SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ; ૧૯૨ ૪ તારંગા [ જૈન તીર્થ સની ગેવિંદે (આ. શ્રી સોમસુંદરસૂરિજીના સમયમાં તારંગા પર અજિતનાથની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાથ ગેવાં હશે.) ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પાર્શ્વનાથ ભગવાનને પૂજીને ચાર દેહરી રથાપી. આગળ ઉપર જણાવે છે કે શક્તિનાથને પૂજે. આગળ સરસ્વતી મૂકી (ઉ, આદિ જિનની પાદુકા. શીતલ રાયણની છાયા. બે નાગ એમ પ્રદક્ષિણા દઈ ભૂલનાયકને ભારે પહોંચ્યા, બે બાજુ પુંડરીકની બે નવી પ્રતિમા કે જે સાહપર્વત અને અને સ્થાપેલી તેને પૂજતાં પાતક જાય. નંદિનદ્ધનના ભાઈએ કરાવેલ શ્રી મહાવીર ભગવાનને સુંદર પ્રાસાદ છે. તેમાં લેપમય મૂર્તિ છે. શત્રુજ્ય, ગિરનાર, આબુ, આરાસણનાં તીર્થ કરી ગુડર, વડનગર, સોપારૂનાં તીર્થ કરી તલેટીના ત્રણ બિંબને પ્રણામ કરી શત્રુંજયની તલેટીમાં આ વડનગરના તીર્થનું મહાય જણાવ્યું છે. આ સિવાય એક નીચે ઉલેખ મળે છે. “ વડનગરે આદી પ્રભુ વીર, જીવીતસ્વામી લેપમય કનકવરણ પાદુકારાયણ (સાધુચંદ્રકૃત તીર્થરાજ ચય પરિપાટી) મહારાજા કુમારપાલે ૧૨૦૮માં પ્રથમ જ અહીં કિલો બનાવ્યો હતો. આ વડનગર નાગર જ્ઞાતિની ઉત્પત્તિનું સ્થાન મનાય છે. ઘણા નાગરે પહેલાં જેન હતાં. તેમનાં બંધાવેલાં મંદિર બનાવેલી મૂર્તિઓ આજ પણ ત્યાં છે. ઊંચા ટેકરા પર આવેલું વડનગર આજ પણ તેના ભૂતકાલીન ગૌરવને યાદ કરાવે છે. અહીં અત્યારે ૮ જિનમંદિરો છે. આ મંદિરમાં આદિનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે, જે ખાસ દર્શનીય છે. મંદિરમાં ભેંયરું હતું જે સીધું તારંગાજી જતું. અહીંથી તારંગા જવાય છે. સુંદર ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે. ગામ બહર વિશાલ તલાવ છે. તારંગા* આ તીર્થ મહેસાણું જંકશનથી ૩૫ માઈલ દૂર આવેલા ટીંબા ગામની ટેકરી પર છે. જ્યારે શત્રુંજય ગિરિરાજની તલાટી વડનગર (આનંદપુર) પાસે કક આ તીર્થનું નામ તારંગા કેમ પડયું તે સંબંધી જુદા જુદા મતભેદે પ્રવર્તે છે. જૈન સાહિત્યમાં ઉલ્લેખ મળે છે કે પ્રાચીન સમયમાં કે જ્યારે હાલના વડનગર (આનંદપુર) પાસે શત્રુંજયગિરિરાજની તલાટી હતી ત્યારે આ ટેકરીને એ તળાટીના પર્વત સાથે સંબંધ હતો. સિદ્ધાચલજીનાં ૧૦૮ નામ કહેવાય છે તેમાં એક નામ “તારગિરિ” છે અને એ જ આજનું તારંગા કહેવાય છે. પ્રભાવક ચરિત્રમાં એનું નામ “સારંગનાના “તારંગા પહાડ' છે અને એ જયા ઘા મૂ રિઘોડા પૃથરાળુ” એટલે આ દ્રષ્ટિએ તે તારંગા એ જેને મહાન પ્રાચીન તીર્થ સિદ્ધગિરિ-હાચલની ટુંક ગણાય. હવે બૌદ્ધ સાહિત્યમાં પણ આ રથાનો ઉલ્લેખ મળે છે અને કહે છે કે બેહોની શાસનદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy