________________
સુથરી:
: ૧૪૪ :
[ જૈન તીર્થના
પૈકી આ મુખ્ય શહેર છે. ભય દુર્ગા, શાહીખાગ, પ્રાગમહેલ, આયનામહેલ, ટ'કશાળ વગેરે જોવા લાયક સ્થળેા છે. અહીંની ચાંદીના વાસણૢાની નકશી વખણાય છે. વસ્તી ખાવીશ હજારની છે. આપણા ખસા ને સ્થાનકવાસીના મસા ઘર છે. શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ અને આદિનાથના એમ ત્રણ જિનાલયેા છે.
આ ઉપરાંત અખડાસા, કઢી, માગપટ, વાગડ આદિ પ્રદેશમાં પણ સુંદર જિનમદિરા અને શ્રાવકાની વસ્તી સારી છે. અબડાસાની પ'ચતીથી પ્રસિધ્ધ છે.
૧. સુથરી-સુંદર ભવ્ય જિનાલય છે. શાંતિનાથ પ્રભુનું મંદિર છે, જેમાં પાષાણુની કુલ ૧૧૨ પ્રતિમા છે. આ સિવાય શ્રી ધૃતકલ્પેલ પાર્શ્વનાથજીની ચમહર્ષ ઉપાધ્યાયજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. વિવેકજી ૧૦૮ અવધાન કરતા હતા. તેમણે અનેક રાજાઓ અને સૂબાઓને પ્રતિધ આપ્યા હતા. મલકાપુરમાં, એરીદપુરમાં અને જાલણામાં વાદીએને હરાવ્યા હતા. જહાંગીરને પણુ પ્રતિમાષ આપી અમારી પાહનાં ફરમાન તાજા કરાવ્યાં હતાં. જુએ ‘સૂરીશ્વર ને સમ્રાટ' કચ્છના રાજા ભારમલજીને પ્રતિમાષ આપ્યા હતેા જેથી તેમણે લેખ કરી આપી હમેશ માટે ગૌવધ બંધ કર્યાં હતા, ઋષિપંચમી સહિત પર્યુષણાના આ મળી નવે દિવસા અહિંસા પળાવી હતી તથા શ્રાદ્ધપક્ષમાં, સ` એકાદશી, રવિવારા, અમાવાસ્યા તથા મહારાજાના જન્મદિવસે અને રાજ્યાભિષેકના દિવસે આખા રાજ્યમાં અહિંસા પળાવી હતી.
આ સંબંધી આખા લેખ ખાખરના શત્રુ ંજયાવતાર ચૈત્યમાં વિદ્યમાન છે. એ પૂરવણી B * આ નામ પડવાનુ કારણ શું? તે સંબંધી નીચેની કથા પ્રસિદ્ધિમાં છે. ઉદ્દેશી નામના ગરીબ શ્રાવકને દેવે સ્વમમાં કહ્યું કે “ સવારે રોટલાની પેાટકી બાંધી ગામ બહાર જજે. ત્યાં રસ્તામાં તને એક માણુસ મળશે, તેને માથે પેાટલુ' હશે. તારા રેાટલાના પાટલાના બદલામાં તે તુ ખરીદી લેજે, પાટલામાંની વસ્તુથી તું સુખી થઇશ. ઉદ્દેશીએ સવારમાં જઇ તે પ્રમાણે કર્યું. ધરે આવી પેટલું' છેડયું તે તેમાંથી શ્રો પાનાથની મૂર્તિ નીકળી, જેતે રાટલાના ભંડારિયામાં મૂક્તાં ભંડારિયુ` અખૂટ થઇ ગયું.
સુથરીમાં આ વખતે એક યતિ હતા તેમણે ઉદ્દેશીને સમજાવીને તે મૂર્તિ ઉપા શ્રયમાં મુકાવી પણુ રાત્રિ પડતાં જ તે મૂતિ અદૃશ્ય થઇ ગઇ અને ઉદ્દેશીના ભંડારયામાં પહોંચી ગઇ. પછી યતિએ એક નાની દેરી અંધાવી. તેની પ્રતિષ્ઠાસમયે સ્વામીવાત્સલ્ય કરતાં એક ઘીના કુડલામાંથી ઘી નીકળતું ગયું. લેાક્રાને અતીવ આશ્ચર્ય થયુ. કુંડલામાં હાથ નાખીને તપાસ કરતાં ઉદ્દેશી શાહવાળી મૂર્તિના દર્શીન થયાં, લેકાએ તેમને બહાર કાઢો અને ' ધૃતકલ્લાલ પાર્શ્વનાથ ' એવુ' નામ રાખ્યું. પ્રતિમા છે, તેની પ્રતિષ્ઠા થયાને લગભગ સે વ વ્યતીત થઈ તેની જાહે।જલાલી વધતી જ જાય છે. આ સુંદર જિનમદિર હૈ પ્રાર્`ભી જમીન પર્યંત એક જ સરખા રંગથી સુશોભિત બનાવવામાં આવેલ છે.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ મૂર્તિ એક ભવ્ય જવા છતાં દિવસે દિવસે મંદિર પરના કળશથી
www.umaragyanbhandar.com