SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ આવતી માન્યતાથ : ૩૨ : [જૈન તીર્થોમા જૈન જૈનેતર બધા હૈ. પ્રભુજીને પૂજે અને માને છે. માલવામાં આ તીર્થ ૠણું જ પ્રસિધ્ધ અને મહત્વનું છે, મક્ષીજી પાર્શ્વનાથજીના એક પ્રાચીન સ્તવનમાં કેટલીક વિશેષતા મળી છે, જે નીચે; મુજબ છે. “ જનમ'દિરથી જીમણે દેવરીયાં છત્રીશ. X X X પ્રભુના મંદિર આગલે ચૌમુખ દેવલ એક. X X X વલી ચૌમુખને આગલે રાયણુ રૂપ ઉદાર તિહાં પગલાં પરમેસતણુા ભેટી હરષ અપાર રાયણતલ લગુ દેહરી છઠ્ઠાં શ્રી જિનવર પાસ X × X નિમંદિર જીમણુઈંત્રિતુ દેવરીયાં ઠામ X. X સ્વેતાંબરી વિવારિહે। દા. તેહ શ્રાવક સમકિત ધારી × × X X કે'ઇ હીન્દુ તુરક હુજારી આવઈ તેા પ્રભુ જાત્રા તુમારી X X X ઇહપાસસામી સુગતીગામી, દેસમાલવ માંડણુા મગસીયગામઈ અયલ ઠામઈ પાપ તાપ વિહડણા. (રચના સ’. ૧૭૭૮ નરસીંહદાસ જૈન સત્ય પ્રકાશ ૨,વ.પ. અવતી પાર્શ્વનાથ ઉજ્જયિની માલવામાં અવન્તિ પાર્શ્વનાથજી-ઉજયની નગરી અહુ જ પ્રસિધ્ધ તીર્થસ્થાન છે. માલવામાં માનદીના કિનારે ઉજ્જૈની નગર વસેલુ છે. અહીંના રાજા પ્રજાપાલની પુત્રી મયણાસુંદરીનું જન્મસ્થાન. પ્રજાપાલ રાજાએ શ્રીપાત્ર સાથે કન્યા પરણાવી તેને કાઢના રાગ હતા. મયણાસુંદરી અને શ્રીપાલ નવપદજી આળીનુ વિધિપૂર્વક આરાધન કર્યુ. અને તેમના રોગ મટી ગંચે. નવનિષ્ઠાન પ્રાપ્ત થયાં અને પેાતાનું રાજ્ય મળ્યું. આ સમયથી આનગરી ઘણી જ પ્રસિધ્ધિમાં આવી છે. તે વખતે અહી આદીશ્વર ભગવાનનુ મદિર હતુ. બાદમાં ભગવાન શ્રી મહાવીર દેવના સમયમાં રાજા ચડપ્રદ્યોત અહીંના રાજા હતા. વિતભયપત્તનના રાજા ઉદાયીના સમયમાં ચડપ્રદ્યોતે ઉદાયી રાજાની પૂજનીય જિનપ્રતિમા અને દાસીનું અપહરણ કર્યુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy