________________
ઈતિહાસ ]
શ્રી શત્રુંજય શાન્તિનાથ પ્રભુજીના ચોમાસા વખતે ૧૫૨૫૫૭૭૭ મુનિવરેદમિતારિ મુનિ
ચૌદ હજાર થાવસ્થા પુત્ર
એક હાજર
!' સેલગાચાર્ય
પાંચશે સુભદ્રમુનિ
સાતશે બાહુબલિના પુત્ર
એક હજાર ને આઠ સંપ્રતિજિનના થાવસ્થા ગણધર
એક હજાર સાથે ભરત ચક્રવતીને પાટે
અસંખ્યાતા રાજાઓ પંડરીક ગણધરને પાટે
,, , પટાધર મુનિઓ રામ ને ભરત (દશરથપત્ર)
ત્રણ ક્રેડ સાથે ,, ,, શ્રી સાર મુનિ
એક ક્રોડ સાથે ,, , કાલિક મુનિ
એક હજાર સાથે છે , ૧૫૨૫૫૭૭૭ મુનિ સાથે
(સહસકમલગિરિ ) આ સિવાય જેની સાથે પરિવારની સંખ્યા કહેવામાં આવી નથી એવા ભરત પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સહિત શાંતનુ રાજા, ચંદ્રશેખર, અષભસેન જિન, દેવકીજીના છ પુત્ર (કૃષ્ણના ભાઈ), જાળી મયાળી ને ઉવયાળી (જાદવકુમાર ), સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદઋષિ, ૫ મુનિ, સાત નારદ, અધકવિષ્ણુ, ધારણી ને તેના ૧૮ કુમાર વિગેરે ઘણું ઉત્તમ જી સિદ્ધિપદ પામ્યા છે. આ ગિરિરાજ ઉપર અનંતા જીવો મોક્ષે પધાયાં છે. સિધિપદ પામ્યા છે. માટે જ કહેવાય છે કે “કાંકરે કાંકરે અનંતા સિધ્ધા ”
પરિશિષ્ટ ૩
સિદ્ધગિરિનાં નવ્વાણું નામ ૧ શત્રુજ્ય
૧૧ મુક્તિનિલય (૨) ૨ બાહુબલી
૧૨ સિધ્ધાચળ (૭) ૩ મરુદેવી
૧૩ શતકૂટ ૪ પુંડરિકગિરિ (૫)
૧૪ ડંક (૧૭) ૫ રેવતગિરિ
૧૫ કદંબ (૨૦) ૬ વિમલાચલ (૧)
૧૬ કેડિનિવાસ (૧૯) (વિમળાદ્રિ)
૧૭ લેહિત (૧૯) # ૭ સિદ્ધરાજ (૮) ૮ ભગિરથ (૧૧)
૧૮ તાલધ્વજ (૨૧) : ૯ સિદ્ધક્ષેત્ર (૪)
૧૯ પુણ્યરાશિ ૧૦ સહસ્ત્રકમળ (૧૬)
૨૦ મહાબળગિરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com