SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૩૨ : [ જૈન તીર્થોને સૂરિને પણ આપ્યાં અને વિશેષમાં એમના કથનથી પિતાના રાજ્યમાં સદાને માટે ગાય, ભેંસ, બળદ અને પાડાને વધ નહિં કરવાનાં ફરમાને કાલ્યાં (પં. ૨૫ થી ૩૨) ત્યારપછી તેજપાલ સોનીને વંશને અને ખુદ તેજપાલ સનીને પરિચય આપે છે. તેજપાલે ૧૬૪૬ માં ખંભાતમાં શ્રી સુપાર્શ્વનાથ(પાર્શ્વનાથનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ સિવાય આબુને સંઘ કાઢી સંઘપતિ થયા હતા. ગિરિ શજે ઉદ્ધાર કરાવ્યું, ખરચી એક લખ્ય લ્યાહરી. . –ષભદાસ કવિ રચિત હીરસૂરિ રાસ. ( પ્રાચીન જન લે. સં. અવલોકન પૃ. ૨૯ ) ઉપર્યુક્ત શિલાલેખ ૧૬૫૦ ની પ્રતિષ્ઠા–ઉધ્યાર પછી એક બે વર્ષમાં જ તૈયાર કરવામાં આવેલ છે. શ્રી હીરવિજયસૂરિજી અને તેમના ગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજીના ઉપદેશથી શત્રુંજય ઉપર બીજાં ઘણું ભવ્ય મંદિર બન્યાં છે જેની પ્રતિષ્ઠા તે ગુરુશિષ્ય ૧૯૨૦ માં કરી છે, જેના લેખે પ્રા. જૈન લે. સં. માં અંક ૪ થી ૧૧ માં પ્રગટ થયેલ છે. એ જ વસ્તુ તપાગચ્છ પટ્ટાવલીમાં 9. શ્રી ધર્મસાગરજીએ સંક્ષેપમાં નીચે મુજબ લખી છે. તથા ચતુરાપાર ના રૂમની, દુકાવાર ર. ઝગતિમિ: શીરાગુંજશે ચતુર્મુલાછાપરાવિકાસાવાવત્તિયાઝ વારિતા - આજે જૈન સંઘ આ છેલ્લા ઉધ્ધાર કાર્યને પ્રત્યક્ષ નિહાળી પુનીત થઈ રહેલ છે. વિશેષ જાણવા માટે સૂરીશ્વર ને સમ્રાટુ, શત્રુંજય તીર્થોધ્ધાર પ્રબંધ, પ્રા. જેને લે. સં. ભા. બીજ, શત્રુંજય પ્રકાશ વગેરે ગ્રંથે જોઈ લેવા. આગળને ઈતિહાસ બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિજી અને તેમના શિષ્યને શત્રુજયાદ તીનાં ફરમાન આયાં. બાદમાં જહાંગીરે એ જ ફરમાને પુન: તાજાં કરી આપ્યાં. આમાં શ્રી વિજયદેવસૂરિજી અને યતિવર્ય શ્રી પરમાનંદજીને મુખ્ય પ્રયત્ન હતું. આ ફરમાન ૧૬૬૪ માં બાદશાહ જહાંગીરે આપ્યું હતું. આ સમયે ગુજરાતમાં એક દાનવીર, ધર્મવીર અને કર્મવીર શેઠ શાંતિદાસ પ્રકાશમાં આવ્યા. તેઓ મુખ્યતયા ૯. શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય-પરિવારના પરમ ભક્ત હતા. સમ્રાટ જહાંગીર પણ વિજયહીરસૂરીશ્વરજી અને તેમના શિષ્યોને જ ઘટે છે. આ ધર્મોપદેશથી અકબર જ નહિં કિન્તુ જહાંગીર, શાહજહાં વગેરે પણ પ્રભાવિત થયા હતા તે તેમણે આપેલાં ફર ભાનેથી જણાઈ આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy