________________
ઈતિહાસ ] મહાવીરસ્વામી
: ૪૭૭ +
વિ. સં. ૧૯૪૫માં રાય ધનપતસિહજી સ્થાપિત,
વિ. સ. ૧૯૬માં કચ્છ-માંડવીવાસી જગજીવન વાલજીએ જોધ્ધાર કરાવ્યેા.
શ્વેતાંબરસ ઘેન
19
શ્રી ઋષભાનન જિનચરણુ પ્રતિષ્ઠિત શ્રી જૈન
શ્રી ચ'દ્વાનન
""
39
..
..
શ્રી વારિષજી વમાન ચેાવીશ જિ:સાધુ પાદુકા વિ. સ`. ૧૯૪૨ પ્રતિષ્ઠાપક ખરતરગ છે શ્રી હિતવવભમુનિજી. આવી રીતે શિખરજી પટ્ટ ઉપર બધી દેરીઓ અને ચરણપાદુકા શ્રી શ્વેતાંબર જૈન સ ંઘે સ્થાપિત છે અને જલમંદિરમાં પણ બધી શ્વેતાંબર મૂર્તિ જ છે તેના શિલાલેખ ણુ છે. લંબાણુના ભયથી તે નથી આપ્યા. મધુવનમાં ૧૩ શ્વેતાંબર જૈન મદિરા છે.
.
"9
× ભદાનમાં એ ધર જૈનોનાં છે. + આસનસેલમ એક એ ધર જૈનોનાં છે.
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અરહાન
..
"
અરટ્ઠાન–વ માનનગરી
શિખરજીથી કલકત્તા જતાં આ નગર વચમાં જ આવે છે. ભગવાન્ શ્રી મહાવીરદેવને શૂલપાણિ યક્ષે આ સ્થાને ઉપસર્ગ કર્યાં હતા. અત્યારના ખરદ્વાન શહેરથી ત્રણેક માઈલ દૂ૨ વર્ષ માળનગરનાં ખંડિયેર પડ્યાં છે. ત્યાં નદીકાંઠે કઈક દેવની ડેરી પશુ હતી પરન્તુ કરાલ કાલના મેઢામાં બધું હામાઇ ગયું છે. જૂની નગરીનાં ખડિચેરી પાસે નદીકાંઠે એક ખ'ડિત દેવીની ઢેરી વિદ્યમાન છે. ત્યાં દર વર્ષે મેળા ભરાય છે. લેાકેા અનેક પ્રકારની માનતાઓ પણ કરે છે. એટલે ભગવાન શ્રી મહાવીરદેવને થયેલે શૂલપાણી યક્ષના ઉપસગનું સ્થાન આ લાગે છે. આ સિવાય ૫. સૌઞાગ્યવિજયજી પેાતાની તીમાલામાં લખે છે કે “ તિહાં અણુહુર એક વિશાલ વદ્યા પ્રભુચરણ રસાલ હૈ। સુ તિઢાંથી મારગ દાય થાઈ એક વમાન થઇ જાઈ ડા શૂલપ ણુ, જક્ષ ડાંમ જસ કહેતા અસ્થિગ્રાંમહા અખ વમાન વિખ્યાતાં જાણે એ કેવલી વાતાં હા. સુ. * કાઠિયાવાડમાં આવેલ વમાનપુર( વઢવાણુ શહેર ) ના નદીકાંઠે પ્રભુ શ્રી મહાવીરદેવને ફૂલપીયો કરેલ ઉપસગના સ્થાનનિમિત્તે, એક દેરી છે. પરન્તુ આ તે સ્થાપનાતીય છે. અહીંથ× આસનસેાલ+ થઇ કલકત્તા જવાય છે.
સુય
સુ.
* શિખરજીથી પગરસ્તે જાર સાધુમહાત્મા ઝરીયા થઇને જાય છે. ઝરીયામાં શ્રાવકનાં ધર છે, સુંદર જિનમદિર છે. એક ધર્મશાલા-ઉપાય છે. અહીંની ઢાલસાની ખાણા પ્રસિદ્ધ છે. કચ્છ અને કાઠિયાવાડના નો આવીને વસેલા છે. ખાસ શેઠ કાલીદા જસરાજ પ્રસિદ્ધ છે.
www.umaragyanbhandar.com