________________
અયોધ્યા
: ૫૦૦ :
[ જૈન તીર્થોને
ઓવન, જન્મ અને દીક્ષા તેમજ બીજા, ચોથા, પાંચમા તથા ચૌદમાં આ ચાર તીર્થકરોના ચ્યવન, જન્મ, દક્ષા અને કેવલજ્ઞાન એમ ચાર ચાર કલ્યાણ કે મળીને કુલ ૧૯ કલ્યાણક થયાં છે. સ્થાન બહુ જ પવિત્ર, પ્રાચીન અને સુંદર છે. મહાસત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર પણ અહીં જ થયા છે. તેમને કુંડ પણ વિદ્યમાન છે, ભગવાન રામચંદ્રજી પણ અહીં થયા છે. મહાસતી સીતાજીની શુદ્ધિ-પરીક્ષા આ નગરીની બહાર જ થએલી અને અગ્નિ જળરૂપ બની ગએલે હતે. જેનેનું આ મહાન તીર્થ છે, તેમ અજેનોનું-નેતાનું પણ મહાન તીર્થ મનાય છે. આજ તે એ પુરાણું ભવ્ય નગરી દટ્ટનપટ્ટન થઈ ગએલ છે. અહીં કટરા મહાલામાં સુંદર વિશાળ જૈન શ્વેતાંબર ધર્મશાળા અને જૈન શ્વેતામ્બર મંદિર છે. . મંદિરમાં પાંચે પ્રભુના કલ્યાણક સૂચવનારી દેરીઓ છે. વચમાં અજિતનાથ પ્રભુનું સુંદર સમવસરણ મદિર છે, તેમાં અજિતનાથ પ્રભુની કેવલજ્ઞાન પાદુકા વચમાં છે. બાજુમાં અભિનંદન પ્રભુ આદિની પ્રાચીન મૂતિઓ છે. મૂર્તિની રચનામાં બૌદ્ધ સ્થાપત્યની સ્પષ્ટ અસર દેખાય છે, પરંતુ જિનેશ્વર પ્રભુની જ મૂર્તિ છે એ ચેકકસ છે. બીજી બાજુમાં અનંતનાથ પ્રભુની પાદુકા છે. નીચે સમવસરણ મંદિરની સામે મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. જમણી બાજુ આદિતેથી તેણે કહ્યું કે-એ પુત્ર અને આ ધન તે મારાં જ છે. આ ટ ટ દરબારમાં આવ્યું. તે વારે ગર્મના મહિમાથી રાણીને ચુકાદ કરવાની ભલી બુદ્ધિ ઉત્પન થઈ, તેથી તે બને સ્ત્રીઓને રાણીએ કહ્યું કે “મને મળીને અદ્ધો અર્ધ રહેંચી લે અને છોકરાના પણ બે ભાગ કરી અદ્ધો અદ્ધ વહેંચી લો.” તે સાંભળી નાની સ્ત્રી બોલી ઉઠી કે-“મારે દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ, એ છે કરો એનો છે તે મારો છે ” તે સાંભળી રાણી બોલી કે “એ છોકરો નાની સ્ત્રીને છે કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી પણ મોટી સ્ત્રીથી ના કહેવાણી નહિં અને નાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી માટે પુર અને ધન તે નાની સ્ત્રીને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘરથી બહાર કાઢી મૂકે.” ગર્ભના મહિમાથી પ્રભુની માતાને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ માટે પ્રભુનું નામ સુમતિ દીધું. તેમનું ત્રણસે ધનુષ્ય પ્રમાણુ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ તથા લાંછન કોચ પક્ષીનું હતું. શ્રી અનંતનાથજી
તેમને અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. પિતાનું નામ સિંહસેન રાજા અને માતાનું નામ સુયશારાણી તું. માતાએ પુત્રના ગજમાં આવ્યા પછી જેનો અંત ન આવે એવું એક મેહે હું ભમતું ચક્ર દીધું હતું તેમજ અનંતરનની મેલા દીઠી અને અનંત ગાંઠના દોરા કરી બાંધવા તેથી લોકોના તાવ ગયા, આ બધો ગર્ભને પ્રભાવ જાણી પુત્રનું નામ અનંતનામ આપ્યું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણુ શરીર, ત્રીશ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને લાંછન સિચાણાનું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com