાંચે મનની આશ.
આ સુપાર્શ્વનાથજીની મૂર્તિ અત્યારે નહી. અને ઠેઠ રામચંદ્રજીના સમયની પ્રાચીન મૂર્તિ એક વાર અહી' મૂત્રનાયક તરીકે હતી. અત્યારે આ પૂનિત પ્રાચીન મૂર્તિને પત્તો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પણ
સ્ત
ઔર'ગઝેબના સમયમાં માંડવગઢની પૂરી પડતી થઇ. મંદિર થયાં, મૂતિઓ પણ ભંડારી દેવાઇ. ઠેઠ ૧૮૫૨માં એક ભિલ્લને એક મૂર્તિ પ્રાપ્ત થઈ. થોડો વખત તા પ્રતિમાજી એમજ રહ્યાં. પછી ત્યાંના જૈનેાને ધાર સ્ટેટના મહારાજા યશવ'તરાવ પાવરને ખબર પડવાથી તેઓ અહી' આવ્યા. અહીથી હાથી ઉપર બેસારી પ્રતિમાજીને ધાર લઇ જવાના મહારાજાના વિચાર હતા, પરંતુ દરવાજા બહાર હાથી જ ન નીકળે. છેવટે શ્રાવકના કહેવાથી ભગવાનને અહીં જ રાખવાનું નક્કી કર્યુ... અને એક જૂના ખાલી જૈન મદિરમાં ભગવાનને બેસાર્યા.
પછી આ મંદિરને સુધરાવ્યું. આજુબાજુની જમીન પણ સાફ઼ કરાવી, ૧૮૯૯માં અહીં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ભગવાનને બિરાજમાન કર્યા. રાજાએ
www.umaragyanbhandar.com